Page #1
--------------------------------------------------------------------------
________________
SOOOOO
SSSSSSSSS
CCCCCCCCCCC
રુકમી રાજાનું
પતન ઉત્થાન ભાગ-૨
SSGGCSOCSO
અને
SSSSSSS
જન પ્રથા
silloy
• કંઇક પ્રભાવક પ્રવચનકાર પરમ પૂ66ય આચાર્યે દેવ
શ્રી વિજય હવનબાનરૂરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
અ નમઃ
ક્રમી રાજાનું પતન
અને ઉત્થાન [ ભાગ બીજો ]
પ્રવચનકાર: સિદ્ધાંતમહેદધિ કર્મસાહિત્ય પરમ નિષ્ણાત સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પ્રભાવક પ્રવચનકાર વર્ધમાન
તપોનિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહાસીક
R
પ્રકાશ દિવ્યદર્શન કાર્યાલયે કાળુશીની પળ, કાલુપુર
અમદાવાદ-૧,
Page #3
--------------------------------------------------------------------------
________________
–: પ્રાપ્તિસ્થાન :
દિવ્યદર્શન કાર્યાલય કાળુશીની પાળ, કાલુપુર અમદાવાદ ૧.
દિવ્યદશ ન શાસ્રસંગ્રહ ૫કુબાઈ જ્ઞાનમદિર ખેડાત્રાલી વાસ શિવગંજ [ રાજસ્થાન ]
*
કુમારપાળ વી. શાહ ૬૮, ગુલાલવાડી સુબઇ-૪.
વિ. સં. ૨૦૩૦
પ્રથમ આવૃત્તિ
કિંમત : રૂા. ૫=૦૦
卐
મુદ્રક ઃ
[ ક્ર્માં ૧ થી ૨૨ સુધી ] સુરેખ મુદ્રણ સલાપસ રેડ, અમદાવાદ,
*
જેઠાલાલ ચુનીલાલ ઘીવાલા ક્ર્મો ૨૩ થી ૩૦ સુધી ]
૩૫૫, કાલબાદેવી
સુબઇ-૨.
મણિલાલ છગનલાલ ગ્રાહ નવપ્રભાત. પ્રિન્ટિંગ પ્રેસ, નાવેલ્ટી સિનેમાની ખાજુમાં ઘીકાંટા રોડ – અમદાવાદ.
*
K
نا
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
મી રાજાનું પતન અને ઉત્થાન 'ના ભાગ. ૧ ના પ્રકાશન પછી આ ભા. ૨ તું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ ભા. ૧ ને લાભ લેનાર વાંચકાએ અનેરી શુભ લાગણીઓના અનુભવ કરેલેા, અને જીવનમાં અનેક પ્રકારે માદર્શન મેળવેલું, જેથી મનની કેટલીય મુઝાણાનાં સુખદ સમાધાન મળેલાં. હવે આ ખીજો ભાગ પ્રકાશિત થાય છે, એ પણ ભવ્ય શુભ લાગણી સાથે એવું સુ ંદર માગ દશ ન આપનાર હોવાથી ચિત્તને વિશેષ તત્ત્વ પ્રકાશ, સમાધાન ને સમાધિ આપનારે અનશે એવા અમને વિશ્વાસ છે.
*મી રાજાનું પતન અને ઉત્થાન'ના ૧ લા ભાગમાં એ આવેલું કમી એક રાજપુત્રી લગ્ન પછી તરત વિધવા બનતાં, યુવાનીના ઉન્માદમાં કુળને કલંક લાગે એવું મારાથી કદાચ કાંઈક અકાય થઈ જાય તે? એના કરતાં ભરવું સારું, ’ એમ કહી પિતા પાસે ચિતામાં બળી મરવાની માગણી કરે છે. પણ પિતાએ સમજાવી કે આ જીવન તા ભરચક સુકૃતે માટેના એક માત્ર ઉત્તમ અવસર છે. એવા અમૂલ્ય જીવનનેા એમ નાશ કરવા જતાં સુકૃતાની તક ખતમ થાય. માટે આત્મહત્યા · ઉચિત નથી, બાકી ત્યાગ, તપસ્યા, સંયમ સત્સંગ અને શીલવિધી તત્ત્વોથી દૂર રહેવુ, ઈત્યાદિ દ્વારા યુવાનીને
'
."
.
:
Page #5
--------------------------------------------------------------------------
________________
અંકુશમાં રાખી શકાય છે. સમી સમજી ગઈ ને એ રીતે મહાન બ્રહ્મચારિણી બની. પિના રાજાના મૃત્યુ પર એને પુત્ર ન હોઈ મંત્રીઓએ રુમીને એને બ્રહ્મચર્યના પ્રભાવના હિસાબે આગ્રહથી રાજા બનાવી.
હવે સમી સ્ત્રી-રાજાના દરબારમાં એક વાર એનાં બ્રહ્મચર્યની ખ્યાતિ સાભળી પરદેશી રાજકુમાર એનાં દર્શનાર્થે આવ્યા. પરંતુ રફી કોઈ વખત નહિ ને આ વખતે આ રૂપવાન રાજકુમારને જોતાં મેહી જઈ રાગદષ્ટિથી જુએ છે. રાજકુમારે તરત એની વિકારી દૃષ્ટિ જોઈ એના પર અભાવવાળા બની ત્યાંથી ઊડી ચાલ્યો. એના મનને થયું કે “અહે! ધિક્કાર છે મારા રૂપાળા શરીરને કે જેણે આ બિચારી પ્રસિદ્ધ બ્રહ્મચર્યવાળ બાઈને ભૂલાવી ! માટે એને ત્યાગ કરું; પણ એમ તત્કાલ આત્મહત્યા કરીને નહિ, કિન્તુ વિધિ પૂર્વક સંયમ–તપ–સંલેખના દ્વારા; જેથી મૃત્યુ વખતે સમાધિ રહે, અને જીવનમાં આ શરીરથી શકય આત્મહિત–સાધનાને લાભ ઉઠાવી લેવાય!
આ વિચાર કરી બીજા રાજ્યમાં જઈ ગુરુની રાહ જોતે ત્યાંના રાજાને ત્યાં મુકામ કરે છે. રાજા પૂછતાં કે “ક્યાંથી આવે છે ?”
એ કહે છે, “આમ તે દૂર દેશથી, પરંતુ હમણું એક એવા રાજાના રાજ્યમાંથી કે જે રાજાનું નામ લેતાં ખાવાનું છે. માટે નામ જાણવા આગ્રહ ન રાખશે.” રાજાએ અખતરે કરવા ભેજન મંગાવ્યું
હાથમાં કળિયે લીધે, ને હવે આગ્રહ કરે છે કે “એ રાજાનું નામ બેલેહું જોઉં કે એથી ખાવાનું કેમ લે છે.' કુમાર અને
Page #6
--------------------------------------------------------------------------
________________
રમીનું નામ બોલે છે ત્યાં જ એકાએક સિપાઈ દેડિતે આવી દુશ્મનનું લશ્કર ઘુસી આવી ઠેઠ રાજમહેલ પાસે આવવાની તૈયારીના સમાચાર આપે છે. ખાવાનું ઠેકાણે પડવું ને રાજા ગભરાઈ જઈ ગુપ્ત સુરંગમાં ચાલ્યો ગયો. '
રાજકુમારે વ્યભિચારને પ્રભાવ જોઈ હવે બ્રહ્મચર્યને પ્રભાવ જેવા માટે ત્યાંથી બહાર નીકળતાં સંકલ્પ કરે છે કે મારા બ્રહ્મચર્યને પ્રભાવ હેય તે દુશ્મનના શસ્ત્ર મને કશું ન કરે.' એ કરીને જ્યાં બહાર નીકળે છે ત્યાં જ શત્રુભટો માર મારો' કરતાં શસ્ત્ર ઉગામી સામે આવવા ધસે છે, પણ શસ્ત્ર સાથે ખંભિત થઈ જાય છે. આવો બ્રહ્મચર્યને સાક્ષાત પ્રભાવ જતાં કુમારને દિલમાં એવા શુભ ભાવ ઊછળે છે કે જેથી જ્ઞાનાવરણ કમેને નાશ થતાં એને દિવ્ય અવધિજ્ઞાન પ્રગટ થઈ જાય છે, અને એમાં જે નિહાળે છે એથી એ મૂછિત થઈ જાથ છે.
હવે આ ભા. ૨ ના પુસ્તકમાં આ કથા આગળ વધે છે. એમાં મી એક વાર સહેજ પતન પામેલી આગળ પર મહાન ચારિત્ર પાલન છતાં કેવું વિશેષ પતન પામે છે, ને એ પતનનાં દુઃખદ પ્રત્યાઘાત દી કાળ અનુભવ્યા પછી એનું કેવું ઉત્થાન થાય છે, એને રોચક અને બેધક અધિકાર વર્ણવવામાં આવે છે.
પહેલા ભાગની જેમ આ બીજા ભાગમાં પણ સ્થાને સ્થાને વિષયને વિશદ કરવા માટે તક–દલીલ-દષ્ટાન્ત મૂકવામાં આવ્યા છે, પ્રાસંગિક આત્મહિતકર વિષયની પણ દષ્ટાન સાથે ભવ્ય વિચારણા ચામાં આવી છે, દા. ત.
Page #7
--------------------------------------------------------------------------
________________
} ૦ શુભ અવ્યવસાયનું બળ કેવા કેવા ગુણ–વિકાસ પર કેવો રીતે વધે ?........ તપક્ષમા-સહિષ્ણુતા વગેરે ગમતા કરવાના સચોટ જ ઉપાય. (પૃ. ૧૬). ૦ ગુણ વિકાસના ૪ અદ્ભુત સાધન (પૃ ૨૨)...૦ સુકૃત શુદ્ધિમાં ૪ સાવધાની (પૃ. ૨૯)... ઉચ્ચ ગુરુભક્તિ એટલે? (પૃ. ૩૫...૦ અસત વિચારસરણું બદલવાનાં પ સાધન (પૃ. ૪૦).. વિવિધ પ્રસંગોમાં તત્ત્વવલણ માટે શું શું ચિંતવવું ? (પૃ. ૪)... દિલ ઉત્તમ બનાવવા ર ઉપાયઃ (૧) આત્મા સૌથી વધુ કિંમતીને વિચાર (૨) મૈત્રી દયા (પૃ. ૪પ)...૦ કઈ દૃષ્ટિ તારિક,-જગતને જ આપણું ઉપકારી છે કે આપણું અપરાધ પામેલા? (પૃ.૫૨)...૦ ધર્મના લક્ષણમાં મિત્રી (પૃ. પછ...૦ જડની મમતા કેમ છૂટે ? (પૃ. ૬૧). નિરાશ સ ભાવના કેવા લાભ વિચારતાં આશંસા છૂટે? (પૃ. ૬૭).. - ભગવાન ઉપદ્રવકષ્ટ સહવા ચાહીને અનાર્ય દેશમાં ગયા, ત્યાં અના ઉપદ્રવ કરી પાપ બાંધે છે, તો એમાં ભગવાન કેમ દોષ પાત્ર નહિ? (પૃ. ૬૯)...૦ નવ વાડ અને છૂપી વ સનાઓઃ અહ૫ ધનમાં ધન્ય જીવન (પૃ. ૭૪)
૦ વિકારેથી બચાવનાર ૧૨ ચિંતન (પૃ. ૮૦)..૦ ઠગાવામાં દૈવને નહિ પણ પિતાનો દોષ (પૃ. ૮૮)...૦ જીવન-ઉપયોગી છે તવ (પૃ. ૯૮)...૦ “સબળાના આશરે નબળો સબળો થાય” : એ સૂત્રથી અરિહંતનું શરણ છે? (પૃ. ૧૦૦)...૦ ગુણ પર મદાર (પૃ. ૧૦૩). ૧ શીલ માટે ભાવના અને માર્ગ (પૃ. ૧૧૦ ) ...૦ કુશીલથી બચવા ૬ ઉપાય (પૃ. ૧૧૩ ).... સંસાર વિષમય-વિષમ-વિચિત્ર રિશ્નકર્મ-કહેત-કવિપાકઃ સુખને મારું
Page #8
--------------------------------------------------------------------------
________________
(પૃ. ૧૨૫)..૦ વિરતાભરી ૮ વિચારણા (પૃ. ૧ર૯)... ચારિત્ર ન લેવાના ૭ બહાન-૧ સગો નથી, ૨. ઉંમર મોટી, ૩ મન નબળું, ૪. શક્તિ નથી, ૫. શરીર ચાલતું નથી, ૬. તિષી ના કહે છે, ૭. વિલાસ-ભાવના–હેશ નથી થતી.”–આવાં આવાં બહાનાનાં તક મુક્ત સમાધાન (૫. ૧૩૫)...૦ ઘર્મ-આકર્ષણના ૫ ઉપાયઃ શાસ્ત્ર ચક્ષુવત પ્રમાણ આદિ (પૃ ૧૫૦)... જિનવચન વિરુદ્ધમાં નહિ (પૃ.૧૬૧).... મૌનના ગજબ લાભ : સારું બેલવાના લાભ (પૃ. ૧૬૫ તથા ૧૦૮)...૦ વ્યર્થ બોલવાની આતુરતા કેમ અટકે ? (પૃ. ૧૭૦)...૦ આત્મોન્નતિ અને ઉચ્ચ તબંધને પાયે સ્વ–પર અહિંસા (પૃ. ૧૭૫)... ભવાભિનંદી જીવ (પૃ. ૧૭૯)... - જૈનપણાને વિવેક (પૃ. ૧૮૫)...૦ સાધના ઘર-વીર-ઉઝ-કષ્ટમય એટલે? (પૃ. ૧૯૭)...૦ કર્મને પ્રદેશ યઃ પુરુષાર્થને વિજય સમ્યફ વ પરીક્ષા (પૃ. ૨૦૩)...૦ ક્ષુદ્રતાથી ઉપકારીને દેહ સંજ્ઞાઓ (પૃ. ૨૧૨)..પાપશોના ઉદ્ધાર માટે અમૂલવે વિચારણા (પૃ. ૨૨૫-૩૦૭) ...૦ આપમતિને કરુણ અંજામ (પૃ. ૨૩૪).. ૦ ગોશાળાને પ્રભુએ કેમ ન બચાવ્યો ? (પૃ. ૨૩૭)...૦ આલેચનાના લાભ (પૃ. ૨૪૧)...૦ માયા ભની માતા (પૃ. ૨૪૬). ૦ જાતનું માપ કાઢનારા પ્રશ્નો : બીજાના સદ્ભાવ પમાડનાર ઉપાય (પૃ. ૨૪૮).. ધમને કષ્ટ કેમ? (પૃ. ૨૫૮)... પાપશલ્યમાયાશયની ખરાબી (પૃ. ૨૬૦)...૦ ક્યા પાપમાં દિલને કંખ નહિ? (૫ ૨૬૫)...૦ વક્રને અંતકાળ ભરે (પૃ. ૨૬૮)..પુણ્ય અને ધર્મનું મહત્વ (પૃ. ૨૭૩).. ભવતરે ચારિત્ર કેમ મળે ??
Page #9
--------------------------------------------------------------------------
________________
મેક્ષની પૂર્વભૂમિકા (પૃ. ૨૬.)...૦ ધર્મક્રિયા છતાં આત્મ—બેાજસ, ગુણુ મમત્વ ને ધર્મરસ કેમ નહિ? (પૃ. ૨૮૦)...૦ માનાાંક્ષાથી શાસ્ત્ર વાંચનાદિ વધારનારા એ સાક્ષર નહિ પણ રાક્ષસ બને છે. (પૃ. ૨૮૫)...૰ માધુનિક વિકાસવાનું તૂત ને પૂના સાચા વિકાસ (પૃ. ૨૯૩)...૰ ચક્રીમુનિની સાધનાઓ (પૃ. ૩૦૧)...૦ માનકષાયથી સાધના કેમ ર૬? (પૃ. ૩૦૬)...૦ છે—અનિષ્ટની કલ્પના કેમ મટે ? (પૃ. ૩૧૬)...૰ મેશી લાલસાથી બચવા ચિંતન (પૃ. ૩૬)...૦ અનુકંપાના લાભ (પૃ. ૩૨૯)...૦ સમુદ્ધિના ઉપાય ( પૃ. ૩૩૨ )...૦ આજના ખૂન-ચારીનું મૂળ...૦ અખાળાતે ખલે ક્રુત વ્યઃ પ્રાથનાના પ્રભાવ...૦ સંસાર કેવા ? (પૃ ૩૬૨)...૦ ક્ી અંતે ગેાવિ પત્ની બ્ર.હ્મણીનુ અદ્ભુત વક્તમ્ (પૃ. ૩૮૩)...૰ ધમ' કેમ સગેા—સ્નેહી,-શાંતિ-તુષ્ટિ-પુષ્ટિબલદાયી ?.... નવકારમક્ત મિંયા (પૃ ૩૯૧)...૦ ધર્મશ્રદ્ગા કેમ થાય? (પૃ. ૪૦૦)...૰ ધર્મ-અવસર દુલભ (પૃ ૪૧૧)...૰ પ્રમાદ ઢાળવા ૧૧ કર્તવ્ય (પૃ. ૪૨૦)...૦ દુષ્કર મહાવ્રત, (પૃ. ૪૩૧)... ૭ સત્ક્ષણની અસર ૧૦ કારણે નહિ ( પૃ. ૪પર )...૰ તર દશનામાં શી ખામી ? (પૃ. ૪૫૯)...૰ પુત્રાને ઉપદેશ (પૃ. ૪૬૨)
૦ આત્મ ૧ળનાં ૩ કતંત્ર્ય (પૃ. ૪૬૭)...વૈરાગ્ય થતાં જ કેમ ચારિત્ર ? (પૃ ૪૭૨)...૦ રુક્ષ્મી-ભ્રાહ્મણોની દીક્ષા-મેક્ષ ઃ સ્ત્રીશક્તિ તારે યા મારે. (પૃ. ૪૭૬)
:
આ વિવિધ વિષયાને સ્પષ્ટ કરવા અનેક દૃષ્ટાન્તા પશુ આ ગ્રન્થમાં આપવામાં આમ્યા છે, જેવા કે ચન્દનબાળા, ૧૫૦૦ તાપસ, સમરાદિત્ય, મરુભૂતિ, ધચિ ઋણુગાર, મેશ્વકુમાર, ધન્તા, મહાબળ,
Page #10
--------------------------------------------------------------------------
________________
શાલિભદ્ર, અજિતસેન, શાલ–મહાશાલ, પ્રસન્નચંદ્ર, નાગકેતુ, મહાવીર, ચિતારાની પુત્રી, ચિતારાના પુત્ર, બ્રાહ્મી–સુ દરી, વિધવાપુત્રી, હિટલર, શષ્મભવ, રાિિણયા ચાર, મરીચિ, નદીષેણુ, અભયકુમાર, ઝાંઝરિયા મુનિ, ભરત સેનાપતિ, સુષેણુ, શ્રેણિક વગેરે. આ દૃષ્ટાન્તા સહિત
આ વિષયાનુ એવું સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે કે એ વિષયા રાજિંદા જીવનમાં ઉપયેામી હાવાથી, એવું વાંચન–મનન રાજના જીવનને જાગતું અને સુયોગ્ય વિચાર-વાણી-વર્તાવ કરતું અનાવી દેવા સમર્થ છે.
આજનું જગત અનેકાનેક પ્રકારની જાલિમ આપદાઓથી પીડાય છે. એને જૈનધમનાં ક્રાય સમજાય તે એ માનસિક પીડાથી મુક્ત બને. રુક્ષ્મી રાજાની કથા અને એમાંના પ્રાસંગિક વિષયાની વિવેચના જૈનધર્મનાં અનેરા સમ સમજાવે છે; તેથી મન પ્રાંતપ્રસન્ન—પવિત્ર બને છે, ધૂળમાંથી સેાનાની જેમ ખરાબમાંથી કેટલું ય સારું' તારવી લેવા સમથ બને છે. વિશેષતઃ જીવનમાં સેવાતા કેટલાય દેષાનાં શલ્ય ઊભા રહી ભાષી અનેક દુ`તિના પાષ્ઠિ ભવા ન સજે એની ભયાનક્તા સમજાવી ગયેાદ્ધાર કરતા રહેવા અંગે આ કથાગ્રંથ ભવ્ય સમજીની પ્રેરણા અને માગ'શન આપે છે.
આશા છે કે ભવ્યાત્માએ સ્વયં આ ગ્રન્થનું વાંચન-મનન કરી મહાન લાભા ઉઠાવશે, અને ખીજાતે પણ આનાં વાંચન મનનમાં પ્રેરી લાભના ભાગી બનાવશે.
પ્રાંતે આ ગ્રન્થ પ્રકાશનમાં પુક્ર શેષન આદિમાં સહાયક અનેલ પૂ. મુનિરાજો શ્રી રાજેન્દ્રવિજયજી મ. તથા પદ્મસેન વિજયજી મહારાજતા આભાર માનીએ છીએ.
કાળજ્ઞાની પેાળ,
અમદાવાદ
વી. સં. ૨૫૦૦, જે. ૧. ૫
—ભરતકુમાર્ સી, શાહુ
Page #11
--------------------------------------------------------------------------
________________
१४
રુકમી રાજાનું પતન—ઉત્થાન ભા. ૨
વિષયાનુક્રમ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ શુભ અવ્યવસાયનું બળ કેમ | ૦ રાજકમારને અવધિ વધે ? ૧ |
જ્ઞાન પછી મૂછ ૪૫ ગુણક્ષપાત વધવા પર ૩
દિલ ઉત્તમના ૨ ઉપાય ૪૭ ક્ષમા-સહિષ્ણુતા વધવા ૫ર ૫
(૧) આત્મા સૌથી વધુ કિંમતી તત્ત્વ જિજ્ઞાસાદિ વધવા પર ૬
(૨) મૈત્રી-દયા
૪૮ ૧૫૦૦ તાપસ
જેવો આપણું ઉપકારી ? કે ધર્મચિ અણુગાર
આપણુ અપરાધ પામેલા ૫૧ તપ-ક્ષમાદિ ગમતા કેમ બને? ૧૭
મૈત્રી બેમાંથી કઈ દૃષ્ટિ પર? ૫૪ ભેગ આપો તો ધર્મ રસ વધે ૨૧
મૈત્રીને પ્રભાવ
૫૮ પસા કેમ ખરાબ ૨૩
દયાનું મહત્વ ગુણને જેસ કેમ વધે? ૨૬
જડની મમતા ૪ કારણે અજિતસેનની ગુણનુમોદના ૨૬.
' ખોટી છે. શુદ્ધ અનુમોદનામાં શું શું ૨૯ | દુશમન રાજાનો શાલ-ત્મહાશાલ
| લૂંટને આદેશ કે ઉચ્ચ ગુરુભક્તિ એટલે i ૦ કુમાર પાસે શાસન- ગુરુમાર્ગ–સ્વીકાર ૩૫
દેવતા ૬૫
સાધનાના લાભઃ આશંસા વિચારસરણીને ઝાક બદલ- ૪
કેમ છૂટે? ૬૭ વાના ઉપાય ૩૯ સ્વાત્મચિંતા મુખ્ય ૬૯ અધ્યવસાય શુદ્ધિ માટે
૦ કુમાર મૂર્ણારહિત : તત્ત્વપ્રયાગ ૪૧ | , દીક્ષા: સુભટો શાંત ૭
Page #12
--------------------------------------------------------------------------
________________
વિષય પૃષ્ઠ | વિષય
પૃષ્ઠ છૂપા કુસંસ્કારોથી સાવધાન ૭૫ ૦ દુશ્મન રાજાનું સવિનવ વાડ અલ્પ પરિગ્રહ કેમ? ૭૬ સ્મય આગમન : શ્રીમંત–મધ્યમને તકેદારી ૭૯ એમ નગરના વિકારથી બચવા ૧૨ ચિંતન ૮૧
રાજાનું ૧૦૮ જીવનસંગ્રામ
૮૫
શીલ માટે ભાવના ને ઉપાય ૧૧૨ ૦ દેવની પુષ્પવૃષ્ટિ : કુશીલથી બચવા ઉપાય ૧૧૩
દેવવાણું ૮૭ વિધવા દીકરીનું દૃષ્ટાન્ત ૧૧૫ લોભમાં અંધાપે
હિટલરે સ્ત્રીઓનું શું કર્યું? ૧૨૦ જીવનની કિંમત
ઉદયશૂળ કે કામશળ ? ૧૨૧ જીવન મસ્ત કેમ ખવાય ? આજે કુશીલને યોગ ૧૨૧: ચિતારાની પુત્રી
શીલની મર્યાદાઓ ૧૨૨ ચિતારાને પુત્ર
૦ કુમાર મહર્ષિ પાસે ગભીર બનવા મનને ખોટું
ઈન્દ્રાદિ અને મહન લગાડે ૯૫
–દેશના ૧૨૫ જીવનપયોગી ૫ તવ ૯૮ મિશ્ર કર્મના ઉદયઃ કર્મ– દેવદર્શનાદિની ખરી કદર ૯૯ કર્મવિપાક-કર્મહેતુ ૧૨૭ ચિત્તમાં એક અરિહંત ૧૦૦ સાચા સુખને ભાગ ૧૨૮: નવી રાણીની આત્મશિક્ષા ૧૦૩ ૦ બંને રાજાની વિરાગ. ચિતારાની પુત્રીના ગુણો ૧૦૫
ભરી ૧૧ વિચારણું ૧૨૯ : આવર્જન ચતુરાઈ–શ્રીમં
૦ બંને રાજાની દીક્ષા : તાઈ પર નહિ, કિન્તુ
દેવવાણું ૩૨. "
ગુણો પર ૧૦૫ | માતાનું કર્તવ્ય ૧૩૪ : ૦ લૂંટવા આવેલા નમી ચારિત્ર સામે બહાના
પડે છે ૧૦૭ | નાં સમાધાન ૧૩૫
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષય ૧ સયાગનાં–રંમરનાં– ૩ મનની નબળાઇનાં ૪ સાધુપણામાં કેમ *ાવે નોં—૫ અશક્તિનાં- ૬ શરીર ન ચાલવાનાં ૭ જ્યા
તિષનાં- ૮ વીચૌલાસ ન જાગવાન– ૯ ભાવના ને હાંશ ન હોવાનાં—બહાનાં અને એ
10
દરેકનાં સમાધાન ૧૩૫ દીક્ષિત રાજાઓની દૈવા
ભક્તિ કરે છે ૧૪૮
પૃષ્ઠ
પ્રભુને કેવા આપ્ત માનવા? ૧૫૦ કુટુંબી અને લેક ખેડૂત
જેવા ૧૫૩
૧૫૪
૧૫૫
--શુગ્મ ભવ-રાહિણિયા ધમ-આક ણુઃ, ઉપાયા • કુમાર મહર્ષિનું પૂર્વ ભવે
મૌનઃ મા ૧૫૯
આરાધનાના ૧૨ અંગથી
પણ ઉન્નતિ ૧૬૦ જિનવચન વિરુદ્ધ મત્તુ
નહિ ? ૧૬૧
શ્રેણિકે અભયને દીક્ષામાં સમતિ શુ' સમજીને
આપી ૧૬૩
૧૧
વિષય
નાના ય દોષ ભય કર મૌનના ગજબ લાભ સારું મેલવાથી અશુભ ભાવ ખાય ૧૬૬
ખેલવાની આતુરતા કેમ
કેમ અટકે ? ૧૭૦
• કુમાર મહર્ષિને પૂર્વ અગ્નિ-પાણી– સૌથી ભારે અલિપ્ત
પૃષ્ઠ
૧૬૪
૧૬૫
જીવન ૧૭૩
મેરિ=મ્યક્ત્વથી માંડી
વીતરાગતા
સુધીના
જૈન ધમ ૧૭૪
૧૭૫
સ્થ–પર અદ્ઘિ સા
સ્વઅહિંસા=વિષય કષાયના
નિગ્રહ, એ મુખ્ય કેમ ? ૧૭૬ ભઃ તની જેમ જાગૃતિના
મધ્યાં,
પ્રભુધ ? ૧૭૮ ગધેડાં એનાં એ જ ૧૭૯
આર
૧૮૧
ઇર્ષ્યા રાકવા વિચારણા. અભયે દીક્ષા નિદા ટાળી ૧૮૨ કુમાર મહર્ષિ ને સુલભ આધિ
માં કેટલાં લાભ ? ૧૮૩ સુખના અનુભવ, ધ્યાના
નહિ ૧૮૫
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩ વિષય
પૃષ્ઠ | વિષય ધર્માત્માપણુનું મૂળ ૧૮૬ | શદ્વારની અમૂલ્ય મૌન કેટલું જરૂરી? ઉપાય ૧૮૮
વિચારણા ૨૨૫. નિંદક કૂતરાથી ભૂંડે ૧૯૦ | . મહર્ષિની રમીને ૦ કુમાર મહર્ષિ રફ
શિખામણ ૨૩૧. મીના રાજ્યમાં ૧૯૨
૦ રુમીને બચાવ ને દેશના રૂફમી વૈરાગ્ય ૧૯૩
મૃત્યુ ૨૩૩ કોડ પૂર્વના ચારિત્રમાં
આપમતિ કે ડૂબે ? : ૨૩૪ શું કરે ? ૧૯૪
ગશાળો પશ્ચાત્તાપ છતાં ધર્મ વાયદે કેમ ન મૂકાય? ૧૯૫
કેમ ડૂબે ? ૨૩૬. ૦ રૂફમીની દીક્ષા: સાધના ૧૯૬
પ્રભુએ શીતલેશ્યાથી કેમ સાધના જોર-વીર-ઉગ્ર
ન બચાવ્યો ? ૨૩૭ .
આલોચના મહાન કર્તવ્ય ૨૪૦ એટલે ? ૧૯૭
નિખાલસતાના મહાન લાભ ૨૪૩. ૦ મહર્ષિની રકમીને
માયા સંસારની માતા ૨૪૬ સલાહ ૨૦૦
જાતનું માપ કાઢવા પ્રશ્નો ૨૪૮: કર્મની વિચિત્રતાઃ પ્રદેશે
બીજાનો સભાવ કેમ દયાનંદીષેણ ૨૦૨
ઘટ્યો? ૨૪૯. પુરુષાર્થ વિજયઃ ઝાંઝરિયા ૨૦૩ નિમિત્તે પતનઃ સિનેમા ૨૦૪
સ્નેહ-સંભાવના ૧૨ ઉપાય ૨૫. ચમફત મોંઘુ દયા છે? ૨૦૧૭
કુમાર મહર્ષિના જીવનમાંથી સમીને માયાવી બચાવ ૨૧૧ શું શું શીખવાનું ? ૨૫૫. ભવાભિ. સંસારનો રસ નથી?૨૧૩ ૦ ફમીને ઉત્કૃષ્ટ સ્ત્રી વેદકર્મ ૨૫૬ : માનસંજ્ઞા ભૂંડી સુષેણું ૨૧૬ | ગુનો દંડથી સુધારે: ' - - - સ્ત્રી સ્વભાવ વ્યક્તિ પર
કે કુમારપાળ ૨૫૮ દયા: દોષ ૫ર ઠેષ ૨૨૩ ] પાપશમ ખતરનાક ૨૬ -
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષય
પૃષ્ઠ
વિષય | પૃષ્ઠ -શલને ખાટું માને છતાં પ્રતિમાજી પર શું વિચારવું ? ૩૨૨ - મિથ્યાત્વ ૨૬૩ |
૦ રુકમી છેલે બ્રાહ્મણી કયા પાપમાં ડંખ નહિ? ૨૬૫ ગોવિંદપત્ની સૂર્ય સરળતામાં ૩ લાભ ૨૬૯
શિવપુત્રી સૂર્યશ્રી ૩૨૪ ૦ ૨૬મી ઊ ચે આવી
જનમતાં જ કેમ માતૃચક્રવર્તી ૨૭૨
વિગ? ૩૨૫ ધર્મ વિના સુખ નહિ ૨૭૪
મેલી લાલસાથી બચવા રાગ-દ્વેષ-મોહથી ધર્મ સધાય
ચિંતન ૩૨૬ એ આશંસાવાળો કહેવાય ૨૭૬
દુકાળઃ ઘેર વિચાર ૩૨૭ - ભવાંતરે ચારિત્ર મળવાનાં
અનુકંપા કેમ લાભદાયી ? ૩૨૯ લક્ષણ ૨૭૯
ભારે કષ્ટમાં સદબુદ્ધિ કેમ વિષયેચ્છાથી ધર્મબીજ શેકાય ૨૮૦
રહે ? ૩૩૦
દુષ્ટ બુદ્ધિનાં દાણુ વિપાક ૩૩૧ કાપનારા ૩: ભાવ જુદા ૨૮૩
સબુદ્ધિ ઘડવાના ઉપાય ૩૩૨ 'ઉટું બાફનાર લાક્ષર ૨૮૫ વિકાસ તો પૂર્વ કાળમાં ૨૮૯
વિષમાં સુખ કેમ નહિ? ૩૩૫ હિંસાના પ્લેગમાં વિકાસ ૨૮૩
સૂર્યશિવ ગેવિંદને ત્યાં
પુત્રી વેચવા , ૦ રૂફમી જીવ ચક્ર- વતની દીક્ષા ૨૯૬
છોકરા હરામી કેમ થાય -૦ ચકી મુનિની ભવ્ય
ગોવિંદ બ્રાહ્મણને ત્યાં સાધના ૩૦૦
| મહિયારી -માનકષાયથી સાધના કેમ રદ ૩૦૬
સુખને અનુભવ કેમ છો? - સાધુ અને બંનેને સંબંધ? ૩૦૮
ગોવિંદ પુત્ર ચેખા ચોરી : આજની સ્ત્રીઓના ફતવા ૩૧૩
ગણિકા સાથે પ્રમાદનાં આલંબન ૩૧૫
આજના ખૂન-ચારીનું મૂળ રતિ–અરતિ કેમ ટળે? ૩૧૬ . બીજાનું મેત કેમ વિછાય ?
Page #16
--------------------------------------------------------------------------
________________
|
પૃષ્ઠ
વિષય
પૃષ્ઠ | વિષય ભાગ્યની શિરજોરી સામે ધર્મ શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ કર .
૨ ઉપાય | ઃ જીવ દુઃખી કેમ? ૩૮૬ બખાળાની કુટેવ ટાળી... ધર્મ જેવું બળ નહિ ૩૮૯ પાદરીની પ્રાર્થનાથી સુધારો ૩૫૧ ધર્મનો પ્રભાવઃ નવકારઃ પ્રાર્થનાની બીજા પર કેમ
મિંયા ૩૯૧ અસર? ૩૫૫ દિશાત્રત પર દૃષ્ટાન્ત ૩૯૪ -અશુભ પ્રાર્થના કેમ ન
આરાધનાનું મૂળ ફળે ? ૩૫૬
સમર્પિતતા ૩૯૮ બખાળા ન કાઢતાં સ્વાદાને
ધર્મની શ્રદ્ધા કેમ થાય ? ૪૦૦ વિચાર કરે? ૩૫૯
ઈદ્રિનાગ ને વરપ્રભુ ૪૦૨
સગાં-સમૃદ્ધિનાં દુઃખદ સ્વરૂપ ૪૦૩. અસદુ બોલથી બ્રાહ્મણીને
ધમ શાશ્વત આઘાત અને મૂચ્છ ૩૬૨
ધર્મને અવસર દુર્લભ ૧૧ વિષયાવેશ-કષાયાવેશ ૩૬૪ ધર્મ સામગ્રી મેથી ૪૧૪ સગાં પિતાનાં છે?
પ્રમાદ : કીતિધર–રાણી ૪૧૬ સંસાર કેવો ? ૩૬૬ પ્રમાદ ટાળવા ૧૧ કાં વ્ય ૪૨૦ શિબિરનો પ્રભાવ ૩૭૦ દીક્ષા સામે દલીલ : નાના બાળે મા-બાપને
સાધનાઓ ૪૨૩ સુધાર્યા ૩૭૨
વાચાળતા ઃ બેન બેલકણું ૪૨૯
મહાવ્રત પાલન કેવા દુષ્કર ? ૪૩૧ સ્વાર્થ વૃત્તિ આસુરી ૩૭૭
બ્રાહ્મણીને અંતિમ ગર્ભિણીને પેટમાં કાણું ૩૭૮
ઉપદેશ ૪૩૫ બ્રાહ્મણનું અદ્ભુત વવક્તવ્ય |
ત્રપણાથી માંડી જ્ઞાન–સમક્તિ ધમ સગા-સ્નેહી-ઈષ્ટ-મિષ્ટ | વગેરે સુધીની દુર્લભતા ૪૩૦
પ્રિય ૩૮૩ ] અસાર સંસારમાં એક્ષ
४०७
Page #17
--------------------------------------------------------------------------
________________
વિષય
સામગ્રી અપ્રાપ્તના ૩ સુર
શ્લોક
પૃષ્ઠ
૪૪૦
સાહુકાર કે મફત પાઉ ૪૪૪
ઉપદેશની અસર કેમ નહિ ? ૪૪૯ “સત્ શ્રવણની અસર નહિ’
૪૫૨
નાં ૧૦ કારણે ગાવિ બ્રાહ્મણને અસર ૪૫૭ અંતર દશ'નામાં શું નહિ ? ૪૫૯ મુદ્ઘિ રાગ-દ્વેષથી મુડદાલ ૪૬ ૦ ગાવિંદના પુત્રાને ઉપદેશ ૪૬૨
૧૬
વિષય
તત્ત્વ સ્વીકાર માટે પહેલુ
જરૂરી તત્ત્વદાતા પર અત્યંત અહુમાન
પહેલુ કત બ્ય જિનવચનની
૪}}
૪૬૭
કદર : એથી માગ આત્મબળથી ૩ કાય લાકાને જૈનધમ જન્મ્યા ૪૬૯ વૈરાગ્ય થતાં જ ચારિત્ર
કેમ ?
રામાદિ ચારિત્રમાં સારા બ્રાહ્મણી આદિની દીક્ષા તે માક્ષ
સ્ત્રીશક્તિ તારે મારે
પૃષ્ઠ
૪}૪
૪૭૨.
૪૭૪
૪૭૬
४७७
Page #18
--------------------------------------------------------------------------
________________
કમી રાજાનું પતન અને ઉત્થાન
(ભાગ-૨) પ્રકરણ ૧ : શુભ અવસાયનું બળ કેમ વધે ?
કુમારને અવધિજ્ઞાન પ્રગટયું છે એટલે એ વાત નક્કી છે કે અધ્યવસાયની ધારા ઊછળેલી. તે વિના કાંઈ તે ક્ષય, પશમ થાય નહિ. તે ચાલુ સ્થિતિ કરતાં એમ પ્રબળતા શી રીતે આવી હશે? અહીં એટલું સમજી લેવા જેવું છે કે સામાન્ય રીતે અધ્યવસાય વિચારણા, લાગણી, ભાવ વગેરે આત્મપરિણામ છે. એ શુભ કેટીના રાખ્યા તે ખરા, પરંતુ એમાં ઉછાળે, પ્રબળતા, વેગ લાવવા માટે ગુણનું જોર વધારવાની જરૂર છે. ગુણ એટલે જે આપણે સમજીએ છીએ તે,
દયા, અહિંસા, સત્ય, નીતિ-ન્યાયાનુસારિતા, શીલ-બ્રહ્મચર્ય, ગાંભીર્ય, ઉદારતા, દાન, દેવગુરુ-ભક્તિ, જિનવચનશ્રદ્ધા, ગુરુ-સમર્પિતતા,
ગુણાનુરાગ, વૈરાગ્ય, તૃપ્તિ, પાપભય, સૌમ્યતા, સહૃદયતા, વિનય, વિવેક, વગેરે વગેરે ગુણ ગણાય.
એમાંના એક પણ ગુણનું જોશ વધારવાથી શુભ અધ્યવસાયનું જોર વધે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનું પતન દયા ગુણ વધવા પર, દા. ત. અહીં પ્રસ્તુતમાં જ સંભવ છે કે રાજકુમારે તે માત્ર એટલું ઈછયું હતું કે જે “મનવચનકાયાએ મારું શુદ્ધ શીલ હોય તે મને આ સુભટેના શસ્ત્રને ઘા ન લાગો. પરંતુ અહીં તે એટલું જ ન બન્યું એમ નહિ, પણ ઘા ન લાગવા ઉપરાંત સુભટે આખા ને આખા શિલાની જેમ થંભી ગયા. બિચારા ન હાલી શકે ન ચાલી શકે ! કેઈકે શસ્ત્ર ઉગામવા હાથ ઊંચા કર્યા હશે તે એમ જ રહી ગયા ! કુમારે આ સ્થિતિ જોઈ એના અંતરમાં દયા ભાવ ઊછળી આવ્યું હોય કે આ બિચારાને આ શું થઈ ગયું ! અહીં પિતાને આ મારવા-મારી નાખવા માટે ધસી આવ્યા છે એ વખતે પિતાની કેવી દુઃખમય સ્થિતિ થાય, એને વિચાર નહિ, ને ઉર્દુ એ શત્રુઓ ઉપર દયા સહાનુભૂતિ ઊભરાઈ આવવી એ દયાનું જેર અતિશય ગણાય. એમાં ય એ લેકે થંભી જવાથી એમને દુઃખ વધી ગયું. એના અંગે કુમારને દયાભરી લાગણનું જેસ વધી જવું, એ વળી વિશેષ અતિશયતા ગણાય. બસ આ ગુણાકર્ષ સાથે જે શુભ વિચારણા ચાલી કે દા. ત. “અરે આમને બિચારાને આ સ્થિતિમાં મુકાવું પડયું ? અને તે પણ મારા નિમિત્તે ?” એ વિચારણું આ શુભ અધ્યવસાયની ધારા ઊછળતી કરે એમાં નવાઈનથી.
દયાની આ તાકાત છે કે એ દયાને જેમ પહેલી બનાવે, સુક્ષ્મ બનાવે, વ્યાપક કરે, પિતાનાં ઘેર કષ્ટને પણ ભૂલીને દયા કરે; તેમાં પણ એ કષ્ટને દેનારા ઉપર
Page #20
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન, કરે, એ ય પાછી એવી વિકસાવે, એવી વીકસાવે, કે હૈયું ગદ્ગદ અને ભીનું લચબચ થઈ જાય, એય એટલું બધું કે કદાચ આંખમાં આંસુ ઊભરાય; જેમ મહાવીર પ્રભુને ઘર ઉપસર્ગ કરનાર સંગમ દેવતા પર દયાના આવેગથી આંખ ભીની થઈ ગઈ–આવું કંઈક થાય તે એ દયાગુણ ખૂબ જોરદાર બન્યા કહેવાય. એના પર શુભ અધ્યવસાયનું જોર વધતું ચાલે.
ગુણપક્ષપાત વધવા પર:
સંભવ છે કુમારના શુભ અધ્યવસાયનું જોર આ રીતે વધી ગયું હોય; અથવા ગુણાનુરાગ–ગુણપક્ષપાતમાં ઉછાળો આવવાથી પણ એમ બન્યું હોવાનો સંભવ છે. શીલગુણને જાગતે પ્રભાવ દેખે કે દુશ્મને થંભી ગયા છે ! શ ઘા કરી શક્તા નથી ! ત્યાં એ શીલગુણ ઉપર અનુરાગ વધી ગયે હાય. “વાહ, આ પ્રભાવક શીલ ગુણ છે ! શી શીલની બલિહારી !! અમે બીજા ફાંફા નકામા મારીએ છીએ. આટલા ઊંચા પ્રભાવવંતા શીલગુણ પર કેમ નિર્ભર ન બનીએ? ધન્ય!” એમ શીલગુણને પ્રેમ-મમતા–આકર્ષણ વધી ગયાં હોય; તેથી શુભ અધ્યવસાયની પ્રબળતા વધી જવાનો સંભવ છે. એ ગુણને અનુરાગ વધી જવામાં ત્યાં પછી બીજી જડ સામગ્રી, જડનું બળ, અને જડની અનુકુળતાઓ વગેરે તે તુચ્છ અતિ તુચ્છ લાગે. જડ ઉપાયોને પુરુષાર્થ બેકાર ભાસે.
Page #21
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનું પતન આમાં એટલું ધ્યાન રાખવાનું કે માત્ર શુદ્ધ ગુણને જ અનુરાગ અને પક્ષપાત કરવાને. એમાં મનમાં પિતાની જાતને ઉત્કર્ષ નહિ લાવવાનું કે કે મારે સરસ ગુણ!” ના, હારો-બાર કશું નહિ, માત્ર “ગુણ ચીજ કેવી ઉમદા !” એ ભાવ થવો જોઈએ. નહિતર ગુણપ્રેમ કરવા જતાં માંહી અભિમાનદોષ ઘુસી જાય. બાકી શુદ્ધ ગુણાનુરાગમાં તે બીજા આરંભ–પરિગ્રહાદિ દોષે પર અભાવ , એટલે કે દોષની ઘણાનો ગુણ ખીલે. - સ્વકીય ગુણની આ વાત થઈ. એમ પરના ગુણને અનુરાગ વધી જાય એમાં પણ શુભ અધ્યવસાયની ધારા વધે. એમાં ઉછાળો એ રીતે કે સામાના ગુણ પર પ્રેમ વધતાં એનામાં રહેલી કોઈ બીજી ત્રુટિના લીધે એ વ્યક્તિ પર જે લેશમાત્ર પણ અરુચિ-ઘણ થતી હોય તેને શમાવી દે. આ જરૂરી પણ છે. દેષ-દુષ્કૃત્ય પર જ ઘણુ-તિરસ્કાર જોઈએ, પણ વ્યક્તિ પર નહિ. દોષિત માણસ તે દ્વેષનું નહિ પણ દયાનું પાત્ર છે. ગુણાનુરાગનું જોર વધતાં વ્યક્તિ પર દ્વેષ ચાલી જાય છે.
વળી ગુણાનુરાગ વધતાં પિતાને ગુણ તુચ્છ લાગે, અર્થાત્ પિતે ય ગુણસંપન્ન હોવા છતાં પિતાની જાત તુચ્છ લાગે. મનને એમ થાય કે “મારામાં શું છે? આ ભાઈને કે સચેટ ગુણ! આને ગુણ કેટલે ઉમદા !” એમ પણ ગુણાનુરાગનું જેસ વધે. એના પર શુભ અધ્યવસાયનું જોર વધે.
