Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 485
________________ રુમી રાજાનું પતન તાણે તેમ તણાવાનું નહિ, પણ આપણે એને રોકવાની, અને કદાચ એ વિષયમાં ગઈ તે ત્યાં વિષયને જરાય મહત્ત્વ નહિ આપવાનું, રાગદ્વેષ નહિ કરવાના. આ વિષયત્યાગ વિષયવિરાગ માટે જવલંત આત્મબળ પ્રગટ રાખવાનું. | (૨) વાતવાતમાં કેધાદિ કષાયની સહાય લઈ લઈ જીવવાનું રાખ્યું છે, તે હવે એને ક્ષમાદિની સહાય લઈ લઈ અટકાવવાના. અહીં પણ પ્રખર આત્મવીય વાપરવાનું. (૩) શરીર મળ-મૂત્રાદિ મહાગંદકીને ગાડે સમજી એના પર લેશ પણ મમત્વ-રામ-પાલીસ-માલીસ ન કરાય એ ધ્યાન રાખવાનું, તેમજ એ શરીર વિષયને પ્રાપ્ત થાય ત્યાં વિષને પ્રાપ્ત થયું સમજવાનું. જેથી એના ભેગમાં રાચે નહિં, પણ શક્ય શ્રેષ્ઠ ત્યાગ, તપ અને ખડતલ– સહિષ્ણુતામાં પરોવાય. ગંદાની સરભરા શી? વિષપ્રાપ્તિથી ખીલવાનું શું? વિષય-લુખ્ય ઇન્દ્રિયે જ વિશ્વભ્રમણ કરાવે છે. કષાયે જ કારમી કત્વ છે. સુખશાલિયું શરીર જ સર્વજ્ઞ-વચનથી આડું ચાલે છે. બ્રાહ્મણ એ ત્રણેયના સંયમને અર્થે આત્મબળ પ્રગટ કરવા કહે છે. લોકેને બ્રાહ્મણના વચન પર ઉલ્લાસ – વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા મહાવીર પ્રભુ કહી રહ્યા છે

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498