________________
સ્થા. જૈનેનું ધર્મકર્તવ્ય. પ્ર. ૭
૭૩
પૂર્ણભક તો યક્ષ હતો. તે ત્યાં (ચત્યની જગ્યાએ) મરી ગયેલો નહોતે કે જેથી ચિતા ઉપર મંદિર બનાવ્યું હેય.
પપાતિક સુત્રમાં નગરનું વર્ણન જૈન શાસ્ત્રોમાં નગરના વર્ણન આવે છે. તેમાં પણ ચૈત્ય આવે છે. ઔપપાતિક સત્રમાં ચંપાના વર્ણનમાં (સટીક પત્ર ૨ માં)
आयारवंत चेइय પાઠ આવે છે ત્યાં તેની ટીકા નીચે આપવામાં આવેલી છે– आकारवन्ति-मुंदराकाराणि आकारचित्राणि वा यानि चैत्यानि - ટેવતાવતનાનિ......
રાજપક્ષીય સત્રમાને પાઠ
રાયપાસેણીમાં પણ એ પાઠ આવે છે. (બેચરદાસ સંપાતિ. પત્ર ૪). ત્યાં તેની ટીકા છે કે મારવતિ નું રા િચૈત્ય
રાયપણમાં જ એક અન્ય પ્રસંગમાં (સૂત્ર ૧૩૮ ) માં પૂર્વ ઢાળ નિળવા પાઠ આવે છે. આ પાઠથી સ્પષ્ટ છે કે જિનવર અને તેની મૂર્તિમાં કઈ ભેદ નથી, જે મૂર્તિ તે જ જિન!
બેચરદાસે રાયપાસણીના અનુવાદ (પત્ર ૯૩) માં તેનો અર્થ કર્યો છે કે –“તે પ્રત્યેક પ્રતિમાઓ આગળ ધૂપ કયો.” બેચરદાસે રાયપાસે સત્તને એક ગુજરાતી અનુવાદ પણ પ્રકાશિત કરાવેલ છે તેમાં પૃષ્ટ ૮૬ પર એ જ અનુવાદ આપેલ છે.
રં ચત્ય શબ્દ ઉપરની ટીકાએ વિશે સ્પષ્ટીકરણ માટે રૂા શબ્દ ઉપર કરવામાં આવેલી થોડીક ટીકાઓ અહીં આપી છે–
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com