Page #22
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
ક્ષમા-સહિષ્ણુતા ગુણ વધવા પર :
એમ પિતાનામાં સહિષ્ણુતા વધે, ક્ષમા-સમતા વધે, એના ઉપર પણ શુભ અધ્યવસાયની પ્રબળતા વધી શકે. તે એ રીતે કે પિતાને કંઈ વેઠવાનું આવ્યું, ત્યાં મન એટલું કાઠું અને બેપરવા કરી લેવાય કે આ સહવાનું કુછ વિસાતમાં ન લાગે. મનને એમ થાય કે “આમાં વળી સહવા જેવું છે જ શું ? શાનું કષ્ટ? મારે તે આમાં લીલાલહેર છે. ક્યાં નરકના ત્રાસ? કયાં આ ?”
ચૌવિહાર ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ કર્યો, પણ તરસ જોરદાર લાગી ગઈ, ત્યાં મનમાં જરાય વિકાર ન થવા દે. વિચારે કે “આમાં શું છે? નરકના જીવ બિયારા આથી અનંતગુણી કેવી જાલિમ તૃષા સહે છે! આમાં ક્યાં મરી જઈએ છીએ? આ તો ખરેખરી તક મળી કે ઉપવાસધર્મ તે છે જ, પણું વધારામાં પરિસહધર્મ આરાધવાને મને ! અને જડ કાયાપુદ્ગલને કષ્ટ પડે એમાં મારા આત્માને શું ? કાયા તે પાડેલી છે, ભાડૂતી છે. કાયા તે સુખશીલતા ભેગવી આત્માના શત્રુની ગરજ સારનારી છે! એ તે કુટાવાને જ લાયક છે. મહાપુરુષોએ એને આથી પણ કઈ ગુણી કુટી છે. મારા મહાવીર પ્રભુએ એને છ- છ મહિનાના સળંગ વિહાર ઉપવાસમાં તગેડી છે! તે મારો ઉપવાસ કે છ અઠ્ઠમ શી વિસાતમાં છે? એમા તૃષાની શી તકલીફ કહેવાય ?'
ચંદનબાળાએ જે અભિગ્રહ પૂર્યો તે મહાવીર ભગવાને શાસ્ત્રીય પિષ વદ એકમે એટલે કે ગુજરાતી માગશર
Page #23
--------------------------------------------------------------------------
________________
ડેમી રાજાનું પતન વદ એકમે શરૂ કરેલે. એ છ મહિનામાં પાંચ દિવસ એ છે પૂરાયે. હવે મહિના ગણે. માગશરથી પિષ-માહ-ફાગણ -ચૈત્ર-વૈશાખ-જેઠ, એમ જેઠ વદ એકમ લગભગ છે મહિના પૂરા થાય, એમાં પાંચ દિવસ એાછા એટલે માગશર વદ એકમથી જેઠ સુદ ૧૧ લગભગ ત્યાં સુધી ચેવિહાર ઉપવાસ! આમાં ગરમીના મહિના કેવા આવ્યા? આખે ફાગણ, ચૈત્ર, વૈશાખ ત્રતુની ગરમી કેવી પડે ? પાછું એમાં મધ્યાહન કાળ પછીની શિક્ષા અભિગ્રહ છે, એટલે એ વખતે કેવા તાપમાં ઘર ઘર ફરવાનું? તે ય ઉપરાપર દહાડાના દહાડા અને મહિનાના મહિના! તરસ કેવી જલદ લાગે! તેય આ સહું ભગવાને, આપણે તે શું સહીએ છીએ ? જરાક જરાકમાં આકુળ વ્યાકુળ થઈ જતાં શરમ ન આવે કે “કેવું સહન કરનારા ભગવાનને સેવક થઈને આ હું શું કરી રહ્યો છું? મારે તે એ નાથને માથે ધર્યા પછી કષ્ટ સહવાનું તે “કુછ નહિ” માનીને સહવું જોઈએ.” બસ, આ અને બીજાં આલંબન પકડી સહિષ્ણુતા ગુણ જેમ વધારાય તેમ શુભ અધ્યવસાય પ્રબળ બનતું જાય.
તત્વજિજ્ઞાસાદિ વધવા પર -
એમ તત્વની જિજ્ઞાસા–શુશ્રષા–અનુમોદનાને ગુણ વધારતાં પણ શુભ અધ્યવસાય પ્રબળ બને. સામાન્ય રીતે તત્વની જિજ્ઞાસાદિ હેય એ જુદું, ને એને જેસ વધારાય એ જુદું. તત્વજિજ્ઞાસા-શુશ્રષાગુણ એ રીતે
Page #24
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
જોરદાર અનતે કહેવાય કે એની આગળ દુનિયાનું જાણેલુ કે જાણવાનુ કૂચા લાગે, એટલી બધી તત્વ જાણવાસાંભળવા-સમજવાની તાલાવેલી જાગે ! જીવનનું સાચું તન્ય જ આ લાગે.
તત્વમેધ વિનાની પેાતાની જાત મૂઢ, મૂરખ, દ્વાર જેવી ભાસે. ‘કયાંથી તત્ત્વ મળે ? કેમ હું ઝટ એને પામી જાઉં? એ મળે તેા કેવા ન્યાલ થઇ જાઉં !' એવી તાલાવેલી રહે. તત્વખાધ વિનાની ધર્મકરણી પણ મામુલી લાગે; ત્યાં દુન્યવી સુખ-સંપત્તિના ઢેર તે તુચ્છ દેખાય જ એમાં શી નવાઇ? તત્ત્વની, માર્ગની, માગદાતાની ભારાભાર અનુમાદના થાય. મનને એમ લાગે કે અહા આ તત્ત્વ, આ મા, આ માદાતા ન મળ્યા હાત તે! મારૂ શુ થાત ? હું અનાથ કેવા રખડી મરત ?' આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરિજી અમથું ખેલ્યા હશે, કે હા ! અણુાહા કહું હુતા, જઈ ણુ હુતા જિણાગમા ?” આ જગતમાં તારક જિનાગમ ન હેાત તેા અનાથ એવા અમારું શું થાત ? જિનાગમના તત્ત્વ મેધ મળ્યા પહેલાની પેાતાની અવસ્થા તેા એક મહાન દુશારૂપ લાગે. પછી ભલે માટી રાજ્ય-ઋદ્ધિએ મળી હાય. એ દુર્દશા પર ઘણા થાય, અપરંપાર તિરસ્કાર છૂટે, તાજ અેની તુલનામાં તત્ત્વમા–મા દાતા મળ્યાની ભારેાભાર અનુમેાદના થાય. એનું ખળ વધતાં શુભ અધ્યવસાયની ધારા કૂદકે-ભૂસકે વધે.
જુએ પંદરસો તાપસ ગૌતમ મહારાજ મળ્યા પછી કેવી તત્ત્વની જિજ્ઞાસા-શુશ્રુષા અને અનુમેદનામાં
Page #25
--------------------------------------------------------------------------
________________
રુક્મી રાજાનું પતન વધ્યા ! ઠેઠ કેવલજ્ઞાન સુધી પહાંચાડે એવા શુક્લધ્યાનના શુભ અધ્યવસાય સુધી વધી ગયા ને?
પહેલાં એટલી જ જિજ્ઞાસા હતી કે કૈલાસનાથને કેલાર-ષ્ટાપદ ઉપર ભેટીએ.’એમાં શ્રી ગૌતમસ્વામી મળ્યા; જિજ્ઞાસા વ્યક્ત કરી; અને ગૌતમ મહારાજને વિનતિ કરી કે અમને ઉપર લઈ ચાલે.’
ગૌતમ મહારાજે સમજાવ્યુ કે તમારે જીવત કૈલાસનાથ જોવા છે કે મૂર્તિરૂપે ? ઉપર તામૂર્તિરૂપે મળશે. બાકી જીવત જોવાની ઈચ્છા હાય તા ચાલેા મારી સાથે ખતાવું એમને.’
જીવંત પરમાત્મા જોવા મળતા હાય તેા કાણુ ન ઈચ્છે ? માત્ર મૂર્તિથી કાણુ સતેષ માને? તાપસેા સીધા સાદા ભદ્રક પ્રકૃતિના, એટલે ઉપરની ઈચ્છા પડતી મૂકી જીવ તને જોવાની ભાવના દેખાડી.
ગૌતમસ્વામીએ કહ્યું, પણ તે આવા અજ્ઞાન દેદારે જોવા આવશે ? તત્ત્વિવેહાણા જીવને ?' તત્ત્વશુશ્રુષા વધી.
ગૌતમ મહારાજ સમજાવે છે તેા આ તે તમારે દેદાર અજ્ઞાનતાભર્યાં છે. પહેલુ તા તમારે એકેન્દ્રિયાદિ જીવાને મન-વચન-કાયાથી ન મારવા, ન મરાવવા, અને મારનારની ન અનુમેાદના કરવી, એવી પ્રતિજ્ઞા કયાં છે ? એમ અસત્ય વગેરેના ત્યાગની પ્રતિજ્ઞા કયાં છે ? આ સૂકી સેવાળ, સૂકા પાનને તમે તમારા પેાતાના પરિગ્રહ કરી રાખ્યા છે. એટલે તા જ્યારે ફાવે ત્યારે કાઇને પૂછયા વિના રજા
Page #26
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન વિના પિતાની ચીજની જેમ એને ભેગવટે કરી રહ્યા છે. આમાં કયાં તત્ત્વ છે તમારી પાસે ? તત્વ છે ત્યારે કસાય કે પહેલાં આ હિંસાદિ પાપને જીવનમાંથી મહાપ્રતિજ્ઞા સાથે દેશવટે દઈ દે. પહેલું તત્વ આ કે ત્રિવિધ ત્રિવિધ પાપને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ.”
તરત તૈયાર! સર્વવિરતિ સામાયિક ઉચ્ચરી સાધુપણું લઈ લીધું, ગૌતમસ્વામીએ એમને એકેન્દ્રિયાદિ જીની ઓળખ કરાવી, સામાયિક-મહાવ્રતને પરિચય આપે. ત્યારે હવે પરમાત્મા તત્વ કેવું હશે એ જાણવાસાંભળવાની તાલાવેલી જિજ્ઞાસા-શુશ્રષા વિશેષ વધી ! મૂળ પાયે સમજાયા વિના તે તત્વજિજ્ઞાસા-શુશ્રષા કેટલી હોય? હજી એકડા–બગડાનું અંકજ્ઞાન ન હોય એને મેટ્રિક અને બી. એ., એમ. એ. ના ગણિતની જિજ્ઞાસા-શુશ્રષા શાની થાય? નજર જ ન પહોંચે ને ? એ તે ઊંચા કલાસમાં જાય ત્યારે એની કંઈક કલપના આવે. તાપસને પહેલાં પરમાત્મતત્ત્વની જિજ્ઞાસા ઓછી હતી, પરમાત્માના સામાન્ય નામ પૂરતી. હવે સર્વવિરતિ સામાયિકે પહોંચ્યા ત્યારે કંઈક ખ્યાલમાં આવવા લાગ્યું, વિશેષ સમજાયું, ને પરમાત્મતત્ત્વની સાચી જિજ્ઞાસા-શુશ્રષા જાગી, એટલે હવે ખરૂં સમજીને પૂછે છે, “ત્યારે પરમાત્મા કેવાક હશે ?”
ગૌતમ મહારાજ કહે છે, “અરે! એ કાંઈ એમ આપણી સમજમાં આવે ? એ તે કેવળજ્ઞાનથી સમજાય. શબ્દમાં એ શે” ઊતરે? અને કેવળજ્ઞાન પામવા માટે
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
રુમી રાજાનું પતન વીતરાગ બનવું પડે. હવે આપણે સર્વ સંગના ત્યાગી કહેવાવા છતાં હજી મોક્ષમાર્ગ સાધક આ કાયા અને એની આવશ્યકતાઓના સંગમાં બેઠેલા છીએ. વીતરાગ બનવા માટે તે અંતરથી એ સંગને પણ ત્યાગ જોઈએ; અસં. ગદશાએ પહોંચવું પડે. કાયા પર પણ કેઈ લેશમાત્ર રાગ નહિ, તે બીજા પર રાગની તે શી વાત ? એ માટે કઈ છેષ, હર્ષ, આનંદ, ખેદ-ઉદ્વેગ, વગેરેને અંશમાત્ર નહિ જોઈએ.
“અલ્યન્તર સમસ્ત ગ્રંથીઓના સંગને ત્યાગ કરાય ત્યારે વીતરાગ દશા આવે. પછી લેકાલોક પ્રકાશક કેવળજ્ઞાન મળે. એમાં સમસ્ત રૂપી-અરૂપી પદાર્થોના ત્રણે કાળના. સઘળાય ભાવે સાક્ષાત્ દેખાય. એટલે અરૂપી નિરંજન નિર્વિકાર પરમાત્માનું સ્વરૂપ ખરેખરૂં સમજી શકે.
તાપસના અજ્ઞાન અંધકારને ગૌતમ મહારાજે ઊલેચી નાખે! પરમાત્મતત્વને પામવા ક્યાં સુધી જવાનું છે, શું શું કરવાનું છે વગેરેની સમજ આપી, પ્રકાશ કર્યો, તાપસમુનિઓએ એ ઝી, એટલે હવે સળગતી સાચી પરમાત્મ-તત્વની જિજ્ઞાસા જાગી. મને થયું “અહે! જે પરમાત્માનું સ્વરૂપ અગમ અગોચર છે, શબ્દથી સમજી શકાય નહિ, અને વીતરાગ સર્વજ્ઞ બન્યા પછી જ અનુભવી શકાય, એ પરમાત્મા કેવાક હશે !”
Page #28
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
ગુરુ છદ્મસ્થ, શિષ્ય કેવળજ્ઞાની ! –
બસ, જિજ્ઞાસા હવે વધતી ચાલી. સાથે અનુમોદના તે લાગેલી જ છે, કેવા સુંદર લોકેત્તર પરમાત્મા મળશે ! પરમાત્મતત્ત્વ ખરેખર કેટલું ઉમદા હાથમાં આવશે ! એના તરફ દષ્ટિ પડી ધન્ય જીવન ! ધન્ય તત્વ બતાવનાર ગુરુ!” જિજ્ઞાસા અને અનુમોદના બંને વધતી ચાલી. એ ગુણ વિકસતા રહેવા ઉપર શુભ અધ્યવસાય પ્રબળ પ્રબળતર બનતા ચાલ્યા! એવા કે ક્રમશઃ ચડતાં કાયા સુદ્ધાં પર પણ અનાસક્તભાવ ઊભું થઈ ગયા. તે એટલે જોરદાર બની ગયે, કે (૧) પાંચસે ને પારણું કરતાં કરતાં, (૨) પાંચસોને દૂરથી દેવદુંદુભિનાદ સાંભળતાં અને સમવસરણ જોતાં, તથા (૩) પાંચસેને સમવસરણના પગથિયે પ્રભુની મધુર વાણુને રણકાર સાંભળતાં સીધે શુકલધ્યાનને અધ્યવસાય અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયુંએ વીતરાગ સર્વજ્ઞ બની ગયા! ગુરુ ગીતમસ્વામી હજી એમજ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા છે, અને આ નૂતન શિષ્ય કેવળજ્ઞાની બની ગયા ! કેમ? કારણ આ જ, કે શિષ્યને તત્ત્વની જિજ્ઞાસા અને તત્ત્વ-માર્ગની અનુમોદના ગુણ જવલંત વિકસિત થવાથી શુભ અધ્યવસાય શુફલધ્યાને પહોંચાડે એ પ્રબળ. બની ગયા.
સમરાદિત્ય મહાત્માને સમતા-સહિષ્ણુતાના ગુણવિકાસ દ્વારા શુભ અધ્યવસાય એ જ પ્રબળ બની ગયે. દુશમન અગ્નિશર્માને જીવ અહીં ગિરિસેન ચંડાળ થયે
Page #29
--------------------------------------------------------------------------
________________
ફમી રાજાનું પતન છે, અને પૂર્વ નિકાલ વૈરનાં નિયાણાની અસરને લીધે મહાત્માના વાંક વિના જ અમથું અમથે ગુસ્સે ભરાયે. મહાત્માને મારી નાખવા ધ્યાનમાં ઉભેલા એમના શરીર પર એણે ચિંથરા લપેટા! અને પછી એ સળગાવ્યા! આગની ગરમી વધી, પણ એ જેમ વધતી ચાલી, તેમ તેમ મહાત્માની સહિષ્ણુતા અને સમતા પણ વધતી ચાલી. કઠિન મનથી વેદનાને જરાય ન ગણકારતાં સમભાવે સહન કરવાને પાવર (જેસ) વધાર્યો ગયા. બસ, એની સાથે જ અધ્યવસાયનું જેસ પણ વધતું ચાલ્યું, તે શુકલધ્યાન અને પછી કેવળજ્ઞાને જઈ ઊભા ! ક્ષેત્રદેવતા દેડી આવે, ચિંથરા કાઢી નાખ્યા, અને કેવળજ્ઞાનને ઉત્સવ કર્યો. છે ને કમાલ?
આપણે જરા સહન કરવાનું આવે ત્યાં આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. કેમ જાણે કેવળજ્ઞાન લેવાને અવસર આવશે ત્યારે સામટું સહન કરવાનું કરીશું ! પણ ખબર નથી કે ગુણે તે “ટીપે ટીપે સરોવર ભરાયની જેમ છેડે થેડે પણ કેળવતા આવવું પડે; તેથી એ પુષ્ટ થાય. બાકી તે,
જેવી રીતે ગુણના વિકાસથી શુભ અધ્યવસાય વિકસતે આવે, એમ દેશના વિકાસથી અશુભ અધ્યવસાય વિકસતે જવાને.
એટલે સહન કરવાનું આવ્યું ત્યાં હાયેય, શ્રેષ વગેરે ધરાવતા ચાલીએ, એનું પરિણામ વિચારી લેજે.
Page #30
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૩ અશુભ અધ્યવસાય વધુ જોરદાર જ બને ને? એના પર કેવાં ચિકણ અશુભ કર્મ બંધાય ? કઈ ગતિ અને કયાં દુઃખ મળે? ખબર છે ખરી કે પાર્શ્વનાથ ભગવાનને જીવ પહેલા ભવમાં સારે વ્રતનિયમાદિ સદાચારોવાળે શ્રદ્ધાળુ શ્રાવક પણ મરીને જંગલમાં હાથીને અવતાર પામ્યું ! કેમ આવે હલકે તિર્યંચને ભવ? એટલા જ માટે કે એ ગયો તે. તે પિતાના દુરાચારી ભાઈને ખમાવવા. પરંતુ પેલાએ આના નમેલા મસ્તક પર શિલા મારી, જીવલેણ પીડા આવી એમાં સમતા-સહિષ્ણુતાને ગુણ વિકસાવવાનું ગુમાવ્યું, હાયય થઈ; તે મનના અધ્યવસાય બગાડયા. તે સીધા તિર્યંચના અવતારમાં ઉતરી ગયા, કમઠના ગુન્હ સજા મરુભૂતિને,! કર્મને અટલ કાયદે છે કે,
ભલે સામાને ગુન્હ હેય, પણ તમે મન બગાડે, હાયવોયના દુર્ગુણ અધ્યવસાય બગાડે, તો એ હવે તમારે ગુન્હ બન્ય, એની સજા ભેગાવવા તૈયાર રહેજે. બીજું તમારું ગુણિયલપણું અને ધર્મ હશે એનું ઈનામ મળશે ખરું, પણ મલિન અધ્યવસાયના ગુન્હાની સજા તે ભેગવવી જ પડશે. એને અર્થ એ કે મહાન ગુણિયલ અને ધર્માત્માની પણ કર્મને શરમ નથી, જે એ ક્યાંક કયારેય મન બગાડે તે અહીં તે ગુન્હ ય કેટલે? હાયવેય આર્તધ્યાન કર્યું એટલે જ! એમાં ય તિર્યંચગતિના સ્ટેશને ઊતરવું પડયું ! રૌદ્રધ્યાન આવે તો તે નરક જ દેખાડે.
અવતારમાં ઉતાવ્યવસાય બગાસ ગુમાવ્યું
મરુભૂતિ
Page #31
--------------------------------------------------------------------------
________________
રુક્મી રાજાનુ પતન
એથી ઉલ્ટુ* હાથીના ભવે એ જ મરુભૂતિને એ જ કમઠ સપ થઈને મમ સ્થાને સે છે. ત્યાં કારમી પીડા છતાં હાથીએ સહિષ્ણુતા રાખી, તે શુભ અધ્યવસાયને અવકાશ મળ્યા, ને મરીને દેવલેાકમાં ઉત્પન્ન થયા.
૧૪
સમભાવે સહન કરવામાં ને નહિ કરવામાં કેટલું અંતર ? અને સ્થિતિમાં આવેલુ દુઃખ તેા ભેાગવવું જ પડે છે, પણ સમતા-સહિષ્ણુતા ગુમાવવાથી તિય ચ ચેાગ્ય કત્પાદન ! અને સહિષ્ણુતા કેળવવાથી શુભ અધ્યવસાય અને દેવગતિનાં પુણ્ય ! એમાં ય સહિષ્ણુતાનુજી જેટલે જોરદાર મનાવા, એટલા જોરવાળા શુભ અધ્યવસાય અને છે, એટલુ પ્રખળ પુણ્યાપાર્જન અને પાપક્ષય થાય છે.
ધરુચિ અણુગાર —
દયાગુણના વિકાસ ઉપર ધરુચિ અણુગારના શુભ અધ્યવસાયનું જોર એવુ વધી ગયું કે અનુત્તર વિમાનમાં અવતાર પામ્યા ! કડવી તુંબડીનું શાક પરઠવવા ચાલ્યા હતા. જંગલમાં એક બિંદુ પરઠવતાં કીડી ખેંચાઈ આવી, મરતી દીઠી, મહાત્માને દયા ઊભરાઈ,—અરે ! તે તે પછી આટલું બધુ પરઠવ્યે કેટલા બધા જીવાના કચ્ચરઘાણ નીકળે? એના કરતાં મારા પેટમાં જ પધરાવી દઉં,—એમ વિચારીને એ વાપરી ગયા. લાય ઊઠી ! તરત સથારા કરી દીધા. જોજો માસ–ખમણના તપ થયા છે, એમાં ઝેરની પીડા ! ભારે સહેવાનું આવ્યું, પરંતુ સમભાવે સહતાં અનુમેદના કરે છે કે ચાલા મારું ગમે તેમ, પણ બિચારા નિર્દોષ નિર
Page #32
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૫
પરાધી જીવા મરતા બચ્યા ! દયાગુણુને વિકાસ વચ્ચે, એમ શુભ અધ્યવસાયની માત્રા વધી, અનુત્તર વિમાને દેવ થયા !
મેઘકુમારને શું હતું ? એજ; પૂના હાથીના ભવે સસલાની દયા કરી પગ ઊંચા રાખ્યા, પણ એમાં ભૂખેતરસે મરવાનું આવ્યું. છતાં યાના વિકાસ કર્યાં તે શુભ અધ્યવસાયે મેઘકુમાર અન્યા. ત્યાં પણ રાજ્યસમૃદ્ધિના સુખા છેાડી દીક્ષા લીધી, અને તપગુણુ વધાર્યાં. તા એથી અધ્યવસાય એવા વિકસ્વર બન્યા કે જેણે એમને અનુત્તર વિમાનમાં અવતાર અપાચે !
મહાવીર પ્રભુએ પૂના નંદનરાજના ભવમાં તપગુણુ એવા વિકસાવ્યેા કે લાખ વરસ માસખમણુને પારણે માસખમણુ કર્યાં. સાથે વીસ-સ્થાનકની જબરદસ્ત આરાધના કરી. એ ગુણુ વિકસવા ઉપર શુભ અધ્યવસાય એવા મહેકયા, એવા મહેકવા, કે તીથ કર નામક નું ઉત્કૃષ્ટ પુણ્ય ઊભું કરી દીધુ' !
ધન્ના અણુગારે માત્ર નવ મહિનાના ચારિત્રમાં તપગુણના એટલા અધા જબરદસ્ત વિકાસ સાધ્યેા કે એના અળ ઉપર અતિ પ્રખળ ખની ગયેલા શુભ અધ્યવસાયે એમને સર્વાં સિદ્ધ વિમાનમાં મૂકયા ! પછી એકાવતારીપણુ, મહાવિદેહમાં જન્મીને ચારિત્ર લઈ માક્ષે જવાના!
એવું જ મલ્લિનાથ ભગવાનના પૂર્વ ભવમાં પાતે મહામળ રાજા ચારિત્ર લઈ ઘાર તપ પર ચડયા. એ તપણુના વધતા જવા સાથે શુભ અધ્યવસાય એવા પ્રબળ અન્યા કે
Page #33
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન એક બાજુ તીર્થકર નામ કર્મ ઉપાજર્યું ! અને અનુત્તર વિમાનમાં જવાનું પુણ્ય ઊભું કર્યું. તેમજ બીજી તરફ સિલિકના ઘાતી કર્મ એવા જર્જરિત કરી મૂકયા કે પપ૦૦૦ વર્ષના મહિલનાથ પ્રભુના અવતારે માત્ર સે વર્ષે અને તે પણ દીક્ષાના દિવસે જ બાકીના બધાય જર્જરિત ઘાતી કર્મ તૂટી ગયાં ને કેવળજ્ઞાન પામી તીર્થકર બન્યા. ત્યારે ક્ષમાગુણના વિકાસ પર અંધકમુનિ, અંધકસુરિના ૫૦૦ શિષ્ય, ગજસુકુમાળ, ઝાંઝરિયા મુનિ, મેતારજ મુનિ, વગેરે. એ શુભ અધ્યવસાય એવા મહેકાવ્યા કે ઠેઠ શુકલધ્યાન અને મેક્ષ પામ્યા! વાત આ છે ગુણવિકાસ કરો એટલે શુભ અધ્યવસાય વિકસવા માંડે.
પ્ર-સહિષ્ણુતા, તપ, ક્ષમા વગેરે ગુણમાં વિકાસ, થતું હશે એટલે શું થતું હશે ?
ઉ૦ આવું કાંક, કે ગુણ પહેલપહેલાં તે મન મારીને મન પર પાકે અંકુશ મૂકીને ઊભો કરે પડે. પર તુ પછી. આગળ વધતાં એ મનને જ અનુકૂળ બનાવતું જવાય. અર્થાત્ મનને જે સહેજે સહેજે પહેલાં અસહિષ્ણુ, ખાવકલું અને ગુસ્સાખેર બનવાનું ગમતું, તે હવે મનને સહિષ્ણુતા, તપ, ક્ષમા વગેરે ગમતું બને, સહેજે ગમતું થાય. પૂછો,
પ્રય-મનને સહિષ્ણુતા-તપ-સમાવગેરે સહેજે ગમતું કેવી રીતે બને ?
–આ રીતે – (૧) જિનાજ્ઞાને પ્રેમ ધરાવવાથી, જિનાજ્ઞાન ભાર હૈયે વહેવાથી. “અહો ! જિનાજ્ઞા આ સહિષ્ણુતા, તપ,
Page #34
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૭ ક્ષમા વગેરેની જ છે; ને એ બધા તારક છે, ભદધિ પાર કરનાર છે. કેવી સુંદર જિનાજ્ઞા ! બસ, મેં જિનને નાથ તરીકે માથે ધર્યા છે તે મારે એની આજ્ઞાનું પાલન કરવાનું જ હોય. અહાહા, મારા જિન! મારા જિનની આજ્ઞા ! એને મારા પ્રાણ!” આમ જિનાજ્ઞાને પ્રેમ અને ભાર હૃદય પર રાખવાથી સહિષ્ણુતા વગેરે મનને સહેજે ગમતા થાય.
(૨) એમ, સહિષ્ણુતા–આહારગૃદ્ધિ-ક્રોધ વગેરેનાં ભયંકર કટુ વિપાક નજર સામે તરવરતા રાખવાથી પણ સહિષ્ણુતાદિ મનને સહેજે ગમતા થાય. વિપાકમાં અહીં નુકશાન ને પરલોકે ભારે દુઃખ તે ખરું જ, પરંતુ વિશેષ મહત્વનું નુકશાન એ કે એ અસહિષ્ણુતાદિના કુસંસ્કારના, કદાચ ગુણાકાર થઈને, પછીના ભામાં આવૃત્તિ ચાલે. પાછું ત્યાં કોઈ રોકનાર નહિ, કે જાતે પાછા વળવાની સમજ નહિ; એટલે ભયંકર પાપી જીવન જ જીવવાનું થાય. આ વિપાક નજર સામે રખાય તે અસહિષ્ણુતાઆહારગૃદ્ધિ-ગુસે વગેરે અકારા લાગે, અને સહિષ્ણુતાદિ સહેજે ગમતા થાય.
(૩) વળી, એક ઉપાય આ છે, કે પૂર્વજોનું ગૌરવ માથે ધરવાથી પણ એ સહેજે ગમતા થાય. ગૌરવ આ રીતે માથે ધરવાનું કે “વાહ! મારા પૂર્વપુરુષે કેવા વિવેકી કે એમણે સ્વેચ્છાએ ભારે સહ્યું, ઘેર તપ આચર્યા, જમ્બર ક્ષમાં રાખી ! તે પણ છતી જબરદસ્ત તાકાત અને પુયાઈ પર ! તે મારે બીજે શે વિચાર કરવાનું હોય ? “મહા
Page #35
--------------------------------------------------------------------------
________________
રુકમી રાજાનું પતન જને ચેન ગતઃ સ પત્થા. એક સુપુત્ર તરીકે મારે એમના ચીલે જ ચાલવાનું હોય, તેથી મારે તે સહિષ્ણુતા-તપક્ષમાદિ જ મુબારક છે, પણ અસહિષ્ણુતાદિ દુર્ગણ નહિ.”
(૪) એક ઉપાય એ પણ છે કે પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ વિચારવું, હૃદયમાં એની ભૂખ-મમતા આકર્ષણ ઊભાં કરવાં. મનને જે એમ થાય કે “હાહા ! કેવું સુંદર મારું અનાહારી-નિર્વિકાર-નિષ્કિય સ્વરૂપ એમાં લેશમાત્ર પણ આહારની ગુલામી નહિ, આહાર પર જીવવાનું નહિ, કઈ પણ પ્રકારની જડમુખી ક્રિયાની વેઠ નહિ, કેઈ પણ જાતના ઉકળાટ વગેરે વિકાર નહિ! ક્યારે આવું સ્વરૂપ મારું પ્રગટ થાય ! ક્યારે જડ પુગલના સંગ માત્રથી છૂટી જવાય ! ક્યારે જડના ભાવમાં નાચવાનું-રાચવાનું મટી જાય!” જે મનને સ્વાત્માના શુદ્ધ સ્વરૂપની આવી માયા લાગે, એમાં જ સાચા સુખ, સૌંદર્ય, અને સુવિકાસ દેખાય, તે પછી એ સ્થિતિએ પહોંચવા માટેનું જ જીવન બનાવાય, એ જ રીતે જીવાય એટલે સહેજે સહેજે ખાવાનું છેડી છેડી તપમાં અવાય, ઉકળાટ વગેરે વિકાર છોડી સહિષ્ણુતા કેળવાય, ક્ષમા પકડી રખાય, અને પાપક્રિયાઓથી બને તેટલા નિવૃત્ત બની વીતરાગ દેવની ભક્તિ સામાયિક શાસ્ત્રસ્વાધ્યાય વગેરેમાં આનંદપૂર્વક જઈ બેસાય, દેવગુરુ-ધર્મની સેવાભક્તિમાં આડે આવતે ધનતૃષ્ણાને વિકાર દબી ઉદારતાથી ધનવ્યય થાય, યાને દાનગુણ, ઔદાર્યગુણને કૃતજ્ઞતાગુણ વિકસાવાય. પોતાના વર્તમાન કૃત્રિમ, મેલા,
Page #36
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૯ અને વિટંબણાભર્યા સ્વરૂપની શરમ-નાલેશી લાગી, એના પર તિરસ્કાર છૂટે, અને શુદ્ધ સ્વરૂપની માયા-મમતા જાગે તે આ સહેજે ગુણવિકાસ થવાનું સંભવિત છે.
ખાનપાન અને એમાંય મેવા-મિઠાઈ વગેરેનાં ખાનપાન ખુશમિશાલ કેમ કરી શકે છે ? કહે મૂળમાં જ ખાનપાનની વેઠ જ લાગતી નથી, એમાં કેઈ નાલેશી જ લાગતી નથી. કેમ જાણે આ એક લહાવે હેય, અગર શોભા ભર્યું કાર્ય હેય એ એની સાથે વ્યવહાર દેખાય છે ! આ હોય ત્યાં પછી ત્યાગ, તપ સહેલાં સ્વાભાવિક ક્યાંથી બને ? હોંશપૂર્વક કયાંથી સેવાય ? તેમ એની લાલસા છે એટલે એમાં આઘુંપાછું થતાં ક્ષમા-સહિષ્ણુતા કયાંથી રહેવાના ? એ ગુણ સુલભ કરવા હોય તે શુદ્ધ આત્મસ્વરૂપ અનાહારિપણું-નિર્વિકારતા-નિષ્ક્રિયતાની માયા લગાડે. એમાં જ શાબાશી જુએ, એટલે પેલી આહારઠ વગેરેમાં નાલેશી લાગી, શરમ લાગી, એની મમતા–લાલસા મિટે.
આમ ગુણેને મન મારીને કેળવવામાંથી સહેજે સહેજે પળાવામાં લઈ આવવા માટેના ઉપાય આ, કે
(૧) હૈયે જિનાજ્ઞાને પ્રેમ અને ભાર, (૨) દેશ-દુર્ગુણના કટુ વિપાકને જાગતે ખ્યાલ, (૩)મહાપુરુષેની માર્ગસાધનાનું અનુકરણ, અને (૪) સ્વાત્માના શુદ્ધ સ્વરૂપની માયા-લાલસા રહે.
આમાંથી એક યા અનેક ઉપાય જ્યા રાખવા જોઈએ. આ ઉપાયને મામુલી ગણતા નહિ. મહાન ઉપાય
વરૂપની સાકરણ, અને
જોઈએ. આથી એક આ
Page #37
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન છે. જિનાજ્ઞાને પ્રેમ તે એ લગાડી દઈએ કે મારે તે આ જીવનમાં એંજિન એ, હું ડબે; એની પાછળ ચાલ્ય જાઉં. દષત્યાગ-ગુણગ્રહણની જિનાજ્ઞા જ મારા પ્રાણ. એને હૈયે ભાર એ રહે કે “બસ, એને અનુસરવું જ જોઈએ. જગતમાં જિનાજ્ઞા ક્યાં મળે ?........ત્યારે દેશદુર્ગણના કટુ વિપાકમાં જે એની અહીં કુટેવ પડી ગઈ, યા એમાં રસ રહી ગયે, ગ્લાની ન લાગી, તે ભવાંતરે ચંડશિયાના કોપની જેમ એ દેશની જે પરંપરા ચાલશે, ફાલવા-કુલવાપણું થશે, એ જીવન બેફામ બનાવશે. ચંડકેશિયાનાગ ગુસ્સામાં તીર્થંકર ભગવાનને બચકું ભરવા સુધી પહોંચી ગયો ને? ભવાંતરે એવું પાપિષ્ટ જીવન ઇચ્છે છે? ના, તે પછી આ કટુ વિપાક દષ્ટિ સામે તરવરતે. રાખી દોષથી બચવામાં અને સહિષ્ણુતા કેળવવામાં શું કઠિનાઈ લાગે ?.... ત્યારે મહાપુરુષનાં અનુકરણ પણ ક્યાં કમ આલંબન છે ? “એવા મહાવીર પ્રભુ શાલિભદ્ર-ધનાજી -સનતકુમાર ચક્રવત જેવાએ કર્યું, સહ્યું, આદયું, એ મારે પણ મુબારક છે.” આ ઓથ પકડીને ચલાય, તે ય ગુણપાલન સહજ બનતું જાય...એમ આત્માના શુદ્ધ સ્વરૂપની માયા–મમતા–લાલસા જગાડી દેવાથી પણ સહજ ગુણપાલન શક્ય છે. દોષ દુર્ગણમાં નાલેશી-નાલેશી જ જોયા કરવાની. આહાર-વિષય-પરિગ્રહાદિમાં નાલેશીનાલેશી જ જોવાની.
એના એજ ગુણમાં વધારો, ઉડાણ, વિશાળતા વ્યાપકતા લાવવા,
Page #38
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૧
- (૧) આ એક કાર્યું કે, ગુણને સહેજે આદરા કરી દઈએ.
(૨) બીજું એ કરવાનું કે એમાં રસ, હોંસ, પૂર્વે ધગશ, પછી અનમેદના ઈત્યાદિ વધારતા જઈએ, ભેગ આપીને ય એ સાચવીએ.
જે કાર્ય ભેગ આપીને કરીએ છીએ એની કિંમત લાગે છે.મફતિયા પુસ્તક લઈ આવ્યા તે એનું મહત્વ એવું જ લાગવાનું. જરા આડુંઅવળું ઉથલાવી ઘરમાં કયાંય રખડતું મૂકી દેવાશે. કિંમત ખરચીને લાવવા પાછળ એને ઊંચું ઠેકાણે મૂકાશે. માણસ ઘેર જમવામાં એટલું નહિ છોડે, પણ મફતિયા જમણમાં જમવા ગયે તે વિના સંકેચ છાંડશે ! મહેનત કરીને બનાવેલી ચીજને સ્વાદ લાગે છે; ને એમ જ મફતમાં મળી ગયેલી વસ્તુને એ સ્વાદ નથી લાગતું. પિતાના દૂધ કેશર-સુખડથી ભગવાનની પૂજાભક્તિ કરવામાં જે ભાવલાસ જાગે છે, એ મફતિયાથી પતાવવામાં નથી જાગતે. આ બધે અનુભવ છે ને ? એ શું કહી રહ્યો છે? | ભેગ આપીને જે ગુણ કે ધર્મ સચવાશે એને રસ, એની હોંશ, ને એની અનુમોદના ઉમદા થશે.
શાલિભદ્રના જીવે પૂર્વભવમાં માત્ર થાળી ખીર પણ ખરેખર ભેગ આપીને દાનમાં દીધી તે એની ભારોભાર અનુમોદના થઈ. એમાં એ દાનના ફળ રૂપે પુણ્ય અને સંસ્કારના ગુણાકાર થયા. ત્યાગને ગુણ વિકસ્વર થઈ ઠેઠ
Page #39
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનું પતન દેવતાઈ રજની નવાણું પેટી મળવાની ભવ્ય સમૃદ્ધિ વગેરેને પણ ત્યાગ પળવારમાં કરીને ખવા સુધી પહોંચ્યા.
ગુણવિકાસ કરે છે ? ભેગ આપીને પણ એ કેળવવાની હોંશ રાખે. સામાને દબાવવા-દબડાવવાના સંગ છે, શક્તિ છે. પણ એ જતું કરી જો ક્ષમા રાખી, તે એ ક્ષમાને પાવર વધી ગયે સમજે. કેમકે ભેગ આપે.
સુદર્શન શેઠે જાતને ને જાતની આબરૂને ભેગ આપીને પણ બ્રહ્મચર્ય ઉપરાંત અહિંસા-દયાને ખપ રાખે. તે એ ગુણના ગુણાંક વધી ગયા.
ધના અણુગારે માત્ર નવ મહિનાના તપમાં છઠુંછઠ્ઠને પારણે સુક્કા-લુખા આંબેલમાં ભારે ભેગ આયે, તે એને રસ-હોંશ—અનુમોદના એવા વધી ગયા, ગુણની માત્રા એવી વધતી ચાલી કે મહાવીર પ્રભુએ ચૌદ હજાર મુનિઓમાં નિત્ય ચઢતે પરિણામે એમને એકને જ આગળ કરી દેખાડ્યા.
ગુણવિકાસ માટે ગુણને રસ, હોંશ, અનુમોદના, કદર, ખૂબ ખૂબ વધારતા ચાલે.
ગુણની કદર વધતી એનું નામ કે તે તે ગુણની આગળ એની સામેના દેશ દુગુણ કે જડ ચેષ્ટા અને એનાથી થતા અર્થ-કામના લાભ તુચ્છ લાગે.
“પંચસૂત્ર શાસ્ત્રના બીજા સૂત્રમાં કહ્યું છે કે શ્રાવક પાંચ અણુવ્રત લે, અહિંસા-સત્ય વગેરેને સ્વીકાર કરે, પછી એની સુંદરતા, હિતકારિતા, ને સુખદ પરંપરાનુબંધિતા
Page #40
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૩
વગેરેની ભાવનાથી આત્માને ભાવિત કરતે ચાલે, અને એની સામેના હિંસા-અસત્ય વગેરે દેની ગલીચતાઅપકારકતા-મહાદુઃખ-પરંપરાનુબંધિતા વગેરેની ભાવના વધારતે જાય. એને અને એનાથી થતા પૈસા-પ્રતિષ્ઠાદિના લાભને તુચ્છ અતિ તુચ્છ લેખતે જાય. આ તે તમે પૈસાને બહુ કિંમતના અને મહત્વવાળા માને છે એટલે એની પાછળના આરંભ-કષાય –પરિગ્રહના દેશની ઘણા નથી થતી, અથવા આરંભ આદિ દોષની કટુતા નથી લાગતી, એટલે એ સેવી કમાયેલા પૈસા પર તિરસ્કાર નથી છૂટતે.
દેશને વૈષ નથી, પૈસા-બંગલે-મોટર સારા લાગે છે. પછી, એની પાછળના આરંભ--સમારંભ અને લેભમાનાદિ કષાયે ભૂંડા ક્યાંથી લાગે? અથવા આ આરંભાદિ ભૂંડા નથી લાગતા તે એના લાભ પણ કડવા શી રીતે લાગવાના? કસાઈપણું ભૂંડું લાગે છે તે કસાઈના બંગલા પર રાજીપો નથી થતું, એ મીઠો નથી લાગતું. એમ, આરંભાદિ ભૂંડા લાગે, તે એના પર કમાયેલ પૈસા પાપ કડવાજ લાગે. એમ આરંભાદિ ભૂંડા લાગે, તે એના પર કમાયેલ પૈસા પણ કડવા લાગે.
જૈનધર્મ હૈયે ફરસ્યાનું આ લક્ષણ છે કે દેષદુર્ગુણ ને પાપના પાયા પર ઊભનારા વૈભવવિલાસ મીઠા નહિ, કડવા લાગે. કેઈ પૂછે,
પ્ર–પૈસા કેમ ખરાબ? ભેગ-ભવ કેમ ભંડા?
Page #41
--------------------------------------------------------------------------
________________
કમી રાજાનું પતન ઉ૦-તે એને તરત આ ઉત્તર કરવાને કે એ હિંસા પરિગ્રહ અને કષાયાદિ દોષ પર ઊભા છે માટે.
બસ, ગુણનો વિકાસ કરવા આ ઉપાય છે કે એની કદર કરે, એનું મૂલ્યાંકન ઊંચું ઊંચું આક્તાં જાઓ. એમ એને રસ, ધગશ, આનંદ વધારતા ચાલે.
આજના અજ્ઞાન માણસ ચિત્રપટ-સિનેમા જોઈને ખૂશ થાય છે ને? એક જુએ છે, પછી વળી બીજે જુએ છે, એમ કરતાં કરતાં એને રસ વધતું જાય છે. એમ બીડી-સિગારેટ વગેરે વ્યસનની આદત પડતાં એને રસ વધતું જાય છે. એમ પૈસાની કમાઈ થતાં એને રસ વધે છે. વેશ્યાગામીને એને રસ વધતું જાય છે. નવા ગામમાં જશે તે પહેલું પ્રિય શોધશે! દુનિયામાં ભિન્ન ભિન્ન વિષયમાં આવું થાય, તે ગુણ અંગે કેમ એવું ન બને? કેમ ન બનાવી શકાય? સહિષ્ણુતાદિ ગુણના પિષક પ્રસંગેમાં એ ગુણને રસ વધારતા રહેવું જોઈએ. એક ધર્મ શ્રવણને ગુણ, એમાં સમ્યગ્દષ્ટિ આત્માને રસ કેટલે? ઉપાધ્યાયજી મહારાજ કહે છે,–
તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુરગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત.”
યુવાન માણસ, પાછે સુખી, સમૃદ્ધિ-વૈભવવાળે વળી પત્નીથી પરિવરેલે, અને ચતુર સમજદાર, એ દિવ્ય ગાંધર્વગીત કેવા રસથી સાંભળે ? એના કરતાં પણ અતિ
Page #42
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૫
ઘણા રસથી ધર્મશ્રવણ કરવાની સમકિતી આત્માને પ્રીતિ હોય. મનમાં સજજડ બેસાડી દીધું છે કે “જીવનમાં ધર્મ એ જ ચીજ છે, સાર છે, માલ છે, આત્માની સાચી કમાઈ છે, સાથે થનારી કમાઈમાં અંકે થનારી વસ્તુ છે. બાકી બધું તે એવાઈ જવાનું! તુચ્છ, અસાર, અને અપકારક ! માટે એની વાતમાં શું બહુ પડવું હતું ? તારણહાર ધર્મની વાતે જ સાંભળું, બહુ બહુ સાંભળ્યા કરું, જેથી આગળ ને આગળ ધર્મમાર્ગે મારા આત્માની પ્રગતિ રહ્યા કરે.”—આમ ભારે રસ ધર્મશ્રવણને હેય. એમાંય નવું નવું સાંભળતે જાય, તેમ તેમ રસ વધતે જાય. આવા રસને લીધે ધર્મશ્રવણને ગુણ કે વિકસે ? કે ગીના ધ્યાનની જેમ આ શ્રવણગુણમાં તન્મય બને? એ ગુણ ખીલે એટલે ચિત્તને શુભ અધ્યવસાય એની સાથે વિકસતા જાય.
