________________
રમી રાજાનું પતન - મૃત્યુ બાદ જે સાથે ન આવે,
એની એટલી બધી મમતા શી કે એની પાછળ પાપ-સેવનથી ખુવાર થઈ જવું? ને જીવદયાને વિચાર જ ન રાખે? પરલોકનાં ભાતા રૂપે કશી દાન-શીલ-તપ-ભાવનાની કરણી ન કરવી? કહે છે,
પ્રવ-બધું જાણીએ છીએ પણ કેમ આરંભને સમાન રંભને ડર નથી લાગતું? કેમ એનાથી ઊભી થતી લક્ષમી તરફ અરુચિ નથી થતી ? કેમ દાનાદિમાં પ્રમાદ થાય છે?
ઉ – ડર અરુચિ નથી થતી અને પ્રમાદ થાય છે તે પછી જાણવાનું શેને કહેવાતું હશે ? જેને હૈયે કેઈ અસર નહિ એને જાણ્યું કહેવાય ? જેના પર શ્રદ્ધા નહિ એને? શ્રદ્ધા હાય, હૈયામાં અસર થતી હોય, તે હિંસાના ફળને ડર અને હિંસાજન્ય લક્ષમી તરફ અરુચિ જરૂર થાય. દાનાદિમાં એટલે બધા પ્રમાદ ન રખાય, રાખવાનું મન જ નહિ થાય. માટે આ કરો, જડ સુખની ભૂખ અને જડ-મમતા પાછળ જે અસંખ્ય જીને કચ્ચરઘાણ નીકળે છે એને હૈયે આંચકે લગાડે. જડસુખની ભૂખ કારમી છે, એમ જ જડ પદાર્થો રેગ-મૃત્યુ-પરલેક ક્યાંય બચાવ નથી આપતા. એનો આંચકે લગાડે કે “આ શું? ક્યાં સુધી?” આંચકે લાગશે તે આંખ ઊઘડી જશે. પછી તે વીયૅલ્લાસ એ માર્ગે ઊછળશે.
વાત આ હતી કે દિલ અધમ બને છે તે જડસુખની