આપણી વાત આ જ ચાલે છે ને? કે પેલા રાજકુમારને દુશ્મન સુભટના હલા સામે પિતાના શુભ અધ્યવસાય અને શીલથી રક્ષા કરવાનું મન થયું અને દુશ્મનના થંભી જવા પર વળી અધ્યવસાયનું જોસ એવું વધી ગયું કે ત્યાં જ એને અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું. ત્યારે એ જોસ કેવુંક આવ્યું હશે “શુભ અધ્યવસાયમાં વેગ શક્તિ કેવી રીતે વધતી આવે ?, એની વિચારણું ચાલે છે. એમાં આ વાત છે કે “કેઈ એક પણ ગુણમાં જેસ લાવવાથી અધ્યવસાયમાં જેસ આવે છે.”
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
સમી જાનું પતન એટલે આ પ્રશ્ન ચાલ્યા કે “ગુણને જોસ કેમ વધારે ?”
આના એક ઉપાય તરીકે જિનાજ્ઞાની મમતા, દોષની પરલેક-નુકસાન-વિચારણું વગેરે વિકસાવવાં.
બીજા ઉપાયની વાત ચાલે છે કે ગુણનું મૂલ્યાંકન અને રસ વધારવા, જેથી ગુણપાલન એનું એ દેખાય છતાં અંદરના દેષ કપાતા રહી શુભ ભાવની તાકાત-વેગ જોરદાર હેય.
ત્રીજો ઉપાય આ છે કે ગુણની મમતા-ધગશ અને અનુમોદના એવી વધારવી કે દુશ્મનના પણ ગુણ ઉપર હૈયું ઓવારી જાય! ગુણ છે ને? ભલે વિરોધીને હોય, એ જિનભક્તિ, સાધુસેવા કરે છે ને ? બસ, એની અનુમેદના થાય, મમતા એવી થાય “કે આ મારા જિને આદરણીય-અનુમોદનીય કહેલ ગુણ છે, અને ગુણ તે. મારો તારણહાર છે. તે એ ગમે ત્યાં હોય તોય મારી ઉપાસ્ય ચીજ. એના તે હું ગુણ જ ગાઉં; આવી મમતા. -અનુદનાથી પણ આમાં જેસ આવે છે.
અજિતસેનની ગુણુનમેદના –
શ્રીપાલકુંવરના કાકા અજિતસેન શ્રીપાલ સાથેના યુદ્ધમાં હાર્યા. ત્યાં જુએ કે શ્રીપાલને દુશ્મન માનીને સામે લડેલા છતાં હવે એના ગુણની અનુમોદના કરતાં શુભ અધ્યવસાય કેટલા ઊંચા વિકસાવી રહ્યા છે? એ. વિચારે છે કે,
Page #44
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૭ “અહે! આ બાળક કે ગુણિયલ! અને હું માટે કે અધમ! એણે એની ભુજાબળે ન્યાય પુરસ્સર આટલી મોટી રાજેશ્વરી સંપત્તિ મેળવી, ને મેં દો કરી. એનું રાજ્ય પડાવી લીધેલું! છતાં વિવેકથી મને કહેવરાવે છે કે “કાકા! તમે અત્યારસુધી રાજ્ય સાચવ્યું એ તમારે મોટે ઉપકાર! હવે હું રાજ્ય ચલાવવા લાયક થઈ ગયે છું, તે તમે રાજ્ય સોંપી નિરાંતે નિવૃત્તિ ભેગવે.” ત્યારે હું અધમ કે કે ચેરી પર શિરજોરી રૂપે એની સાથે લડવા આવ્ય! કેવી સુંદર એની ગુણિયલતા ! ને મારી કેવી જઘન્ય દુષ્ટતા! ખેર, હવે તે આ સામાના. ગુણ વિસરાવનાર અને જાતની દુષ્ટતા પોષનાર માટીની. માયાથી સયું! જડસંસાર ઊભા રાખું તે બુદ્ધિ ભ્રષ્ટ થાય ને? જોઈએ નહિ એ. શ્રીપાળના ગુણની કદરરૂપે પણ હવે ગુણનું જ જીવન-ધર્મમય જીવન મુબારક છે.”
બસ, ત્યાં ને ત્યાં જ સંસાર ત્યજી અણગાર થયા. ત્યાં શ્રીપાલે એમની ખૂબ ખૂબ ગુણસ્તુતિ કરી. ત્યારે હવે આ મહાત્મા તે શુભ અધ્યવસાયનું બળ વધારતાં વધારતાં આગળ ઉપર અવધિજ્ઞાન પામ્યા! વધતી ગુણાનુમેદના શુભ અધ્યવસાયને કેટલે ઊંચે લઈ જાય ?
અરે ! પિતાના પણ કઈ ખાસ ભેગ આપીને સાચવેલા ગુણ કે સુકૃતની જ શુદ્ધ અનુમોદના પણ શુભ અધ્યવસાયનું બળ વધારી મૂકે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનુ પતન
જુઓ, શાલિભદ્રના જીવ આહીરપુત્ર સંગમે મુનિને ખીર વહેારાવી ભારે આનંદ-ઉલ્લાસ સાથે ! ખીર કેવી ? જીવનમાં પહેલી જ વાર દેખવા પામેલ તથાજેને ખાવાની તૈયારીમાં છે એવી ખીર! છતાં પેાતાનેા તુચ્છ રસાસ્વાદ જતા કર્યાં! પેાતાની કપરી સ્થિતિની દૃષ્ટિએ એ પણ કિંમતી ગણાય. ગુરુ મહારાજના ઉપકાર માન્યા કે એમણે મને કેવા સુંદર દાનના સુકૃતના લાભ કરાવ્ચે !” પછી આ ત્યાગધમ અને ગુરુઉપકાર પર એટલી બધી ભારાભાર અનુમેાદના કરી, અનુમાદના વધારી, કે એમાં શુભ અધ્યવસાયનું ખળ અદ્ભુત વધી ગયું! એણે માત્ર શાલિભદ્રના અવતાર, અને રાજની દેવતાઈ નવી નવાણું પેટી જ નહિ, પણ “શ્રેણિક માથે માલિક ! માલિક તે એક જ મહાવીર’ માટે આ શ્રેણિકની માલિકી શિરે લદાય
એવુ એનુ પ્રજાપણુ જ ન જોઈએ, પ્રજાપણુ રખાવનાર સંસાર જ ન જોઈએ. હવે તેા સંસાર છોડી સાધુપણુ જ ખપે,” એવા પરાક્રમી શુભ અધ્યવસાયમાં એવા ચડાવ્યેા, કે સંયમ—તપનાં પરાક્રમ અને ઠેઠ અનુત્તર વિમાનનાં પુણ્ય ઊભાં કરી આપ્યાં ! આ જ સુકૃતાનુમેાદનના ગુણને વિકસાવવાના પ્રભાવ! એ વિકસાવવાનું એવું ચાલ્યુ, એવું ચાલ્યુ, કે એના વધતા જતા આનંદમાં, પછી ખીર ખાવાના આનંદ તુચ્છ ખની ગયા. ખીર ખાતાં ખાતાં મનમાં રટણા પેલા દાન અને ગુરુની જ ચાલી, પછી પણ એજ ચાલ્યું. એ જ રાતે અજીણુ ઉપર શૂળ અને મરણાંત દશા આવી. એમાંય દુઃખ મનને મુ ંઝવી શકયા નહિ,
૨૮
Page #46
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
સુકૃતના આનંદ વિસરાવી શકયા નહિ, અને વહાલસેાયી માતાના પ્રેમ પણ એવા અવસરે ય નહિવત્ લાગ્યા, એટલા ગુરુ પ્રત્યેના પ્રેમ, ગુરુએ કરેલા ઉપકારના આનદ અણુઝણી રહ્યો !
૨૯
શુભ અધ્યવસાયનું મળ આવા ગુણ અને ધર્મનું ખળ વધવા ઉપર વધે છે; ને એ ખળ એની શુદ્ધ અનુમાદના પુષ્ટ થવા પર વધતું જાય છે. શુદ્ધ અનુમેદના એટલે કે જેમાં,
(૧) જાતની વડાઈના ઘમંડ ન હાય, (૨) ‘ખીજાઓને આ શું આવડે ?' એવા તુચ્છકાર ન હાય,
(૩) દુન્યવી સુખ-સમૃદ્ધિની આશ ંસા, કે બહાર વાહવાહ કીર્તિ લેવાની કામના ન હોય,
(૪) ખીજાની ઈર્ષ્યા કે દ્વેષ ન હોય કે એને મતાવી આપુ, એને હેઠો પાડુ’
આવી આવી કેઈ પણ જાતની અશુદ્ધિ-કચરાથી લેશમાત્ર ખરડાવાપણું ન હેાય. લખી રાખજો,
આ જાતવડાઇને ઘમંડ વગેરે એકેકી અશુદ્ધિ સુકૃતમાં ઝેર ભેળવે છે. સુકતને નિસ્સાર નિઃસત્ત્વ બનાવે છે.
ભરવાડણના છે.કરા અભણુ અણુઝ ગમાર પણ આ અશુદ્ધિથી ખચવામાં મહા વિદ્વાન હતા.
Page #47
--------------------------------------------------------------------------
________________
- ૩૦
રૂફમી રાજાનું પતન સગી માતાને પણ પિતાના દાનની હેશિયારી ન કહી એવી વાહવાહ લેવાનું ન ઈચ્છયું.
“નગરના મોટા શેઠિયાને શું વહેરાવતાં આવડે? મહારાજને મેં વહેરાવ્યું. આ કેઈ તુચ્છકાર, ઈર્ષા મનમાં ય ન ફરકી,
જાત ઘમંડની તે વાતેય શી? જ્યાં “મહારાજને આપ્યું એમ માનવાને બદલે “મહારાજે મને રાંકડાને સુકૃતની તક આપી એ જ કૃતજ્ઞભાવ-નમ્રભાવ યાદ કર્યાકરવાનું હોય, ત્યાં જાત ઘમંડ ઊભો જ શાને રહે?
ત્યારે દાનનાં ફળરૂપે પુણ્યના ચાની કે દુન્યવી શૈભવની તે ઈચ્છા ય થઈ નહિ.
દાન તે એટલા માટે કર્યું કે “સામે મહાત્મા છે, આ ઉત્તમ ખીર છે, પાસે પેટ છે, ઉત્તમ પણ ખીર મારા પાપી પેટમાં ગયે અધમ માટી થશે, અને મહાત્માના પાત્રે ચડયે પરમાન થશે.” વસ્તુને સદુપયોગ, સદ્ વિનિયોગ કરે એજ બુદ્ધિમાનનું જીવન, બુદ્ધિની બલિહારી! બસ, મહાત્મા તરફના આકર્ષણથી વસ્તુના સદુપયેગ અર્થે એણે દાન કર્યું અને એમાં રાચ્ચે--મા-ના, એ કે એની અનમેદના-ગુણને પાવર વધારતે જ ગયે, વધારતે જ ગયે.
શાલ મહાશાલ અને એમના નૂતન દીક્ષિત બે ભાણેજ, ચારે જણા ગુરુ ગૌતમસ્વામીજી સાથે મહાવીર પ્રભુની પાસે આવી રહ્યા છે. ચારે ય ને મનમાં ગુરુની અનુમોદના
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૧
અને ઉત્થાન ગુરુના ઉપકારની અનુમોદના એવી વિકસતી ચાલી છે, અહ, સદુર્ભાગ્યે અમને કેવા ઉત્તમ ગુરુ મેળવી આપ્યા! કેવા અમને સંસાર-કારાગારમાંથી છોડાવ્યા ! કેટલે એમને નિસ્વાર્થ ઉપકાર ! ઉપકાર પણ ગજબ કેટિને ! ક્યાં એ સંસારની વિટંબણું, દુર્દશા અને જ્યાં આ લેકેત્તર બાદશાહી? આ પમાડનાર ગુરુના ઉપકારને બદલે કયાં વળે? જે આ ઉપકાર ઉપર તે આગામી જન્મ-પરંપરા મટે અને ભાવી અનંત કાળ ઉજજવળ થઈ જાય, એનું માપ શું કઢાય? તેમ આવા ગુરુ મળ્યા પછી તે ન જન્મ જ શાને લેવે પડે? આત્માને અસંગ–અકષાયી નિર્વિકાર-વિતરાગ બનાવી દે એવા ગુરુને અમને રાંક પામરને ભેટે ? બસ, શું ત્યારે આવા ગુરુ મળ્યા પછી હવે અમે કાયાની, ઇન્દ્રિયવિષયની, કે કષાય-રાગદ્વેષની માયામાં પડશું? હરગીઝ નહિ. અમારે ને એને શું લાગેવળગે? હવે તે ગુરુની જ એકસેવા–એકધ્યાન–એક્તાનમાં કાયાવિષય-કષાય સર્વના સંગ-આસક્તિ ભાવથી પર મુક્ત થઈ જઈશું...” એ આવા કેઈ, ગુરુપ્રાપ્તિની કદર–અનુમંદનાગુણનું અને શુભ મનોરથગુણનું બળ વધારનાર વિચારમાં ચડ્યા તે શુભ અધ્યવસાયનું બળ એટલું બધું વધી ગયું, એટલું બધું વધી ગયું, કે રસ્તામાં ને રસ્તામાં જ ઊંચા શુકલધ્યાનની ધારામાં ચઢયા ! ક્ષપકશ્રણ લગાવી! ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા ! વીતરાગ સર્વજ્ઞ બન્યા !
Page #49
--------------------------------------------------------------------------
________________
તેને
રુમી રાજાનું પતન જેને જે ગુણવિકાસનો ને ધર્મવિકાસનો પુરુષાર્થ, તેવી તેના અધ્યવસાયની પ્રબળતા બને. ગુરૂ ગૌતમ મહારાજ હજી છવસ્થ છે ને ચેલા શાલ-મહાશાલ વગેરે સર્વજ્ઞ બની બેઠા !
શુભ અધ્યવસાયનું બળ વધારવા ગુણનું બળ વધારાય; અને જેમ ગુણનું બળ વધારવા
(૧) એની ભારે કદર ઊભી કરાય, (૨) એને રસ ભારે વધારાય, (૩) એની અનુમોદના તીવ્ર બનાવાય, એમ
(૪) એની સામેના અવગુણુ અને એથી થતાં દેખીતા ધનાદિ લાભ વગેરેને તુચ્છ માનતાં ચાલવું પડે, તે જ ગુણની કિંમત લાગે, ગુણનું બળ વધે.
અહિંસા એ ગુણ છે, એની સામે હિંસા-આરંભ સમારંભે, એ અવગુણ છે. તે હિંસાદિને અને એનાથી દેખાતા લક્ષ્મી આદિના લાભને અતિ તુચ્છ માનવા પડે. જેમ જેમ આ હિંસા અને લક્ષ્મી આદિ પ્રત્યે તુચ્છ ભાવ વધતું જાય, તેમ તેમ અહિંસાનું બળ વધતું જાય. એવું જ ક્ષમા, સહિષ્ણુતા, ગાંભીર્ય, ઔદાર્ય, દેવગુરુભક્તિ સાધમિકપ્રેમ વગેરે ગુણમાં એની સામેના અવગુણો ગુસ્સે, સામને, છીછરાપણું, કૃપણુતા, ધનમૂચ્છ, કુટુંબપ્રેમ વગેરેને તુચ્છ લેખવા જોઈએ. એનાથી લાભ થતા દેખાય એ પણ તુચ્છ. આપણી અજ્ઞાનતાના કારણે લાભ એ દુર્ગુણેથી થવાનું દેખીએ છીએ. ખરી રીતે તે લાભ
Page #50
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન પૂર્વના પુણ્યના ઉદયે થાય છે. બાકી એ દેશે તે (૧) પાપની જ કમાઈ આપે છે (૨) ચિત્તને મલિન બનાવે છે; (૩) સરવાળે દુઃખની જ પોક મુકાવે છે. એ દેશની સામે પ્રશસ્ત ભાવ ઊભા કરવાથી દેષ દબાય છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિને પુત્રમોહ જાગે, મન ચકડોળે ચડ્યું, વિચારમાં ને વિચારમાં ખૂનખાર લડાઈ લડયા ! પણ ક્ષણવાર પછી મને થયું કે “અરે ! હું મહાવીરને શિષ્ય, ને મેં આ શું કર્યું? પુત્ર કેણ અને રાજ્ય શું ? પરમાત્મપ્રેમ—ગુરુપ્રેમની આગળ પુત્રપ્રેમને રાજ્યલાભ તુચ્છ અતિતુચ્છ બની ગયે. એનું અને સંયમનું બળ વધતું ચાલ્યું. એના પર શુભ અધ્યવસાયધારા વધી, તે ઠેઠ કેવળજ્ઞાન સુધી લઈ ગઈ! પ્રભુપ્રેમ-ગુરૂપ્રેમને ગુણ વિકસી ઊઠ જોઈએ, તે સાંસારિક પ્રેમને દોષ ઘટી જાય. અથવા સાંસારિક નાશવંત ધન માલ-પરિવાર તુચ્છ લાગી જવા જોઈએ. તો દેવગુરુ કિમતી માલદાર લાગે ને એમને પ્રેમ વધી જાય.
એમ જી પર ઠેષ ઊઠી આવે એ ખોટું છે. એની સામે જેને અપરાધમાં કારણભૂત બનતા મેહ અને કર્મ સામે દ્વેષ ઊભું કરવું જોઈએ. અપરાધ-પાપ કેણ કરાવે છે ? પિતાને મેહ, ને કર્મ. વારંવાર એ ભાવના કરાય કે “આ જગતમાં કષાયે-અજ્ઞાનતા-મૂઢતા અને પૂર્વ કર્મ જીવ પાસે કેટલી કારમી પ્રવૃત્તિ કરાવે છે ! બિચારા જીવને કેવા ફસાવે છે ! મને પણ કેવા એ કનડી રહ્યા છે ! મારી શક્તિ દ્વારા કેમ હું એ ખરા શત્રુઓને મહાત કરું, દબાવું, નષ્ટ
Page #51
--------------------------------------------------------------------------
________________
૪
રુકમી રાજાનું પતન
કરતા ચાલું! એમાં જ શક્તિ ખરચુ ! અવશ્ય ખરચુ!' આવું.... આવું કાંક કરતા રહીએ તે શુભ અધ્યવસાયને હૈયે જગા મળે, અને એનું ખળ વધતું રહે.
તન્મયતા વધારવા પર શુભ
પ્રબળ અને
અધ્યવસાય
આત્માના ગુણ્ણા અને ધમ પ્રવૃત્તિમાં તન્મયતા વધારવા ઉપર શુભ અધ્યવસાયનું જોસ વધે છે. આ એક માનવ જીવનની અતિ દુČભ વિશેષતા છે, અને તે માગે પુરૂષાથ ખાસ રાખવા જોઈ એ. કોઈપણ ગુણ કે કોઈપણ ધર્મ પ્રવૃત્તિમાં ય આ તન્મયતા વધારી શકાય છે, અને એનુ ફળ મળે છે.
નાગકેતુએ ભગવાનની પૂષ્પ પૂજા વખતે તન્મયતા વધારી, તે એટલી બધી કે સશની પીડામાં મન લેશ પણ વિષુવળ થવા ન દીધું! તે એથી અધ્યવસાયની ધારા વિકસતા શુકલધ્યાન અને કેવળજ્ઞાન લાધ્યું ! પૂજામાં લીનતા કેવી વિકસ્વર થઈ હશે ! જિન સાથે એકરસતા ગાઢ અતિ ગાઢ બનતી ચાલી. જીવન જિનની સાથેની એકરસતાનું જ લાગેલું.
રાજા હરિશ્ચંદ્રે સત્ત્વગુણ એટલેા અસ્થિમજ્જા કરવા માંડચેા કે ઘાર કષ્ટમાં લેશમાત્ર પણ દીનતા-કાયરતા-થકાવટ ન આવવા દીધી. દેવતાઈ પરીક્ષા-વિધિમાં ઠેઠ સુધી અડીખમ રહ્યા. આમાં શુભ અધ્યવસાય પ્રમળ થતા જાય અને અપૂર્વ અપૂર્વ કમ ક્ષય નીપજતા જાય એ મહાન લાભ છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ ગુરુભક્તિ એટલે ગુરુમાગ –સ્વીકાર
આ માનવ જીવનમાં કાઇ નક્કર વિશિષ્ટ કમાઈ કરી જવી છે? તેા એકાદ પણ ધમ પ્રવૃત્તિ ોસિલી બનાવતા જાએ.
ગૌતમ મહારાજે ગુરુભક્તિગુણને એટલા બધા વિકસ્વર કર્યું કે ભગવાનનું નિર્વાણુ સાંભળીને હવે ગુરુઆગળ પેાતાના એ ખાલભાવના ગુણની સામે પોતે આખા સંઘમાં સૌથી ઊંચા વડેરા અન્યાના લેશ માત્ર આનંદ કે
ઉલ્ક અનુભવ્યે નહિ. પણ ઉલટું ગુરુવિરહનું અપરંપાર દુઃખ અનુભવ્યુ ! એમાં ગુરુભક્તિ વધતાં વધતાં શુભ અધ્યવસાય ધારા વધી, ને એ દ્વારા ભક્તિ ગુરુએ અપનાવેલી વીતરાગતાને અપાવનારા અનાસક્ત ચેાગમાં પહોંચી ગઈ ! રાગ-મમતા છૂટી ગયા ! અધ્યવસાય વિકસ્વર થતાં થતાં શુકલધ્યાનમાં પહેાંચી ગયા ! ગુરુ પ્રત્યેની ઊંચી ભક્તિ શી ? આ જ, કે ગુરુએ અપનાવેલ શુભ માર્ગ અપનાવી લેવાય; એ માટે એની આડે નડતા તુચ્છ પદાર્થોના સ્વા જતા કરાય.
દેવાધિદેવની ભક્તિના જોસ વધારવા હાય તા એની આર્ડ નડતા તુચ્છ પદાર્થોના સ્વાની લાગણી કપાતી આવવી જોઈ એ. મહારાજા શ્રેણિકને એક રત્નકાંખળ ખરીદવા મન માન્યુ નહિ; પરંતુ ભગવાનની ભક્તિના જોશમાં ભગવાનની સુખશાતાના સમાચાર લાવનારને મેાટા ઇનામથી
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬
રુક્મી રાજાનું પતન
એ નવાજી લેતા ! વીતરાગની ભક્તિ માટે ધન પરિવારના રાગ કાપવા પડે, ધનપરિવારને જતા કરવા પડે.
ને ભક્તિ પાછળ કાંઈ જોખવાનુ ન હોય, ભાગ આપવાને હાય નહિ તા એ ભક્તિમાં જોસ શી રીતે આવે ? મેલેા, ભગવાનની રાજની ભક્તિ પાછળ જાતનું કાંઈ ખર્ચ વાનું રાખ્યું છે ? એક રૂપિયાની વરખ થેકડીના પાનાં સેાળ, એમાંથી રાજ કદાચ એક આખું પાનું નહી સહી, પણ અડધું ય પાનું પ્રભુને છાપા, તે ય મહિને માત્ર એક રૂપિયાના ખર્ચ લાગે. આટલે ય ભાગ આપવાને નિયમ છે ? ભાગ આપ્યા વિના લુખ્ખા ભક્તિગુણુ ખળવાન શી રીતે બનતા જતા હશે ? એના પર અધ્યવસાયનું જોસ કેમ વધે ? પૂર્વ પુરૂષાના ચરિત્રોમાં માત્ર એક કમળપૂજા, અક્ષતપૂજા, ફળપૂજા વગેરે પર જિનભક્તિગુણ પ્રખળ થઈ અધ્યવસાયધારા વધવામાં સ્વનાં પુણ્ય ઊભા કરી દીધાનું આવે છે, તે આ ભાગ દેવા પર.
કુમારપાળના જીવે પૂર્વ ભવમાં અત્યંત ગરીખીમાં પાંચ કોડીનાં ફૂલથી પૂજા કરવામાં જિનભક્તિ ગુણ અને અધ્યવસાય એવા પુષ્ટ કર્યો કે એના પર અહી અઢાર દેશનું રાજ્ય એ તેા મામુલી વસ્તુ, પણ ગણુધરપણાનુ પુણ્ય ઊભું કરી દીધું! પાંચ કેાડીની સસ્વ મૂડી લગાવી દેવાના ભાગ આપ્યા ત્યારે ભક્તિ થઈ, શુભ અધ્યવસાયધારા વધી, એથી પુણ્ય અને સંસ્કાર જમા થયા. શું સમજીને ? આ જ કે વાહ ! કેવા મારા તરણતારણુ જિન !
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૭
અને ઉત્થાન મારા નાથ ! પ્રભુ આપની આગળ કશું ય શી વિસાતમાં છે? ક્યાં આપને અથાગ અમૂલ્ય ઉપકાર? ને ક્યાં સો -હજાર-લાખમા ભાગે પણ આભાર વાળવાની ય અમારી ત્રેવડ નહિ? પછી એની લાખમા કરેડમા ભાગની પણ કૃતજ્ઞતા અદા કરવાની વાત ક્યાં? જે એ હેત, તે મળેલી તન-મન-ધન-ઈન્દ્રિયની વિપુલ શક્તિઓમાંથી, પ્રભુ ! તમારી સેવામાં ને તમારી આજ્ઞાની આરાધનામાં કેટલીય લગાડયે જતા હતા?
નિશ્ચિત્તતા-નિર્ભયતા કેમ નથી –
જીવનમાં દિલનો મુખ્ય સંબંધ આત્મગુણોને વિકાસ કરવાની અને શુભ અધ્યવસાયનું બળ વધારવાની સાથે રહે તે જ સતત જાગૃતિ રાખીને આ કાર્ય થવાનાં. નહિતર તે જડ પદાર્થો અને કાયાની સુખશીલતા-સન્માનને ધસારો એ છે કે એ જીવને તાણ્યા જ રહેવાના. મન એમાં ને એમાં વ્યગ્ર રહેવાનું. દિવસ અને રાત એ જ ગડમથલ. સાર શે નીકળવાનો ? હૃદય પર હાથ મૂકી ને કહે, શું એવા જડ જીવનમાં હૈયાને નિશ્ચિત્તતા-નિર્ભર યતા છે? કઈના અકાળ મૃત્યુને જોતાં દિલમાં આંચકે આવે છે ને કે “કદાચ આપણું ય કાંક આવું થાય છે ?
અથવા કઈ એ રોગ ઊભું થતાં ડાકટર વૈદ કઈ એવી ભયંકર આગાહીની સંભાવના કરે તે હદયના ઊંડાણમાં આઘાત લાગે છે ને? અથવા વિશ્વયુદ્ધ, પાકીસ્તાની
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
રુફ રાજાનું પતન બળ, કે ચીનનાં આક્રમણ જેવી વસ્તુ ઊભી થાય તે. હૈયે ધ્રાસકે પડે ને? વિચારવા જેવું છે કે આ આંચકે, આઘાત, ધ્રાસકે પડવામાં શું કારણ છે? જડ જીવન કે બીજું કાંઈ ? જડ જીવનમાં હૃદય એવું દુર્બળ બની જાય છે કે અનિષ્ટ સંવેગોને વિચાર માત્ર પણ અસહ્ય બને છે. ત્યારે,
જે જડ જીવનથી જ પ્રાસકા પડે છે, તે નિશ્ચિતતા-નિર્ભયતા કેમ આવે, એ વિચારે.
પરમાત્માની ભક્તિ, એમનું શ્રદ્ધા-ભરપૂર શરણ. ધર્મવૃદ્ધિ-ગુણવૃદ્ધિ અને શુભ અધ્યવસાય મુખ્ય કરેલા. હેય એવા જીવનની બલિહારી છે કે દિલને સુંદર કેન્ટિની નિર્ભયતા નિશ્ચિન્તતા આપે છે ! એથી એવા ધ્રાસક આઘાતઆંચકાના ભંગ નથી બનવું પડતું. સ્વસ્થ જીવનધારા વહે જાય છે. દુનિયા પાસે આ નથી; પણ જે આપણને વીતરાગ અરિહંત પરમાત્મા અને એમનું શાસન તથા એને સચોટ રીતે અનુસરનારા મહાપુરૂષનાં આદર્શ-જીવનનાં આલંબન મળ્યાં છે, તે આપણે તે એવી સ્વસ્થતા જીવનધારા બનાવીએ ને?
જીવનની બધી પ્રવૃત્તિને સારે સરવાળો શુભ અધ્યવસાયની રક્ષા તથા વૃદ્ધિ છે.
આ સતત લક્ષમાં રહે ને ? અને એ માટેના મુખ્ય પ્રયત્નમાં રહ્યા કરીએ ને ?
મનના ઉઠાવાને વશ ન થાઓ –
Page #56
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૯
ધ્યાન રાખજો, મન કદાચ કહેશે કે પણ સચૈાગા અનુકૂળ જોઈએ ને ? શરીર સારૂ ચાલવું અને નિશ્ચિ ન્તતા હોવી જોઈ એ ને ? પરંતુ મનના આ ઉઠાવાને મહત્વ આપતા નહિ, નહિતર ખરૂ કરવાનુ` રહી જશે. સાગા શરીર, ઉપાધિએ તે કમના અનુસારે એની એ જ ઊભી રહેવાની, અને જીવનું પેાતાનું હિત દૂર જ રહ્યા કરશે !
ખરી રીતે એના એ જ સામાં મનના ઉઠાવા રોકી વિચારસરણીને ઝેક બદલવાથી શુભ અધ્યવસાય ઊભા કરી શકાય છે.
વિચારસરણીના સ્રોક બદલવા માટે— (૧) નેગેટીવમાંથી પાઝીટીવમાં, નિષેધાત્મક નિરાશાત્મક વિચાર પદ્ધત્તિમાંથી વિધેયાત્મક અનુકૂળાત્મક વિચાર પદ્ધત્તિમાં ચાલ્યા જવું. તાવ આવ્યેા, ‘હાય ! હવે બધાં કામ અટકશે. કેટલું બધું બગડશે !' એમ નહિ પણ 'ઠીક છે, (i) આશ્રવેામાંથી આરામ મળ્યે, (ii) આત્મ-વિચાર કરવાની તક મળી. (iii) થાડું સહન કરવાની શક્તિ અને સત્ત્વ પણ ખીલવી શકાશે.'... આવી આવી લાઈનની વિચારપદ્ધત્તિ મજમાવવાની. જે સંચાગેાને આપણે અટકાવી શકતા નથી, એના પર રેાવાથી શું ? મન બગાડવાથી શે। લાભ ? એ સયેાગેામાં અનુકૂળ જ વિચાર બનાવી લેવા.
(૨) વિચાર કાઈ ખીજા જ ચાલુ કરવા કે જેમાં મનને સ્ફૂર્તિ મળે. દા. ત. મહાપુરુષ'ના પરાક્રમેાના, જીવાજીવાદિ તત્ત્વના, રળિયામણાં તી સ્થાનાના, વાંચેલા
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦
રુક્મી રાજાનુ પતન
સાંભળેલા ઉપદેશના, વગેરે વગેરે વિચાર ચાલુ કરી દેવા.
6
(૩) સંકલ્પ કરવા કે મારે આ વાત વગેરેમાં આટલા નવકાર યા એના પહેલા પદ્મના જાપ કરવા છે.’ પછી તે જાપ ચાલુ કરી દેવાના સંકલ્પ છે એટલે એનું કા ચીટ અને ગણતરી પૂર્ણાંક ચાલશે.
(૪) ‘અરિહંતાદિ ચારનાં શરણ સ્વીકારી અરિહંતની પ્રાર્થનામાં મન લગાડી દેવું. એ પ્રાર્થના પણ ઉમદા વસ્તુની. દા. ત. પ્રભુ ! મને શુભ અધ્યવસાયની ખક્ષીસ કરે, મારે સદ્ગુદ્ધિ અને સમાધિ સુરક્ષિત રાખો. ‘સમાહિવરમુત્તમ દિતુ.'. હું તમારા શરણે છું. મને તમારા અર્ચિત્ય પ્રભાવે જરૂર આ મને પ્રાપ્ત થશે.' વારવાર આ પ્રાર્થના કરવી.
(૫) ગુણવિકાસ અને સુચાગ્ય વિચારસરણીની જેમ એવું સુંદર તાત્ત્વિક આધ્યાત્મિક વાંચન તથા કાઈ એવી ઉલ્લાસપ્રેરક ધર્મ પ્રવૃત્તિ પણ શુભ અધ્યવસાયની જાગૃતિ અને પુષ્ટિ કરે છે.
મુખ્ય કામ આ છે, શુભ અધ્યવસાય સદા રમતા વિકસતા રાખવાની ખાસ તમન્ના જોઈએ; અને જ્યારે, અહુ સૂક્ષ્મ સમયે સમયે આત્મા પર કના મધ ચાલુ છે, તેમ જ એક ખ ંધ શુભ થાય કે અશુભ, એના મુખ્ય આધાર અધ્યવસાય પર છે, શુભ અધ્યવસાયે શુભ અને અશુભે અશુભ કર્માંધ એ સ્થિતિ છે, તેા પછી શુભ અધ્યવસાય જાગતા રાખવાની તમન્ના કેમ ન થાય? સહેજ પ્રમાદમાં-ગલતમાં-ઘેલછામાં અશુભ અધ્યવસાય
Page #58
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૧
કરી અશુભ કમ ઊભાં કર્યા તા એ પછીથી વેઠવા કાને પડવાનાં ? આપણને પોતાને જ. એમા ય અહી અધ્યવસાય ખગાડવાના કાળ મામુલી, પણ એનાં ફળ રૂપ અશુભ ભાવ અને અશુભ કર્મના ઉદય ભાગવવાના કાળ જંગી ! તેમ જ પ્રમાદ વખતે જીવને મજા-અનુકૂળતા જેવું લાગે તે તે મામુલી, પણ એના અશુભ કર્મના ઉદ્દય વખતની દુઃખદ સ્થિતિ ભારે! તાપ, અશુભ કમ ખંધ અને અશુભ સંસ્કાર તરફે આંખ મિચામણા કરવા જેવા નથી. એને વધાવી લેવાય કે ‘શું કરીએ ? સંચાગ એવા છે, પુણ્ય કાચાં છે, અશુભ કમ ખંધાઈ જાય છે, એમાં શી રીતે ખચાય ? ’ આવી એપરવાઈ નહિ કરવાની. અશુભ ન ખંધાવા દેવાની અર્થાત્ અધ્યવસાય ન બગાડવાની પાકી ગરજ અને ચીવટ રાખવાની; અને એ અઘરૂં નથી કે ચિત્તના અધ્યવસાય મેલા ન થવા દેતાં, નિળ રાખીએ. કેમકે એ આપણા વિવેક અને પુરુષાર્થને આધીન છે. અધ્યવસાય-શુદ્ધિ માટે તત્વ-પ્રયોગઃ
અધ્યવસાય, એના એ જ નખળા સંચાગ ને નમળી પુણ્યાઈમાં પણ, ઊજળા નિર્મળ રાખવા માટે આ એક ખાસ કરવા જેવું છે કે, મનનું વલણ તત્ત્વ તરફ ઝુકતુંઢળતું રાખવું. જીવ–અજીવ, પુણ્ય પાપ, આશ્રવ-સવર, મધ-નિર્જરા અને માક્ષ, આ મુખ્ય તત્ત્વ છે. જીવનમાં ખનતા અનાવ વખતે નવમાંથી જે તત્ત્વ લાગુ થતું હાય એને અનુરૂપ વલણ ચિત્તનું રાખવાનું. દા. ત. આરંભ
આ
Page #59
--------------------------------------------------------------------------
________________
રુક્મી રાજાનુ પતન.
–સમારંભના પ્રસંગ છે તેા એ આશ્રવ તત્ત્વ છે, એને અનુરૂપ મનેાવલણ હૈયતા-ત્યાયતા-ભય-અરુચિનુ હાય, એમ
૪૨
બીજાની ખરાઈ પ્રત્યે ઉદાસીનતા-કરુણા:પ્રસંગ કાઈ માણસની બૂરાઈ જોવા-સાંભળવાને આળ્યે ત્યાં પહેલા તેા ઉદાસીન ભાવ કેળવવા કે જીવા કવશ છે. આપણે સામાની ભૂરાઈ તરફ ઉદાસીન રહેા.’ કદાચ મગજમાંથી એને વિચાર ન જ ખસતા હૈાય તે યા ભાવ લાવા, બિચારા જીવ કમ–પીડિત ! તેવા માહનીય કર્મીના ઉદ્ભચે ખાટું કરી રહ્યો છે. એને સદબુદ્ધિ મળેા, સદ્ભાવના જાગે અને એની બૂરાઈ દૂર થઈ જા !’ દિલના . પીગળવા સાથે એની દયા ઉભરાવવાની. આ દ્વેષ અટકાવી કષાય–નિગ્રહરૂપ સાઁવર—તત્ત્વનું આલેખન કર્યું" કહેવાય.
બિમારીમાં નિરા તત્વ –
એમ આપણી બિમારીના પ્રસંગ આળ્યે, ત્યાં નિર્જરા તત્ત્વ ખેાલવાનું, મનનું વલણ આ અશુભ કમના ઉદયમાં અશુભ ખપી જવાથી અને ક્રાયફ્લેશ સમભાવે સહુવાથી કમની નિર્જરા થવાના હિસાબે પ્રસન્નતાનુ રાખવાનું. વળી સ્વેચ્છાએ સહી લઇએ, દિલમાં ધીરજ, હિ'મત ધરી અને આપણે કરેલાં આપણે ભાગવવાં જોઇએ એવી શાહુકારી રાખી ભાગવી લેવાય, તે વિશેષ કમ-નિર્જરાના લાભ થાય છે. એના તરફ ઉદ્વેગ શા માટે ? જડ પ્રત્યે વિચારણા :
Page #60
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
એમ જગતના સારા-નરસા જડ પદાર્થો નજરે ચઢવાના પ્રસંગ ઘણું આવે છે. ત્યાં “એ અજીવ તત્વ છે, માત્ર રેય તત્વ છે. ઉદાસીન ભાવે જોવાનું-નવાજવાનું તત્વ છે. એમ વિચારી મનનું વલણ ઉદાસીન રહે, ઉપેક્ષાવાળું રહે, કઈ રાગ નહિ, કઈ દ્વેષ નહિ. તે એમ વિચારીને કે “આ બધું અનિત્ય છે, પરિવર્તનશીલ છે, શુભ અશુભ થાય, ને અશુભ શુભ થાય. મારે કાંઈ આની સાથે કાયમના મેળ નથી. તે એમાં શું અટકી પડવું હતું? શા રાગ કે દ્વેષ કરવા? શા વાતવાતમાં મારા આત્માને વિકાર જગાડવા ? જડ એનું કામ કરે, મારે મારું કામ કરવાનું. મારું કામ મારા આત્માના જિનભક્તિ જીવદયા વૈરાગ્ય, ક્ષમા, નિસ્પૃહતા વગેરે ગુણે પુષ્ટ કર્યું જવાનું. જગત એની રાહે ચાલે એમાં મારે હરખાવા-કરમાવાની. જરૂર નહિ. જડની પાછળ એમ નાચ્યા કરવામાં હું કેટલે પહોંચીશ? જડના વિચિત્ર પર્યાના ઢંગ તે પાર વિનાના છે. એની પાછળ મારે રાગ-દ્વેષથી વિકૃત થવાની જરૂર નથી. અવધુ સદા મગન મેં રહેના. પિતાના વૈરાગ્ય, સમતાના પર્યાય ન બગડે એ જોવાનું.”
તત્વચિંતન, તત્વપરિણતિ, તત્વમુખું દર્શન એ શુભ અધ્યવસાયની રક્ષા માટે અદ્ભુત ઉપાય છે. એ ઉપાય જે ખરેખર દિલથી સેવવામાં આવે, તે આત્માના અધમ દેઅહંવ, મદ, માયા, ઈર્ષ્યા, જૂઠ, અનીતિ વગેરે પર અંકુશ આવી જાય છે. હૃદયથી તત્વની પિછાણ
Page #61
--------------------------------------------------------------------------
________________
જીવનમાં
આ
ય
ફમી રાજાનું પતન કરી હૈ તત્વ પરિણમાવ્યું, પછી ત્યાં અહત્વ વગેરેને શું કામ પિષવા પડે? ગમે તેવી કરોડ રૂપિયાની પણ સંપત્તિ જે અનિત્ય તરીકે લેખી, કર્મના ઉદય તરીકે જોઈ, મહા આશ્રવના અંગ રૂએ નિહાળી, પછી એના પર શું અહેવ કરાય? એમ બીજા જીવમાં એવા કર્મના ચમકારા દેખ્યા, ત્યાં એ જીવ ઉપર શી ઈર્ષ્યા કરાય? અથવા જે એ આત્મગુણમાં આગળ વધે છે તે એ એનું પરાક્રમ છે. એની અનુમોદનાને બદલે ઈર્ષ્યા કરી એવાં સારા નિમિત્તે પિતાના આત્મામાં શુભ કમાઈ મૂકી બગાડે કેણ ઘાલે? સામે સારું જીવન જીવીને સંવરતત્વની પિતે -ઉપાસના કરવા દ્વારા આપણને પણ શુભ ભાવને અનુદનાનું સંવર તત્ત્વ પૂરું પાડે છે. તે એને તે જ રીતે અપનાવવામાં ડહાપણ થાય. ગુણની ઈર્ષ્યા કરવામાં તે ઉલટું સામાના સંવરે આપણે આશ્રવમાં પડવાનું થાય. એવી મૂઈ કેણ કરે? તવધારાએ ચાલી આ જીવનમાં બને તેટલી સંવર-નિજાની કમાઈ કરી લેવા જેવી છે; આત્મદેને હાસ અને આત્મગુણની ઉપાસના કરવા જેવી છે, અશુભ અધ્યવસાય અટકાવી શુભ અધ્યવસાય દિલમાં રમતા રાખવા જેવા છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ આત્મા-સૌથી વધુ કિંમતી
પેલે રાજકુમાર પિતાના શીલ બળ ઉપર દુશ્મન સુભટેને સ્વંભિત થઈ ગયેલા જુએ છે, પરંતુ એના પર અભિમાને નથી ચડતે, યા સામા પર દ્વેષભાવમાં નથી પડતે, કે કે મારે પ્રભાવ ! કેવા આ લુચ્ચાઓને થંભી. જવું પડ્યું!” ના, કેઈ અશુભ ભાવ નહિ. એ તે શીલને પ્રભાવ જોઈ શીલ પર ઓવારી જાય છે. અરિહંત પ્રભુની. દયા પર ઓવારી જાય છે. “ભગવાનની કેવી કૃપા કે એના પ્રભાવે આવા શીલનું બળ મળ્યું!' બસ, આવી કઈ શીલની અનમેદના, કેઈ અરિહંત પ્રત્યેની કૃતજ્ઞતા વગેરે મુદ્દા પર નિર્મળ અધ્યવસાયની ધારાએ ચઢ, તે એને ત્યાં જ અવધિજ્ઞાન પ્રગટ્યું ! અસંખ્ય ભવ નજરે નિહાળ્યા ! એની. વિકરાળ દુઃખદ સ્થિતિ જોતા ક્ષણભર મૂચ્છિત થઈ ગયે.
અહીં બીજી બાજુ એવું બને છે કે આ હિરણ્યકરટી નગરી પર ધાડ પાડનાર રાજાએ પહેલાં તે સુભટને મારફાડ કરી નગરને કો લેવા મોકલ્યા છે, હવે એ કિંમતી માલ હસ્તગત કરવા બીજા માણસોને મેકલવાનું કરે છે. રાજા અધમ છે, માયાવી છે, નિષ્ફર છે, અનીતિખેર છે, એટલે જીવનમાં આવા ધંધા ન કરે તે બીજું શું સારું કરે ? | દિલના ભાવનું પ્રતિબિંબ પ્રવૃત્તિમાં પડે છે. દિલ જે મલિન ભાવમાં રમતું હશે તે સહેજે પ્રવૃત્તિ
Page #63
--------------------------------------------------------------------------
________________
કમી રાજાનું પતન અધમ થવાની. એ જ કાળ અને એ જ દેશમાં જ્યારે પેલે રાજકુમાર ઉત્તમ પવિત્ર ભાવમાં રમત ઉત્તમ પ્રવૃત્તિ આચરી રહ્યો છે, ત્યારે તેજ કાળ-ક્ષેત્રમાં આ રાજા હલકટ ભાવમાં તણાયે દગો-પ્રપંચ-મારફાડ-લૂંટ કરવાની અધમ પ્રવૃત્તિ આચરી રહ્યો છે. જેની કેવી વિચિત્રતા છે! જગતમાં સારા નરસાં બે ય જાતના તત્વ મળે; ઉત્તમ અધમ બંને ભાતના માણસે હેય. એમાં સારા ‘ઉત્તમ બનવાની પોતાની ધગશ હોય, તે કોઈ અટકાવતું નથી, ને અધમ થવું હોય, તે ય કેઈ અટકાવતું નથી, અંતરમાં પૂછી લે કે, આપણે સારા ઉત્તમ દિલના બનવાની, બન્યા રહેવાની ધગશ કાયમ રહ્યા કરે છે ને ? આ ધગશ હોય, એની પાકી ગરજ હોય, પછી દિલ ઉત્તમ રાખવામાં શી વાર લાગવાની?
દિલ ઉત્તમ રાખવાના ૨ ઉપાય – (૧) આત્માને કિંમતી સમજ –
દિલ ઉત્તમ બન્યું રાખવાની ભૂમિકામાં પહેલા નંબરમાં જગતના ગમે તેટલા કિંમતી જડ પદાર્થોની પણ કિંમત મામુલી, અને પિતાની, પિતાના ઉત્તમ દિલની કિંમત એના કરતાં લાખો-કોડે ગુણી ઊંચી હૈયે અંકિત કરી રાખવી પડે. આનું કારણ સ્પષ્ટ છે કે એ કિંમતી પણ જડ પદાર્થો જે દિલ શાંત ને સ્વસ્થ હોય તે જ સુખકારી લાગે છે. ગમે તે કલ્પનાથી એ દિલ બળતું હોય તે એ જડ પદાર્થ સુખકર નથી લાગતા. વળી જીવ
Page #64
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૭ મોટા ભાગે દિલ અધમ બનાવે છે તે જડવસ્તુના કારણે પછી ભલે એ દુન્યવી માન-સન્માન-સત્તાના કારણે હેય, તેય તે જડ વસ્તુ જ છે. દિલ “અધમ' એટલે કોધઅભિમાન-માયાપ્રપંચ-આસક્તિ-લંપટતા-ઈર્ષ્યા– વેરઝેરનિંદા વગેરેમાંના કેઈથી રંગાયેલું રહે છે. આ જડના કારણે થાય છે, માટે જડને જ કિંમત વિનાનું ગણ પિતાના ઉત્તમ દિલને મહા કિંમતી ગણવું.
આત્મા સૌથી વધુ કિંમતી શાથી –
ખરેખર જુએ તે દેખાશે કે બંગલા-બગીચા-માલમિકત-ખાનપાન વગેરે બધું જ કામનું શાના ઉપર ? અહીં આત્મા હયાત હોય એના પર ને? આત્મા જે પરલેક ચાલી ગયે, તે પછી એના માટે પેલા શા કિંમતી? કશે નહિ. કેહિનૂર હીરે ગમે તેટલે અઢળક કિંમતવાળો હોય; પણ એ જેનાર-ગવનાર આત્મા હયાત હોય તે એને એ કામનો ? કે મરી ગયો હોય તે પણ? તાત્પર્ય, બધું ય આત્માની પાછળ છે.
હવે જ્યારે આત્મા કિંમતી છે, તે તે અધમ દિલવાળો કિંમતી કે ઉત્તમ દિલવાળે?
અધમ દિલવાળો હશે તે તે જાતે પોતે જ પોતાની કિંમત, પિતાનું વર્ચસ્વ, પિતાને મોભે-ગૌરવ હલકું પાડશે, અને જડ પદાર્થ–પ્રતિષ્ઠાસત્તા-શેઠાઈને કિંમતી ગણી એનું વર્ચસ્વ પિતાના ઉપર સ્થાપશે, જાણે પોતે એને ગુલામ! એના નાચે નાચનારો ! એની વાંકાશમાં
Page #65
--------------------------------------------------------------------------
________________
૩મી રાજાનું પતનરાંકડો બની રેવા બેસનાર! વેશ્યા વાંકી થાય ત્યારે એને યાર રોવા બેસે ને? શા માટે? દિલ વાસનાના કીચડથી ખદબદતું છે, અધમ છે, તેથી. જે નિસ્પૃહતાદિ ગુણથી દિલ ઉત્તમ હોય તે લાત મારીને ઊભો રહે, “ચાલ, તારા ઊંચાનીચા થવામાં હું આ ઉત્તમતા ન છડુંતારે બગડવું હોય તે બગડ–મારે શું ? આમ જુઓ કે આ લેકની દૃષ્ટિએ ઉત્તમ દિલવાળે આત્મા જ કિંમતી છે. દિલ ઉત્તમ છે તે મહા સુખશાંતિ છે.
પરલેકની દષ્ટિએ પણ ઉત્તમ દિલવાળે આત્મા જ કિંમતી છે એમાં પૂછવું જ શું ? કેમકે એવા દિલ પર જ મહાન પુણ્યાઈ, સદગતિ, સંલેશ વિનાના ભેગ વભવ, અને ઉત્તમ ધર્મસાધના પ્રાપ્ત થઈ શકે છે.
સારાંશ, જડસામગ્રી-સત્તા-સન્માન કરતાં ઉત્તમ દિલને, ઉત્તમ દિલવાળા-પિતાના આત્માને, ઘણે વધુ કિંમતી માન, એ દિલ ઉત્તમ રાખવાને પહેલો ઉપાય છે.
(૨) મિત્રી-દયા-રાખે :દિલ ઉત્તમ બનાવવા બીજો ઉપાય (૧) સર્વ જીવે પર નીતરતે મૈત્રીભાવ-સ્નેહભાવ, અને (૨) દુઃખી છે પર વિશેષ કરીને દયાભાવ રાખવે એ છે. ધ્યાનમાં રહે કે જીવ ભૂખ-તરસ-અપમાન-મારપીટ વગેરે દૂઃખની જેમ અજ્ઞાનકપાય-હિંસાદિ પાપોથી પણ દુઃખી જ છે; કેમકે ભયંકર દુખે એને નજીક આકર્ષ રહ્યા છે. હવે જેમ જડ પદાર્થોના મેહ ખાતર દિલ.
Page #66
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૯
અધમ બનાવાય છે, એમ જે જીવા અજ્ઞાનાદિવશ આપણું મગાડતા લાગે એના પર તે દ્વેષ ઊભરાય, દયાભાવ નહિ, તા તેથી પણ દિલ અધમ અને છે, ત્યારે જે મન પર સતત ચાકી પહેરા રાખી જીવા પર નીતરતા વાત્સલ્યભાવ, ને દયાભાવ ખરાખર જીવંત રાખીએ, ‘ખિચારા જીવ કમ પીડિત છે, કમવશ છે, કમના હાલ માર ખાઈ રહેલા અને ભવિષ્યમાં માર ખાનાશ એવા એના પર મારે દ્વેષ શેશ કરવા ? યા જ રહેા, પ્રેમ જ રહેા, બિચારાને સન્મતિ મળા,’– આ ભાવના મનમાં રમતી રાખીએ, તેા દિલને અધમ બનવાનું કારણુ નથી.
કડા જો, દ્વેષને બદલે દયાભાવની લાગણી રાખે તે શું એમાં આત્માનું ગૌરવ થાય છે ? આત્મા મુક્ લીસ લાગે છે ? દ્વેષ કરે તે આત્મા પરાક્રમી ? ભૂલા ન પડતા, ખરૂ પરાક્રમ જ વિકટ સંચાગેામાં પણ દયાભાવ જાળવવામાં છે; ગૌરવ એમાં છે. સત્ત્વ એમાં છે. દ્વેષ કરવામાં તેા નિઃસન્નતા છે, કાયરતા છે, પુરુષા હીનતા છે.
એટલે (૧) જીવા પર દયાભાવ, અને (ર) જડ કરતાં સ્વાત્માની કિંમત કેઈ ગુણી ઊંચી હાવાના ખ્યાલ, આ એ ઉપાયથી દિલ ઉત્તમ રાખી શકાય છે.
જડની કિંમત નીચી તે નીચી જ. જડ વિષયે આદિથી ગમે તેવું સુખ લાગતું હાય, પણ જડની એવી કિંમતટણી અને મમતા નહિ કે સ્વાત્માને એની આગળ નિમૂલ્ય
૪
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦
રમી રાજનું પતન ગણવે. ઉત્તમ દિલવાળો આત્મા કિંમતી છે, જડસુખે અને પદાર્થો તુચ્છ છે. એમાં તણાઈ જવું છેટું છે. એથી દયા ઘવાય છે.
અસંખ્યના સંહાર પરનાં સુખ અને પૈસા કેવા લાગે – - જીવ મહાઆરંભ સમારંભ કરવામાં અસંખ્ય સ્થાવર જેની દયા ભૂલે છે, તે આરંભાદિ કેની ખાતર ? (૧) જડ પદાર્થોના ક્ષણિક સુખ, અને (૨) જડ લક્ષ્મીની મમતા ખાતર જ ને ? પણ એ ખબર છે કે એ તુચ્છ સુખની ભૂખ અને જડની મમતા મટે છે? ના, રોજ ને રોજ એની ખણજ ચાલુ છે! એટલે પછી એના માટેની વેઠ પણ હમેશની માથે લાગી જ છે ! શું કરવાનું આ સુખને ? આ મમતાને ?
જડના સુખ અંગે વિચાર –
આવા સુખની પાછળ પાગલતામાં અસંખ્ય જીવોની દયાને વિચાર જ નહિ કરવાને? આજ ને આજ એવા સુખની લાલસા ન મૂકાય એ બને, પણ એ સુખ કેટલી હિંસાના ઉપર ઊભું થાય છે એનો વિચાર પણ ન કરી શકાય? વિચાર તે લાવ ને ? એ લાવે એટલે એ જીની દયા તે ઉભરાય ને ? પિતાની એ જી પ્રત્યેની અપરાધિતા તે મનમાં આવે ને? શું આપણે એ જીના અપરાધી નથી? એવા અપરાધ કરીને મળેલા સુખ ઉપર નિર્ભયતા રહે કે ભય લાગે ? ખુશીનો પિટલે થવાય કે ખેદ થાય ?
લોકના બંગલા પર ખુશી :રસ્તે ચાલતાં કોઈ સુંદર બંગલો દેખાશે, ને કોઈને
Page #68
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૫૧
આ
તે
પૂછ્યું કે આ કોનો અંગલો છે ? ત્યાં એણે કહ્યું કે પેલા રાજના સેંડા પશુ મારનાર કસાઈના.' તા એ સાંભળ્યા પછી એ ખુંગલા પર રાગ થાય? હરખ થાય ખરા કે વાહ ! કસાઈ ભાગ્યશાળી કે એને આવા ખ'ગલા છે ?’ ના, રાગે ય નહિ ને હરખે ય નહિ. કેમ ? એટલા માટે, કે જવાની ઘેાર હિંસામાંથી આ મંગલા ઊભા થયા છે. લાહીના બંગલા છે એ,’એમ લાગે છે. બંગલાવાળા જીવાને ભારે અપરાધી છે.
ખસ, તે। એવી રીતે આપણા ધર્મ સમજાવ્યું કે પૃથ્વીકાય–અપકાય વગેરે અસંખ્ય જીવે છે, એના સહાર ઉપર વેપાર-ધધા ચાલે છે, અને વિષયસુખા ઊભા થાય છે. તા એવા ર્હિંસા પર ઊભા થયેલા પૈસા–ટકા, મકાનવાડી અને ઇન્દ્રિય-સુખા પર રાગ થાય ? હરખ થાય ? એની ખાતર દિલ અધમ કરીએ ? એ જીવાના અપરાધી એવા આપણે ગુમાનથી ઊંચે માઢ ફરી શકીએ ? જીવા આપણા ઉપકારી ? કે આપણે જીવાના અપકારી ? ઃ—
અહીં એક પ્રાસંગિક વિચાર છે. એ પૃથ્વીકાયાદિ જીવાના ક્લેવર પર આપણે માલ-મિલ્કતવાળા અને ઇન્દ્રિયસુખના ભાક્તા બનીએ છીએ. તેા પ્રશ્ન છે કે
(૧) એ જીવાને આપણા ઉપકારી માની એની પ્રત્યે કૃતજ્ઞતા દાખવવાની ? કે
(૨) એ જીવાના આપણે ઘાર અપરાધી ડાવાનું
Page #69
--------------------------------------------------------------------------
________________
રુકમી રાજાનું પતન
માની વારંવાર એની ક્ષમા માગવાની?
દષ્ટિ બે છે -
એકમાં જગતના છ આપણાં સુખનાં સાધન બનવાથી એને ઉપકારી માનવાની વાત છે.
બીજી દષ્ટિએ જગતના છના આપણે ઘાતક હાઈ આપણે એના અપરાધી લેવાની વાત છે.
બેમાં તાત્વિક દષ્ટિ કઈ? જૈન શાસ્ત્રને અનુકૂળ દષ્ટિ કઈ? | સર્વ જી આપણું ઉપકારી ? કે આપણે અપરાધ પામેલા ? –
જૈન શાસ્ત્રો તે કહે છે કે જગતના જડ પદાર્થોએ જીવને ઘેલે બનાવી રાગ કરાવી કરાવી અનેકાનેક દુષ્કૃત્ય કરતે અને ભવભવ ભટક્ત રાખ્યો છે. ઉપદેશ-માલામાં શ્રી ધર્મદાસાગણી મહારાજ કહે છે કે “અહા આ જગતમાં વિષયે ન હેત તે છે કેટલા બધા સુખી અને દુઃખરહિત હેત ?' તાત્પર્ય, વિયાએ જીવને ભયંકર અનર્થ કર્યો છે, અને કરે છે, માટે જીવન એ ભારે અપકારી છે. હવે વિચારો કે પૃથ્વીકાયાદિ છે આ મેહક વિષયભૂત જડ શરીર ધારણ કરી શું જગતના જીને ઉપકારનું સાધન આપી રહ્યા છે કે અપકારનું?
તાવિક દૃષ્ટિએ શું ? –
અલબત અપકારી તે જીવનવિષય-વાસના છે. વાસના ન હોય તે વિષય શું કરી શકે ? માટે વિષયે કે એનાં
Page #70
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
પ૩
શરીર ધારણ કરનાર જીવા તત્ત્વથી અપકારી નથી, પણ એ રીતે વિચારતાં તેા એ જીવા તા પછી ઉપકારી પણ શાના ? એ જ સુખ પૂરુ પાડે છે એમ દેખાય છે, એ પણ જીવના કર્મના ઉદયનાં ઘરનું છે. તે કદય ઉપકારી અન્યા; જીવ નહિ. વળી એ સુખ જીવનું ઉપકારક પણ નથી. ઉલ્ટું એવા સુખની લાલસા-લપટતામાં જ જીવે આ ભવચક્રમાં ભટકે છે. એટલે,
તાત્ત્વિક દૃષ્ટિએ એ જીવા નથી તે અપકારી, કે નથી તેા ઉપકારી,
તે પછી માનવું શું? -
આમ હોવા છતાં જેણે મેાહ આ કરવા હાય, એણે માનવું તે આ જ જોઈ એ કે ‘ આ પૃથ્વીકાયાદિના મનેલા બંગલા-હીરામાણેક—સાનું ચાંદી મેવા-પકવાન વગેરે તે જીવને મહા માહાંધ અને રાગમૂઢ કરનાર હેાવાથી અનથ કારી છે, અપકારક છે. • એમ માનતા રહે તે ક્રમે ક્રમે એને ત્યાગ કરવાની ધગશ રહે. નહિતર તા તે માત્ર પેાતાની અંદરની વાસનાને જ અનર્થકારી માને, અને બાહ્ય વિષયને અનકારી ન માને, તે ભુલાવામાં પડી જાય. ત્યાં તા મન કહેશે ‘હું વાસના નહિ રાખું, વિષયેા ભલે મારી પાસે રહે.' પણ વિષયે જો પાસે રાખવામાં વાંધા ન હાત, વિષયે। અનથ કારી હાઈ ને ત્યાજ્ય ન હેાત, તા તીથ કર ચક્રવર્તી જેવાઓએ એના ત્યાગ શું કામ કર્યો હાત ? એને પાસે જ રાખતા ને ? ... પાસે રાખીને
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
રુક્ષ્મ “ રાજાનું પતન
પણ એ વાસના રહિત હાત ને ? જીવાને ઉપકારી માનવાનું કેટલું યાજ્મી ? :— એટલે વાત આ આવીને ઊભી રહે છે કે અલમત્ વિષા અને વિષયમય પૃથ્વીકાયાદિ જીવા તાત્ત્વિક દષ્ટિએ ઉપકારી ય નહિ, ને અપકારી ય નહિ; છતાં વૈરાગ્ય અર્થ માનવાનું આ રહે છે કે આ ભારે અન કારક છે, અપકારક છે; માટે એના સંગ છેડવા જેવા છે. હવે વિચારે કે વિષયસુખ પૂરા પાડવામાં નિમિત્ત થનારા જીવાને ઉપકારી માનવાનું કેટલું વ્યાજખી છે ? તાત્ત્વિક દૃષ્ટિ અને વૈરાગ્યની દૃષ્ટિ,એમાંથી એકે દૃષ્ટિએ ઉપકારી માનવાનું ઉચિત ખરૂં ? તાત્ત્વિક દૃષ્ટિએ ઉપકારી નથી, તેમ વૈરાગ્ય દૃષ્ટિએ ઉપકારી માનવામાં તે ઉલ્ટુ વિષયરાગ પોષાતા રહેવાના.
માટે ખરી રીતે તાત્ત્વિક દૃષ્ટિ તે આ રાખવાની છે કે આપણા તુચ્છ સ્વામાં એ પૃથ્વીકાયાદિ જીવાને આપણે નાશ કરતા આવ્યા છીએ, એટલે આપણે એમના ઘેાર અપરાધી છીએ,’ આ નક્કર હકીકત છે. જરા પેલા કસાઈના દાખલા વિચારો.
કસાઈ બકરાને ઉપકારી માને તે? :~~
મહુ
કસાઈ એમ કહે કે ૮ આ મકરા- ઘેટા વગેરે મારા ઉપકારી છે. એ મને આજીવિકા રળાવે છે, સુખ આપે છે,'−તા એ કેટલું વ્યાજબી છે ? એ એમ એ ઉપકારી માનતા રહે તેા શુ કદીય એને એમની હિંસા મૂકવાનું મન થાય ? હિંસા પર ઘૃણા-દુઃખ-ખેદ થાય ? કે એ
•
Page #72
--------------------------------------------------------------------------
________________
હિસતા
ની વાત
અને ઉત્થાન તે હિંસા કરતે રહેવાને, ને ઉપકારે ય માનતે રહેવાને?
પ્ર—પણ જે એ જીવને એ સારો ઉપકાર માને તે એની કૃતજ્ઞતા રૂપે હિંસા ન પડે ?
ઉ –ના, શું કામ છેડે? કૃતજ્ઞતા એટલે કે ઉપકારના બદલામાં અવસરે પોતાને જીવ આપવાની વાત આવે, અને એ બનવાનું નથી. બાકી એની હિંસા પિતાના જીવનનિર્વાહ માટે અનિવાર્ય સમજી ઉપકારના બદલા તરીકે એ આ મિત્રી ભાવના ભાવી શકશે કે “સૌ જીવે ભેગું આનું ય ભલું થાઓ, સૌ ભેગાં આ પણ સુખી થાઓ ! ” એ ચિંતવવાનું કાંઈ કઠિન નથી. એ તે સહેલું ને સટ ! તે પૃથ્વીકાયાદિ જીવો માટે પણ એમ જ વિચારવાનું થવાનું. કહેવાય છે ને કે બધા જ આપણું ઉપકારી છે માટે મૈત્રી ભાવના કરે કે “સૌનું ભલું થાઓ ? શું ત્યાં જાતે એની હિંસા છેડવાનું ભાવવામાં આવે છે ખરું?
કસાઈ હિંસા ક્યારે છેડે ?
એટલે ખરી વાત એ છે કે કસાઈ જે માને કે હું આ બધા મારાથી મરાતા જીવેને ઘેર અપરાધી છું, બિચારાને મહા ભયંકર મતનું ને જીવતા કપાવાનું દુઃખ આપી અહીં પણ એમની કરુણ દશા કરી રહ્યો છું ! અને એ રીતે કપાતા એ જીવને ભારે ચિત્તસંકલેશ તથા આર્ત–રૌદ્ર ધ્યાન થવાથી એ ભવાંતરે દુઃખદ દુર્ગતિ પામે એ પણ એમની કરુણ દશા કરી રહ્યો છું ! બંને સ્થળે
Page #73
--------------------------------------------------------------------------
________________
૨મી જાનુ પતન બિચારા એ અને અહીં અને ભવાંતરે કેટલે ત્રાસ!” એમ એ જીવેની ભારોભાર દયા ઊભરાય, અને પિતાને એમાં ઘેર અપરાધ જણાય, એ અપરાધનાં દારુણ વિપાક સમજાય, તે એ જીની ક્ષમા માગવાનું અને એવાં અપરાધ એાછા કરવાનું મન થાય. આપણે અપરાધી લેવાની માન્યતામાં મૈત્રી -
બસ એજ રીતે અહીં વિચારવાનું છે. માટે જ “પૃથ્વીકાયાદિ જ આપણને સુખ આપે છે માટે આપણું ઉપકારી છે,” એ માનવાને બદલે “આપણે વાસના પિષવા પૃથ્વીકાયાદિ જીવોને આપણે ખેટા મારીએ છીએ તેથી આપણે એ જીવેના અપરાધી છીએ, એ ભાન વારંવાર જાગ્રત રાખવા જેવું છે. એમાં ખરેખરી મૈત્રી ભાવના આવે છે.
પ્ર.– આપણી જાતને અપરાધી માનવામાં મૈત્રી કયાં આવી?
ઉ૦-મૈત્રી આ રીતે કે મનને એમ થાય છે કે “હું જેમ જીવ છું અને સુખનો અર્થ છું, એમ એ પણ જીવ છે, ને સુખના જ અભિલાષી છે. તે જેમ મને કઈ દુઃખ આપે એ ન ગમે, તેમ એને હું દુઃખ આપે એ એને બિચારાને કેમ ગમે ? જીવત્વની દષ્ટિએ એ જીવે મારા બંધુ છે. બંધુને દુઃખી કેમ કરાય?” એ રીતે એ છ પર પ્રેમની લાગણી થાય એ મિત્રભાવ છે, મૈત્રી છે.
મગી ઉપર ઉત્તમ ભાવ – એના પર પછી દુઃખ આપવા બદલ દયા ઊભરાય,
Page #74
--------------------------------------------------------------------------
________________
થાન
પેાતાના અપરાધ દેખાય, અને પહેલે પગથિયે અપરાધીની ક્ષમા માગવાનું કરાય. હૃદયના કકળાટ સાથે એમ લાગે કે આ મેં બહુ ખાટુ કર્યુ છે. મારે એ જીવાને શા માટે મારવા જોઈએ ?' ‘વારા પછી વારા, મારા પછી તારા,' એ ન્યાયે કુદરત ક્રમ મને પણ એવી સ્થિતિમાં મૂકશે કે જેથી ખીજા જીવા મારી દારુણ હિંસા કરતા રહે. માટે કયારે એવા ધન્ય દિવસ આવે કે આ પૃથ્વીકાયાદિ એક પણ જીવની મારે હિંસા ન કરવી પડે એવું સુંદર ચારિત્રજીવન હું પાસું ! એ પામવા માટે તુચ્છ વિષયસુખા અને માનેલી સગવડ ઓછી કરી એ જીવાની વિરાધના ઘટાડતા આવું.'
...
આમ જીવાને ક્ષમાપના કરવાનું, પેાતાના દુષ્કૃત્યના પશ્ચાત્તાપ અનુભવવાનું, અને જીવાની વિરાધના આછી આછી કરવાનું તે જ લાધે, કે જે પાતે જીવાના અપરાધી છે એ ભાવ વારંવાર નજર સામે લાવ્યા કરે, ને કકળતા દ્વિલે એના ખેદ અનુભવ્યા કરે.
ત્યરે શાસ્ત્રકારોએ ધર્મોનાં લક્ષણમાં મૈત્રી ખેડી છે તે શા માટે ? જિનેશ્વર દેવની આજ્ઞાને અનુસારે (૧) દાન-શીલ-તપ-ભાવના રૂપ ધમ કહા, કે (૨) અહિંસા-સંયમ–તપરૂપી ધમ કહો, યા (૩) સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધમ કહે, એ ધમ બીજા જીવાના વિચાર રાખીને અર્થાત્ ખીજાને દુઃખ ન કરવાના છે. કેમકે ધર્મના પાયામાં યા
થાય એ રીતે
છે. યા ઊડી
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
રુક્ષ્મી રાજાનું પતન
તા ધમ ઊર્ડયો. આ દયા રાખવાનું તે જ મને, કે જે જીવા ઉપર સ્નેહ ડાય, મૈત્રીભાવ હોય. માટે ચૈત્રી સાથે જરૂરી છે.
મૈત્રીને પ્રભાવઃ
,
જીવા પ્રત્યે મૈત્રીભાવ હાય, સ્નેહ હાય, તે પેાતાના એવા સ્વાર્થ સાધવાનું મન ન થાય કે જેમાં જીવાના કચ્ચરઘાણ થાય, જીવાને જીવલેણ દુઃખ થાય. શાસ્ત્રવાર્તા-સમુચ્ચય ' નામના શાસ્ત્રમાં ધમ હેતુ સિદ્ધ કરવાના ત્રણ સાધન ખતાવ્યાં(૧) સાધુસેવા સા મા, (२) मंत्री सत्वेषु भावतः (૩) આત્મીયપ્રમોક્ષત્ર
-અર્થાત (૧) સદા ભક્તિપૂર્વક સાસેવા, (૨) જીવે પર હૃદયથી મંત્રીભાવ, અને (૩) મમતાની પક્ડના અધ આવેશને ત્યાગ,–આ ત્રણુથી ધ હેતુ સિદ્ધ થાય.
હવે આમાં જુએ કે મમત્વ યાને સ્વાઈના અધ આવેશ કયારે આછા થાય ? કે જીવાના દુઃખના વિચાર રાખે તેા. એ લાવવા માટે જીવા પ્રત્યે સ્નેહ મૈત્રીભાવ જોઈ એ. મનને થાય કે ‘ જીવમાત્ર મારા બંધુ છે. એને દુઃખી કરીને મારા સ્વાથ કેમ સધાય કેજડ પદાર્થોની મમતા કેમ કરાય ? ? મૈત્રીમાં દયા સામેલ જ હોય :
એટલે તાપય આ આવીને ઊભું રહે છે કે જીવાને દુઃખ દેવું એ ધર્મવિરુદ્ધ છે; માટે પહેલા પાયામાં આ ભાવ
Page #76
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન જાગવો જોઈએ કે “મારા તુચ્છ સ્વાર્થ કે આવેશમાં મારા બંધુતુલ્ય અને દુઃખ દેવું એ અધમ કૃત્ય છે. હું તે દુઃખ ન આપું, પણ બીજાથી કે બીજી રીતે જીવે દુઃખ ભોગવતા હેય એની મને દયા આવે.”
દયાનું મહત્ત્વ ઠામ ઠામ :અષ્ટકળ શાસામાં પણ આ આવે છે કે, दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शोलवृत्तिश्च पुण्यं पुण्यानुबन्ध्यदः ॥ (૧) જીવે પર દયા, (૨) વૈરાગ્ય,
(૩) વિધિપૂર્વક ગુરુભક્તિ-પૂજા, (ગુરુમાં પરમ ગુરુ પરમાત્મા પણ આવી જાય.) અને
(૪) વિશુદ્ધ શીલવૃત્તિ;
–આ ચાર પુણ્યાનુબંધી પુણ્યને સૂચવે છે. અહીં પુણ્યને ભગવટે કરતાં આ ચારને આદરવાનું કરાય તે નવું પુણ્ય ઊભું થાય. એટલે આ ધર્મરૂપ પણ છે. આમાં પણ જીવ પર દયા પહેલી બતાવી.
ત્યારે એગદષ્ટિ શાસ્ત્ર શું કહે છે?
અનાદિને સહજ મળ ટ્યુ પામે એનાં ત્રણ લક્ષણ બતાવ્યા,
(૧) દુખિત પર અત્યન્ત દયા (૨) ગુણવાન પર અન્વેષ. (૩) સર્વત્ર ઔચિત્ય.
Page #77
--------------------------------------------------------------------------
________________
રુમી રાજનું પતન આમાં પણ છવે પર દયાની પહેલી વાત છે, દુઃખી પર દયા ન આવે એ તીવ્ર સહજ મળને પ્રભાવ છે, તીવ્ર રાગ-દ્વેષને પરિણામ છે. પિતાના તુચ્છ સ્વાર્થની લપેટતામાં ને રાગાન્ધ દશામાં હૈયું એટલું કઠેર રહે છે કે જી પર દયાની ફુરણ જ ન થાય. અથવા કહે, જીવનમાં દુઃખને વિચાર જ ન હોય ત્યાં સ્વાર્થની કાળી રમત અંધ બનીને ચાલ્યા કરે એ સહજ છે.
દયામાં પશ્ચાતાપ પહેલો કેમ?
ત્યારે જીવના દુઃખનો વિચાર આવે ત્યાં સ્વાભાવિક છે કે પહેલાં તે પિતે જે જીવને દુઃખ આપ્યાં છે, ને આપી રહ્યો છે, એને વિચાર, એને પશ્ચાતાપ જરૂર થાય. મનને એમ થાય કે “જીને સુખી કરવાનું તે બાજુએ રહ્યું, પણ ઉલટું દુઃખ અને તે મરણન્ત કષ્ટ આપવાનું કરાય, એ મારી કેવી અધમ દશા ! એ જીએ બિચારાએ મારું શું બગાડયું છે? એવા નિરપરાધી અને હું જે સ્વાર્થના કારણે ફેંસી રહ્યો છું એ સ્વાર્થ ગોઝારે છે. દુઃખી કરેલા એ જેને અપરાધી છું. મારા એ અપરાધની ક્ષમા કરે.
આમ છ પ્રત્યે પિતાની અપરાધીદશા માટે ભારેભાર દુઃખ-સંતાપ થાય અને એ જીવેની દયા આવે, એ તાત્વિક દૃષ્ટિ છે. એના પર પિતાને તમન્ના રહે કે
ક્યારે સર્વથા અહિંસક જીવન પામું. કેઈને મારે દુઃખ વું ન પડે, કેઈની ય મારે હિંસા ન કરવી પડે, ન
Page #78
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
કરાવવી પડે કે બીજા કરતા હોય એમાં સંમતિ ન દેવી પડે, એવું જીવન ક્યારે બનાવું!”
જીવનનું ઉત્થાન સાચી મૈત્રી પર અને જે જીવ– દયા અને જીવ-ક્ષમાપના પર પ્રગટ થાય છે, પણ નહિ કે પિતાનાથી કરાતી હિંસાના ખેદ–ક્ષમાપના વિનાની લુખ્ખી “સૌનું ભલું થાઓ, સૌ સુખી થાઓ એવી મૈત્રી ભાવના પ૨. પેલે રાજકુમાર આ દયા અને હિંસાના ભાવ ઉપર આગળ વધી રહ્યો છે.
તુચ્છ ક્ષણિક ઈન્દ્રિય સુખની પાછળ આંધળી દેટમાં આ જીવદયાને વિચાર આવતું નથી, એ વાત થઈ.
(૨) જડ પદાર્થોના મમત્વને વિચાર -
એવી બીજી વાત લક્ષમી વગેરે જડ પદાર્થોના લાભ મમત્વ ખાતર પણ જીવદયા કેરાણે મૂકી ભરપૂર જીવ-હિંસાના આરંભ સમારંભ કરે છે એ છે. ત્યાં એ જોતું નથી કે આ જેની ખાતરી કરું છું એ જડ પદાર્થોમાંને એક પણ મૃત્યુને રોકનાર નથી કે મૃત્યુ પછી સાથે ચાલનાર નથી. અરે! મૃત્યુ તે પછી, પણ તેવા રેગ અકસ્માત થાય, ત્યાં પણ લક્ષ્મી અને વાડી બંગલા એક બાજુ ઊભા રહે છે, અને વેદના જીવને એકલાને જાલિમ ભેગવવી પડે છે. એમાંનું કાંઈ પણ જીવના દુઃખને ઓછું કરે? ના,
તે વેદનામાં જે સંપત્તિ ન બચાવે, ઘડપણને ન રેકે, મૃત્યુને જે ન અટકાવે, તેમ
Page #79
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન - મૃત્યુ બાદ જે સાથે ન આવે,
એની એટલી બધી મમતા શી કે એની પાછળ પાપ-સેવનથી ખુવાર થઈ જવું? ને જીવદયાને વિચાર જ ન રાખે? પરલોકનાં ભાતા રૂપે કશી દાન-શીલ-તપ-ભાવનાની કરણી ન કરવી? કહે છે,
પ્રવ-બધું જાણીએ છીએ પણ કેમ આરંભને સમાન રંભને ડર નથી લાગતું? કેમ એનાથી ઊભી થતી લક્ષમી તરફ અરુચિ નથી થતી ? કેમ દાનાદિમાં પ્રમાદ થાય છે?
ઉ – ડર અરુચિ નથી થતી અને પ્રમાદ થાય છે તે પછી જાણવાનું શેને કહેવાતું હશે ? જેને હૈયે કેઈ અસર નહિ એને જાણ્યું કહેવાય ? જેના પર શ્રદ્ધા નહિ એને? શ્રદ્ધા હાય, હૈયામાં અસર થતી હોય, તે હિંસાના ફળને ડર અને હિંસાજન્ય લક્ષમી તરફ અરુચિ જરૂર થાય. દાનાદિમાં એટલે બધા પ્રમાદ ન રખાય, રાખવાનું મન જ નહિ થાય. માટે આ કરો, જડ સુખની ભૂખ અને જડ-મમતા પાછળ જે અસંખ્ય જીને કચ્ચરઘાણ નીકળે છે એને હૈયે આંચકે લગાડે. જડસુખની ભૂખ કારમી છે, એમ જ જડ પદાર્થો રેગ-મૃત્યુ-પરલેક ક્યાંય બચાવ નથી આપતા. એનો આંચકે લગાડે કે “આ શું? ક્યાં સુધી?” આંચકે લાગશે તે આંખ ઊઘડી જશે. પછી તે વીયૅલ્લાસ એ માર્ગે ઊછળશે.
વાત આ હતી કે દિલ અધમ બને છે તે જડસુખની
Page #80
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
તૃણું અને જડની મમતા તથા જીવ પરના ઢષ ઉપર. પણ આપણે જે દિલ ઉત્તમ બન્યું રાખવાની ધગશ અને ગરજવાળા હોઈએ, તે ઉત્તમ દિલનું સર્વોચ્ચ મૂલ્યાંકન કરવા અને જીવદયા કેળવવા કેમ ખડે પગે ન હેઈએ? એ હેઈએ પછી દિલ ઉત્તમ બનાવતાં શી વાર લાગે ? - જીવનની કેઇ પળ એવી નથી કે જ્યારથી સારા ઉત્તમ દિલવાળા બનવું હેય ત્યારથી ન બની શકાય. માત્ર ભાન આવવું જોઈએ, અનાદિને મહેને કેફ ઊતર જોઈએ, સારું ઉત્તમ પવિત્ર દિલ બનાવવાની લગની લાગવી જોઈએ, ગરજ જોઈએ, પછી દિલને તરત ફેરવી શકાય છે. ખૂનખાર યુદ્ધ કરનાર રાજાઓના પણ દિલ ક્ષણવારમાં પલટાઈ ગયાના દાખલા મળે છે.
દ્રાવિડ અને વારિખિલ વિશાળ લશ્કર સાથે યુદ્ધમાં ઊતરી વર્ષો સુધી એવા લડ્યા, એવા લડ્યા, કે એકેક પક્ષના પાંચ-પાંચ કરોડ માનવીને કચ્ચરઘાણ નીકળી ગયો. પરંતુ મહાત્માના ગે દિલ પલટાતાં યુદ્ધ તરત બંધ કર્યું, અને બાકીના ૫–૫ કરોડના લશ્કર સાથે ચારિત્રમાર્ગે ચઢી ગયા! તે ઠેઠ સિદ્ધાર્ગરિ ઉપર અનશન ઝુકાવી દીધું! કેવળજ્ઞાન અને મોક્ષ પામી ગયા!
દુશમન રાજાની લૂટની તૈયારી –
આ રાજા અધમ છે, એટલે કુમારની મૂછિત સ્થિતિ જાણી હશે તેથી લાગ જોઈ પોતાના પ્રપંચી વિચક્ષણ ગુપ્ત પુરુષને કહે છે, કે “તમે જાઓ રાજધાનીમાં, અને
Page #81
--------------------------------------------------------------------------
________________
રુક્મી રાજાનુ પતન
જીઓ હવે એના રાજા અને પિરવાર ભાગી ગયા હશે, તેથી તમે એના ખજાના કબ્જે કરા. જે કાંઈ હીરા-માણેક –માતી, સાદું-રૂપુ, જર-ઝવેરાત હાથમાં આવે તે બધુ કબ્જે કરા. વળી એનું લશ્કર પણ હતપ્રહત, નિરાશ, નિઃસત્ત્વ બન્યું હશે, એને ય તાએ કરો. સાથે એટલુ જો જો કે પેલા રાજકુમારની ભારે શીલશુદ્ધિના બહુ પ્રભાવ છે, એવા એ સુગૃહીત-નામધેય પુરુષસંહના પણ શા સમાચાર છે ય જાણી લાવો, જેથી મારા મનને શાંત થાય;
અતીન્દ્રિય તત્ત્વ તરફ જીઆ
-:
માણસ કેવળ બહારના સંચાગે પર માપ કાઢી ધારણા સફળ કરવા દાડે છે, પરંતુ એને ભાન નથી હતું કે ત્યાં કાઈ અતીન્દ્રિય તત્ત્વ એવું કામ કરતું હાય છે કે એના વર્ચસ્વ આગળ માણસનું કશું નથી ચાલતુ. રાજાએ બહારથી એટલુ જ જોયું કે રાજકુમાર મૂચ્છિત થઈ ગયા છે તેથી હવે કાઈની રાકટાક નથી; પછી લૂંટ ચલાવવામાં ચાં વાંધા આવવાના છે ?' મૂખ છે, એમ જો પ્રપચીએની ધારણાઓ સફળ થતી હાય તેા સજ્જનાને જીવવુ જ ભારે પડે. પણ સજ્જના સારી રીતે જીવી શકે છે, અને પ્રપચીઓની જાળ સફળ થતી નથી, એ સૂચવે છે કે સાજનાનું રક્ષક કોઈ મજબૂત અતીન્દ્રિય તત્ત્વ કામ કરી રહ્યું છે. એ આત્મતત્ત્વની મહાન સામિત છે. એકલી જડસૃષ્ટિમાં અતીન્દ્રિય શું? અને રક્ષા શી ? સજ્જન કાણુ ને દુન કાણુ ?
Page #82
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
લૂંટવા આવેલા સ્તબ્ધઃ
રાજાએ પિતાના ગુપ્તચરોને દેડાવ્યા તો ખરા, પિલાઓ પણ જાતિમાન ઘોડા પર ચઢી ઘેાડા દેડાવતા પર્વત કોતરો નિકુંજે ઓળંગી ઝટ આ રાજધાનીમાં આવી ય પહોંચ્યા. એમને તે રાજ્યના ખજાના લૂંટવા છે. એટલે સીધા પહોંચ્યા રાજ વાડા તરફ. પરંતુ ત્યાં જોઈને સ્તબ્ધ ! ત્યાં બહાર શું જુએ છે?
કુમાર આગળ શાસનદેવતા –
પેલે રાજકુમાર હજી મૂચ્છિત દશામાં છે. ડાબા જમણું હાથ બે બાજુ વળીને જાણે બે પાંદડા હોય અને વચમાં મસ્તક સહિત મુખ જાણે કમળ પડ્યું હોય એમ શેભે છે! આટલું જ હેત તે તે પેલા ઝટ આગળ વધ્યા હત, પરંતુ અહીં તે આશ્ચર્ય મેટું બન્યું છે. કુમારની આગળ શાસનદેવતા ઊભા છે! એ દેવતાઈ સુંદરવર્ણના સુશોભિત મહાકિંમતી વસ્ત્ર–અલંકારથી સજજ છે, દશે દિશામાં એને પ્રકાશકુંજ પથરાઈ રહ્યો છે. એના મુખમાંથી જય જય કુમાર’ એવા મંગળશબ્દ નીકળી રહ્યા છે. વળી એના હાથમાં રજોહરણુ-મુનિપણું માટેનું મુખ્યાધિક લિંગ આઘે, છે. અને એણે કુમારને હાથને અંજલિ જોડેલી છે,
રાજપુરુષે આ જોતાં જ આભા બની જાય છે. “અરે! આવા દેવતા જ્યાં ખડા હોય ત્યાં લૂંટ ચલાવી શકવાની વાત કેવી!” આશ્ચર્યચકિત થઈ જાણે પાષાણની મૂર્તિ રૂપ ન બની ગયા હોય એવા રિથર થઈ ઊભા ! એમને શી
Page #83
--------------------------------------------------------------------------
________________
રુકમી રાજાનું પતન ખબર કે આધ્યાત્મિક શકિત શું કામ કરે છે!
શીલવાન પુરુષને દેવતાઓ વશ થઈ જાય છે ! વગર બોલાવ્યે આવી દેવતા દાસની જેમ આદેશ માગે છે, શીલવાનને જયજયકાર વર્તાવે છે!
આજના કાળે કેમ કેઈ દેવતા દેખાતા નથી? એવી કઈ શંકાકુશંકા કરવા જેવી નથી. મન-વચન-કાયાથી ત્રિકરણશુદ્ધ શીલના ખપી બનવાની જરૂર છે. આજે દેવતાએ આપણી તેવી શુદ્ધિ ન દેખતા હોય, ભય કે પ્રલેભનમાં અણીશુદ્ધ ટકવાનું તેવું આપણું સત્વ એમને ન દેખાતું હોય, તે આજ હાજરાહજુર ન થાય. અગર તેવી આવશ્યક્તા કે ગ્યતા ન જણાતી હોય તે ય હાજર ન થાય. એટલા માત્રથી કાંઈ શંકા કરવાની જરૂર નહિ.
શીલ પાલન શા માટે?
આપણે દેવતાને હાજર કરવા માટે શીલપાલન કર વાનું નથી. રાજકુમારે એવી કોઈ અપેક્ષા રાખી નહોતી. એને તે માનવજીવન જ ત્રિકરણશુદ્ધ શીલ માટે લાગતું હતું. એનું પાલન થઈ ગયું એટલે જીવનની સફળતા થઈ, એમ એનું સચોટ માનવું હતું. તપાસે, જીવીએ છીએ તે કેવું? “શીલપાલનથી સુશોભિત જ જીવવાનું નહિતર તે કુશીલભર્યું જીવવા કરતાં મરવું સારૂં” એ મત કુમારને હતે. એટલે તે શીલપાલનમાં એ ખૂબ ખબરદાર હતે. બાકી દેવ તે કુમારની લેશમાત્ર ધારણ વિના એમજ આકર્ષાઈ હાજર થયેલ છે. એટલે આપણું કર્તવ્ય શું એ
Page #84
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
હ
જ ધ્યાનમાં રાખેા. દેવ હાજર નહિ થાય તે ય એ કે -
ય
વ્યપાલન આપણને જવાબ દેવાનું જ છે; વગેરેની અપેક્ષા—આશંસા વિના કર્તવ્ય
અને દેવાગમન અજાવ્યું, તે તે
એ ઉત્તમ સાધના થઈ.
નિરાશ સભાવની સાધના ઉત્તમ કાટિની છે. એનાથી અવશ્ય આત્માને લાભ થાય જ છે. એ લાભમાં (૧) અંતરાયક્ષય, જ્ઞાનાવરણીયાદિ ક્રમ ક્ષય, (૨) પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન,
(૩) સુસ ́સ્કારોપાજન,
(૪) પૂ`ખદ્ધ અશુભ કર્મોનું શુભ કર્મોમાં સંક્રમણુ, વગેરે અને છે.
(૫) જિનની આજ્ઞાનું પાલન થાય એ પણ મેટિ
લાભ છે.
દૈવી ચમત્કાર કે લેાકવાહવાહની આશંસા કૈસ છૂટે ? :
આવા ઉત્તમ આત્મિક લાભના તરફ દૃષ્ટિ રાખીએ તે પછી બીજા દૈવી ચમત્કાર કે લેાકવાહવાહ થયા ન થયાની શી પરવા રહે? મૂળ વાંધા અહીં આ જ નડે છે કે આપણને આત્મલાભ તરફ દૃષ્ટિ નથી રહેતી, એની ગરજ હાતી નથી, એટલે જ આડાઅવળા ફાંફા મારવાનું મન થાય છે. સાધનાની સફળતા, એવા કોઈ ચમત્કાર વગેરે બાહ્ય લાભ થાય, એમાં દેખાય છે. એક નવકારમંત્રની સાધના કરતાં કરતાં જો કોઈ એવું દર્શન થયું. સ્વપ્ન
Page #85
--------------------------------------------------------------------------
________________
'ટ
રુક્મી રસનુ પતન
આવ્યું; બાહ્ય ચમત્કારિક લાભ થા; તા લાગે છે કે સાધના ફળી. સફળ થઈ.” ત્યારે શું સાધનાનું આ જ ફળ છે ને? શું આવું કાંઈ ન બન્યુ તે સાધના નિષ્ફળ ગઈ ને? કેટલી ખધી અજ્ઞાન દશા! આવી અજ્ઞાનતામાં પછી તેવું ન બનતાં સાધના માળી પડી જાય, નિરાશ થાય, ઉત્સાહ વધે નહિ, એમાં શી નવાઈ?
સાધનામાં સાચે ઉત્સાહ અને જોમ તેા જ રહે, કે માત્ર આત્મિક લાભે। જે પૂર્વ કહ્યા તેના પર દૃઢ વિશ્વાસ રહે, એની જ તમના રહે. જો સાધનાકાળમાં પ્રતિસમય એ શ્રદ્ધા. ચાલુ છે, પછી આડાઅવળા ફાંફા મારવાની શી જરૂર ?
માણુસ અંદરનું મૂકી બહારમાં ભટકે છે માટે જ ભૂલા પડે છે. ખીજાએ મારી વાહવાહ કરી કે નહિ, મને સારા માન્યા કે નહિ, કોઈ ચમત્કાર થયા કે નહિ, આવું આવું જોવામાં ખરી વસ્તુ ચૂકી જાય છે. અને કાઈ કહે ‘અલ્યા ભાઈ! આ ગડમથલ, આ બાહ્ય કીર્તિની ભૂખ કે ચમત્કારના આકષણુ તા તે અનતી વાર રાખ્યા, એમાં તારા આત્મા માટે શે। ભલીવાર આવ્યે ? હજી ભવમાં ભટકતા રહ્યો છે ! હવે આ લપ મૂકી એમાં આત્મા કાંઈ ઊંચા નહિ આવે. પૂર્વોક્ત નક્કર આત્મિક લાભ થઈ રહ્યા છે એના દ્દઢ વિશ્વાસ રાખી નિરાશ સભાવે આરાધના કચે જા. એટલું જ તારૂં કામ છે.'
નડતર આ જ છે કે બહારમાં મન ફર્યા - ખીજા શું કરે છે, કેમ એમ કરે છે; એ કેમ
કરે છે.
ચલાવી
Page #86
--------------------------------------------------------------------------
________________
અને ઉતપન લેવાય, વગેરે વગેરે ચિંતા કર્યા કરાય છે એટલે પિતાની આત્માની ચિંતા દુર્લભ બની જાય છે. ત્યારે, શું તમને લાગે છે કે વાત્મચિંતા વિના પિનાને ઉદ્ધાર થાય? જૈનશાસન ના પાડે છે.
સ્વાત્મ-ચિંતા મુખ્ય જોઈએ એમ જન શાસન કહે છે. માટે તે “તિર્થીયરા મે પસીયતુ” સમાવિવરમુત્તમ દિંતુ, “સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ” “ધો વઢઉતીર્થકરો મારા પર પ્રસાદ કરે, ઉત્તમ ભાવસમાધિ મને આપે. મને મેક્ષ આપો. શ્રત-ધર્મ મારો વૃદ્ધિ પામે.”—વગેરે અનેક માગણીએ રોજ સ્વાત્મહિતાર્થે કરવામાં આવે છે. “જયવીયરાય સૂત્રમાં એવી અનેક માગણી કરીએ છીએ. એમ પાપથી પાછા હટવાના અને મિચ્છામિ દુક્કડં દેવાના અનેક સૂત્રે પણ સ્વાત્મશુદ્ધિ અર્થે બેલાય છે. એ બધું શું સૂચવે છે? સ્વાત્મ-ચિંતાની પ્રધાનતા. ત્યાં કાંઈ એ પાઠ ન આવ્યા કે “તીર્થકરો સૌને પર પ્રસાદ કરે, સૌને સમાધિ આપે, સૌને મેક્ષ આપે..” આમ નથી ઈચ્છવાનું એમ નહિ, પણ પિતાના આત્માના ચિંતા મુખ્ય કરવાની છે, એમ સૂત્રપાઠ કહે છે.
મહાવીર ભગવાન જેવાએ આ વિચાર્યું કે “મારા કર્મો ઘણું બાકી છે, તે અનાર્ય દેશમાં જાઉં. ત્યાં સહન કરવાનું સારૂં મળશે તેથી બહુ કર્મક્ષયને લાભ થશે. આ શું? સ્વાત્મચિંતાની મુખ્યતા. જે પરની ચિંતા મુખ્ય હેત તે તે ઉલ્ટે એમ વિચાર આવત કે “અનાર્ય દેશમાં
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૦
રમી રાજાનું પતન જઈ તે ત્યાં બિચારા અજ્ઞાન લેક મારી આશાતના કરી ઘોર પાપ બાંધશે.”
પ્ર - આ વિચાર કેમ ન કર્યો ? તે શું ભગવાન નિમિત્ત પામી એ લેકે પાપ બાંધે એમાં ભગવાન દેષ માત્ર નહિ ?
ઉ૦- ના, કારણ એ છે કે અનાર્ય જેના પિતાના અધ્યવસાય જ એવા મલિન છે કે ભગવાન ન જાય તે. પણ એવાં ફૂર કર્મમાં એમને એ લીન રાખે છે. એટલે ભગવાન કાંઈ એમને શુભ અધ્યવસાયમાંથી અશુભ અધ્યવસાયમાં જવાની ઉદીરણ કરતા નથી. ચારિત્ર લેનાર પાછળ સનેહીઓ મેહવશ રુએ એમાં ચારિત્ર લેનારો દુષપાત્ર નથી, કેમકે પેલા રુએ છે તે પોતાના મેહના કારણે. આવું જે ન માનીએ તો તે પછી સારી પ્રવૃત્તિ કરનારા પણ દેશપાત્ર ઠરશે. કેમકે એમની સારી પ્રવૃત્તિ દુજનેને નથી ગમતી અને તેથી શ્રેષ કરે છે, ઢષ કરી કર્મ બાંધે છે. આમાં જે સારી પ્રવૃત્તિ કરનાર દેષપાત્ર હોય તે તે પછી સારી પ્રવૃત્તિ ન કરવી એ અર્થ થાય ! પણ વસ્તુસ્થિતિ એમ નથી; દુર્જને નિંદે તેય સજજનેએ સારી પ્રવૃત્તિ છેડવાની નથી. નહિતર તે જગતમાં સત્યપ્રવૃત્તિ રહે જ નહિ, કેમકે કઈ દુર્જનને એની નિંદાથી પાપ થવા સંભવ છે. પણ દુર્જન નિંદે એમાં એના દિલને મેહ જ દેષપાત્ર છે, નહિ કે સજજન યા એની સત્યપ્રવૃત્તિ. એ જ રીતે મહાવીર ભગવાનની
Page #88
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
અનાર્ય દેશમાં સંયમની વિચારવાની સત્ પ્રવૃત્તિ અનાર્યોના પાપબંધમાં જરાય દેશપાત્ર નહિ. અશુભને બંધ તે એ અનાર્યો પિતાના મહને લીધે કરે છે. પિતાના અવ્યવસાય સહેજે સહેજે એવા મલિન છે કે એના લીધે કરે છે. એમાં ભગવાન મહાવીર ભેટી, ગયા, અને ભગવાન એમનું કશું બગાડતા નથી, કશું પ્રતિકૂળ કરતા નથી દ્વેષનું કેઈ કારણ આપતા નથી, છતાં એ લોકેની પિતાની જ અગ્યતા એવી છે કે પિતાના અધ્યવસાયને પોતે જ મલિન કરી રહયા છે. એમાં ભગવાન કે જે બીજાનું મનથી પણ લેશમાત્ર બુરું ચિંતવતા નથી એ દેષપાત્ર કેમ જ ગણાય ?
ભગવાન સ્વાત્મહિતાર્થે અનાર્ય દેશમાં વિચર્યા, એ વાત છે. સ્વાત્મચિંતા જરાય ભૂલવાની નથી. એ હેય પછી નિરાશસભાવે સાધના કરતાં આત્મહિત તે અચૂક થાય છે; તે દેવતાએ દર્શન દીધું કે નહિ એ ચિંતા કરવાની શી જરૂર ?
કુમારની મૂચ્છ ઉતરી :
રાજકુમારની શીલસાધના, જીવદયાની સાધના અને શુભ અધ્યવસાયની સાધના એવી જ હતી. શાસનદેવ આપમેળે આવી ગયા અને મૂચ્છિત કુમારની આગળ ઊભા છે. રાજકુમારને મૂચ્છ ઊતરી જાગ્રત થાય છે. અને હવે તે ચારિત્રના જ પરિણામ છે, એમાં દેવતાને
Page #89
--------------------------------------------------------------------------
________________
કમી રાજાનું પતન રહરણ સાથે જુએ છે, “હે દેવ ! આવ્યા ?” એવું કોઈ આશ્ચર્ય નથી. . વિશ્વના તત્વ જેનાર-વિચારનારને એક દેવતા આવે એમાં શું આશ્ચર્ય લાગે ? ઇદ્રની સેવામાં હજારે કે ખડે પગે રહે છે, એની અપેક્ષાએ અહીં એક દેવ હાજર થાય એ કઈમેટી વસ્તુ છે કે એના પર ખુશીખુશી થઈ કુલીને ફાળે થઈ જવું? કુછ નહિ, પુણ્યની ચિહિ પ્રમાણે બન્યા કરે એમાં જરાય ફુલાવાની જરૂર નથી.
કુમાર દીક્ષા લે છે.
રાજકુમાર દેવસંનિધાન પર મલકાયા વિના એની પાસેથી રજોહરણ લે છે, ને મુનિ પણું અંગીકાર કરી લે છે. સિદ્ધ ભગવાનની સાક્ષીએ પિતે સર્વવિરતિ ચારિત્ર ઉચ્ચરી લે છે. એજ વખતે શાસનદેવતા અતિ હર્ષથી રોમાંચ પુલકિત બની “નમો-અરિહંતાણું” કહેતાંક આકાશમાં રહી આ પ્રમાણે ઘોષિત કરે છે –
દેવવાણી -
જે મેરુ પર્વતને પણ મુઠ્ઠિથી ચૂરી નાખે, જે આખી પૃથ્વીને હથેલીમાં ધારણ કરે, જે સર્વ સમુદ્રોનું જળ એક જ ઘુંટડાથી પી જાય છે, જે સ્વર્ગમાંથી મેટા ઈન્દ્રને પણ નીચે ઊતારી દે અને ત્રણે ભુવનને ક્ષણ-વારમાં નિરુપદ્રવ કરી મૂકે, એ બધામાંથી કઈ પણ અખંડિત શીલવાળા પુરુષ રત્નને કેમે ય પહોંચી શકતું
Page #90
--------------------------------------------------------------------------
________________
અને ઉસ્થાના નથી. અથવા એજ પુરુષ કે સ્ત્રી જમ્યા ગણાય, એ જ ત્રિભુવનને વંદ્ય છે, જે શીલાંગનું ખંડન નથી કરતાં પરમ પવિત્ર, સપુરુષેએ સેવેલ, સકલ પાયનું નાશ, અને સર્વોત્તમ સુખનિધિ એવું સત્તર પ્રકારનું સંયમશી વિજયવંત છે.
દેવતાએ આમ કહીને તરત આકાશમાંથી નીચે પુષ્પની વૃષ્ટિ કરી !
દુશમન સુભટે શાંત !:
આવેલા સુભટે અને નવા આવેલ ગુપ્તચર તથા નગરવાસીઓ બધા જ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે ! સુભટોના ઉન્માદ શાંત થઈ ગયા છે. જ્યાં દેવતા શીલને પ્રભાવ દેખાડીને જાહેર કરે કે મોટા મેરુને મૂઠીથી ચૂરવાથી કે પૃથ્વીને હથેલીમાં તોલવાનું પરાક્રમ ગમે તેવું, પણ શીલનાં પરાક્રમ આગળ વિસાતમાં નથી, તે ત્યાં શસ્ત્ર લઈને “મારે મારે કરવાનું પરાક્રમ શી વિસાતમાં લાગે? કાંઈજ ન લાગે. તે પછી એના ઉન્માદ શાનાં ઊભા રહે? કાંઈ જ વિસાતમાં બિચારા : ઠંડાગાર થઈ ગયા !
પ્રલેનમાં પારખું –
વાત પણ સાચી કે માણસ પોતાના અંતમાં જુએ તે દેખાય કે રંગરાગતી સામગ્રી હાજર છે, ત્યાં શીલનું ચાલન ભલભલા સુભટને પણ કેટલું કઠિન છે ! કદાચ
Page #91
--------------------------------------------------------------------------
________________
એ જ મ
કર અંદરની
કરાય છે કે શાલ
રમી રાજાનું પતન સામગ્રીને ચોગ ન હોય અને વાસનાની વૃત્તિઓ એટલી પ્રવર્તતી ન દેખાય, એના પર તે પિતે ફાસ હાંકવા જાય કે શીલ પાળવું એમાં શું છે ? પરંતુ એને એ જ માણસ પ્રલેભામાં મૂકાઈ જાય, ત્યારે ઢીલે ઘેંસ બની જાય છે. એટલે અંદરની છૂપી વૃત્તિઓની પારખ નથી તેથી ગુમાન યા અતિવિશ્વાસ કરાય છે કે શીલ પાળવું એમાં શી મોટી વાત ? અંતરની છૂપી વાસનાઓથી સાવધાન રહે -
પરંતુ આ ગુમાન કે અતિ વિશ્વાસ ખૂટે છે. માણસ ગરીબમાંથી શ્રીમંત થાય ત્યારે એનામાં પૂર્વે નહિ દેખાતા કેઈ દેષ-દુર્ગુણે ઊભા થતા દેખાય છે.. ક્યાંથી આવ્યા એ ! બહારથી? ના, અંદરમાં છૂપા બેઠા જ હતા, છુપી વાસના રૂપે હતા જ, સામગ્રી મળતાં એ પ્રગટ થયા. એમ સત્તાનો હોદ્દો મળતાં પણ આમ બનતું કુસંસ્કાર છૂપા પડેલા જ હતા. અનંત કાળથી ભિન્ન ભિન્ન નિમાં ભટકાતા અને તે તે ભવની લીલાને ખેલતા જીવમાં તેવા તેવાં સંસ્કાર-વૃત્તિ વાસનાઓ દઢ થયેલી હોય એ સ્વાભાવિક છે. વાઘ બન્યા તે ચૂપકીથી હરિયાણા પર ત્રાટક્યા, બિલાડી થયા તે ચૂપકીથી ઉંદર ઝડપમાં લઈ આરેગ્યા જીવનભરના આ ધંધા શું આત્મામાં માયા, રતા, લેભ અને હિંસાના કુસંસ્કાર ન નાખે? એમ કૂતરા ગધેડા થઈ કૂતરી–ગધેડી પાછળ પાગલ થઈ કામાંધતા પછી એમાં શરીર સુકાઈ
Page #92
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૭૫
દુબળા પડી જવા છતાં પણ એ લત ચાલુ રાખી, પછી શું એ કામવાસનાના કુસંસ્કાર આત્મામાં દૃઢ ન થયા? સિંહ જેવા ભવમાં વનરાજ બની મહા અભિમાન કરવાના, એવું જ મન્મત્ત હાથીના ભવે એજ કરવાના ખેલ ખેલ્યા હોય, એટલે મદગુમાનનાં કુસંસ્કાર આત્મામાં સહેજે દઢ બન્યા હોય. ત્યારે ખાનપાન, ઇન્દ્રિયવિષયે અને પરિગ્રહની ધૂમ પ્રવૃત્તિઓ ટેડ કીડી કે વનસ્પતિ જેવા ભવમાં કરી હોય; ઠામ ઠામ ભવભવ એની રામાયણ સેવી હોય એના કુસંસ્કારના પોટલાં આત્મામાં પડેલાનું પૂછવું શું?
આત્મા કુસંસ્કારનું સંગ્રહસ્થાન –
હવે વિચારે કે મનુષ્ય અવતારમાં આવ્યા અને જાતને શાણી ડાહી સમજી બેઠા, પણ આત્મા જુગ જુગના રીઢ કરેલા કેવા કેવા કુસંસ્કારનું સંગ્રહસ્થાન છે ! સંગ સામગ્રી, પરિસ્થિતિ, વાતાવરણ યાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અનુસારે એ પ્રગટ રૂપે અમુક પ્રમાણમાં દેખાય એ જુદી વાત, બાકી અંદર ખજાનામાં શું બાકી છે? નહિતર સારા આર્યકુળમાં જન્મેલાને ભલે ઉંદર મારવાની કરતા કે રસ નથી. કિંતુ એ જ જીવ તેવી માયા-કૂટ– કપટ કે ટેસથી રાત્રિભેજન આદિ પાપ કરવાના ગે કદાચ બિલાડો થશે, તે કેમ સહજભાવે એ ક્રૂરતા અને રસ રાખે છે? અંદરમાં એના કુસંસ્કાર માણસના અવતારે પણ પડેલા જ હતા, તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવના અભાવે એ પ્રગટ નહોતા થતા, એટલું જ આ હિસાબે
Page #93
--------------------------------------------------------------------------
________________
રમી શબનું પતન એસજા અનેક જાતના કુસંસ્કાર-કુવાસનાઓ-કુવૃત્તિઓ અંદર ભરી પડી છે, જાણે આત્મા એનું એક સંગ્રહસ્થાન!
નવ વાડ શા માટે?
કુવાસનાઓના સંગ્રહસ્થાનના હિસાબે જ જ્ઞાની ભગવતે એને પ્રગટ કરનારા સાથે અને નિમિત્તોથી આપણને દૂર રહેવાને ઉપદેશ કરે છે. શીલવાનને નવ વાડ શા માટે પાળવાની? આજ કારણે, કે જે એ વાડને ભંગ કર્યો, તે અંદરની પિશાચી વાસના ઉત્તેજિત થતાં વાર નહિ લાગે. આજનાં સહશિક્ષણ, આજની સ્ત્રીઓની વેશભૂષા, આજના બિભત્સ ચિત્ર અને ચિત્રપટ વગેરેના અનર્થ કેટલા બધા વધી ગયા છે ! હજીય સારું છે કે સુશીલ બાઈએ એના મોભા-મર્યાદામાં રહે છે; બાકી એ જે ભાન ભૂલી કુશીલ થાય, તે આદમીને શા ગજા હતા કે બચી શકે? શું શીલ પાળી શકે? સંગો સારા હોય, નિમિત્ત ઉમદા હોય વાતાવરણ પવિત્ર હોય, ત્યાં અંદરની પાશવી વાસનાઓ દળેલી રહે છે. એ સંગાદિ નરસા થતાં ભલભલા માણસ સારામાંથી ખરાબ થતાં વાર નહિ.
આજ એક વખતના દેશસેવક ગણાતા સત્તાની ખુરશીનું નિમિત્ત મળતાં કેવા અર્થલાલચુ, લાંચિયા, નિષ્ફર અને ચાર બન્યા છે ! શું એમ જ એવા બની ગયા? ના, અંતરમાં એની છૂપી વાસનાઓ પડેલી જ હતી તે સંચાગ મળતાં પ્રગટ થઈ ગઈ.
Page #94
--------------------------------------------------------------------------
________________
અને ઉથાન
:
બોધપાઠ –
આ ઉપરથી આ બધપાઠ લેવાને છે કે નિરંતર આ જાગૃતિ રાખવી કે “મારા આત્મામાં બધી જાતની કુવાસનાઓ ભરી પડી છે. એને જાગવા ન દેવી હાય, ફકત્યમાં ઊતરવા ને બેફામ મહાલવા ન દેવી હોય, તે એને ઉત્તેજિત કરનારાં નિમિત્તથી દૂર રહેવું. કુશીલની વાસના નથી જાગવા દેવી, તે પરસ્ત્રી સામે દૃષ્ટિ નાખવાને પણ પ્રસંગ નહિ બનવા દે. મન પર પાકા બળાત્કાર સાથે એ વૃત્તિને એ લાલચને રેકવી.
પૂર્વકાળે પરિગ્રહ અલ્પ કેમ રાખતા :
પ્રાચીન કાળમાં સુશ્રાવકે અલ્પ પરિગ્રહથી કેમ જીવન જીવતા? સમજતા હતા કે “આરંભ-સમારંભનું મૂળ પરિગ્રહ છે, પરિગ્રહનું નિમિત્ત મળતાં આરંભ–સંમારંભની વાસના જાગ્રત્ થવાની; એના પર આરંભ–સમારંભ અને ષકાયજીના સંહાર કરનારાં જરૂરી બિનજરૂરી કાર્યો ઊભા થવાનાં. માટે નિમિત્તભૂત પરિગ્રહથી આઘા રહો” એકલા આરંભ–સમારંભના જ શું બીજા પણ લાલસા, લંપટતા, વિષયગૃદ્ધિ, અભિમાન, પ્રપંચ વગેરે કેટલાક પાપની બલા પરિગ્રહના ઉપર વળગે છે ? એના છૂપા કુસંસ્કારો પરિગ્રહનું નિમિત્ત મળતા જાગ્રતા થઈ જાય છે. માટે એનાથી બચવું હોય તે નિમિત્તભૂત પરિગ્રહથી જ દૂર રહેવું.
Page #95
--------------------------------------------------------------------------
________________
રૂખી રાજનું પતન અલ્પ ધનમાં ધન્ય જીવન કેમ?:
કર્મસંગે કુદરતી અપરિગ્રહ આપે હોય તે જાતને ધન્ય માનવી કે પેલી પિશાચી વાસનાઓ નહિ ઊઠે! એ પાપ જીવનમાં નહિ મહાલે! આ રીતે જે જાતને ધન્ય માનવામાં આવે તે પછી શ્રીમતેને દેખી એને ભાગ્યશાળી માનવાનું, શ્રીમંતાઈના લારા કરવાનું, અને જાતને દીનદુખિયારી માની, રેણું રેવાનું નહિ થાય, ઉલટું એ ભારે મૂચ્છ અભિમાન વગેરે ગોઝારા પાપોથી બચી જવામાં માનવજીવનની એક પ્રકારની સુંદર સફળતા દેખાશે.
વિચાર તે કરે કે લાખે-કરોડની લક્ષ્મીના હેર હેય, તેય અંતે તે બધું એ પડતું મૂકીને જ મરી જવાનું ને? પછી એની બહુ મમતા શી?
પ્ર-પણ અહીં તે લહેર ખરી?
ઉ૦–અરે? એનાં નિમિત્તે જીવનભર સેવાયેલ મદમૂચ્છ–લાલસા, આરંભ-સંમારંભ વગેરે પાપ પરભવે ડૂચા કાઢી નાખશે એનું શું? આત્મા સાથે જડબેસલાક ચેટેલા એના સંસ્કાર પર સંસ્કાર એમ ઉખડી જશે ? કે એ જગ્યા રહેશે? ભવાંતરે હલકા અવતારે એ જીવનભર અતિકાળાં કર્મ કરાવશે! એવું એક જ ભવમાં નહિ, પણ એવા ભવાની પરંપરા ચાલશે.
Page #96
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
GE
શ્રીમત-મધ્યમનાં કેવ્ય —
હું
માટે ક્રમ સ જોગે શ્રીમંતાઈ મળી હાય તા આ વાતના ખાસ વિચાર રાખી એ પરિગ્રહનાં નિમિત્ત પર છૂપી સા—મૂર્છા-અભિમાન–વિષયવૃદ્ધિ વગેરેની વાસનાઓને ન ઊઠવા દેવાની અને શ્રીમંતાઈ ન હાય તા એની લેશ પણ લાલસા કર્યાં વિના મહાપાપા ને કૂંડા સંસ્કાર–પાષણથી બચી જવાની પૂરી તકેદારી રાખવી જરૂરી છે.
ધનના ઢગલા પર અને વિષયેાની અનુકૂળતા પર કાંઈ નાચવા-રાચવા જેવું નથી. એના પર જુગજૂની કુવાસનાએ પુષ્ટ થઈ ભવામાં જીવનનું ભ્રમણ વધારે છે. જીવને વિકરાળ વાસનાની દૃષ્ટિએ વાઘવરુ-શિયાળ-કૂતરાની લેવલમાં મૂકે છે. એમાં શુ ખુશી થવાનું?
વાત આ ચાલે છે કે મલીન વાસનાઓને ટાક ખજાને પડેલા છે. નિમિત્ત ન મળતું હોય એટલે પ્રગટ ન દેખાય; એમ કુશીલની વાસના તેવા સંચાગેાના અભાવે પ્રગટ ન દેખાય; એટલા માત્રથી અતિવિશ્વાસ કે ગુમાન નહિ રાખવાનુ કે શીલ પાળવું એમાં શી મેાટી વાત છે ? પ્રàાલક સંચેાગા આવી મળતાં ગુમાન ડૂલ થઈ જાય છે, જીવ રાંક બની જાય છે! એવા અવસરે ખચવા માટેનું ભારે પરાક્રમ પહેલાં કેળવેલું જોઈએ છે માટે તે કહ્યું છે
Page #97
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનું પતન
ધીરતા કયાં ~
विकारहेतौ सति विक्रियन्ते
येतांसि येषां न, त एव धीरा!" –અર્થાત્ કાળ-ક્રોધાદિ-રાગાદિ વિકારના કારણ મજુદ હોય અને ચિત્તમાં વિકાસ ન જાગે એ જ માણસે. ધીર છે, પરાક્રમી છે.
પણ આ પરથી નિરાશ થવાની ને માંડવાળ કરવાની જરૂર નથી કે ત્યારે આપણું શું ગજું કે કામ ક્રોધાદિ વિકાસનાં નિમિત્ત મળે ત્યાં વિકાસથી બચી શકીએ? ના, જે એવી માંડવાળ કરીને છેટાં નિમિત્તે વધાવ્યું ગયા, ને આવી પડેલા નિમિત્તને વશ થયે જ ગયા, અને વિકાર સેન્ચે જ ગયા, તે તે કઈ દી' ઉદ્ધાર જ નહિ થાય; ને વિકારે શમાવવા એને અંકુશમાં લેવા માટે મળેલું આ ખાસ જીવન એળે જશે. આપણે જે સતત. શુભ ભાવના રાખીએ કે,
વિકારથી બચવાની જવલંત ભાવના - (૧) જગતનું બધું ક્યાં જોવા જઈએ છીએ?—
માની લઉં કે સામે એવાં નિમિત્ત ઊભાં થયાં છે, છતાં આ કામ, ક્રોધ વગેરે ચંડાળાથી મારા પવિત્ર મનને અભડાવવાની કઈ જરૂર નથી. બાહ્ય જગતના ભાવે અને પ્રસંગે તે કઈ બન્યા કરે છે. એ બધા જે મારી
Page #98
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૮૧
નજર સામે નથી તે। હું કયાં એથી ખગડું છું ? તે આ નજર સામે છે એને પણ જાણે હું જોતા નથી એમ એને ઉવેખીને ચાલુ,
બહારના પ્રસંગ તા એનાં કારણેાએ બનવાના જ છે, તેથી મારે વિકૃત થવાની ખંગડવાની શી જરૂર ? હું શા માટે અગડું ?
(ર) નિમિત્ત મને શુ એવુ સારૂં' પરખાવી દે છે કે એની ખાતર હું મારૂ અતિ કિંમતી સન ભગાડું ? સારૂં ગણાતું નિમિત્ત સુખ દેખાડે યા પ્રતિકૂલ કાઇ દુ:ખ ઊભું કરે, એની એવી બહુ કિંમત નથી કે એ માટે આ વિકાર સેવવાનું અને તેથી જુની-ખ"ધી-દુષ્ટ વાસનાને જાગૃત્ કરી કરી પુષ્ટ બનાવવાનું મહાનુકશાન વહારૂં ?
(૩) જગતને એના સ્વતંત્ર રાહુ છે, તેા મારે મારા આત્માના પણ સ્વતંત્ર રાહુ છે. જગતની ચીજના રાહુ ઉપર મારા આત્માના વિષયવૈરાગ્ય અને કષાયેાપશમને પવિત્ર મહાતારક રાહુ પલટવાની જરૂર નથી.
(૪) લાક।ત્તર માદત અને મહાપુરૂષનાં આલઅન મળ્યાના ભાર ઃ
: જિનેશ્વર ભગવતનું કેટલું સુંદર ધર્મ શાસન મળ્યું છે ! મારા પૂર્વ મહાપુરુષના કેવા અટ્ઠભુત જીવન ચરિત્ર
Page #99
--------------------------------------------------------------------------
________________
૨૩
રુક્મી રાજાનું પતન
અને સુકૃત-પરાક્રમાનાં ભન્ય આલેખન મળ્યાં છે! આ લેાકેાત્તર શાસનમાં માદન અને પૂર્વનાં દૃષ્ટાંતનાં આલખન મળવા છતાં જો હું એના માથે ભાર ન રાખું, ઉપયાગ ન કરૂં, અને મૂઢ ખની નિમિત્ત વશ થાઉં, તા મારા જેવા કંગાળ, મૂઢ, રાંકડા ખીજો કાણુ ? જો હું વિકાર સેવું, કુવાસનાઓને દૃઢ કરૂં, તે મારા જેવા સ્વાત્મઘાતક અને માનવભવવિડ બક ખીજો કાણુ ? (૫) જાતકાળજી વિના સ્વાત્માની દયા કણ્ કરશે –
ખસ, મારે તે પ્રભુનાં શાસનનાં તત્ત્વ, આત્મા, ક, આશ્રવ, સવર વગેરેને મનમાં રટાવવાના, અને માની જિનાજ્ઞાને જ ખરેખર મહાસારભૂત માનવાની; તથા સ શક્તિ ખચી ને એનું પાલન જ જીવનમાં મૂખ્ય રાખવાનું, એની આગળ તુચ્છ ઇન્દ્રિયસુખ જતા કરવાનાં, અને મામુલી કષ્ટ દુઃખ વધાવી લેવાનાં; પણ મારા પ્યારા આત્માને ક્રમ અને કષાય-સંસ્કારથી નહિ લપેટવાને.
(૬) વિકારા એ મહારોગ (૭) કિંમતી આત્મવીય :
૮ આત્મામાં ઊઠતા કામ ક્રોધાદિ વિકાર ને રાગદ્વેષ અર્હત્વ આદિ વિકાર એ તા મહા રાગ છે. રાગને મારે હાથે કરીને ઉઠાડવાની અને પાષવાની શી જરૂર છે ? હું એને ઊભા કરૂં તેા ઊભા થાય.- ન કરૂં તે નહિ. મારા પુરુષાર્થ પર આધાર છે. મારૂં કિંમતી આત્મવીય` ખરચવા
Page #100
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન પર આધાર છે. મારે એ ન ખરચવું હોય તે કેણ મને ફેર્સ પાડે છે? કેણે બળાત્કાર કરે છે? મારૂં કિંમતી આત્મવીર્ય એ વિકારચંડાળને આપવાની જરૂર નથી.
(૮) મદિરાપાનની કુટેવડ–
વળી વિકારે સેબે જવાથી એ કાંઈ મટતા નથી, ઉલ્ટા વધે છે. કામ, ક્રોધ, મદ, તૃષ્ણ વગેરે એકેક વિકાર જેમ જેમ સેવાય તેમ તેમ એની કુટેવ પડે છે, અને પછી મદિરાપાનની કુટેવની માફક એ કેટે વળગે છે. પછી સહેજ સહેજ વાતમાં એ જાગી પડે છે, અને મોટા રૂપમાં ઊઠી આવે છે. તે મહાકલ્યાણકર ક્ષમાદિ ગુણે માટે કામે લગાડવા મળેલું મહાકિંમતી મારું આત્મવીર્ય શા માટે મારે હાથે કરીને આ ક્રોધાદિ કષા, કામિક વૃત્તિ, હાસ્ય-મજાક હર્ષ–ખેદ વગેરેમાં વેડફી નાખું ?
૯) દારૂણુ વિપાકને વિચાર
ક્રોધાદિ કષાય કરાય, કે ક્ષમાદિ ધર્મ સચવાય, બંનેમાં આત્માએ પુરુષાર્થ તે કરવું જ પડે છે. વીર્યને ઉપયોગ કરતાં તાત્કાલીક લાભ અગર તુચ્છ અલ્પકાલીન કષ્ટનિવારણ દેખાય, પરંતુ તેથી શું? દીર્ઘ ભવિષ્યકાળ માટે શી સલામતી ? કશી જ નહિ. ઉલટું એથી ભવિષ્યકાળ માટે તે ભય, નિરાધારતા, પરાધીનતા, નીચી હલકી સ્થિતિમાં ભ્રષ્ટતા વગેરે દુર્દશા જ ઉભી થાય. તે એવા તાત્કાલિક લાભ કે અલ્પકાલીન કષ્ટનિવારણમાં શું કેહવું હતું કે એની લાલચથી આત્મવીર્યને વેડફી નાખવાનું થાય?
Page #101
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન મારા પિતાના જ હાથે ભવ ભારે કરાય? આ દુઃખમય બનાવાય? વર્તમાનમાં પણ એવા આત્મવીર્યના ઉપગથી જીવને નિઃસત્વ, તામસી, વિહવળ, અસહિષ્ણુ અને પશુવતું બનાવાય ? કેણ હું? ભગવાન મહાવીરદેવને સંતાન ! એ દુનિયાના પામર પ્રાકૃત જનની જેમ જ આત્મવીર્ય વેડફી નાખનારે અને મૂર્ખ હરનારે બનું?
વળી એ પણ મોટી વિવેકની વસ્તુ છે કે (૧૦) ક્ષમાદિ આત્મવીર્ય ઊગી નીકળે -
આત્મવીર્યને ઉપયોગ તે કરવે જ છે તે કષાયથી તથા તાત્કાલિક વિષયસુખ-સન્માનના લાભની કે અલ્પકાલીન કષ્ટ-નિવારણની પરવા કર્યા વિના દીર્ઘકાલીન લાભ અને દુઃખનિવારણ કરાવે એવા ક્ષમાદિ ગુણે કેળવવામાં જ મારું આત્મવીર્ય ખરચું એ બહુ ઊગી નીકળશે ! એ કરવા હંમેશા તૈયાર રહું. ભવસાગર તર છે તે એનાથી જ તરશે. ભગવાન જેવાએ પણ એ જ કર્યું છે. જ્યારે જ્યારે કામ-ક્રોધાદિના પ્રસંગ ઊભા થાય ત્યારે ત્યારે ઝટ સાવધાન થઈ આત્મવીર્ય એ દુર્ગણ પિષવામાં ન જાય એ બરાબર ધ્યાન રાખું, અને પ્રતિપક્ષી ગુણેમાં વીર્યને ફરવું.
(૧૧) વાસના ભૂંસવાના ભાવમાં પુષ્ટ કરાય ?
આ પણ એક મોટી નુકશાની છે કે આત્માનું વીર્ય વિકારોને ઝગમગતા રાખવામાં વપરાય એથી વિકરાળ વાસનાઓ તગડી થાય છે, દઢ થતી જાય છે. વાસનાઓ
Page #102
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
જાગ્ર થાય છે, એટલે તે વિકારે ઊઠે છે, અને વિકારે આત્મવીર્ય દ્વારા ખુશમિશાલ સેવા જવાથી એ વાસનાઓ લષ્ટપુષ્ટ થાય એમાં નવાઈ નથી. આ કેટલી માટી કમનસીબી કે વાસનાઓને ભૂંસવા માટે જ ખરચવાનાં આત્મવીર્યવાળા આ ભવમાં એને લષ્ટપુષ્ટ કરવામાં જ આત્મવીર્યને ઉપયોગ કરાય? આવા ઉત્તમ ભવમાં જે એ વાસનાઓને ઘસારે પાડવાનું ન બને, તે પછી મનુષ્ય સિવાયના કયા બીજા ભવમાં એ કામ થઈ શકશે? પવિત્ર સમર્થ જિનશાસનને સહારે મળે છે, ત્યારે જે એ કામ નહિ થાય તે પછી એના અભાવે શી રીતે કરી શકાવાનું? (૧૨) ભવ અને શાસનની કદરથી વિકાર પર સંતાપ
એ તે આ ભવ અને આ શાસનની ઊંચી કદર કરી પ્રસંગે પ્રસંગે ઊઠવા જતા વિકારોની સામે એના પ્રતિપક્ષી ગુણ અને ધર્મમાં આત્મવીર્ય જોયા કરું તે જ એ છૂપી વાસનાઓ પર કુઠારાઘાત લાગે. પામરતાવશ જ્યાં કામક્રોધાદિ વિકાર સેવાઈ જાય ત્યાં પણ ખુશખુશાલી નહિ, કિન્તુ હૈયે પારાવાર દુઃખ થાય કે આ ઉત્તમ માનવક્ષણની અને અદૂભૂત આત્મવીર્યની કેવી રાખ થઈ રહી છે ! જે ખરેખર હૃદયસંતાપ થાય તે પણ વાસનાને એવી પુષ્ટિ ન મળે.” જીવન-સંગ્રામ–
બસ, આવી આવી રીતે જે વારંવાર ભાવના કરતા રહેવાય તે અવસરે અવસરે વિકાર સેવી સેવી વાસનાને
Page #103
--------------------------------------------------------------------------
________________
રૂફમી રાજાનું પતન
પગભર રાખવાનું ન કરાય. આત્મવીર્ય એમાં ખરચવા પર અંકુશ મૂકાય. આપણા વીર્યના આપણે માલિક છીએ, તેથી એને ધાર્યો સદુપયોગ જ કરીએ. અનાદિને અભ્યાસ છે એટલે એકદમ એ વીર્યને દુરુપયોગ ન રોકાય અને વાસના તદ્દન ન દબાય એ બને; પરંતુ સાચે પ્રયત્ન હેય એ એમાં મંદતા જરૂર લાવે. જીવનભર આ જ કામ કરવાનું છે, વિકાર સામે લડવાનું છે, જીવનસંગ્રામ ખેલવાના છે.
આત્મવીર્યને બને ત્યાં સુધી રાગાદિ વિકાર પિષણના માર્ગે ન ખરચવા દઈએ. એ માટે કહેલી ભાવના, અને ભાવના માટેના આલંબન ભૂલશે નહિ. આલંબન પણ ભારે સહાયક બને છે. એવું એકાદ સૂત્ર પણ પકડી રાખ્યું હોય છે અને અવારનવાર એને મનમાં લાવીએ છીએ તે એ મનને બળ આપે છે. દા. ત. આ જ સૂત્ર કે “શું મારૂં કિંમતી આત્મવીર્ય, મહાવીર પ્રભુ જેવાને માથે નાથ કર્યા પછી, ક્રોધભાદિ-રાગદ્વેષ હાસ્યમંદ વગેરેમાં વેડફી નાખું ?”...આ સૂત્રને મન પર લીધાથી મન સશક્ત બની એ વિકારો સેવવા પર અંકુશ મૂકે છે, વિકારને દબાવી એથી પ્રતિપક્ષી ક્ષમા-નિર્લોભતા-વિરાગ-ઉપશમ-ગાંભીર્ય-નમ્રતા વગેરેને કેળવવાનું કરે છે. સારાં નિમિત્ત સારા સંગાદિને જ સેવવા
વાત એ ચાલતી હતી કે દેવતાએ જે આકાશમાં જઈ વાણી ઉચ્ચારી કે મેટા મેરુને ચૂર્ણ કરી નાખે એના કરતાં શીલને અખંડ ધારણ કરે એ પરાક્રમ મેટું
Page #104
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
છે. આપણે પ્રલેભક સાગના અભાવમાં શીલનું પાલન સહેલું માનતા હોઈએ, પરંતુ અંદરની છૂપી વાસનાઓ જોતાં એ ગુમાન રાખવા જેવું નથી. તેવા સંગ ઊભા થતાં અંદરની વાસના જોર કરી આત્મવીર્યને વિણસાડી જાય છે. માટે જ મુખ્ય કામ આ કરવાનું છે કે, - સારાં નિમિત્ત સારા સંગને જ સહવાસ રાખી ઉત્તમ ભાવના, અહંદુભક્તિ, ગુરુસેવા, શાસ્ત્ર-વ્યવસાય, અને ત્યાગ-તપસ્યાદિમાં આત્મવીર્ય કામ કરતું રાખવા દ્વારા એ કુટિલ વાસનાઓ સામે વૈરાગ્ય-ક્ષમાદિ ગુણોનું સુસંસ્કરણ જોરદાર બનાવતા જઈએ. - એટલે પછી સહેજે સહેજે એના વધતા જતા બળ. ઉપર કુવાસનાઓનું જોર કમી થઈ જવાનું. સવાલ એટલે કે આપણું આત્માનું વીર્ય પેટે રસ્ત, અસત્ અશુભ કાગ-વચન-મનેયેગમાં જતું અટકાવવા ધરખમ જાગૃતિ અને ચીવટ રાખવી અતિ જરૂરી છે. કેઈ જ અનુચિત અસભ્ય વર્તાવ, અસૌમ્ય અનુચિત વાણી કે કામ-ક્રોધાદિ વિકારવાળો વિચાર કરવામાં આત્મવીર્ય જોડવું નહિ. દેવની પુછપવૃષ્ટિ ને આકાશવાણી –
દેવતાએ સત્તર પ્રકારના શીલ-સંયમને વિજય પિકા, અને આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી ! વળી પણ શેષિત કર્યું કે
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૮
રૂપી રાજાનું પતન देवस्स दें ति दोस पर्व चिया अत्तणो सकम्मेहिं । न य गुणेसु ठवें तऽप्पं सुहाइ मुहाए जाएंति ॥ જાતે જ આત્મવંચના-ગુણાપેક્ષા – ' અર્થાત્ અજ્ઞાન લેકે પિતાના અસત્ આચરણથી પિતાની જાતે જ ઠગાયા છતાં દૈવને દેષ દે છે ! પણ પિતાના આત્માને ગુણેને વિષે સ્થાપિત કરતા નથી! એ બિચારા સુખની સામે ફગટ જુએ છે, સુખની નિષ્ફળ ઈચ્છા કરે છે.”
સરસ સત્ય ઉચ્ચાયું! દુશ્મનના સુભટે કદાચ એમ વિચારતા હોય કે “શું કરીએ, આપણું ભાગ્ય વાંકે કે અહીં ફાવટ તે ન આવી પણ ઉલટું માર પડયે, સ્તંભિત થઈ જવું પડ્યું, નાલેશી મળી.” આવું વિચારતા હેય એને દેવવચનથી સમજવા મળે એવું છે કે “આ અમે ઠગાયા, નાલેશી મળી, તે અમારા પાપાચરણથી બન્યું છે. એમાં ભાગ્યને શાને દોષ આપ? ખોટી રીતે લૂંટવા ન આવ્યા હતા તે આ કાંઈ ન બનત” આના ઉપરથી તે ધડે લેવું જોઈએ કે જે ખેટું આચરણ ન કરીએ અને ગુણથી મઘમઘતા માર્ગે ચાલીએ તે કોઈ ઠગામણ થાય નહિ, ઠગાવાનું બને નહિ. અર્થાત્ પોતાના આત્માને ગુણને વિષે સ્થાપિત કરવું જોઈએ; આત્માએ સદ્ગુણેને જ ખપ રાખી એવી ગુણભરી પ્રવૃત્તિ જ કરવી જોઈએ, નહિતર દુર્ગુણના ભરેલા બન્યા રહી દર્શણભરી પ્રવૃત્તિ કરવામાં આવે પછી
Page #106
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
એનાથી ગમે તેટલી સુખની કામના રખાય, પણ તે ફેગટ છે. એવી ઈચ્છા સફળ થાય નહિ. લોભમાં અંધાપે –
માણસ લેભવશ વેપારમાં સાહસ કરવા જાય, અને પૈસા ગુમાવે તે ભાગ્યને દેષ દે છે કે, “આ ભાગ્ય બરાબર સીધું નહિ, તે પૈસા ગુમાવ્યા.” પહેલાં લેભ કરી કામ કરતે હતે અને કમાણી થતી હતી તેથી માનતે હતું કે “આ હિંમત કરી કામ કરીએ તો પૈસા મળે” એને ભાન નથી કે “પૂર્વ જીવનમાં કેક ગુણ કોઈક ધર્મ કરેલે, તેથી આ પૈસા મળે છે, એટલે એમ જ માની બેસે છે કે “ઈચ્છા રાખી હિંમત કરીએ તે પૈસા મળે. પણ - હવે એ જ હિંમતથી કામ કરવા છતાં લપડાક ખાય છે
એટલે ભાગ્યના માથે ઓઢાડે છે ! એ જેવું નથી કે “અતિ લભ તે પાપનું મૂળ. મર્યાદા બહાર વેતરવા જાય છે, ને પુણ્ય માપતો નથી, તેથી લેવાના દેવા થાય છે. હા, લેભ ન કર્યો હેત, જપીને બેઠે હોત, તે ગુમાવવાનું ન થાત. - જે લોભાદિ-દુર્ગુણની સડકે દોડતાં આગળ પટકાવાનું છે, એ લેભ દુર્ગુણને લાભ કરનારે કેમ કહેવાય ?
એથી ઉલટું, જે ગુણના માર્ગે ચાલ્યા જતાં ખરેખરી સુખશાનિત રહે છે, એને લાભકારી કેમ ન કહેવાય?
લેભ કરે ને પૈસા જાય; રાફ કર્યો સામેથી લપડાક પડે જુઠ બેટ્સે પકડાઈ જઈ ફજેત થાય; અનીતિ કર્યો - સરકારી ચુંગાલમાં ફસાય; આવા કેટલાય દાખલા છે કે
Page #107
--------------------------------------------------------------------------
________________
ટ૭
૩મી જાનું પતન.
અવગુણની સડકે દેડતાં જીવ માર ખાય છે. છતાં મેહમૂઢ. દશા એવી છે કે એ મારના કારણભૂત અવગુણને જ ટે. –ખરાબ નુકશાનકારી માનવા તૈયાર નથી. નહિતર મારા પડયાને રેતે, એના કરતાં વધુ પિતાના અવગુણને રેવત; અને અવગુણને એ તે ક્યારેક એનાથી પાછા વળવાનું થાય. પણ અંધાપ હટે તે એ બંને ને ? રેવાની ચીજ કઈ ? માર કે અવગુણ મેહમૂઢ માર પડે એને રુએ છે, પિતાના દેષને-ભૂલને નહિ.
જીવન જીવવાની કિંમત –પિતાના ગુણ-અવગુણ. પર દષ્ટિ રાખી ગુણના માર્ગે ચાલવામાં અને અવગુણને બને ત્યાં સુધી અમલમાં નહિ આવવા દેવામાં છે.
બસ, આ રાહે ચાલ્યા જાઓ, બાકી
બહારની-અનુકૂળ પ્રતિકૂળ પ્રાપ્તિને લલાટ પર. છેડતા ચાલે; કદી પ્રતિકૂળ બન્યાને ગુણ સાથે સાંકળે. નહિ કે ગુણ રાખ્યો માટે દુખ આવ્યું.
દા. ત. આ સાચું બોલ્યા કે ક્ષમા રાખી એટલે નુકશાન થયું, ના, “નુકશાન તે લલાટ વાંકાના હિસાબે. થયું છે, છતાં મારે ગુણ સચવાઈ ગયે એ સારું થયું. નહિતર વક વિધિના લીધે નુકશાન તે થાત જ, અને ઉપરથી જૂઠ બોલ્યાનું કે ગુસ્સો કર્યાનું પાપ માથે પડત. આ તે કે પત્યું.
(૧) નુકશાન વેઠયું એટલે પાપકચર આત્મામાંથી એ છે થયે,”
Page #108
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
(૨) સત્ય કે ક્ષમાની અમૂલ્ય કમાઈ પરલોકના ચોપડે જમે થઈ એ ફાવ્યા.”
જીવન મસ્ત કેમ છવાય :(૧)અવગુણ પ્રગટ નહિ થવા દેવામાં, અને (૨) ગુણના રાહે મક્કમ મને ચાલ્યા જવામાં, તથા
(૩) ઈષ્ટ અનિષ્ટ બને ત્યાં ભાગ્ય પર અટલ ભરોસે રાખવામાં, તેમજ,
(8) સકલ વિMનિવારક અને પરમ સંપત્તિદાયક પરમાત્માનું એકાંત મંગળમય શરણ વારંવાર સ્વીકારવામાં,
જીવન ખૂબ શાન્તભયું મસ્ત જીવાય છે, શાસ્ત્રમાં આના પર એક સુંદર દષ્ટાન્ત આવે છે, ચિતારની પુત્રીનું--
ચિતારાની પુત્રીનું દૃષ્ટાન્ત
ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં આ દષ્ટાન્ત મુકયું છે, એક વૃદ્ધ ચિતાર હતું, એને રાજસભામાં ચિતરવાનું કાર્ય મળ્યું. તે બીજા ચિતારાઓ સાથે એને પેલા ભાગ-- નાં ચિત્રામણુ કરતે હતે, બપોરે ભેજનના અવસરે એની દીકરી એને ભેજન આપી જતી.
એકવાર એવું બન્યું કે છેકરી ખાવાનું લઈ આવી છે, એનો બાપ એ વખતે જંગલ જવા ગયે, છેકરી બેઠી છે, એટલામાં રાજા ત્યાં સભા કેવી ચિતરાઈ રહી છે, તે જોવા આવ્યું.
Page #109
--------------------------------------------------------------------------
________________
૩મી રાજાનું પતન માણસ પાસે કામ કેમ લેવાય ? –
માણસ પાસે કામ લેતા હોઈએ ત્યારે વચમાં વચમાં ઓચિંતી મુલાકાત લઈ તપાસ રાખ્યા કરવી જોઈએ છે કે કામ કેમ ચાલી રહ્યું છે. તે જ માણસે જાગતા રહે, સાવધાન રહી કામ કરે, તેમજ કંઈ વાંકુંચૂકું થતું હોય તે તત્કાલ સુધરાવી દેવાય, અને એગ્ય ભલામણ કરી શકાય. નહિતર તપાસ વિના તે માણસે બેપરવા બને, સરખું કામ કરે નહિ, ને રાજી મફતમાં ખાય, વળી વાંકુંચૂકું થયેલું તત્કાલ ને સુધાર્યું તે પછી સુધરવું મુશ્કેલ બને. એવું ચલાવી લેવું પડે, અને તે જિંદગીનું સાલ બની સંતાપ્યા કરે. અડધું કામ જેવાં કેઈ નવી ભલામણ કુરી તે તે પ્રમાણે કરાવવામાં કામ દીપી ય ઊઠે, તે પણ મુલાકાત ન લેવામાં બને નહિ. આમ (૧) કારીગરોની બેપરવાઈ, (૨) મફતિયા ખરચને વધારે, (૩) નુકશાની પર જિંદગીનું સાલ, () નવી રેનકને અભાવ, વગેરે નુકશાન વેઠવા કરતાં અવરનવાર એચિંતી મુલાકાતને મામુલી શ્રમ અને સમય વ્યય કર શું છે? ધર્મનાં કામ કરાવતાં આ ખાસ ધ્યાન રાખવાનું છે.
રાજાની મૂર્ખાઈ પર હાસ્યઃ
રાજા ત્યાં સભા જેવા આવ્યા. એમાં એક દિવાલ પર મોર એ શિતલે કે એના પર Shade light છાયા -પ્રકાશના રંગ અપાયેલ હોવાથી જાણે ખરેખર મોર ઊભો દેખાય. રાજા કંઈક ભુલાવામાં પડી મેરનું પીંછું પકડવા
Page #110
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
ગયે, પણ હાથ ભીંત સાથે ટકરાયે ! એ જોઈને ચિતારાની દીકરી એકાએક હસતાં બોલી ઊઠી કે “વાહ! એથે પાયે, મળી ગયે!”
રાજા એ સાંભળીને પૂછે છે “શાને ચોથા પાયે?"
આ કુમારી રાજાને ઓળખતી નથી, કેમકે રાજા એકલે સાદા કપડામાં આવે છે. એટલે નિર્ભકપણે એ રાજાને કહે છે કે એથે પાયે તે મૂર્ખાના ખાટલાને. પાયા તરીકે ત્રણે મૂર્ખ તે મળ્યા હતા, પણ એથે ખૂટતે. હતા તે હવે મળી આવે.”
" રાજાને કૌતુક થયું કે “વળી ત્રણ મૂરખા કેવાક હશે ? અને હું મૂરખ શી રીતે ?” જાણવાની ઇતેજારી થઈ મનમાં રસ ન લગાડી કે “હું મને મૂરખ કહે છે?”
મોટા માણસેના મન મોટા હેય છે. તે જ વસ્તુ પામી શકે છે. વાતવાતમાં સાંકડા મનથી છેટું લગાડે, એને નવું જાણવા સમજવા ઓછું મળે છે, કેમકે એવાને બહુ કહેવાનું બીજાને મન થતું નથી. તેમ કદાચ કોઈ કહે તે પિતાના સાંકડા મનને લીધે ને પોતાની રીસાળ પ્રકૃતિને લીધે સાંભળ્યા પર ઊંધી ખતવણી કરે છે. એવા માણસ નવું શું પામી શકે? આગળ શું વધી શકે? કહે છે ને,
જીસ કરે દેતાં શિખામણ ભાગ્યશા પરવારી ? એક ચિતારાને કરો બાપ પાસે ચિત્રકળા શીખતે હતે. બાપ રેજ ૪-૪ ભૂલ કાઢી આપે તે સુધાર્યું
Page #111
--------------------------------------------------------------------------
________________
૪
રુમી-રાજાનુ પતન
જતા હતા. છ મહિને સુંદર ચિત્ર દ્વારા થઈ ગયા. પણ આ બાપ રાજને રાજ ભૂલા કેમ
છે ?' તે આજે
ભારે ! શબ્દ
હવે ગુમાન આવ્યું કે કાઢે છે ? આજ જોઉં છુ કેવી ભૂલ કાઢે
•
આપાને ચિત્ર બતાવવા ગયા તે પગલાં
જ
"
પણ એવા ખેલ્યા કે યેા ખાપ સમજી ગયા કે જોઈને કહે છે ‘ વાહ! કેવુંક સરસ ચિત્ર ! '
છેકરા કહે ‘પણ કાઢાને ભૂલ કાઢોને ? રાજ ભૂલ જ ભૂલ અતાવતા હતા તે આજ કાઢા જે " ભૂલ ? ખાપ કહે ‘તારે ભૂલ જાણવી છે ? પણ હવે ભૂલ ન બતાવાય. હવે એ દહાડા ગયા. છ મહિના પહેલાનુ ચિત્ર લઇ આવ, અને મેળવ માની સાથે.’
છેકરા લઈ આવ્યેા. ચિત્ર મેળવે છે. શુ` રાખ મેળવે ? કાઈ મેળ જ નથી . એને આશ્ચય થાય છે કે આ પહેલાનું ચિત્ર મારું !' પિતાને કહે છે કે આ તે કાંઇ મેળ ખાતો નથી.
અરે !
5
બાપ કહે છે તે ક્યાંથી ખાય ? એના પર તા ૭૦૦ ભુલા સુધરી ગઇ !’
• તા બાપુજી! શું હજી પણ આમાં ભૂલે છે ? જો હાય, ને તે સુધરે તે આનાથી ય વળી કેવું સુઉંદર ચિત્ર અને! તે। કૃપા કરી ખતાવા ભૂલ, સુધારી લઈશ.'
આજે ભૂલ કાઢો જો.' મામલા ફરી ગયેા છે. તે
આપ કહે હવે બસ તારું ગજું આટલું જ છે. માશ અનને હતુ કે તને દુનિયાના નામી ચિત્રકાર બનાવું.
Page #112
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
, ચિત્ર એવું ચિતરે કે જાણે હુબહુ વસ્તુ જ લાગે. પણ હવે તને રીસ ચડી, ગુમાન આવ્યું, એટલે આગળ વધવાની લાયકાત ગઈ.”
છોકરે રીસ કરતાં શું પા ! પ્રગતિ અટકી ગઈ. પછી ઘણું ય પસ્તા, શું કરે ! મયણાસુંદરીના બેલથી આપને રીસ ચઢી, તે એને પસ્તા કરવાનો અવસર આવ્યું ને?
બ્રાહ્મી સુંદરીના જીવ પીઠ–મહાપીઠને પૂર્વ ભવમાં ગુરુએ ભરત-બાહુબલીના જીવ બાહુ-સુબાહુ મુનિના સેવા -વૈયાવચ્ચ-ગુણની કરેલી પ્રશંસા પર રીસ ચઢી, તે સી. પણે અહીં જન્મ લેવો પડશે. કર્મને શરમ કયાં છે ? જેવા ભાવમાં વર્તા, એવું ફળ આવીને ચૂંટે છે. પછી એના દારુણ વિપાક ભેગવતાં રેતા બેસી રહે, હવે એમાંથી ઝટ શે છૂટાય!
વાલી રાજાના મિત્રાચારીના સીધો વચન પર રાવણને રીસ ચઢી ગુમાન આવ્યું, લડાઈમાં ઊતર્યો, તે ફજેતે થયે ને ?
ગંભીર બનવા બટું ન લગાડે
વડીલની કે નાનાની વાત પર શું જોઈને રીસ ચઢતી હશે? હદય પહોળું રાખો. આગળ વધવું છે? ધીર ગંભીરમાં ખપવું છે? જે વાત આવે એને વિશાળ દિલમાં ઊતારે, એના પર વિચાર કરે. રીસ કરવાનું શું કામ છે! માને ને કે એ બેટું કહે છે, પછી એ બેટું લાગે
Page #113
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન તેય શાંત ઠંડા ચિને એને ઠંડા શબ્દમાં કહે કે “ભાઈ ! વસ્તુ આમની આમ છે તે પેલાને ય વિચાર કરે પડશે. બાકી બધી ય વાત ખોટી થેડી જ હોય છે! ઘણય સાચી ને સારી વાત પણ હોય છે. પહેલેથી રીસ ન કરતાં રહસ્ય જાણવાની આતુરતા રાખવી જોઈએ. એ મોટું મન કહેવાય. રીસ ચડે એ શુદ્ધ મન. ચાર મૂરખાનો ખાટલે
રાજા ચિતારાની કન્યાને આસ્તેથી પૂછે છે તે બેન ! ચાર મૂરખાના ખાટલામાં મૂરખા કયા કયા ! અને મારી મૂર્ખાઈ શી !
કન્યા કહે છે, “ જુઓ,
(૧) આ પહેલે મૂરખ મારે બાપ કે હું એના માટે ઉનું ભોજન લઈ આવું છું ત્યારે એને આ જ વખતે જંગલ જવાનું સૂઝે છે. અક્કરમીના પડિયા કાણુ, તે. ઉનાનું ટાઢું ગોતા જેવું કરીને ખાય છે. માણસે પ્રસ્તાવને
ગ્ય વર્તવું જોઈએ. વળી આવડી મોટી ઉમરલાયક હું મારો કઈ વિચાર ન કરતાં મને એકલી ઘરે રાખી એ અહી કામ કરવા આવે છે. એકલી જુવાન છોકરીને શે. ભરે ? સારી હોય છતાં એકલાપણામાં નિમિત્ત એવું મળતાં પતનને સંભવ છે.” * * - રાજા સાંભળીને તાજુબ થઈ જાય છે કે શો કન્યાને. વિવેક છે? પણ કાંઈ બોલ્યા વિના બીજા ઉત્તર સાંભળે છે. . (૨). કન્યા ચલાવે છે કે “બીજો મૂરખ આ ગામને. રાજા કે જેટલું કામ ખખડધખ નવજુવાન ચિતારાઓને
Page #114
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૧૩ ઈન્દ્રિય ઠંડગાર બની ગયા પછી એને બાહા ચામડાના રૂપ-સ્પર્શની ભૂખ જ નહિ રહે, ખણજ જ નહિ રહે. શા સારૂ એ રોગ નોતરૂં ? શીલનું મહા આરોગ્ય જ ન ભેગવું?”
આવી ભાવના-વિચારણા અને એને અમલ વારંવાર કરી કરીને મનને શાન્ત, વિવેકસંપન્ન અને ગુણના વિર્યથી ભર્યું બનાવી દેવું જોઈએ. એ બન્યું, પછી શીલપાલનમાં શી મટી વાત હતી ? સહેલું, સરળ, મનગમતું.
કુશીલમાં કેટલું ગુમાવવાનું –
ભૂલતા નહિ કે કુશીલ એટલું ખતરનાક છે કે દિવસરાત એના વિચાર અને ચામડાના રૂપ-સ્પર્શન-વિચાર - ઊભરાવે છે. ત્યાં પછી સારી ભાવના મરી પરવારી! તત્વનું ચિંતન રીસાઈ ગયું! ધર્મક્રિયામાં મન લાગવાનું અલેપ ! શા સારૂ એક આંખ કે ચામડીની ખણજ પાછળ આ ભયંકર નુકશાન વહેરવા ?
યાદ રાખ્યા કરવું જોઈએ કે – જે મનમાં કુશીલ વસ્યું, ત્યાં પરમાત્મા ન વસી શકે. પરમાત્મા અનંત શીલભર્યા છે. એ કુશીલ મનમાં શું આવે?
બસ, કુશીલથી બચવા આ કામ કરે -
(૧) ઈન્દ્રિયેને ડગાર શાંત અને અતિ ધરાયેલી કરી દે. હૈયાની તીવ્ર ઉત્કંઠાથી અને ઈષ્ટ તરીકેના વિચા. રથી આ બની શકશે. મન પછી ઘણું સ્વસ્થ બનશે. એ
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ક્ષ્મી રાજાનું પતન
માટે સામે વમાનના ૨૦ અરિહંત, ૨ ક્રોડ કેવળજ્ઞાની અને ૨૦૦૦ ક્રોડ મહાવૈરાગી મુનિઓને જુએ. આ સાથે એમને નિસ્બત નથી તેા મારે પણ જગતના વિષયે સાથે શી નિસ્બત હાય ?
(૨) પૂર્વે કરેલી ભાવના વારંવાર ભાવે, સમજી રાખા, વારવારની શુભ ભાવના વિના તેા ઉદ્ધાર જ નથી. આટલું જ પુનઃ પુનઃ ચિંતળ્યા કરે ને કે ‘હરામખાર રૂપસ્પ! દુષ્ટ ગલીચ ગંદા રૂપ-સ્પર્ધા ! જાએ સયુ મારે તમારાથી, પછી જુએ એના કેવા પ્રભાવ પડે છે.
S.
(૩) મનને કાઈ સારી વિચારધારામાં સતત જોડી રાખા, જેથી એને આ કુશીલ તરફ જવાની ફુરસદ કે અવકાશ જ ન મળે. · વિચારધારા ’એટલે ગમે તે આડા ને અવળા વિચારો નહિ, પણ એક સારા ચાક્કસ વિષય પર સળંગ વિચારની ધારા, વચમાં ખીજા હાલતુફાલતુ કાઈ વિચાર નહિ. તેથી મનની શક્તિ વધે છે. અભ્યાસની જ જરૂર છે. ટેવ પડયા પછી સરળ બની જશે.
સારી વિચારધારાના અભાવે મન નિઃસત્ય :
ધ્યાન રાખજો, જીવનમાં આ નથી એટલે જ મન આહટ્ટદાહટ્ટ અને કચરાપટ્ટી વિચાર્યા કરે છે, ને નિઃસત્ત્વ અને છે, તથા ઝટ કામ-કષાયને ભાગ અને છે. સારા સારા વિષયની સળંગ ધારાદ્ધ વિચારણા કરવા માંડા તે એ મહારાગ આઠે થશે. નહિતર એ મહારાગથી તા મહામૃત્યુએ છે. બાકી સારા સારા વિષયે ઘણા
છે. બાર
Page #116
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૧૫
ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, નવપદ, નવતત્વ, આઠ કર્મ અને એના પ્રકૃતિ-સ્થિતિ-રસ–પ્રદેશ બંધ-ઉદય, ચૌદ ગુણસ્થાનક, બાર વ્રત, સાધુને ચરણસિત્તરી, કરણસિત્તરી, મહાપુરુષોનાં ચરિત્ર, અનેકાનેક તીર્થયાત્રા, આવશ્યકકિયાનાં સૂત્રનાં પદ, કેઈ સ્તવન સજઝાય, વગેરે વગેરેમાંથી ગમે તે વિષય લઈ એના પર સળંગ વિચારધારા ચલાવી શકાય છે. મન એમાં પરોવાયેલું રહે પછી કુશીલની વિચારણા જ શાની કુરે?
(૪) ઘણું કામ, ચેવીસ કલાકને દહાડે ને અઠ્ઠાવીસ કલાકના કાર્યને માથે ભાર, અને એમાં વ્યગ્રતા, એ પણ કુશીલના વિચારને અટકાવે છે; કેમકે એની ફુરસદ જ નથી.
વિધવા દીકરીનું દૃષ્ટાન્ત :શાસ્ત્રમાં શેઠની વિધવા દિકરીને પ્રસંગ આવે છે. યુવાનીના પ્રારંભે જ વિધવા બની હોવાથી માબાપે એનાં મનને ઓછું ન આવે માટે એને બહુ ઉદારતાથી રાખવાનું કર્યું છે. ઘરમાં કામકાજ તે કાંઈ એને કરવું હોય તે કરે, નહિતર નહિ. માબાપને કેઈ આગ્રહ નથી. પણ આનું પરિણામ એ આવ્યું કે નવરી પડી કેઈ જાતના વિચાર કરે છે, ઝરુખે બેસી નીચેના ભાગ પર દષ્ટિ નાખ્યા કરે છે. ત્યારે એ જોવામાં તે જુવાન જોડલાં દેખાય અને એના પર વિચાર કરવાને કુરસદ હાય પછી મન બગડ્યા વિના કેમ રહે? એનું મન બગડ્યું; બગડ્યું તે એવું બગડયું કે એક દિવસ દાસીને કહે છે કે “કઈ યુવાનને પકડી લાવ.”
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૬
રમી રાજાનું પતન દાસી ડાહી હતી એટલે એને તે એણે કહ્યું કે સારું, હું તપાસ કરીશ, પણ પછી એણે એની માતાને આ વાત કરી. માતા ભડકી ! એણે પતિને વાત કરી. પતિ સમજી ગયે કે શું કારણ છે. તેથી પત્નીને આશ્વાસન આપ્યું કે “તું ચિંતા ન કરીશ, હું એનું મન સુધારી દઈશ.”
બાપ સુધારવાને રસ્તે કાઢે છે –
એક બે દિવસ બાદ બાપે સાંજે બજારમાંથી આવી બહુ ચિંતાતુર હવાને દેખાવ કર્યો. છેકરીને બાપ પર બહુ પ્રેમ છે, તેથી પૂછે છે “કેમ બાપુજી! આટલા બધા આજે ઉદાસ ?'
બાપ કહે, “બેન! તને શું કહું? કહીને વળી તને દુઃખમાં કાં પાડું ?”
છોકરીને વધુ ઇંતેજારી થઈ કહે છે, “અરે આ શું કહે છે? મારે વળી શાનું દુઃખમાં પડવાનું? ઉલટું આપ કારણ કહે અને એમાં મારાથી કંઈ બને એવું હોય ને તેથી આપની ચિંતા દૂર થતી હોય તે હું જરૂર એ કરીશ.”
બાપ કહે, “વાત તે બીજી કાંઈ નથી, પણ આ દુકાન અને ઘરના નેકર, બંને ઉપર મારું ધ્યાન શી રીતે રહે? ને ધ્યાન ન રાખીએ એટલે એ ચોરી કરે, કામ અગાડે, માલ બગાડે. એ સહજ છે.”
કરી કહે છે, “તે બાપુજી જે આપને ઠીક લાગતું
Page #118
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૧૭
હાય તા ઘરનું મને સાંપા, ઘરના નોકરોની દેખરેખ હું સભાળીશ.’
૮ અરે મેન ! તારાથી એટલી માટી જ જાળ શે અને ઠેઠ સવારના પાંચ વાગ્યાથી રાતના ૧૦-૧૧ વાગ્યા સુધી ખખર રાખવી પડે. એ તારા માટે કષ્ટ ભયુ છે.'
'
કરી કહે છે, - આપ જરાય ફિકર ન કરે, એમાં કોઈ કષ્ટ નથી. આપ મારૂં કેટલું બધુ કરેા છે ! તા હું આટલું ન મજાવું ? સારી રીતે હું સંભાળી લઈશ, માત્ર આપ નેકરને ભલામણ કરી દે.’
ખસ, માપને એટલું જ જોઇતું હતું. તરત દાસદાસીઓને મેલાવીને તાકીદ આપી દીધી કે હવેથી એન બધું સંભાળવાના છે, માટે દરેકે એમની પાસેથી જરૂરી ચીજવસ્તુ લેવાની, વપરાયાના હિસાબ આપવાના, કામકાજ એમની સૂચના મુજબ બજાવવાનું, એમાં જો ફેર પડયે છે અને ફરિયાદ આવી છે તે હું દંડ કરીશ,’
બેનને કાઠારા વગેરીની ચાવીઓના ઝુડા સાંપાયેા. હવે શું પૂછવું ? એન તેા એક મોટા સત્તાધીશ શેઠાણી જેવા બન્યા. ચાવીને ઝુડા કેડે લટકાવી ઠમક ઠમક ચાલે છે ! પછી ભલેને વહેલી પ્રભાતે ૪૫ વાગ્યાથી ઊઠવું પડતું હાય દાસ-દાસીએ બેનને ઊઠાડી એમની પાસેથી ચીજવસ્તુ ભરભલામણ લે છે. તે જ જાળ ઠેઠ રાતે ૧૦-૧૧ વાગ્યા સુધી ચાલે છે ! આખા દિવસની એમ થાકેલી રાતના ઘસઘસાટ ઊંઘી જાય છે. પાછું સવારે ૪-૫ વાગ્યાથી ચાલુ ! આટલું
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૮
રમી રાજાનું પતન છતાં મનને કેઈ કંટાળે નથી, કેમકે માન મળે છે ને? સત્તા ચાલે છે ને ?
શું માણસ કામથી કંટાળે છે? ના, એમાં એને ધાર્યો સ્વાર્થ નથી સધાતે, કદર નથી થતી, માન નથી મળતું એટલે કંટાળે છે. બાકી જે એ બધું સચવાતું હોય તે મજૂર જે બની ભારે વૈતરું હશે હોશે કરે છે ! પૂછો આ બાઈઓને કે પિતાના પિયરના સગાના ૫-૨૫ મેમાન ઊતરી પડે તે કુતિબંધ મોટી રસોઈ વગેરે કરી કાઢે છે ને ? એમાં સૂવા જતા રાતના અગિયાર વાગે તે ય ચિંતા નહિ, કંટાળે નહિ. કેમ ? એને રસ છે, સ્વાર્થ લાગે છે. પણ જે પતિના પાંચ સગાં કે સાધર્મિક ઊતરી પડ્યા હોય તે? ભારે કંટાળે અનુભવશે! કેમકે એમાં
સ્વાર્થ દેખાતું નથી. સંસ્થાઓના સેક્રેટરી પણ ભારે મજુરી ય હોંશથી કરે છે, કેમકે માન મળે છે. અહીં બાપ પણ દિકરીની અવરજવર ચારની વચમાં કદર કરે છે, બેને બધું તંત્ર હાથમાં લીધું તે કેટલી સરસ વ્યવસ્થા ચાલે છે! ને માલને બગાડે ય થતું નથી.” આ કદરથી દીકરીના મનને હોંશ રહે છે.
બાકી આખા દિવસની આ ધાંધલમાં બીજો વિચાર કરવાને કુરસદ નથી, તેમ રાત્રે તે પથારીમાં પડ્યા ભેગા ગાઢ નિદ્રા આવી જાય છે, એટલે બીજા વિચારને અવકાશ જ નથી, પછી કુશીલને વિચાર ક્યાંથી ઊઠે? - હવે શેઠાણીના કહેવાથી પિલી દાસી એકવાર બેનને
Page #120
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાના -
૧૧૯
પૂછે છે, “કેમ બેન ! લઈ આવું જુવાનિયે ??
ત્યારે આ એને ધુત્કારી કાઢે છે, “જા રે જા મૂરખી ! શી આવી વાત કરે ?”
ના, આ તે તમે તે દિવસે કહેતા હતા ને, એટલે મેં પૂછ્યું.'
અરે ઘેલી! ગયા એ દહાડા.એ તે નવરા પડ્યાના ધંધા હતા. હવે તે કામકાજમાં બીજે વિચાર જ નથી આવતે, પછી શી એની વાત ?”. - દાસીએ એની માતાને અને માતાએ પતિને વાત કરી. બંનેના મનને શાંતિ થઈ ગઈ.
વાત, આ છે કે કામોમાં ભારે વ્યગ્રતા એ પણ કુશીલના વિચારને અટકાવવાને ઉપાય છે. .
(૫) બાકી તે ઉપાયમાં, બને તેટલે વિગઈએ, રસકસ વગેરેને ત્યાગ કરતા રહેવાનું કેમકે એ વિકારને પોષે છે, વાસના જગાડે છે.
(૬) આ એક ખાસ ધ્યાન રાખવાનું કે અનાયતનત્યાગ બરાબર પળાય. અર્થાત કામોત્તેજક વાંચન, ચિત્રદર્શન અને કથાશ્રવણ યા વાતચીતમાં કે કુસંગમાં જરાય નહિ પડવાનું. બને ત્યાં સુધી વિજાતીય સાથેના સીધા વ્યવહારમાં ય નહિ આવવું. એવા વાસત્તેજક સ્થાનેમાં નહિ જવું.
સુશીલ બન્યા રહેવું છે. તે આ ઉપાય જરૂર સે.. બાકી તે જેમણે ઊછળતી તોફાની વયમાં કુશીલા
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૨૦
રસ્મી રાજાનું પતન
ચરણ કે અતિવિષયાસક્તિ કરી હોય છે, તે જિંદગીના પાછલા ભાગમાં ભારે પસ્તાય છે. આંખના તેજ, ઈન્દ્રની તાકાત, સ્મરણશક્તિ, શરીર-શક્તિ વગેરે કેટલું ય કુશીલ કે અતિ વિષયાંધતાથી નષ્ટ થાય છે. કસ વિનાના બનેલા શરીરમાં રોગે ય જલ્દી થાય છે.
હિટલરે શું કર્યું? : સ્ત્રીઓને જોઈ જોઈ પુરુષે મુડદાલ બને છે –
આજની નવી પ્રજાએ આ બહુ સમજવા જેવું છે; નહિતર એ પ્રજા મુડદાલ પાકશે. હિટલર સત્તા પર આવ્યા કે જોયું કે જર્મન પ્રજા મુડદાલ કેમ બની રહી છે? મોટું કારણ એ નિહાળ્યું કે યુવાન સ્ત્રીઓ પુરુષની સાથે નેકરીમાં રહે છે, એને જોઈ જોઈ પુરુષ મુડદાલ બને છે, ને સત્વહીન બની પછી એવી જ મુડદાલ પ્રજાને જન્મ આપે એમાં નવાઈ નથી. તરત એણે બધી સ્ત્રીઓને નેકરીમાંથી ઊતારી ઘેર બેસાડી દીધી. એમને એણે કહ્યું
જાએ તમારું કામ સાત્વિક પ્રજાને જન્મ આપવાનું અને કેળવવાનું છે. તમારા પર દેશને માટે આધાર છે. માટે તમારે પુરુષ સાથે ભળવાનું નહિ.' : ભારતની આયાત –
વિલાયત-અમેરિકામાં પહેલાં કેલેજિયન વગેરેમાં વેશ્યાગામિતા ચાલવાની ફરિયાદ હતી, આજે કન્યાગામિતાની જોરદાર ફરિયાદ ચાલે છે. ભારતને પણ જાણે એની આયાત કરવી છે તે આજે સહશિક્ષણ, બિભત્સ ચિત્રપટને
Page #122
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૨૧
છે તે
બધા ભાઈ
મુહલ
કર
મંજુરી, કામોત્તેજક રેડીયે ગીત, સંતતિનિયમનનાં સાધન, અને આજે વળી ગર્ભપાતને ગુને નહિ ગણવાની વિચારણું ચાલી રહી છે! આ મામલે ક્યાં જઈને અટકશે?
ઉદરશુળ કે કામશળ –
એક ભાઈ વાત કરે કે “અમુક સુખી ઘરની વિધવા યુવાન પુત્રવધુને કેટલાય વખતથી પેટમાં બહુ દુખ્યા કરે છે તે હવે એને ગર્ભાશય કાઢી નાખવાનું ઓપરેશન કરવાનું છે.” અલ્યા ભાઈ ! આ ખરેખર ઉદરશૂળ છે? કે કામશૂળથી વ્યભિચારને માર્ગ ખુલ્લો કરવાને કિમિ છે? શા સારૂ ભેળા થાઓ? સંતતિ–નિયમનનાં સાધન વેચનાર વેપારીને પૂછે કે એ ખરીદનાર વધારે કેણ છે? આજના સહશિક્ષણે દાટ વાળે છે.
કુશીલનો આજે પ્લેગ ફાટી નીકળે છે.
એનાં કારણ સ્પષ્ટ છે. પણ બુઝર્ગોને ય એ ધ્યાનમાં નથી આવતું, અને ઉલટું એ કારણેનું સમર્થન એ કરે છે ! ત્યારે આપણને પારાવાર દુઃખ થાય છે. મન એમ પણ માનવા જાય કે શું એ બુઝર્ગોને જ વાસના પડતી હશે તે આવું ચલાવ્યે રાખે છે ? જાહેર કેન્સર્ટીમાં મોટી ઉમરની છોકરીઓને નચાવવી, એથી જોનારાની સુંવાળી લાગણીઓ ઉત્તેજિત થાય, ગિલગિલિયાં થાય, અને પછી શાળાના ફંડમાં ભરણું ભરી દે, કે શાળાની વાહવાહ પિકારે, આ તાયફે આર્યો કરે કે અનાર્યો? શાસ્ત્રો એને તે શું પણ પુરુષના
: – સજાવટ, અરે !
Page #123
--------------------------------------------------------------------------
________________
રુક્મી રાજાનું પત્તુત
એ હાથ ઊંચા કરી સીતા પૂર્વક માથે કપડું લેવુ', એને પણ કામક્રીડાને એક પ્રકાર કહે છે. ત્યારે આજની ફેશન એમાં કાંઇ વાંધે નથી જોતી ! કેટલી દુર્દશા ?
ઘરમાં રાજ સુશીલતાના પાઠ :—
મધું બગડી રહ્યુ છે, આભ ફાટયું છે એને થિગ ુ નહિ દેવાય. પણ પોતાની જાતમાં અને પેાતાના આશ્રિત કે આજ્ઞાધીનમાં કુશીલના માર્ગો રાકવા અને કુશીલનિવા-રણના ઉપાયેા ખાસ સેવવાની જરૂર છે. ઉંમરમાં આવતા. કરા-છોકરીઓને રાજ સાંજ પડયે મેસાડી સુશીલતાના પાકા પાઠ ભણાવવા જેવા છે. સારી ધાર્મિક કથા વગેરે સ'ભળાવવા દ્વારા એ હિતશિક્ષા દેવાનું થઈ શકે. શીલહશે તા બધું છે. શીલ ગયે સવ નમ્
શીલની મર્યાદાઓ :
શીલ સાચવવુ હાય તા મર્યાદાનું કડક પાલન કરવું જોઈ એ. ગૃહસ્થ મિત્ર-સ્નેહી-સંબ ંધીના ઘેર જાય પણ. જીએ કે એ ઘેર નથી, ઘરમાં તે એકલી ખાઈ છે, તે ત્યાં ઊભા ન રહે; આ છે મર્યાદા. યુવાન ભાજાઈ કે કાકી-મામી યુવાન ક્રિયરિયા-ભત્રીજા-ભાણુજા સાથે હાહા હીહી ને એવાં ટાયલાં ન કરે; આ છે મર્યાદા. પિયરથી સાસરે કે સાસરેથી પિયર યુવાન ખાઈ એકલી ન જાય, આ મર્યાદા. નહિતર પત્તો નહિ કયારે નીકળી, કયારે પહેાંચી, ને વચમાં ક્યાં રેકાઈ ખાઈ આ-ભાઈએ ભેગા મળી ધક્રિયા નજરે, આ મર્યાદા. નહિતર નવપદ એની
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૩.
અને ઉત્થાન કે સ્નાત્રમહોત્સવ યા કેઈ તપનાં અનુષ્ઠાન વગેરેમાં કયારેક ભવાડા શાના સાંભળવા મળે ?
સાધુ મહારાજને વહેરાવતાં જરાય ટાયેલા પટ્ટી, હાસ્ય, ચાપલુસી વગેરે ન કરાય, એ છે મર્યાદા. સુશીલ બાઈએ સાધુમહારાજાને ગંભીર મોઢું રાખી વિનંતિ પૂરી કરે છે, “સાહેબ! સારી રીતે લાભ આપો. અમારે વાંધો નથી આવવાને, અમને લાભ આપી અમારે ઉદ્ધાર કરે પણ જરાય ટાયલું નહિ. આંખનું નખરું નહિ, હસીને બેલવાનું નહિ. શબ્દથી દિલનો ભાવ અને આગ્રહ દેખાડી. દીધે, પછી બીજી શી જરૂર છે? હૈયામાં વિકાર સ્કુરે. છે એના જ બધાં ટાયલાં છે. ભાન નથી કે આમ જ્યાં ને ત્યાં, તે યાવત્ સાધુમહારાજ સુધી આ તારી ગણિકાગિરી અજમાવીશ તે પોતાની પાશવી વાસનાઓ કેવી મહેકાયમાન થશે? વંઠેલ વિકાશને મિટાવવાનું ક્યાં થશે?
રમીનાં ઉભટ વેશ-ઠઠારા ટાયલા નખરાં એ(૧) ભવાંતરે દારુણ વિપાકે ભોગવવાની તૈયારી છે.
(૨) અહીં પણ ઉમદા શુભ ભાવ હાથવેંતમાં છતાં ગુમાવવાની વિઠ્ઠાઈ છે.
(૩) સામાને પણ, જો એ સાવધાન ન હોય તે, પાપની લાણી આપવાને ખેલ છે,
(૪) એનેય દુર્ગતિમાં રેસાઈ જતું કરવાની. ક્રૂરતા છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૪
કુમી રાજાનું પતન ભવભ્રમણથી થાકેલાને અતિ જરૂરી -
કુશીલના ભયંકર પરિણામને અને ઉત્તમ ભાવે તથા ગુણેની ઘાતકતાને વિચાર રાખી કુશીલ અને કુશી- લના માર્ગથી દેઢ ગાઉ દૂર રહેવું જોઈએ. ઉત્તમ પ્રકારની શુભ ભાવ-ભાવના અને ગુણે એ તે જુગ જુના મલિન હૃદયને પ્રક્ષાલવાના સુંદર ઉપાય છે. એ અહીં સુલભ છે, અને ભવભ્રમણથી થાકેલા જીવમાત્રને એની આવશ્યકતા છે. એ મહાન પ્રક્રિયાને એક કુટિલ નંદા કુશી. -લના નાદ પાછળું ગુમાવવા જેવી બીજી મૂર્ખાઈ કઈ હોય ? - નગરીના રાજા પ્રગટ થાય છે ,
- કુશીલને ટાળી સુશીલ બન્યા રહેનારની બલિહારી છે. રાજકુમારે એને જીવનભર ખપ કર્યો છે. એને પ્રભાવ આ, કે પેલે હિરણ્યકરટી નગરીને રાજા શરમને માર્યો કંપી ઊઠે છે કે મેટું શું બતાવવું ? પણ પાછું કૌતુક છે કે જે તે ખરો કે “ઉપર શું ચાલી રહ્યું છે ? સમાચાર સાંભળવા અને નજરે જોવામાં ઘણે ફેર, આ રાંકડી શરમમાં આવે અતિ દુર્લભ પ્રસંગ જેવાને ગુમાવીશ તે ગયે વખત એ ફરી નહિ મળે.” એમ હિંમત કરીને એ ઉપર આવ્યા.
અદ્દભુત દર્શન – ' '
બંને રાજા કુમાર મહર્ષિ પાસે આવે છે. ત્યાં શું અદ્ભુત દેખે છે? કલ્પનામાં ન આવે એવું મને રમ -દશ્ય! કે જે જોતાં પત્થર-શે. હૈયા પણ પીગળી જાય. -અને કાયરને ય પાણી ચઢી જાય.
Page #126
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૨૫
કહે જે શી અદ્ભુતતા હતી એ?
શાસનદેવતા તે સાધુવેશ આપી ગુણગાન કરી અને પુષ્પવૃષ્ટિ કરીને ગયેલ છે. હવે તે ત્યાં સૌધર્મ દેવકના ઈદ્ર આવ્યા છે, અને સંગ્રહીતનામધેય, મહાસત્વશીલ મહાયશસ્વી મહાનુભાવ મહર્ષિના માથે છત્ર ધરીને ઊભા છે. મહર્ષિ પિતે પ્રાપ્ત અપ્રતિપાતી અવધિજ્ઞાનથી જે અસંખ્ય ભવની દુર્દશા જોઈ રહ્યા છે. એનું ત્યાં વ્યાખ્યાન કરી રહ્યા છે. મહર્ષિની દેશના દુઃખને કરુણ ઇતિહાસ - - અસંખ્ય ભામાં કેવા કેવા સુખદુઃખ અનુભવ્યા, એમાં ય વિશેષ તે દુખની જ રામાયણ! તે નરક-નિગદતિર્યંચગતિને ભયંકર ત્રાસ-વિટંબણ–રીબામણનું અવધિજ્ઞાનથી જે નજરે દેખ્યાનું હુબહુ વર્ણન કરે છે ત્યારે સભા સહિત આ બંને રાજા થરથરી ઉઠે છે! કલેજું કંપી ઊઠે છે કે અરે ! આ ભયંકર દુ:ખ જીવને આ સંસારમાં જેવાં પડે છે? નથી ને આપણે આ ઉત્તમ ભવમાંથી ભ્રષ્ટ થઈ એવા સ્થાને પટકાયા તે કઈ દશા ? શું સહન થાય? ત્યાં પછી દેવતાઈ સુખનાં વર્ણન તે કશી જ લલચામણું કરી શકતા નથી. જેની પાછળ દીર્ઘતિદીર્ઘ કાળને દુખમય કરુણ ઇતિહાસ હોય એમાં શું સુખપણું લાગે?
સંસાર વિષમય-વિષમ-વિચિત્ર –
વળી મહર્ષિએ, આ સુખ દુખની ઘટમાળમાં કેવી રીતે સમ્યગ્દર્શન પામ્યા, કેવા શમ-સંવેગ-નિર્વે અનુકંપા.
Page #127
--------------------------------------------------------------------------
________________
‘૧૨૬
રૂકમી રાજાનું પતન
અને આસ્તિક્યરૂપી સમ્યકત્વનાં લક્ષણની સ્પર્શના કરી, એનું પણ રેચક વર્ણન કર્યું. એ વર્ણન કરતાં, નિર્વેદ થવાના કારણભૂત સંસારના વિચિત્ર વિષમ વિષમય સ્વરૂપને દર્શાવ્યું. તટસ્થ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીના આ સંસારમાં દુર્દશાભર્યા હાલહવાલ જોતાં સંસાર કેવું લાગે? વિષકુંડ કે અમૃતકુંડ? વિલક્ષણ પુણ્ય-પાપના મિશ્રિત ઉદય જતાં શું લાગે ? વિચિત્ર કે એક સરખે ? જીવે મોટા દેવપણામાંથી એકાએક વિષ્ઠા ચૂંથતા ભૂંડને અવતાર પામતા જણાય, સુખના ક્ષણિક ઝબૂકા બાદ દુઃખની ભારે ખીણમાં પટકાતા દેખાય, ત્યારે સંસાર કે લાગે? વિષમ કે સમસ્થિતિવાળે? ઝેર ચડ્યાના ત્રાસની જેમ જીવેની વાસભરી અવદશા નજર સામે ક્યાં જેવા નથી મળતી?
વિચિત્ર શુભાશુભ મિશ્ર કર્મના ઉદય તે કેવા, દા. ત. પુષ્પને રૂપ-રસ-ગંધ-સ્પર્શ કેટલા સુંદર મળ્યા છે ! જ્યારે, એકેન્દ્રિયપણાના સ્થાવર નામકર્મ, ગાઢ જ્ઞાનાવરણાદિ, મહાન અશાતા વેદનીય વગેરે અશુભ કર્મવિપાક પણ કેવા દારુણ છે ! માણસ જેવા માણસને પણ એક વાતની સરખાઈ, તે બીજી વાતની વિષમતા ! રૂપ સારૂં, તે અવાજ ભેંસાસૂર ! પૈસા બહુ તે હેકરો નહિ! છેકરા બહુ, તે ખાવાના ફાંફા ! આજને કરેડપતિ કાલે ભિખારી! આજને લબાજ કાલે કેન્સરમાં !
Page #128
--------------------------------------------------------------------------
________________
અને ઉસ્થાન
.
૧૭
માણસનાં ગુમાન કયાં ટકી શકે?
કવિ કહે છે કે, “દશ શિર રાવણ રડવડ્યાં, ચાંચ દીએ શિર કાગ રે, ઘેર ઉધમાત મચાવનાર રાવણનું માથું યુદ્ધભૂમિ પર જ્યારે લક્ષમણે ફેકેલા ચક્રથી ખટાક છેદાઈ ગયું હશે ત્યારે એ દશ્ય કેટલું કરુણ હશે ? કુદરત જ જાણે કુરપણે હસી ન રહી હોય ! રાવણની આખી સેના અને મદેન્મત્ત સેનાપતિ-સુભટનાં કાળજા કેવાં કંપી ઊઠયાં હશે ? આ વિચિત્રતા સર્જનાર સંસારની કેવી દુખમયતા !
કર્મ-કર્મહેતુ-કર્મવિપાક –
મહષિ સંસારના વિચિત્ર-વિષમ-વિષમય સ્વરૂપને બતાવવા સાથે એની પાછળ કામ કરી રહેલ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ અને એના ભેદ-પ્રભેદનું વર્ણન કરે છે, કેવી કેવી રીતે એને બંધ પડે છે, કેટકેટલી દીધું કાળસ્થિતિ હોય છે, કેવા મંદ–તીણ રસ બંધાય છે, એ એ બધું થવામાં નિમિત્તભૂત મિથ્યાત્વ-અવિરતિ-કષાયરોગના વિવિધ પ્રકાર કેવા કેવા સ્વરૂપનાં હેય છે! જેના પ્રમાદ, વિષયલંપટતા, સ્વાર્થસાધુતા, રાગ-દ્વેષના આવેશ, અજ્ઞાન-મૂઢ દશા, આપમતિ, અહંવ વગેરે કરી ભયંકર કર્મ ઉપાર્જવાની મહા મુખઈ, કર્મને દારુણ વિપાક, દુર્ગતિઓમાં દુખની ભઠ્ઠીઓમાં શેકાવાનું, વગેરે વગેરે એવું વર્ણયું કે સાંભળતાં કમકમી થાય છે,
*
:
: :
Page #129
--------------------------------------------------------------------------
________________
રૂમી રાજાનું પતન સાચા સુખને માગ –
ત્યારે શું જવને સનાતન શાશ્વત કાળ આ પાપમય અને દુઃખમય સ્થિતિ જ રહે છે? ના, મહર્ષિએ એ બતાવ્યું કે સમ્યગ્દર્શન સહિત સમ્યક્યારિત્ર, અહિંસાદિ મહાવતે, ક્ષમાદિસ્વરૂપ દશવિધ યતિધર્મ વગેરે એ જીવને દુઃખના ગર્તામાંથી અને પાપના કૂવામાંથી ઉદ્ધાર કરવા કે સમર્થ છે! જે કારણેએ સંસાર છે એનાથી વિપરીત કારણ સેવતાં સંસારનો અંત, દુઃખને અંતને પાપને અંત કેમ ન આવે? એ બનતાં પહેલાં એ અહિંસાદિધર્મ સંસારમાં ઉચ્ચ પુણ્યના આશીર્વાદ લેવા ઊતારે છે, એવા મહાન પુણ્યદયમાં પણ કરાતા ભવ્ય ત્યાગ, સ્વીકારાતું અણગારપણું અને કરાતું અમૃતમય જિનાગમનું સેવન, તથા બાહા-આત્યંતર તપ એ, જીવ ધારે તે કેટલું સરળ છે ! કેવું અહીં પણ સુખદ છે ! કેવું બીજા ને પણ અભયદાયી અને કલ્યાણકર બને છે ! ઈત્યાદિનું પણ અતિ મનરમ વર્ણન કર્યું.
અવધિજ્ઞાની કુમાર મહર્ષિની આ દિવ્ય વાણી વસી જવા પર કેવાં હૃદયપરિવર્તન અને આત્મપરાક્રમ જાગ્યાં તેને ખ્યાલ આપતાં જ સદ્ગુરુ મહાવીર પરમાત્મા કહે છે
હે ગૌતમ! ઈન્દ્રથી પૂજાતા મહર્ષિને દેખાવ અને ચારે નિકાયના દેવે સહિત મનુની સભાને દેખાવ જતાં અને મહર્ષિની અમૃતવાણીનું શ્રવણ કરતાં, તે હિરણ્યકરટી, નગરીને રાજા અને પરરાજ્યને રાજા બને આ અષ્ટપૂર્વ પ્રસંગ પર પ્રતિબંધ પામી ગયા !
Page #130
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૧. ઈન્દ્રિય ઠંડગાર બની ગયા પછી એને બાહ્ય ચામડાના રૂપ-સ્પર્શની ભૂખ જ નહિ રહે, ખણુજ જ નહિ રહે. શા સારૂ એ રોગ નેતરૂં ? શીલનું મહા આરોગ્ય જ ન. ભેગવું?”
આવી ભાવના-વિચારણા અને એને અમલ વારંવાર કરી કરીને મનને શાન્ત, વિકસંપન્ન અને ગુણના વીર્યથી ભર્યું બનાવી દેવું જોઈએ. એ બન્યું, પછી શીલપાલનમાં શી મેટી વાત હતી? સહેલું, સરળ, મનગમતું.
કુશીલમાં કેટલું ગુમાવવાનું –
ભૂલતા નહિ કે કુશીલ એટલું ખતરનાક છે કે દિવસરાત એના વિચાર અને ચામડાના રૂપ-સ્પર્શના વિચાર ઊભરાવે છે. ત્યાં પછી સારી ભાવના મરી પરવારી! તત્વનું ચિંતન રીસાઈ ગયું ! ધર્મક્રિયામાં મન લાગવાનું અલેપ ! શા સારૂ એક આંખ કે ચામડીની ખણજ પાછળ આવે ભયંકર નુકશાન વહેરવા?
યાદ રાખ્યા કરવું જોઈએ કે – જે મનમાં કુશીલ વસ્યું, ત્યાં પરમાત્મા ન વસી શકે. પરમાત્મા અનંત શીલભર્યા છે. એ કુશીલ મનમાં શું આવે?
બસ, કુશીલથી બચવા આ કામ કરે -
(૧) ઈન્દ્રિયોને ઠંડગાર શાંત અને અતિ ધરાયેલી કરી દે. હૈયાની તીવ્ર ઉત્કંઠાથી અને ઈષ્ટ તરીકેના વિચારથી આ બની શકશે. મન પછી ઘણું સ્વસ્થ બનશે. એ
Page #131
--------------------------------------------------------------------------
________________
રકમી રાજાનું પતન માટે સામે વર્તમાનના ૨૦ અરિહંત, ૨ ક્રોડ કેવળજ્ઞાની અને ૨૦૦૦ ક્રોડ મહાવૈરાગી મુનિઓને જુએ. આ સાથે એમને નિસ્બત નથી તે મારે પણ જગતના વિષય સાથે શી નિસ્બત હોય ?
(૨) પૂર્વે કરેલી ભાવના વારંવાર ભાવે સમજી રાખે, વારંવારની શુભ ભાવના વિના તે ઉદ્ધાર જ નથી. આટલું જ પુનઃ પુનઃ ચિંતવ્યા કરે ને કે “હરામખોર રૂપસ્પર્શ! દુષ્ટ ગલીચ ગંદા રૂપ-સ્પર્શ ! જા સયું મારે તમારાથી, પછી જુઓ એને કે પ્રભાવ પડે છે. | (૩) મનને કેઈ સારી વિચારધારામાં સતત જોડી રાખે, જેથી એને આ કુશીલ તરફ જવાની ફુરસદ કે અવકાશ જ ન મળે. “વિચારધારા' એટલે ગમે તે આડા ને અવળા વિચારે નહિ, પણ એક સારા ચોકકસ વિષય પર સળંગ વિચારની ધારા, વચમાં બીજા હાલતુફાલતુ કેઈ વિચાર નહિ. તેથી મનની શક્તિ વધે છે. અભ્યાસની જ જરૂર છે. ટેવ પડ્યા પછી સરળ બની જશે.
સારી વિચારધારાના અભાવે મન નિ:સત્વ
ધ્યાન રાખજે, જીવનમાં આ નથી એટલે જ મન આહટ્ટદેહટ્ટ કચરાપટ્ટી વિચાર્યા કરે છે, ને નિસત્વ બને છે, તથા ઝટ કામ-કષાયને ભેગ બને છે. સારા સારા વિષયની સળંગ ધારાબદ્ધ વિચારણા કરવા માંડે તે એ મહારેગ ઓછો થશે. નહિતર એ મહાગથી તે મહામૃત્યુએ છે. બાકી સારા સારા વિષયે ઘણું છે. બાર
Page #132
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, નવપદ, નવતત્ત્વ, આઠ ક્રમ અને એના પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ અધ—ઉદ્ભય, ચૌદ ગુણસ્થાનક, ખાર વ્રત, સાધુને ચરણસિત્તરી, કરણસિત્તરી, મહાપુરુષાનાં ચરિત્ર, અનેકાનેક તીથ યાત્રા, આવશ્યક ક્રિયાનાં સૂત્રેાનાં પદ, કેઈ સ્તવન સજ્ઝાય, વગેરે વગેરેમાંથી ગમે તે વિષય લઇ એના પર સળંગ વિચારધારા ચલાવી શકાય છે. મન એમાં પરાવાયેલ રહે પછી કુશીલની વિચારણાજ શાની સ્કરે ?
૧૧૫
(૪) ઘણું કામ, ચાવીસ કલાકના દહાડા ને અઠ્ઠાવીસ લાકના કાર્યના માથે ભાર, અને એમાં વ્યગ્રતા, એ પણુ કુશીલના વિચારને અટકાવે છે; કેમકે એની ફુરસદ જ નથી. વિધવા દીકરીનું દૃષ્ટાન્ત ઃ—
શાસ્ત્રમાં શેઠની વિધવા દિકરીને પ્રસગ આવે છે. યુવાનીના પ્રારંભે જ વિધવા બની હાવાથી માબાપે એનાં મનને આછુ ન આવે માટે એને ખહુ ઉદારતાથી રાખવાનું કર્યું છે. ઘરમાં કામકાજ તા કાંઈ એને કરવુ હોય તે કરે, નહિતર નહિ. માબાપને કાઈ આગ્રહ નથી. પણ આનું પરિણામ એ આવ્યું કે નવરી પડી કેઈ જાતના વિચારો કરે છે, ઝરુખે બેસી નીચેના માળ પર દૃષ્ટિ નાખ્યા કરે છે. ત્યારે એ જોવામાં તે જુવાન જોડલાં દેખાય અને એના પર વિચારા કરવાને ફુરસદ હાય પછી મન અગડચા વિના કેમ રહે ? એનું મન બગડયું; બગડયું તે એવું બગડયું કે એક દિવસ દાસીને કહે છે કે ફાઈ યુવાનને પકડી લાવ.’
'
Page #133
--------------------------------------------------------------------------
________________
ટમી રાજાનુ પતન
7
દાસી ડાહી હતી એટલે એને
તે એણે કહ્યું કે
‘ સારૂં, હું તપાસ કરીશ, ' પણ પછી એણે એની માતાને આ વાત કરી. માતા ભડકી ! એણે પતિને વાત કરી. પતિ સમજી ગયા કે શું કારણ છે. તેથી પત્નીને આશ્વાસન આપ્યું કે ‘તું ચિંતા ન કરીશ, હું એનું મન સુધારી
દુઇશ.’
૧૧૬
બાપ સુધારવાના રસ્તા કાઢે છેઃ—
એક એ દિવસ બાદ બાપે સાંજે અજારમાંથી આવી અહુ ચિંતાતુર હાવાનેા દેખાવ કર્યાં. છેકરીને ખાપ પર પ્રેમ છે, તેથી પૂછે છે કેમ ખાપુજી ! આટલા બધા મહુ આજે ઉદાસ ?
C
ખાપ કહે, ‘એન ! તને શું કહુ? કહીને વળી તને દુઃખમાં કાં પાડું ?'
છે.કરીને વધુ ઇંતેજારી થઈ, કહે છે, ‘ અરે ! આ શુ કહેા છે ? મારે વળી શાનું દુઃખમાં પડવાનું ? ઉલ્ટુ આપ કારણુ કહે! અને એમાં મારાથી કઈ મને એવું હાય ને તેથી આપની ચિંતા દૂર થતી હોય તે હું જરૂર એ કરીશ.’
ખાપ કહે, ' વાત તેા ખીજી કાંઈ નથી, પણ આ દુકાન અને ઘરના નેાકર, બંને ઉપર મારૂ ધ્યાન શી રીતે રહે ? ને ધ્યાન ન રાખીએ એટલે એ ચારી કરે, કામ ખગાડે, માલ બગાડે. એ સહજ છે.'
છેકરી કહે છે, - તા ખાપુજી જો આપને ઠીક લાગતું .
Page #134
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૧૭ હોય તે ઘરનું મને સોંપે, ઘરના નોકરની દેખરેખ હું સંભાળીશ.”
અરે બેન ! તારાથી એટલી મટી જંજાળ શે બને? ઠેઠ સવારના પાંચ વાગ્યાથી રાતના ૧૦-૧૧ વાગ્યા સુધી ખબર રાખવી પડે. એ તારા માટે કષ્ટ ભર્યું છે.' - છકરી કહે છે, “ આપ જરાય ફિકર ન કરે, એમાં કેઈ કષ્ટ નથી. આપ મારું કેટલું બધું કરે છે. તે હું આટલું ન બજાવું ? સારી રીતે હું સંભાળી લઈશ, માત્ર આપ નેકરોને ભલામણ કરી દે.'
બસ, બાપને એટલું જ જોઈતું હતું. તરત દાસદાસીઓને બોલાવીને તાકીદ આપી દીધી કે હવેથી બેન બધું સંભાળવાના છે, માટે દરેકે એમની પાસેથી જરૂરી ચીજવસ્તુ લેવાની, વપરાયાને હિસાબ આપવાનું કામકાજ એમની સૂચનાઓ મુજબ બજાવવાનું, એમાં જે ફેર પડયે છે અને ફરિયાદ આવી છે તે હું દંડ કરીશ.”
બેનને કોઠારો વગેરીની ચાવીઓને ગુડ સેંપા. હવે શું પૂછવું? બેન તે એક મેટા સત્તાધીશ શેઠાણી જેવા બન્યા. ચાવીઓનો ઝુડે કેડે લટકાવી ઠમક ઠમક ચાલે છે! પછી ભલેને વહેલી પ્રભાતે ૪-૫ વાગ્યાથી ઊઠવું પડતું હોય દાસ-દાસીએ બેનને ઊઠાડી એમની પાસેથી ચીજવસ્તુ ભરભલામણ લે છે. તે જ જાળ ઠેઠ રાતે ૧૦-૧૧ વાગ્યા સુધી ચાલે છે ! આખા દિવસની એમ થાકેલી રાતને ઘસઘસાટ ઊંઘી જાય છે. પાછું સવારે ૪ ૫ વાગ્યાથી ચાલુ! આટલું
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
૩મી જાનું પતન છતાં મનને કઈ કંટાળે નથી, કેમકે માન મળે છે ને? સત્તા ચાલે છે ને?
શું માણસ કામથી કંટાળે છે? ના, એમાં એને ધાર્યો સ્વાર્થ નથી સધાત, કદર નથી થતી, માન નથી મળતું એટલે કંટાળે છે. બાકી જે એ બધું સચવાતું હોય તે મજૂર જે બની ભારે વૈતરું હોંશે હોંશે કરે છે ! પૂછે આ બાઈઓને કે પિતાના પિયરના સગાના ૫-૨૫ મેમાન ઊતરી પડે તે કુતિબંધ મટી રસોઈ વગેરે કરી કાઢે છે ને ? એમાં સૂવા જતા રાતના અગિયાર વાગે તે ય ચિંતા નહિ, કંટાળે નહિ. કેમ ? એને રસ છે, સ્વાર્થ લાગે છે. પણ જે પતિના પાંચ સગાં કે સાધર્મિક ઊતરી પડ્યા હોય તે? ભારે કંટાળો અનુભવશે! કેમકે એમાં સ્વાર્થ દેખાતું નથી. સંસ્થાઓના સેક્રેટરી પણ ભારે મજુરી ય હેશથી કરે છે, કેમકે માન મળે છે. અહીં બાપ પણ દિકરીની અવરજવર ચારની વચમાં કદર કરે છે, બેને બધું તંત્ર હાથમાં લીધું તે કેટલી સરસ વ્યવસ્થા ચાલે છે! ને માલને બગાડે ય થતું નથી. આ કદરથી દિકરીના મનને હોંશ રહે છે.
બાકી આખા દિવસની આ ધાંધલમાં બી જે વિચાર કરવાને ફુરસદ નથી, તેમ રાત્રે તે પથારીમાં પડ્યા ભેગા ગાઢ નિદ્રા આવી જાય છે, એટલે બીજા વિચારને અવકાશ જ નથી, પછી કુશીલને વિચાર ક્યાંથી ઊઠે?
હવે શેઠાણીના કહેવાથી પેલી દાસી એકવાર બેનને
Page #136
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૧૯
પૂછે છે, “કેમ બેન ! લઈ આવું જુવાનિય?”
ત્યારે આ એને ધુત્કારી કાઢે છે, “જા રે જા મૂરખી! શી આવી વાત કરે ?”
ના, આ તે તમે તે દિવસે કહેતા હતા ને, એટલે મેં પૂછયું.”
અરે ઘેલી ! ગયા એ દહાડા.એ તે નવરા પડ્યાના - ધંધા હતા. હવે તે કામકાજમાં બીજે વિચાર જ નથી આવતે, પછી શી એની વાત?” - દાસીએ એની માતાને અને માતાએ પતિને વાત કરી. બંનેના મનને શાંતિ થઈ ગઈ. આ વાત આ છે કે કામમાં ભારે વ્યગ્રતા એ પણ કુશીલના વિચારને અટકાવવાને ઉપાય છે.
| (૫) બાકી તે ઉપાયમાં, બને તેટલે વિગઈએ, રસકસ વગેરેને ત્યાગ કરતા રહેવાનું કેમકે એ વિકારને પિષે છે, વાસના જગાડે છે.
(૬) આ એક ખાસ ધ્યાન રાખવાનું કે અનાયતનત્યાગ બરાબર પળાય. અર્થાત્ કામોત્તેજક વાંચન, ચિત્રદર્શન અને કથાશ્રવણ યા વાતચીતમાં કે કુસંગમાં જરાય નહિ પડવાનું. બને ત્યાં સુધી વિજાતીય સાથેના સીધા વ્યવહારમાં ય નહિ આવવું. એવા વાસત્તેજક સ્થાનમાં નહિ જવું.
સુશીલ બન્યા રહેવું છે? તે આ ઉપાયે જરૂર સેરો. બાકી છે. જેમણે ઊછળતા પોલીસમાં કશીલા
Page #137
--------------------------------------------------------------------------
________________
રક્ષ્મી રાજાનું પતન ચરણ કે અતિવિષયાસક્તિ કરી હોય છે, તે જિંદગીના પાછલા ભાગમાં ભારે પસ્તાય છે. આંખના તેજ, ઈન્દ્રની તાકાત, સ્મરણ–શક્તિ, શરીર–શક્તિ વગેરે કેટલું ય કુશીલ કે અતિ વિષયાંધતાથી નષ્ટ થાય છે. કસ વિનાના બનેલા શરીરમાં રોગે ય જલ્દી થાય છે.
હિટલરે શું કર્યું ?? સ્ત્રીઓને જોઈ જોઈ પુરુષે મુડદાલ બને છે –
આજની નવી પ્રજાએ આ બહુ સમજવા જેવું છે, નહિતર એ પ્રજા મુડદાલ પાકશે. હિટલર સત્તા પર આવ્યા કે જોયું કે જર્મન પ્રજા મુડદાલ કેમ બની રહી છે? મોટું કારણ એ નિહાળ્યું કે યુવાન સ્ત્રીઓ પુરુષની સાથે નેકરીમાં રહે છે, એને જોઈ જોઈ પુરુષે મુડદાલ બને છે, ને સત્વહીન બની પછી એવી જ મુડદાલ પ્રજાને જન્મ આપે એમાં નવાઈ નથી. તરત એણે બધી સ્ત્રીઓને નેકરીમાંથી ઊતારી ઘેર બેસાડી દીધી. એમને એણે કહ્યું
જાઓ તમારું કામ સાત્વિક પ્રજાને જન્મ આપવાનું અને કેળવવાનું છે. તમારા પર દેશને માટે આધાર છે. માટે તમારે પુરુષ સાથે ભળવાનું નહિ.”
ભારતની આયાત –
વિલાયત-અમેરિકામાં પહેલાં કે લેજિયન વગેરેમાં વેશ્યાગામિત ચાલવાની ફરિયાદ હતી, આજે કન્યાગામિતાની જોરદાર ફરિયાદ ચાલે છે. ભારતને પણ જાણે એની - આયાત કરવી છે તે આજે સહશિક્ષણ, બિભત્સ ચિત્રપટને
Page #138
--------------------------------------------------------------------------
________________
-અને ઉત્પાત મંજુરી, કામોત્તેજક રેડીયે ગીત, સંતતિનિયમનનાં સાધન, અને આજે વળી ગર્ભપાતને ગુને નહિ ગણવાની વિચારણું ચાલી રહી છે ! આ મામલે ક્યાં જઈને અટકશે?
ઉદરશી કે કામશી – ' . . .
એક ભાઈ વાત કરે કે “અમુક સુખી ઘરની વિધવા યુવાન પુત્રવધુને કેટલાય વખતથી પેટમાં બહુ દુખ્યા કરે . છે તે હવે એને ગર્ભાશય કાઢી નાખવાનું ઓપરેશન કરવાનું છે. અલ્યા ભાઈ! આ ખરેખર ઉદરશૂળ છે? કે કામશૂળથી વ્યભિચારને માર્ગ ખુલે કરવાને કિમિ છે? શા સારૂ ભેળા થાઓ? સંતતિ–નિયમનનાં સાધન વેચનાર વેપારીને પૂછો કે એ ખરીદનાર વધારે કેણ છે? આજના સહશિક્ષણે દાટ વાળે છે.
કુશીલને આજે પ્લેગ ફાટી નીકળે છે.
એનાં કારણ સ્પષ્ટ છે. પણ બુઝર્ગોને ય એ ધ્યાનમાં નથી આવતું, અને હું એ કારણેનું સમર્થન એ કરે છે ! ત્યારે આપણને પારાવાર દુઃખ થાય છે. મન એમ પણ માનવા જાય કે શું એ બુઝર્ગોને જ વાસના પીડતી હશે તે આવું ચલાવ્યે રાખે છે ? જાહેર કેન્સમાં મોટી ઉમરની છોકરીઓને નચાવવી, એથી જેનારાની સુંવાળી લાગણીઓ ઉત્તેજિત થાય, ગિલગિલિયાં થાય અને પછી શાળાના ફંડમાં ભરણું ભરી દે, કે શાળાની વાહવાહ પિકા, આ તાયફે આર્યો કરે છે. અનાર્યો? શા એને તે શું પણ પુરુષના દેખતાં ને શ- સજાવટ અરે!
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
રુશ્રી શાનું પતન બે હાથ ઊંચા કરી સફત પૂર્વક માથે કપડું લેવું, એને પણ કામક્રીડાને એક પ્રકાર કહે છે. ત્યારે આજની ફેશન એમાં કાંઈ વાંધો નથી જતી! કેટલી દુર્દશા ?
ઘરમાં જ સુશીલતાના પાઠ :–
બધું બગડી રહ્યું છે, આભ ફાટયું છે એને થિગડું નહિ દેવાય. પણ પિતાની જાતમાં અને પિતાના આશ્રિત કે આજ્ઞાધીનમાં કુશીલના માર્ગો રેકવા અને કુશીલનિવારણના ઉપાયે ખાસ સેવવાની જરૂર છે. ઉંમરમાં આવતા છોકરા-છોકરીઓને રોજ સાંજ પડયે બેસાડી સુશીલતાના પાકા પાઠ ભણાવવા જેવા છે. સારી ધાર્મિક કથા વગેરે સંભળાવવા દ્વારા એ હિતશિક્ષા દેવાનું થઈ શકે. શીલ હશે તે બધું છે. શીલ ગયે સર્વ નષ્ટમ
શીલની મર્યાદાઓ – - શીલ સાચવવું હોય તે મર્યાદાનું કડક પાલન કરવું જોઈએ. ગૃહસ્થ મિત્ર-નેહી-સંબંધીના ઘેર જાય પણ જુએ કે એ ઘેર નથી, ઘરમાં તે એકલી બાઈ છે, તે ત્યાં ઊભે ન રહે, આ છે મર્યાદા. યુવાન ભેજાઈ કે કાકી-મામી યુવાન દિયરિયા-ભત્રીજા-ભાણજા સાથે હાહાહીહી ને એવાં ટાયેલાં ન કરે; આ છે મર્યાદા. પિયરથી સાસરે કે સાસરેથી પિયર યુવાન બાઈ એકલી ન જાય, આ મર્યાદા. નહિતર પત્તો નહિ ક્યારે નીકળી, ક્યારે, પહોંચી, ને વચમાં કયાં કાઈ? બાઈઓ-ભાઈઓ ભેગા મળી ધર્મક્રિયા ન કરે, આ મર્યાદા. નહિતર નવપદ ઓળી.
Page #140
--------------------------------------------------------------------------
________________
અને ઉથાન
૧૨૩
કે નાત્ર મહેત્સવ યા કેઈ તપનાં અનુષ્ઠાન વગેરેમાં કયારેક ભવાડા શાના સાંભળવા મળે?
સાધુ મહારાજને વહેરાવતાં જરાય ટાયલાપટ્ટી,. હાસ્ય, ચાપલુસી વગેરે ન કરાય, એ છે મર્યાદા. સુશીલ. બાઈઓ સાધુમહારાજાને ગંભીર મેઢું રાખી વિનંતિ પૂરી કરે છે, “સાહેબ! સારી રીતે લાભ આપે. અમારે વાંધો. નથી આવવાને, અમને લાભ આપી અમારો ઉદ્ધાર કરો પણ જરાય ટાયલું નહિ. આંખનું નખરું નહિ, હસીને બલવાનું નહિ. શબ્દથી દિલનો ભાવ અને આગ્રહ દેખાડી. દીધે, પછી બીજી શી જરૂર છે? હૈયામાં વિકાર કુરે. છે એના જ બધાં ટાયેલાં છે. ભાન નથી કે આમ જ્યાં ને ત્યાં, તે યાવત્ સાધુમહારાજ સુધી આ તારી ગણિકાગિરી અજમાવીશ તે પિતાની પાશવી વાસનાઓ કેવી મહેકાયમાન થશે? વંઠેલ વિકારોને મિટાવવાનું ક્યાં થશે ?
સ્ત્રીનાં ઉભટ વેશ-ઠઠારા ટાયલા નખરાં એ(૧) ભવાંતરે દારુણ વિપાકે ભેગવવાની તૈયારી છે.
(૨) અહીં પણ ઉમદા શુભ ભાવ હાથવેંતમાં છતાં ગુમાવવાની ધિઠ્ઠાઈ છે.
(૩) સામાને પણ, જે એ સાવધાન ન હોય તે, પાપની લાણી આપવાને ખેલ છે,
() એનેય દુર્ગતિમાં રેસાઈ જતું કરવાની.
Page #141
--------------------------------------------------------------------------
________________
રુમી રાળનુ પતન
-
ભવભ્રમણથી થાકેલાને અતિ જરૂરી : કુશીલના ભયંકર પરિણામના અને ઉત્તમ ભાવે તથા ગુણાની ઘાતકતાને વિચાર રાખી કુશીલ અને કુશીલના મા થી ઢઢસો ગાઉ દૂર રહેવુ જોઇએ. ઉત્તમ પ્રકારની શુભ ભાવભાવના અને ગુણાએ તેનુગ જુના મલિન હૃદયને પ્રક્ષાલવાના સુંદર ઉપાય છે. એ અહી સુલભ છે, અને ભવભ્રમણથી થાકેલા જીવમાત્રને એની આવશ્યકતા છે. એ મહાન પ્રક્રિયાને એક કુટિલ ગંદા કુશીલના નાદ પાછળ ગુમાવવા જેવી બીજી મૂર્ખાઈ કઈ હાય ! નગરીના રાજા પ્રગટ થાય છે ઃ—
-૧૨૪
કુશીલને ટાળી સુશીલ બન્યા રહેનારની મંલિહારી છે.રાજકુમારે એનેા જીવનભર ખપ કર્યાં છે.એના પ્રભાવ, કે પેલેા હિરણ્યકરટી નગરીના રાજા શરમના માર્ચે કપી ઊઠે છે કે માઢું શું ખતાવવું? પગ પાછું કૌતુક છે કે જોઉં તા ખરા કે ‘ ઉપર શું ચાલી રહ્યું છે ? સમાચાર સાંભળવા અને નજરે જોવામાં ઘણા ફેર, આ રાંકડી શરમમાં આવે અતિ દુર્લભ પ્રસંગ જોવાના ગુમાવીશ તે ગયે વખત એ ફી નહિ મળે.’ એમ હિંમત કરીને એ ઉપર આબ્યા. અદ્ભુત દર્શન ઃ—
•
અને રાજા કુમારમહિષ પાસે આવે છે. ત્યાં શું. અદ્ભુત દેખે છે ? કલ્પનામાં ન આવે એવુ મનેારમ દૃશ્ય ! કે જે જોતાં પત્થર-શા હૈયા પણ પીગળી જાય. -અને કાયરને ય પાણી ચઢી જાય.
Page #142
--------------------------------------------------------------------------
________________
ચમને ઉત્થાન
૧૨૫
કહો જે શી અદ્ભુતતા હતી એ? . .
શાસનદેવતા તે સાધુવેશ આપી ગુણગાન કરી અને પુષ્પવૃષ્ટિ કરીને ગયેલ છે. હવે તે ત્યાં સૌધર્મ દેવલોકના ઈદ્ર આવ્યા છે, અને સંગ્રહીતનામધેય, મહાસત્વશીલ મહાયશસ્વી મહાનુભાવ મહર્ષિના માથે છત્ર ધરીને ઊભા છે. મહર્ષિ પિતે પ્રાપ્ત અપ્રતિપાતી અવધિજ્ઞાનથી જે અસંખ્ય ભવાની દુર્દશા જોઈ રહ્યા છે. એનું ત્યાં વ્યાખ્યાન કરી રહ્યા છે. મહર્ષિની દેશનાઃ દુઃખને કરુણ ઇતિહાસ -
અસંખ્ય ભામાં કેવા કેવા સુખદુઃખ અનુભવ્યા,. એમાં ય વિશેષ તે દુઃખની જ રામાયણ ! તે નરક-નિગદતિર્યંચગતિના ભયંકર ત્રાસ-વિટંબણ-રીબામણનું અવવિજ્ઞાનથી જે નજરે દેખ્યાનું હુબહુ વર્ણન કરે છે ત્યારે સભા સહિત આ બંને રાજા થરથરી ઉઠે છે ! કલેજું કંપી ઊઠે છે કે અરે ! આ ભયંકર દુ:ખ જીવને આ સંસારમાં જોવાં પડે છે? નથી ને આપણે આ ઉત્તમ ભવમાંથી ભ્રષ્ટ થઈ એવા સ્થાને પટકાયા તે કઈ દશા?શે સહન થાય? ત્યાં પછી દેવતાઈ સુખનાં વર્ણન તે કશી જ લલચામણ કરી શકતા નથી. જેની પાછળ દીર્ઘતિદીર્ઘ કાળને દુઃખમય કરુણ ઈતિહાસ હોય એમાં શું સુખપણું લાગે?
સંસાર વિષમય-વિષમ-વિચિત્ર –
વળી મહર્ષિએ, આ સુખ દુઃખની ઘટમાળમાં કેવી રીતે સમ્યગ્દર્શન પામ્યા, કેવા શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
રૂકમી રાજાનું પતન
અને આસ્તિક્યરૂપી સમ્યકત્વનાં લક્ષણની સ્પર્શના કરી, એનું પણ રોચક વર્ણન કર્યું. એ વર્ણન કરતાં, નિર્વેદ થવાના કારણભૂત સંસારના વિચિત્ર વિષમ વિષમય સ્વરૂપને દર્શાવ્યું. તટસ્થ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના છના આ સંસારમાં દુર્દશાભર્યા હાલહવાલ જોતાં સંસાર કે લાગે? વિષકુંડ કે અમૃતકુંડ ? વિલક્ષણ પુણ્ય-પાપના મિશ્રિત ઉદય જતાં શું લાગે? વિચિત્ર કે એક સરખે ? જીવે મોટા દેવપણામાંથી એકાએક વિષ્ઠા ચૂંથતા ભૂંડને અવતાર પામતા જણાય, સુખના ક્ષણિક ઝબૂકા બાદ દુ:ખની ભારે ખીણમાં પટકાતા દેખાય, ત્યારે સંસાર કે લાગે? વિષમ કે સમસ્થિતિવાળે ? ઝેર ચઢયાના ત્રાસની જેમ જીવેની ત્રાસભરી અવદશા નજર સામે ક્યાં જોવા નથી મળતી ?
વિચિત્ર શુભાશુભ મિશ્ર કર્મના ઉદય તે કેવા, દા. ત. પુષ્પને રૂપ-રસ-ગંધ-સ્પર્શ કેટલા સુંદર મળ્યા છે ! જ્યારે, એકેન્દ્રિયપણાના સ્થાવર નામકર્મ, ગાઢ જ્ઞાનાવરણાદિ, મહાન અશાતા વેદનીય વગેરે અશુભ કર્મ વિપાક પણ કેવા દારુણ છે ! માણસ જેવા માણસને પણ એક વાતની સરખાઈ, તે બીજી વાતની વિષમતા ! રૂ૫ સારૂં, તે અવાજ ભેંસાસૂર ! પૈસા બહુ તે છેક નહિ! છોકરા બહુ, તે ખાવાના ફાંફા ! આજને કરેડ- પતિ કાલે ભિખારી ! આજને લઠબાજ કાલે કેન્સરમાં !
Page #144
--------------------------------------------------------------------------
________________
અને ઉન્માન
૧૨૭ માણસનાં ગુમાન કયાં ટકી શકે ?
કવિ કહે છે કે, “દશ શિર રાવણ રડવડ્યાં, ચાંચ દીએ શિર કાગ રે, ઘેર ઉધમાત મચાવનાર રાવણનું માથું યુદ્ધભૂમિ પર જ્યારે લક્ષમણે ફેકેલા ચક્રથી ખટાક છેદાઈ ગયું હશે ત્યારે એ દશ્ય કેટલું કરુણ હશે ? કુદરત જ જાણે કુરપણે હસી ન રહી હોય ! રાવણની આખી સેના અને મદેન્મત્ત સેનાપતિ-સુભટનાં કાળજા કેવાં કંપી ઊઠયાં હશે ? આ વિચિત્રતા સર્જનાર સંસારની કેવી દુઃખમયતા !
કર્મ–કમહેતુ-કર્મવિપાક –
મહર્ષિ સંસારના વિચિત્ર-વિષમ-વિષમય સ્વરૂપને અતાવવા સાથે એની પાછળ કામ કરી રહેલ જ્ઞાનાવરણીચાદિ આઠ કર્મ અને એના ભેદ-પ્રભેદનું વર્ણન કરે છે, કેવી કેવી રીતે એને બંધ પડે છે, કેટકેટલી દીર્ધ કાળસ્થિતિ હોય છે, કેવા મંદ–તીણ રસ બંધાય છે, એ એ બધું થવામાં નિમિત્તભૂત મિથ્યાત્વ-અવિરતિ-કષાયચાગના વિવિધ પ્રકાર કેવા કેવા સ્વરૂપનાં હેય છે! જીના પ્રમાદ, વિષયલંપટતા, સ્વાર્થ સાધુતા, રાગ-દ્વેષના આવેશ, અજ્ઞાન-મૂઢ દશા, આપમતિ, અહંત વગેરે કરી ભયંકર કર્મ ઉપાવાની મહા મુસ્નઈ, કર્મના દારુણ વિપાક, દુર્ગતિઓમાં દુખની ભઠ્ઠીમાં શેકાવાનું, વગેરે વગેરે એવું વર્ણવ્યું કે સાંભળતાં કમકમી થાય!
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૯
રૂકૂમી રાજાનુ પતન
સાચા સુખના માર્ગ :—
ત્યારે શુ જીવને સનાતન શાશ્વત કાળ આ પાપમય અને દુઃખમય સ્થિતિ જ રહે છે? ના,મહિષ એ એ બતાવ્યું કે સમ્યગ્દર્શન સહિત સમ્યક્ચારિત્ર, અહિંસાદિ મહાવ્રતા, ક્ષમાદિસ્વરૂપ દવિધ યતિધમ વગેરે એ જીવના દુઃખના ગર્તામાંથી અને પાપના કૂવામાંથી ઉદ્ધાર કરવા કેવા સમર્થ છે! જે કારણેાએ સ ંસાર છે એનાથી વિપરીત કારણ સેવતાં સંસારના અંત, દુઃખના અંતને પાપના અંત કેમ ન આવે ? એ બનતાં પહેલાં એ અહિં સાધિમ` સંસારમાં ઉચ્ચ પુણ્યના આશીર્વાદ કેવા ઊતારે છે, એવા મહાન પુણ્યદયમાં પણ કરાતા ત્યાગ, સ્વીકારાતું અણુગારપણું અને કરાતું અમૃતમય જિનાગમનું સેવન, તથા બાહ્ય-આભ્યંતર તપ એ, જીવ ધારે તા કેટલું સરળ છે ! કેવું અહીં પણ સુખદ છે ! કેવું બીજા જીવાને પણ અભયદાયી અને કલ્યાણકર અને છે ! ઇત્યાદિનું પણ અતિ મનારમ વર્ણન કર્યું.
ભવ્ય
અવધિજ્ઞાની કુમારમહિષની આ દિવ્ય વાણી વસી જવા પર કેવાં હૃદયપરિવર્તન અને આત્મપરાક્રમ જાગ્યાં તેને ખ્યાલ આપતાં જ સદ્ગુરુ મહાવીર પરમાત્મા કહે છે.
હું ગૌતમ ! ઇન્દ્રથી પૂજાતા મહિષ ના દેખાવ અને ચારે નિકાયના દેવા સહિત મનુષ્યેાની સભાના દેખાવ જોતાં અને મહિષની અમૃતવાણીનું શ્રવણ કરતાં, તે હિરણ્યકરટી નગરીને રાજા અને પરરાજ્યના રાજા અને આ અદૃષ્ટ-પૂર્વ પ્રસંગ પર પ્રતિષેધ પામી ગયા!”
Page #146
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૨૯ રાજાઓની વિરાગભરી વિચારણું – રાજાઓએ શું વિચાર્યું હશે. આવું જ કાંઈક કે,
(૧) અહો રાજ્યસંપત્તિ પણ મહર્ષિએ વર્ણવેલા સંસાર કર્મ, ભવભ્રમણ વગેરે જોતાં કેવી અત્યંત અસાર, તુચ્છ અને તત્કાલ ત્યાજ્ય છે !”
(૨) વળી જીવન જેટલું ઊંચું છે, એટલું જ એને આજ સુધી જીવવાની રમત અમારી કેવી અધમાધમ ! કઈ વિશિષ્ટ બુદ્ધિએ કઈ બાલિશ ચેષ્ટા ?'
(૩) આત્માનું કેવું વિસ્મરણું –
જગતની બધી ખબર ખરી, માત્ર અમારા પિતાના આત્માની જ ખબર નહિ? જીવ ગાંડે તે સ્વાત્માનું બાળી પરની દિવાળી ઉજવે !
() વળી પાણીના રેલાની જેમ સરકી રહેલા કિંમતી માનવકાળપ્રવાહની ચિંતા નહિ? અને તે સરકવા દેવાનું પણ માત્ર નિષ્ફળ નહિ કિન્તુ ભયંકર નુકશાનકારક સ્થિતિ ઊભી કરવા સાથે ! હાથવેંતમાં રહેલી ઉત્તમે ત્તમ કલ્યાણસાધનાએ તરફ મૂઢતાભરી સરાસર બેપરવાઈ ?'
(૫) આત્માપરના ભાર કયાં ઓછા છે? –
“વળી જીવનને શે ભરોશે છે? અને પણ જીવવાનું હોય તે ય જીવનના માથે ખડકાયેલી એ બધી વિષયલંપટતા, કષાયાવેશ, રાગાદિમૂઢતા, અનંત વાસનાઓ.
Page #147
--------------------------------------------------------------------------
________________
રુમી નું પાન વગેરેના ઉતારવાના ભાર ક્યાં ઓછા છે, તે હવે વિલંબ કરવાને હેય? એક ક્ષણને પણ હવે વિલંબ કરવા જે
નથી.”
(૬) બાહ્ય પદાર્થ વિશ્વાસઘાતી –
અહો ! અમે બાહ્ય લશ્કર અને શસ્ત્રસરંજામ પર ઝઝુમનારા પણ પાછા પડયા ત્યારે આ ભાગ્યશાળી નરરન એકલા પંડે પિતાના શીલના પ્રભાવે વિજયવંતા બન્યા ! તે જીવનમાં કેના પર આધાર રાખવા જેવું ? બાહ્ય જડસામગ્રીના ઢેર પર ? કે અંતરઆત્માના ગુણ પર ? શા સારૂ બહારના ફાંફા મારીએ છીએ જે એ અમને દશે દે છે? (૭) વિવેકપણું કયાં? :
શું આ વિશિષ્ટ બુદ્ધિશક્તિવાળું જીવન નિબુદ્ધિ પથુજીવનની જેમ જ બાહ્યપદાર્થ પર વિશ્વાસઘાતી આધાર રાખી ચલાવવાનું? - વિવેકીપણા અને અવિવેકીપણામાં ફરક જ આ હેય કે વિવેકી પરખી શકે કે કેને આધાર રાખેલે વિશ્વસનીય કરશે અને કેને વિશ્વાસઘાતી? પછી વિશ્વાસઘાતી આધાર મૂકી દે અને વિશ્વાસપાત્ર આધારને પકડે તે અમારે હવે આ જરાય વિશ્વાસપાત્ર નહિ એવા બાહ્યા જડ-સરંજામના આધાર પર રહેવા જેવું નથી.
(૮) બાહ્ય સામગ્રીથી શાંતિને એથ નહિ – વળી એ તે સ્પષ્ટ જ છે કે બાહ્યા સામગ્રી કદાચ
Page #148
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૧
અહીં જીવનના છેડા સુધી કદાચ પિતાની લીલા દેખાડે. પણ શાંતિ નથી દેખાડતી; તેમજ પરકમાં સાથે તે નથી જ ચાલતી! જ્યારે એથી ઉલટુ, આવા શીલગુણ, શુભ અધ્યવસાય વગેરે અહીં પણ અદ્ભુત શાંતિ દેખાડે છે અને પરલોકમાં સાથે ચાલે છે. તે પણ જીવને મહા ઉન્નત કરતા કરતા ! તે પછી એને છોડી બહારમાં શા માલ દેખવા હતા ?
મહાપુણ્યવંતાનું આલંબન :
વળી આ મહાનુભાવ જ્યારે આટલી શક્તિ આટલે પ્રભાવ ધરાવે છે કે મોટા દે અને ઈદ્ર પણ એમની સેવામાં આવે છે છતાં એમને આ જગતના વૈભવવિલાસ ખપતા નથી, સત્તાઠકુરાઈ જોઈતી નથી ! નહિતર સુભટે
જ્યારે સ્તંભિત થઈ ગયાં, ત્યારે પિતાને વિજયધ્વજ લહેરાવી આ બધાને કબજે કરી મહાન રાજ્યસંપત્તિના અધિપતિ બનવાનું શું કઠિન હતું? પણ એમને એ જે ન ખપ્યું તે અમે કંગાળ હારેલા શક્તિહીન શું જોઈને વિવેકીને ફગાવી દેવા જેવી અસાર તુચ્છ જડસંપત્તિને વળગી બેઠા છીએ?
પૂર્વભવોને કરુણ ઇતિહાસ –
ત્યારે, આ કુમારમહર્ષિએ જે પૂર્વભવેને ઇતિહાસ કહ્યો, એ પણ એ જ સૂચવે છે કે આ જીવ આ સંસારમાં કાયા અને જડ માયાની આંધળી આસક્તિમાં જ ભટકે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨.
રમી રાજાનું પતન. છે, કર્મને પરાધીન નિરાધાર-અશરણ દીન-દુખિયારાપણે ભ્રમણ પર ભ્રમણ કરી રહયો છે ! ભલે કદાચ અજ્ઞાનવશ પૂર્વે એમ બન્યું, પણ હવે અહીં સમજવા મળ્યા પછી એ ગોઝારી કાયા-માયાની આસકિતમાં શા સારૂ તણાવું? જેના સરવાળે મીડું, એમાં તરબળ તલીન થવું એ લેક્સમાં ઝંપલાવવાનું સાહસ કરતી માખીના જેવી મહામૂર્ખાઈ છે ?'
...બસ, આવા આવા વિચારે એ રાજાઓનું મન રાજ્યસંપત્તિ અને આખા સંસાર પરથી ઉઠી ગયું, ઊભગી ગયું, વૈરાગ્ય જવલંત ઝળહળી ઊઠો
કાળ કર્મને અણુભ :
કેણ જાણે ઘડી પછી કાળ કે આવે, એમાં કર્મ કેથળામાંથી બિલાડીની જેમ કેવા બહાર ઉદયમાં આવે ત્યાં પછી મનના મારથ મનમાં જ રહી જાય. માટે, હાથે તે સાથે કર્યું, એ કામ; શુભે શીઘ્રમ્ યતનીયમ, જાગ્યા ત્યારથી સવાર.” એમ કરીને આ બંને રાજા તરત જ ત્યાગી બની ગયા! દીક્ષા લઈ અવધિજ્ઞાની મહર્ષિ પાસે અણગાર બન્યા.
વિશ્વસત્સલ શ્રી મહાવીર પ્રભુ ફરમાવે છે કે –
હે ગૌતમ! એ વખતે આકાશમાં સુંદર ગંભીર ધ્વનિએ દુંદુભિ વગાડી. ભવનપતિ – વ્યંતર-જતિષ્ઠવૈમાનિક એ ચારે નિકાયના દેવતાઓએ ત્યાં આ પ્રમાણે ઉલ્લેષણ કરી કે -
Page #150
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
દેવવાણ - कम्मट्ठगंठिमुसुमूरण ! जय परमेट्ठी महासय । જય નય નાદિ વારિત્ત–વંસTVTV-સમય!ાશા
सच्चिय जणणी जगे एका वंदणीया खणे खणे जीसे मदरगिरि गरुओ उयरे वुच्छे। तुमं महामुणी ॥२॥
–અર્થાત્ “અષ્ટવિધ કર્મની ગાંઠ તેડી નાખનાર છે મહાયશસ્વી પરમેષ્ઠી ! તમે જયવંતા વર્તો. હે ચારિત્રદર્શન-જ્ઞાનથી સંપન્ન! તમે જ્ય પામે, જયવંતા વર્તા, ચિરંજીવે.”
ખરેખર ! જગતમાં તે જ એક માતા ક્ષણે ક્ષણે વંદનીય છે કે જેના ઉદરમાં હે મહામુનિ! મેરુ પર્વત જેવા મહાન તમે તપસ્વી વસી આવ્યા છે.
આટલું કહીને દેવે અદશ્ય થઈ ગયા.
કેવા ચમત્કારિક ધન્ય પ્રસંગ ઉજવાઈ ગયા ! રાજકુમારની શીલ પ્રભાવે શત્રના સુભટેનું થંભી જવું, કુમારને અવધિજ્ઞાન, દેવાગમન, મુનિશ સમર્પણ, ઈન્દ્રનું આગમન કુમારમહર્ષિની દેશના, બંને રાજાઓને તત્કાલ વૈરાગ્ય અને સંસારત્યાગપૂર્વક ચારિત્ર દિક્ષા !
દેવતાઓની ઘોષણું શું કહી રહી છે? પહેલાં તે કર્મન્વિને તોડી નાખનાર અને જ્ઞાન-દર્શન–ચારિત્રને ધરનારને જ્યકાર પિકારે છે. એ સૂચવે છે કે ખરેખર કેઈનાય વિજયના અભિનંદન કરવા જેવા હોય તે તે
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
રમી રાજાનું પતન
ક્રમ ક્ષય કરનારના અને જ્ઞાનાદિ રત્નયત્રીના સ્વામીના. વાત એ છે કે ખીજી ત્રીજી દુન્યવી વસ્તુ-પરાક્રમવાળાના અભિનંદન પુરે છે તેનું કારણ પેાતાને એનેા રસ છે, એનું આકષ ણ છે, એનું મહત્ત્વ સમજાય છે. પછી કમ ક્ષય અને રત્નયત્રીના તેવાં અભિનંદન કયાંથી ઊઠે? કદાચ કચારેક એનાં અભિનદન માટે સભામાં કે એમજ કોઈની આગળ ખેલવાનુ આવ્યુ. હાયતા વાણી પ્રવાહ જ નહિ છુટે. કયાંથી છૂટે? પહેલુ પેાતાના હૃદયમાં એ ખૂબ ખૂબ વારવાર ઊભરાવ્યું હોય તે ને? માટે આ કરવા જેવું છે કે રત્નયત્રી વગેરેની માનસિક પ્રશંસા વિવિધ શબ્દોથી જુદી જુદી દૃષ્ટિથી, અનેકવિધ રીતે કરતા રહીએ.
દેવાએ! બીજી વાત આ મહર્ષિની માતાને ક્ષણે ક્ષણે વંદના કરવાની કરી. જેના ઉત્તરમાં મેિિગર જેવા મહાન મહર્ષિ વસ્યા હતા તે માતાને ધન્ય છે, તે એક જ વારવાર વંદનીય છે. વાત પણ સાચી છે કે પુત્રની માતા તા કુતરી-ગધેડી પણ હાય છે, ચારડાકુની ય હાય છે. પણ તેથી શું? અનાદિના ચાલતા આ વિશ્વક્રમમાં માતાપિતા પિતા માતા –પુત્ર, પુત્ર માતા-પિતા થવાનુ તે સહજ છે. પણ થઈને શુ? પુત્રની જિંદગી તે ઠેઠ ગર્ભમાંથી માતાના હાથમાં માંડીને છે, એને જેવા ઘડવા હાય તેવા ઘડી શકાય છે. પરંતું ઘડતર જેવા એ પુત્રને જીવ પૂ જીવનામાં ઘડાયેા અને વર્ત્યાઁ હતા તેવુ જ હાય તે। આ માતાએ પુત્રને વિશેષ શું આપ્યું ? પૂર્વ જીવનેાનાં તેવાં
પુત્ર,
Page #152
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
134
ઘડતર–વનના હિસાબે તે બિચારાને અહી ફેર જન્મ જન્મ્યા ખરાખર ખા-ખાઉં, સારા રમકડાં, માનપાન વગેરેની સંજ્ઞાઓ સહેજ જેવી વળગી છે. હવે અહી માતા ફેર એવું જ ઘડતર કરે એ શુ' આપી રહી છે. પુનરિપ જનન' ને ભવના ફેરા જ કે ખીજુ કાંઇ ? આહારાદિ સ'જ્ઞાઓની જ ગુલામી કે કાંઇ બીજુ ? મહિષની માતા ક્ષણે ક્ષણે વંદનીય છે એમ દેવતાઓ એ માતા પર આવારી જાય છે ! શ્રાવિકા માતાએ આ ધ્યાન રાખવા જેવું છે કે પુત્રનુ ઘડતર તેા એવું કરૂ કે એ શૈતાન નહિ સંત પાકે, અધમાત્મા નહિ, મહાત્મા અને, દોષોનું પૂતળું નહિ, ગુણાનું પૂતળું ગુણ્ણાના ભંડાર થાય !
ચારિત્ર ન લેવાના વિવિધ મહાના ત્યજી રાજાએ એ પણ તુરત દીક્ષા લીધી, અને રાજાને આવુ કશુ મહાનું નડયું નહિ કે ‘સંચાગ અનુકૂળ નથી.' હુવે મેાટી ઉંમરે શું થાય?’ શક્તિ નથી,’‘મન નખળું છે,' ‘ગ્રહી અનુકૂળ નથી, વીલ્લાસ જાગતા નથી,' ભાવના નથી થતી, ’.... વગેરે; કારણ કે મનમાં વૈરાગ્ય સતેજ ઝળકી ઊઠચો હતા. એ વરાગ્યે આ મહાનાનાં સમાધાન કરી લીધાં. પૂછે। શા સમાધાન કર્યાં હશે ?
બહાનાનાં સમાધાન :~ સંચાગના બહાના સામે —
‘સંચાગ અનુકૂળ નથી' એ મહાના સામે એ વિચારવું કે સંસાર વસ્તુ જ એવી છે કે એમાં વિચિત્ર વિષમ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
રુમી રાજાનુ પતન
સયેાગા રહેવાના જ. પછી એના સામે જ જોયા કરવુ હાય તા સાધના કયારે કરવાની ? ખરી રીતે તે સંચાગ કરતાં આપણું મન જ સાધનાને અનુકુળ નથી, તેથી જ સંચાગાને પ્રતિકુળ માની લે છે, જો સ ંસાર છેડવા જ છે, તે દુનિયાને કા સંચાગ એનુ સમન નથી કરતા ?
જ
સૌંપત્તિ-કુરાઈ હોય તેા ય તે કહે છે કે અમે તે અનુકૂળતા દેખાડીને સંસારમાં ફસાવી રાખનારા છીએ, માટે સાધના કરવી હોય તે અમારા સામે ન જો, અમારામાંન લેાભાઈશ. ધરખમ પાપનાં નિમિત્ત અમે છીએ. શું ખાટીશ અમારામાં સીને ?’
આમ એ સંચાગ સાધના માટે અનુકુળ ભાવ આપે છે. ત્યારે જો ગરિષી—કષ્ટ-તકલીફ હોય તે ય તે એમ કહે છે કે સ`સાર આવા દુ:ખમય છે, માટે ત્યાજ્ય છે એટલે એ પણ સંસારત્યાગને અનુકુળ સ ંચાગ કહેવાય. ફાંફા નકામા છે.
સ ંચાગનું બહાનું ધરવુ' હાત તે મોટા ચક્રવતી એ સંસારથી છૂટચા જ ન હોત ! છ ખંડ સાચવવાની ને ૩૨ હજાર દેશના રાજા પર શાસન ચલાવવાની તાકાત ચક્રવતી સિવાય બીજા કેાનામાં ? ૧ લાખ ૯૨ હજાર સ્ત્રીઓને કાણુ સભાળે ? અહાનું કાઢવું હાય તે કહી શકે શી રીતે છે।ડું? આ રાજાએ મળવા જ કરે ને પ્રજા બિચારી રખડી પડે! છોકરા કેટલાય નાના ! છ ખંડની પ્રજાને કાણુ
Page #154
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
સાચવે ?... તાત્પર્ય, સૌને ભાગ્ય હોય છે કે નહિ? સગાનું બહાનું નકામું છે, દિલમાં જવલંત વૈરાગ્યના વાંધા એટલે બહાનું એઠું ધરાય છે.
ઉમરના બહાના સામે -
“ઉંમર મટી'નું પણ માલ વિનાનું. વૈરાગ્ય જોરદાર હેય તે એ શીખવે કે “ભલે ઉંમર માટી, પણ ચારિત્ર ન લેવાય તે જે ભવભ્રમણના ભય માથે રહેશે, તે પાલવશે? અહીં તે ઉંમર પર ગલાં તલ્લાં કરે છે. પણ પરલોકમાં ગમે ત્યાં મૂકાયે, ત્યાંની વિટંબણમાં શું કરીશ ?
વળી આ ઉંમરે ય સંસારના વૈતરાં ક્યાં ઓછાં કરે છે? તે આજના ચારિત્રમાં શું બહું તૂટી મરવાનું છે? કયા એવા ઉપસર્ગ–પરિષહ છે? કહે છે. “મનની મેટાઈ નડે છે હું અહીં મેટા વડીલ તરીકે પૂજાતે, ત્યાં સાધુઓમાં મારું શું સ્થાન ? ગુરુમહારાજની આજ્ઞા કેવી ઉઠાવવી પડે?–આ માનની લાગણી નડે છે. ઉંમરનું બહાનું તે એક એવું છે. માન છેડી મોટા મોટા રાજાએ પણ મોટી ઉંમરે દીક્ષિત બન્યા છે ! ઘેર તપસ્યા અને ઉગ્ર વિહાર પણ કર્યા છે ! સંસાર રહેવા જે નથી તે નાની કે મોટી બધી ઉંમર માટે. મોટી ઉંમરે પાકીસ્તાન થાય તે શું કરે? નસીબ વાકું થયું ને નોકરી કરવાનો અવસર આ તે શું કરે? કઠિનાઈ કેટલીય ઉપાડાય ને ? ત્યારે “માનની લાગણી, જ્યારે ભવાંતરે કર્મને પનારે પડીશ ત્યારે કયાં ઊભી રાખી શકીશ? ઉલટું અહીં સાધુપણુમાં
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
રુમી રાજાનુ પતન ..
તા પહેલાં જેને શેઠ સાહેબ કહેવા પડતા હતા એવા માટા શેઠિયા ય હવે તને મહારાજ સાહેબ’ કહેશે ! અને સંયમી સાધુએ ઘેાડા જ તરછોડ તરછોડ કરે છે? મહાનુભાવ ! ભાગ્યશાળી ! એવા સ`મેધનથી વાત કરે છે,"ત્યાં માન શુ ઘવાઈ જવાનું હતું ?
મનની નખળાઈ 'નું મહાનું પણ વૈરાગ્ય દુઃખળા એટલે આગળ ધરાય છે. માના કાઈ નગરમાં ધાડ પડેવાની છે, લડાઈ વખતે મુંબઈ પર ધીખતી ધરાના ભય હતા ને? એવા અવસેરે કે કેાઈ સજ્જડ પાકી આગાહી હાય કે નગરના આગથી સર્વનાશ થવાના છે, તે શુ નગર છેડી જવામાં મનની નખળાઈ નડે કે સુકાઈ જાય? તે સંસાર-ઘરવાસ એવા આગ જેવા કે જુલ્મગાર લાગ્યા માટે જ મનની નબળાઈને ? કહા તેા ખરા કે મનની નબળાઈ એટલે શું? આવું જ કાંક ને કે—
સાધુપણામાં કેમ ફાવે ?
અરે ભલામાણસ ફાવવા માટે ત્યાં જવાનુ છે ? કે સંસાર ભયંકર દાવાનળ છે એથી છૂટવા માટે!
ઘરવાસમાં રોજના ષટ્કાય જીવાના કુટા છે, જીવમારના ધંધા છે. ચૂલા સળગાવ એટલે શું? જીવાને માર પાણિયારૂ કર એટલે ? એ જ, ધંધા-ધાપા, સ્નાન-ધાવણુ શાકભાજી સુધાર, વગેરે વગેરેએટલે શું?” જીવ માર કે ખીજું કાંઈ ? ખરી રીતે આ અસંખ્ય જીવા પર હજી
Page #156
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
:
૨
૧૩૯
બંધુભાવ નથી આવ્યું, સાચી જીવદયા નથી જ્યુરી, અરે! જિને કહેલા જ દેખાતા નથી ! એથી જ એ તરફ લક્ષ. ન લઇ જતાં, મનની નબળાઈ વગેરે ઓઠાં આગળ ધરાય છે. - દયાથી રાગ્ય જે ઝળહળી ઉઠે તે એ શીખવે કે “ઊઠ ઊભું થા, જીવદયા માટેના આ એક જ ભવમાં એને કેમ ભૂલે ?”
મનને થાય કે “બધું સહન કરીશ પણ આ મારા જેવા જ સુખના પ્રેમી અને દુઃખ માત્રના ઠેષી નિરઅપરાધી સ્થાવર જીવેને રોજીદે કચ્ચરઘાણ નહિ કાઢે ? ઘર છોડીને સાધુપણું લઈશ.”
મનની નબળોઈનું બીજું કારણ –
મનની નબળાઈનું એક કારણ જેમ જીવે પર તેવી દયા નહિ અગર સ્થાવર અસંખ્ય છ જ છે એવાં જિન-વચન પર ટંકશાળી શ્રદ્ધા નહિ; તેમ બીજું કારણ સંસારમાં સેવવા પડતા અઢાર વાપસ્થાનકના ભવાંતરે નીપજનારા દારૂણ વિપાકનો ભય નહિ ! એનાથી ઢગલાબંધ અશુભ કર્મ બંધાયા. તેને ઉદય કેમ ભેગવાશે? મન ત્યાં બચાવ આપશે ? કર્મ શું, પણ એથી વધુ ભયંકર તે અહીં સેવેલા પાપસ્થાનકેની કુવાસનાઓના ગુણાકાર થઈને લાંબી પરંપરા ચાલી તે પરલોકના એના પર જીવન કેવા? કરણ કેવી ? એની અફસી નહિ, યાં અહીંની વીતરાગનાં સેવક થઈને પાપસ્થાનકની રમતની
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
રમી રાજાનું પતન શરમ નહિ, એટલે જ મનની નબળાઈનું બહાનું ને ? વૈરાગ્ય થયે હેય તો આ મોટી શરમ લાગે કે “અરે હિંસાદિ પાપ, ક્રોધાદિ કષા અને રાગાદિ વિકારોમાં શું મહાલવું ?
“શક્તિ નથી, વીલ્લાસ નથી, ભાવના નથી, એ બધાં બહાનાં પણ એવા જ રેઢિયાળ છે.
માનવ જીવનની મહાન શક્તિઓ મળી છતાં શક્તિ ન હોવાનું બહાનું ધરવું એ અત્યંત શક્તિહીન ભવને આમંત્રણ છે.
પાપમય સંસાર પર મન ઊકળી ઊઠવું જોઈએ કે તેડી નાનું આ પાપને? કાળા માથાને માનવી શું ન કરી શકે?
માસખમણું ન કરી શકું પણ મા ખમણ તપસ્યાથી થતી કર્મનિજ જવલંત એકાગ્ર–મને સ્વાધ્યાય-ધ્યાન કરીને કરી શકું છું.
છ વિગઈના ત્યાગ ન કરી શકું પણ એ ત્યાગથી થતી મનની વિશુદ્ધિને, ભેગવાતી વિગઈઓને ધૂળ જેમ માની અને વિગઈઓના સેવન પર ગુરુસેવા અને સમાદિ ધર્મ વિકસાવીને, કરી શકું છું.
સર્વ પાપથી વિરતિ, એકાગ્ર મનથી સ્વાધ્યાયલીનતા ગુરુસેવા, ક્ષમાદિ મને વિશુદ્ધિ ઇત્યાદિ વસ્તુ ઘરવાસમાં બેઠે શું કરી શકવાના? મહાન ચિત્તવિશુદ્ધિ, શુભ અધ્યનવસાયની રેલ છેલ, અખંડ ગુરુસેવા, દિવસરાત શ્રુતપાસના
Page #158
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન , ; , ક્ષમાદિધર્મ, વગેરે વગેરેની ઉત્તમોત્તમ કમાઈ સાધુજીવનમાં જ થાય. એની જે કડકડતી ભૂખ લાગી હોય તે મનની નબળાઈ, અશક્તિ વગેરે બહાનાં ક્યાંય સુકાઈ જાય.
શરીર ચાલતું નથી, નબળું છે, એ બહાનું પણ મંદ વૈરાગ્યના ઘરનું. વૈરાગ્ય સતેજ હોય તો તે એમ વિચાર આવે કે હું તે આ ઘર સંસારમાં અનંત અનંત પુદ્ગલ પરાવર્ત જેવા જંગી કાળથી ભટકી રહેલે, અને હજી પણ નહિ ચતું તે ભાવી દીઘ્રતિદીર્ઘ કાળ ભટકી મરનારે, મારા આત્માની મુખ્ય ચિંતા કરું કે એક ભવની કુટિલ કાયાની? પાપમાં ચોંટયે રહી શરીરને સાચવ્યા કરીશ તેથી એ શરીર શું અમર થઈ જશે? મને કંઇ પરખાવશે? અને આગામી બે શરીર નબળું મળ્યું તે શું, પણ પરાધીનતાના ત્રાસ કેમ ઠાશે? ચારિત્રમાં શરીરને શા ઘા પડી જાય છે તે આત્માનું સુધારી લેવા મળેલી માનવ કાયાને બાહ્ય પુદ્ગલ સમાલવામાં જ રેકી રહ્યો છું? મૂરખના ગામ જુદા ન વસે, મૂર્ખ ગામમાં જ રહે, એમ હું મૂર્ખ, જિનશાસન જેવું ઉત્તમોત્તમ સાધન મળ્યા પછી ય અને મહા જવલંત પૂર્વ પુરુષના જીવન આલંબન પામ્યા છતાં ય મૂર્ખ બન્યો રહ્યો છું. આ દિવ્ય સાધન અને આલંબનની કદર નથી! કિંમત–આંકણી નથી નહીતર બજારમાં લાખો કમાવવાની તક વખતે જે. શરીર નબળું નડતું નથી, તે અહીં કેમ નડે? ફેર કર્મ કરનાર પ્લેચ્છ-અનાર્ય–કસાઈ–માછીમાર વગેરે, અગર
Page #159
--------------------------------------------------------------------------
________________
રુક્મી રાજાનુ પતન
વાઘ—વરુ—ગિરાલી બિલાડી વગેરેના અવતારમાં મુકાયે હાત તા સખળા કે નખળા શરીરે પણ શા શા ધંધા કરત ? અહીં ઉત્તમ સાધના કરવા માટે મળેલા અને એવા કુર ક્રમથી સહેજે સહેજે મચી ગયેલા શરીરે એ સાધના સૂઝતી નથી ? ને જાતની સુંવાળાશ—સુખશીલતા સૂઝે છે ? કેવા અભાગિયા ? આ શરીર તે અરિહંત ભગવાનની ક્રયાની બક્ષીસ છે; માટે એ નાથની સેવામાં જ એ મુકાવી જોઇએ, નહિતર હું કૃતઘ્ન નિમકહરામી બનું!' જયાતિષનુ જાલિમ બહાનુ -
૧૧
કેટલાક વળી ચાતિષનું બહાનું આગળ કરી કહે છે શું કરૂ દીક્ષાનુ' મન તેા છે, પણ જન્મ કુ’ડલી પરથી જોષી કહે છે કે દીક્ષા લેશેા તે આઘા જઈને પાછા પડશે। ! અહીં પણ બૈરાગ્યની ખામીએ મન કહેતુ નથી કે અલ્યા પણ ઘરવાસમાં કયા આગળ વધી રહ્યો છું? પાછે તે પડી જ રહ્યો છું. જેમ જેમ સમજયા પછી અહીં કાળ જાય છે તેમ તેમ ષટ્કાય હિંસા, પરિગ્રહ, વિષયે અને રાગાદિ ઢાષામા ધિટ્રો બનતા જાઉ છું.
હિંસા અને દાષામાં (ધટ્ટાઈ :-~
હવે જ્યાતિષના બહાને એ હિંસાને એ ઢાષા મને રાવરાવતાં નથી. આ વધતી ધિઠ્ઠાઈ એ પાછા પડવાનું નહિ તે ખીજું શું છે? એની વાત આવે ત્યાં ભરપૂર રસ લેવા જોઇએ એ પણ પાછા પડવાનું કે નહુ તે ખીજું શુ છે ? આને શું કાઇ અસાસ નથી કે જોષને આગળ કરી
Page #160
--------------------------------------------------------------------------
________________
અને ઉમાન
૧૩
રહ્યો છે ? આમને આમ ધિરું જીવન ચલાવ્યે રાખવામાં જે કુસંસ્કારો અને રાગાદિ વિચારો આત્મા પર જડબેસલાક મજબૂત થશે, વજબંધ બંધાશે, એથી જે ભાવિ દુખ ભવ જ નહિ પણ પાપ ભવ ખડા થશે, આ શું તને પાલવશે ? કેમ એને ડર નહિ ? શું તિષ બચાવ આપશે ? ભાન નથી કે, જૈનશાસનની અવિચ્છિન્ન ચાલી આવતી પવિત્ર પુરુષાર્થ પ્રણાલિકાને ગૌણ બનાવતાં પિતાની મેહમૂઢતા ન દેખાય ? પણ ખરી વાત વૈરાગ્યના વાંધા છે, અનંતા જેની દયા અને સંસારની હળાહળ નિશું. શુતા હૈયે વસી નથી એટલે આ ફાફાં મારવાનું કરાય છે.
પાછું પિતાની જાતને બુદ્ધિમાન, અક્કલવાન અને સમજીને કામ કરનાર માને છે ! આ બુદ્ધિ-અક્કલ–સમજણ એટલે કિંમતી પુરુષાર્થીકાળના ધનને વેડફી નાખવાનું? એમાં બુદ્ધિમત્તા છે કે ગમારપણું અક્કલ છે કે બેવકૂફી? સમજણ કહેવાય કે મૂઢતા?
ગ્રહ સામે વિચારણ
મનને પાવર તે એ જોઈએ કે ગ્રહે મને આંતરિક શુભભાવના પુરુષાર્થમાં શું આડે આવતા હતા ? તોડી નાખું એના પાવરને. ગણધર ભગવાનના આગમ એટલા બધા પાવરફુલ છે કે એની ચોવીસે કલાકની ૨૮ણથી હૃદયમાં શુભભાવની પ્રબળ છોળો ઊછળે છે ! ત્યાં ગ્રહની કરેલ ગડમથલ બિચારી રાંકડી ભાસે છે! અને આજના જોષીએ ય કયા સર્વજ્ઞ કે સર્વજ્ઞના દીકરા હતા
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
રુક્મી રાજાનું પતન
તે અન'તજ્ઞાનીના વચનને ઠોકરે મારું ? અનંત આત્માઓ ભવસાગર તરી જવાની ભગીરથ સાધનાઓ કરી ગયા, તે કુંડલી જોતાં એસી રહેવા પર નહિ, કિન્તુ પ્રખર પુરૂષાર્થીના ખળ ઉપર. હું પણ એમનેા જ વારસદાર છું, એમના પગલે ચાલીશ, ક’ગાળ જોષીએના વચન પર નહિ.'
પ્ર- પણ કદાચ જોષીનું વચન સાચું પડે તે ? -અરે! સંસાર ચાલું રાખવામાં કોઈ જોષીનુ વચન આડે નથી આવતુ. ને અહીં પેાતાને અન તકાળે મળેલી આત્મ-કલ્યાણની સાધનાની મહાદુલભ તક વખતે આડે આવે છે? શું સ'સાર ચાલુ રાખવામાં જોવા ગયા ખરા કે કુ ંડલી શુ' કહે છે? ખાઇશ તે પચશે કે નહિં ? ધંધા કરીશ માર તેા નહિ ખાવા પડે? નાકરીમાં અપજશ તે નહિ મળે ને ? આયડી પરણીશ એ ખરાબ તે નહિ નીકળે ને ! લગ્ન પછી વિટંબણા નહિ આવે ને ? ન પરણું તાય ખીજે ક્યાંક કયારેક સાવાનું તે નહુ બને ને ? આ કશું જોવાનું નહિ, માત્ર આત્મહિતની વાત આવે ત્યાં કુંડલી જોવાની ને ગ્રહેા જોવાના કે એ શુ' કહે છે. અજ્ઞાન મૂઢ જીવની આ કેવી વિટંબણા છે! આમ જ આત્મહિતના પુરુષાની મળેલી અણુમાલ તક બિચારા હારી જાય છે. ખબર નથી કે અસંખ્ય જન્મનાં પાપ અને અનત જન્મની વાસનાઓના નાશ કરવા માટે આત્મહિત પ્રવૃત્તિના દી કાળના અભ્યાસ અતિ આવશ્યક છે; તે કુંડલી ને ગ્રહો જોતા એસી સમય ગુમાવવામાં શી રીતે સિદ્ધ કરાશે ?
Page #162
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૪૫
પેલા રાજાઓને તિષ-ગ્રહ-કુંડલીનું પણ બહાનું નવું નહિ“ક્ષણ લાખેણું જાય' એ સૂત્ર પકડી સીધા કુમાર મહર્ષિના ચરણે ચારિત્ર લઈ બેસી ગયા.
“અકાલે નાસ્તિ ધર્મસ્ય” શાસ્ત્ર કહે છે, જયારે જમરાજને આકર્માણ કરવાને કેઈ અ-કાળ નથી, પછી ધર્મ સાધી લેવા માટે શાને અ-કાળ હોય ? જાગ્યા ત્યારથી સવાર માની કામે લાગી જવું જોઈએ. ધર્મ સમજાયે, ધર્મનું સર્વ મૂલ્ય સમજાયું પછી વિના વિલંબે ધર્મસાધનામાં સર્વ શક્તિઓ ખર્ચ પુરુષાર્થ લગાવી દેવો જોઈએ. વિલાસને ઉપાય –
ત્યાં વિલાસ નથી જાગતે, ભાવના નથી થતી’ એ બહાનાં નકામાં છે, આત્માની ધિદ્વાઈનાં છે. વિચારવું તે એ જોઈએ કે “પાપ–સ્થાનકોને ખરેખર તિરસ્કાર તથા ભય અને શ્રેષ્ઠ આત્મહિત સાધી લેવાની કકડીને ભૂખ ગરજ જાગી છે? જો એ નથી, તે પહેલાં એ જગાડ. સમજ કે પાપ–સ્થાન કે અભ્યાસ ભાવી ભયંકર પાપી ભ સરજશે! પછી ત્યાં શે બચીશ? ત્યાં તે પા૫ સમજાવનાર પણ નહિ મળે, અને જાતે સમજવાને અવકાશ જ નહિ હોય તેમ અહીં રુડા જિનશાસનને રોગ છતે આત્મહિતને બેપરવા રહે છે, અને “ભાવના નથી, વલ્લાસ નથી એવું બહાનું કાઢે છે, પણ કુટિલ
૧૦
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
રમી રાજાનું પતન સંસાર ચલાવવામાં ભારે પરવા-ચિંતા-કાળજી રાખે છે, તેમ ત્યાં બધી ભાવના થાય છે, અને ભારે વીર્ય ખરચી રહ્યો છે, તેની તને શરમ નથી આવતી? ધર્મની ભાવના નથી? તારે કેવી ભાવના જોઈએ છે? શું ધર્મ કરવું જરૂરી નથી લાગતું? લાગે છે તે પછી એની ભાવના કેમ ન થાય! ખાવું જરૂરી લાગ્યા પછી શું ખાવાની ભાવના નથી થતી? ઘર દુકાન જરૂરી લાગ્યા પછી શું એ ખરીદવા કે ભાડે લેવાની ભાવના ન હોય ?
પ્ર–ખાવાની રુચિ ન જાગતી હોય તે ખાવાની ભાવના ન થાય ને ? એમ નાણાં ન પહોંચતા હોય તે ઘર-દુકાન ખરીદવા ભાડે લેવાની ભાવના ન થાય ને ?
ઉ૦-અરે ! ખાવાની રૂચિ ન થતી હોય તે રૂચિ જગાડવા દવા હવા ખાવા જવાનું, વગેરે કેટકેટલા પ્રયત્ન થાય છે ? એવા પ્રયત્ન ધર્મરુચિ જગાડવા કર્યા? નાણાં ન પહોંચે તે શું ઘર વિના ચલાવે છે ? ધંધા વિના બેસી રહે છે ? કે એઠકેઠ કરીને કાંઈને કાંઈ ઊભું કરે છે ? તે ધર્મ માટે એ કઈ પ્રયત્ન કેમ નહિ?
જીવનમાં ધર્મ વિના ન જ ચાલે. ધર્મ તે ખાસ જરૂરી એવું પહેલું હિંચે ગાજતું કરે. એની તીવ્ર રૂચિ -ભૂખ લગાડે, રુચિ ન થતી હોય તે એ રૂચિ માટે ખૂબ સત્સંગ-ધર્મશ્રવણ વાંચન વગેરે કર્યા કરે.
ખાવાની રુચિ–ભાવના ન હોય તે ય મનને વિચાર થાય છે કે આ ખાઈશ નહિ તે શરીર કેમ ચાલશે?
Page #164
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૪૭
માટે લાવ રુચિ નથી તેા ય ખા; ખાતાં ખાતાં રુચિ ખૂલશે.’ એમ કરીને ખવાય છે. તે શુ અહીં મનને થતું નથી કે,—
આ ધમ નહિ કરૂ તે પુણ્ય વહાણા આત્માનુ શું થશે ? કેમ ચાલશે ? માટે લાવ, ભાવના નથી દેખાતી તા ય ધમ સેવું, ચારિત્ર લઉં, પછી ક્રિયાભ્યાસ, મહા· માઓના સંસર્ગ', અને શાસ્ત્રનાં અધ્યયનથી રુચિ ખૂલી જશે,’-કેમ આવું નથી થતું? ખરૂ તે એ સમજો કે સંસારના માહક કૂડા સચાગામાં જ બેઠા રહ્યા છે. એટલે સાધુ મહાત્માએના સહવાસ અને જિનાગમના અમીપાનના શા ચમત્કાર છે એનું ભાન નથી; ને તેથી માની રહ્યા છે કે ભાવના નથી થતી.' તે શુ' 'સસારમાં બેસી રહ્યા છે તે સ'સારની ભાવના થાય છે માટે ? જો ‘ના' એ તે। ભાવના વિના ગાડું ગબડે છે,' તે તે પછી અહી ચારિત્રમાં પણ એમ ગાડું ગબડાવજો ને ! વિના હાંસે સંસારના કામ કેમ
પતે છે ? :
વીોંલ્લાસ નથી થતા' એવું બહાનુ કાઢતાં શું મન એનેા અર્થ સમજે છે ? દિલમાં હેાંશ ન હોય કે આળસ હાય તે શું વીચેટૅલ્લાસ જાગે ? ન જાગે તેા કામ થાય ? છતાં જુએ, તમારા સંસારમાં આજ સુધી તે તમે હાંશ નહિ છતાં કે આળસ છતાં કેટલાંય કામ પતાવ્યા છે કે નહિ ? હજી ય પતાવા છે ને ? કયાંથી વીચંલ્લાસ આબ્યા ? જરૂરી અનિવાર્ય માનવામાંથી. ખસ . ધર્મને,
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
રમી રાજાનું પતન ચારિત્રને એવું જરૂરી અનિવાર્ય માને, –“આ કામતે મારે પતાવવું જ છે એ નિર્ધાર કરે, પછી જુઓ ધર્મ માટે કેવા ઊભા થવાય છે!
બંને રાજાએ કંઈ પણ બહાનું ન કાઢતા ચારિત્ર માટે ઊભા થઈ ગયા, ને સીધા કુમાર મહર્ષિ પાસે દીક્ષા લઈ લે છે. એટલે બીજા તે કેટલાય નીકળે ને ? જોતજોતામાં કુમાર મહર્ષિ અનેક શિષ્યના પરિવારવાળા એક મહાન ધર્મગુરુ બની ગયા!
રાજાઓની દીક્ષા બાદ દેવભક્તિ ઃ સુખ મૂકી દેવે કેમ આવે ? :
મહાવીર ભગવાન ફરમાવે છે, “હે ગૌતમ! દેવોએ ત્યાં સુગંધિદાર પુની વૃષ્ટિ કરી! એમનાં હૈયે ભક્તિના પૂર ઊછળ્યા ! મસ્તકે હાથની અંજલિ જેડી એમણે મહર્ષિને પ્રણામ કર્યો ! ત્યારે દેવીઓ બાકી રહે ? દેવાંગનાઓએ ત્યાં અત્યંત હર્ષના નૃત્ય કર્યા, દેવદેવીઓએ મહર્ષિની સ્તવના કરી, નમસ્કાર કર્યો ! અને લાંબે કાળ ઉપાસના કરી પછી સૌ સૌને સ્થાને ચાલ્યા ગયા.”
દેવતાઓની કેવી ભક્તિ ! સ્વર્ગમાં સુખની શી કમીના હતી તે આ બધું કરવા આવે ? એમાં મેટા ઈન્દ્ર જેવાને વળી કેટકેટલી સુખ-સાહાબી ! કેટલી સન્માનઠકુરાઈ! કેવાં રને ઝગમગતાં વિમાન ! કેવાં વસ્ત્ર–અલંકાર મરમ નંદનવન! રને ઝગમગતી જળવાવડીઓ ! કેવી લાવણ્ય-લચબચતી ઈન્દ્રાણીઓ-દેવાંગનાઓ! કેવાં એનાં
Page #166
--------------------------------------------------------------------------
________________
અને ઉસ્થાન
૧૪૯
નૃત્ય-ગીત-હાવભાવ ! કે વિનીત આજ્ઞાંકિત વિશાળ દેવ પરિવાર ! આ બધાના ભોગવિલાસ મૂકી અહીં ગંદકીની ખાડમાં શું કામ ઊતરી આવે ? નથી એથી અધિક વિષયસુખ કે એનાં સાધન અહીં મળવાની આશા કે નથી કેઈને બળાત્કાર. પણ કહે, ધર્મભાવિત અંતરાત્માને ધર્મનું મોટું આકર્ષણ છે; તે આવી કુમાર મહર્ષિ જેવી ધર્મવિભૂતિનાં અતુલ પરાક્રમ દેખી દેવેનું ધર્મભાવિત દિલ એમને અહીં ખેંચી લાવે છે. પૂછ–
પ્ર-અમને કેમ એવું ખેંચાણ નહિ થતું હોય ? ઉ –પણ પહેલા એ જોવા જેવું છે કે એવી ધર્મભાવિતતા છે? તે હવે એમ પૂછે કે એ કેમ નહિ ? આટલા બધા સુખી દેવેને એ હેય અને દુઃખની રોજ પોક મુકનારને નહિ? હા, એનું કારણ આ છે
દેવેને ધર્મ–આકર્ષણનું કારણ -
દેવતાઓને અવધિજ્ઞાન હોય છે, તેથી જુએ કે પિને પૂર્વભવમાં કઈ સ્થિતિમાં હતા, એમાં કેવી ધર્મસાધના કરી કે એના પ્રતાપે અહીં સ્વર્ગમાં અવતાર થયો આ જેવાથી એમને લાગે છે કે “સ્વર્ગસુખે એ તે માત્ર ફળ છે, કાર્ય છે. પણ મૂળ કારણભૂત ધર્મ છે. ધર્મ જ આવા સ્વર્ગ–અપવર્ગનાં સુખ દેખાડે છે. તે એવા મહા પ્રભાવી મહાદાતાર ધર્મને કેમ ભૂલાય? કેમ સુખ કરતાં એનું આકર્ષણ ઓછું રખાય? દિવ્ય સુખ મળવા પાછળ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
રૂકૂમી રાજાનું પતન મૂળ પ્રભાવ જેને છે એવા ધર્મની પ્રત્યે તે મુખ્ય આકર્ષણ રહે જ, રાખવું જ જોઈએ.” પૂર્વ ભવને ધર્મ અને અહીં એનું ફળ પ્રત્યક્ષ દેખવાથી આ સમજ પાકી હેઈને એમને ધર્મ તરફ આકર્ષણ થાય એમાં નવાઈ નથી. | શ્રદ્ધાળુને શાસ્ત્ર એ ચક્ષુ બરાબર–
ત્યારે તમારે હવે ધર્મના આકર્ષણ માટે આટલી જ રાહ જોવાની હશે કેમ? કે પૂર્વભવ દેખાઈ જાય અને ત્યાંના ધર્મનું અહીં ફળ મળ્યું છે, એમ જણાઈ જાય એટલે એવું ધર્મ પ્રત્યે આકર્ષણ થઈ જાય? કેમ આટલી જ રાહ જોવાની ને? એને તે અર્થ એ, કે જ્ઞાની ભગવંતે ધર્મને એવા સ્વર્ગ–મેક્ષ સુધીના ફળ કહે છે તેના પર એટલી શ્રદ્ધા નથી ! માટે મનને પ્રત્યક્ષ અનુભવની ખાતરી જોઈએ છે. ધન્ય તમારા જૈનપણને, જિનના ભક્તપણને સર્વજ્ઞ-વચનથી ખાતરી નથી થતી, હુબહુ નથી જણાતું, તે પ્રત્યક્ષ દેખવાની અપેક્ષા રહે છે?”
સાધુ પુરુષને, સમ્યગ્દષ્ટિ સજજન આત્માઓને શાસ્ત્ર એ ચક્ષુ છે, શા કહેલું જોયું તે પ્રત્યક્ષ અનુભવ્યું. ભગવાન બાપ કરતાં ય મોટા આપ્ત હિતૈષી -
છોકરા મા-બાપને આપ્ત-વિશ્વસનીય પુરુષ સમજે છે, તે મા-બાપનાં વચન પર કેટલી બધી શ્રદ્ધા કરે છે મા બાપે કહેલું બધું જ કયાં પ્રત્યક્ષ અનુભવે છે ? કે દલીલથી પણ સમજવાનું ક્યાં એનું ગજું છે? છતાં
Page #168
--------------------------------------------------------------------------
________________
અને ઉથાન .
૧૫૨ આપ્ત તરીકે અને પિતાના હિતૈષી તરીકેની શ્રદ્ધા એમનાં વચન પર પણ આબેહુબ શ્રદ્ધા કરાવે છે. તમને મહાવીર પરમાત્મા એવા શું એથી ય લાખો કરોડોગુણ ઊંચા આપ્ત હિષી નથી મળ્યા ? કે પછી શું હજી એમાં ય શંકા છે કે “ભગવાન એવા આપ્ત એવા હિતેચ્છુ હશે કે નહિ ?” જે જે એવી શંકા કરતા, નહિતર રખડી જાશે. મેટા ઈન્દ્રો અને ગણધર મહારાજ જેવા હૃદયથી જેમને મહા આપ્ત મહા હિતૈષી માને, જેમનાં વચન પર આફરીન થઈ જાય, એમનામાં આપ્તપણાની શંકા કરવા જેવું બીજુ પાતક કયું હોય ? બીજી મહા મોહાંધતા કઈ કહેવી? ગણધરેએ સપરિવાર કેમ એકાએક ઝુકાવ્યું? –
જરાક વિચારે તે ખરા કે ૪૪૦૦ વિદ્યાથીના પરિવારવાળા મહા વિદ્વાન અને બુદ્ધિનિધાન ઈન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગિયાર બ્રાહ્મણે શું જોઈને, પ્રભુ પાસે માત્ર વાદ કરવા આવેલા છતાં, ત્યાં ને ત્યાં પ્રભુનાં ચરણે લેટી પડયા હશે ? આખાં ને આખાં જીવન સેંપી દઈ શિષ્ય બની ગયા હશે ? થેડી ય અકકલ હશે કે બધાય મૂરખ હશે ? કહેતા નહિ કે “એમને તે દેવતાઓ પ્રત્યક્ષ જોવા મળ્યા ને ?' મળ્યા તેથી શું? એથી કાંઈ ધર્મનું આ ફળ છે, આ લેકે આ ધર્મ કરવાથી આવું દેવપણું પામ્યા, એમ પ્રત્યક્ષ થોડું જ દેખાય ? અને
શર્યાભવ, હરિભદ્ર વગેરે બ્રાહ્મણોને તે એ ય જોવા નથી મન્યા, છતાં કેમ બ્રાહ્મણપણામાંથી સીધું જ જિનેશ્વર દેવના
Page #169
--------------------------------------------------------------------------
________________
રુક્ષી વાળનું અન
ચાસ્ત્રિ-માર્ગે ઝુકાવી દીધુ હૅશે? પ્રભુને કેવા માપ્ત અને હિતૈષી માનીને ? જન્મે જૈન નહિ, જૈનના સમાગમમાં ઉછેર નહિ, મુનિએનાં ધર્મવ્યાખ્યાના વર્ષો સુધી સાંતબેલ નહિ, છતાં એવા કાઈ પ્રસ ંગ મન્યેા કે તરત એના પર બુદ્ધિ ચલાવી તાર કાઢી લીધા કે—
242
આ જગતમાં વીતરાગ સજ્ઞ તી કર ભગવાન જેવા પરમ આસ અને સર્વ જીવાના હિતૈષી પુરુષ ખીજા કોઈ જ છે નહિ. માટે એમણે કહ્યું તે જાણે આપણે પ્રત્યક્ષ જોયુ માની એના પર અખૂટ શ્રદ્ધા રેલાવવાની. એમણે પ્રત્યક્ષ જોઇને કહ્યું છે. હતુ. છે—ખનશે તેવું કહ્યું છે. હવે એના પર પ્રત્યક્ષવત્ શ્રદ્ધા કેમ નહિ કરવી ? એમણે કહ્યું છે કે આ જગતમાં રુડા પ્રતાપ શુદ્ધ ધર્મના છે કે એથી જીવને ઠેઠ દેવલાક અને મેક્ષ સુધીનાં સુખ દેખવા મળે છે ! એક શુદ્ધ ધર્મ જ તારણહાર છે, શરણુ છે, આથ છે પરલેાક સુધારનાર અને ભાવી અનંત કાળ અજવાળનાર છે. માટે હવે એને જ પકડા.' આમ ચારિત્ર ધમમાં ઝુકાવ્યું. શા સારૂ ધને છેાડી ખીજા ફાંફા મારા ? એમાં તમારૂં કશુ ઉપજવાનું નથી. ધર્મથી વિરુદ્ધ ચાલનારની તા ક્રમ પાકી જડતી લઇ નાંખે છે, રેવડી દાણાદાર કરે છે!
શાસ્ત્ર પર શ્રદ્ધા પછી કેમ મહાપાપ સેવવાનુ` ? :
આ જિનવચન પર પ્રત્યક્ષ જેવી શ્રદ્ધા, જો એ જિનને
•
પરમ આસ અને પરમ હિતેષી આન્યા હોય, તા શુ થાય
Page #170
--------------------------------------------------------------------------
________________
નહિ? જિનેશ્વર ભગવતેએ શ્રાવકને માટે કહ્યું છે કે “રાત્રિભોજન અને કર્માદાન એ મોટા પા૫ છે, એનાથી ભવોની સીરિયલ (પરંપરા) બગડે છે. જે આ વચન પર પ્રત્યક્ષ જેવી શ્રદ્ધા હોય તે કેમ ધનની બેટી લાલચે કે શરીર-મંદવાડ વગેરેનાં બહાને કેમ એ મહાપાપ સેવાય છે
પૂજેલે લોક ક્યાં સુધી - પ્ર-પણ એમ પૈસા કમાયાથી લેકમા ઊજળા દેખાઈએ છીએ ને ?
ઉ૦-એટલે લેકના જ પૂજારી છે ને, તે લોકને રીઝવવા તરફ જ દૃષ્ટિ અને પ્રયત્ન ? પણ લોક સામે કાં જુઓ? લેક તે તમારી સાથે અંતે મસાણથી જરાય આગળ નહિ આવે. આ ખેડૂતે હોય છે ને ? સ્વાર્થી ખેડૂતે કેવા ? બળદ પાસેથી કામ લેવાય એટલું લીધું, હવે જુએ કે એ કામને નથી રહ્યો તે જઈને બજારમાં કસાઈને વેચી દે છે ! બળદને વહાલે કરનાર ક્યાં સુધી મમતા રાખે ? કામ આપે ત્યાં સુધી. પછી કેમ ? તે કે કસાઈના હવાલે ! એમ આ જીવને વહાલા કરનારા કુટુંબી અને લેકે નેહી ક્યાં સુધી? મસાણ સુધી! પછી ? કર્મ કસાઈના હવાલે ! એવાઓને વહાલા થવું છે ? એમના સર્ટિફિકેટ પર નાચવું છે ?
શäભવ બ્રાહ્મણે વીતરાગ આપ્ત મળ્યા પછી બીજું કાંઈ જોયું નહિ કે ઇલેક શું કહેશે ? બાઈડીને શું લાગશે?
Page #171
--------------------------------------------------------------------------
________________
૫૪
રકમી રાજાનું પતન સગાં નેહીઓ શું બેલશે! ના, આપ્ત હિતૈષી મળી ગયા પછી કશું જોવાનું નહિ. તત્વની જિજ્ઞાસા જાગી એટલે એ માટે યજ્ઞ કરાવતા હતા તે ઊભે મૂકીને પ્રભવસ્વામીજી પાસે તત્ત્વ જાણવા પહોંચી ગયા. એમાં વીતરાગના વચન મળ્યાં, સંસારની કુટિલતા ઓળખાઈ, સાચું તત્વ અને સાચો આત્મહિતને માર્ગ સમજાયે, પછી ત્યાં ને ત્યાં મુનિજીવન સ્વીકારી લીધું !
રેહિણિયા ચેરને અંતે સમજાયું કે વીતરાગ વીર ભગવાન જ સાચા આપ્ત હિતૈષી પુરુષ છે, એટલે બાપે કરાવેલ કબુલાત કેરાણે મૂકી પ્રભુનાં ચરણે ચારિત્ર લઈ તન-મન સોંપી દીધા !
આ બંધુ કેમ બની શક્યું?
(૧) આપ્તનાં વચનથી જણાયેલું જાણે પ્રત્યક્ષ દેખ્યા બરાબર અણીશુદ્ધ યથાર્થ લાગ્યું.
(૨) એમાં સંસારવાસમાં કરાતા પટકાય જેના રોજીંદા ઘેર સંહાર અને અઢાર પાપસ્થાનકનાં હાલતાં ને ચાલતાં થતાં સેવનથી આત્માની થતી ભવચકમાં ફસામણી સમજાઈ.
(૩) ઠેઠ એકન્દ્રિપણાથી ચડતાં ચડતાં ઊંચા મનુષ્ય ભવના થાળે આવવાની મળેલી મહાન સિદ્ધિ વિષયકષાયની. ગુલામીમાં સાવ ખૂંચવાઈ જતી દેખાઈ. 1 (8) માનવ ભવમાંની આત્માનાં એનેક વિષયમાં
Page #172
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન .
૧૫૫ ઊર્ધીકરણ કરવાની મળેલી અતિ દુર્લભ તક વિણસાઈ જતી લાગી.
એટલે બંધુ ઊભુ મૂકીને વિષયેની ભયંકર જાળ, : પરિવારનાં કારમાં બંધન તથા ષકાય જીવહિંસાની કૂડી રમતમાંથી એકદમ જ બહાર નીકળી ગયા.
જ્ઞાનીઓનાં વચનને આપણી આંખે બનાવ્યા. વિના ઊંચા આત્મહિતનાં પરાક્રમ ન બની શકે.
ધર્મનું મુખ્ય આકર્ષણ
દેવતાઓ ભલે અવધિજ્ઞાનથી પૂર્વભવને ધર્મ અને વર્તમાન ભવની સમૃદ્ધિ એ બેને કાર્યકારણભાવ પ્રત્યક્ષ. દેખીને ધર્મ તરફ મુખ્ય આકર્ષણવાળા બને; પણ આપણે એના ઓરતા નહિ કરવાના. આપણે તે તીર્થકર ભગવાન અને એમને સમર્પિત રહેનારા ગણધરાદિ આચાર્ય ભગવં. તેને પરમ આપ્ત–વિશ્વસનીય અને હિતિષી માનીને એમનાં વચને કહેલું પ્રત્યક્ષવત્ સાચું લેખીને ધર્મનું મુખ્ય ! આકર્ષણ રાખવાનું.
લાડવાનું આકર્ષણ, ધર્મનું નહિ –
ધર્મનું મુખ્ય આકર્ષણ રહે તે પછી કમમાં કમ તેવા તેવા પ્રસંગે તે સંસારના સો કામ અને ગમે તેવા સુખ-આનંદ પડતા મૂકી ધર્મ તરફ દોડી જવાય, ધર્મ સાધી લેવાય. જે આ નથી, તે આજે જુએ છે ને
Page #173
--------------------------------------------------------------------------
________________
રૂકમી સપનું પતન મંદિર વર્ષગાંઠમાં કે નજીકના તીર્થે પૂજા-જમણ વખતે પૂજામાં કેટલા દેડી આવે? અને લાડવા જમવામાં ? કેમ એમ? લાડવાનું આકર્ષણ છે, ધર્મનું નહિ. તીર્થયાત્રાસંઘમાં ચાલ્યા, હવે તે ઘરકામની જંજાળ નથી ને ? અને ધર્મ સાધવા માટે નીકળ્યા છે, છતાં વ્યાખ્યાનમાં કેટલા હાજર ? અને બહાર હરવા ફરવા ગપ્પા મારવામાં કેટલા ?
ધર્મશિક્ષણ જરૂરી નહિ
ધર્મનું મુખ્ય આકર્ષણ નહિ એટલે છોકરાને ધર્મમાં પ્રવીણ કરવા માટે કેટલો ખરચ અને કાળજી રખાય છે ? કાંઈ નહિ. અને નિશાળનું ભણાવવા માટે કેમ વારુ ? શું આપણા કે સંતાનના જીવનમાં પૈસા જ કમાવવાનું જરૂરી છે ને ધર્મ નહિ ? શરીરનું એવું ધર્મનું આકર્ષણ નહિ! :
શરીર જરાક બિમાર પડે તે આરામ, ઔષધ વગેરે માટે ખબરદાર ! ને આત્મા આજના જડવાદ, વિલાસવાદ, નાસ્તિકવાદ વગેરેથી મિથ્યાત્વ-કષાય, અસત્ય-અનીતિ, રોગથી માંદા પડે ત્યાં કઈ જ ખબરદારી નહિ ! ધર્મનું મુખ્ય આકર્ષણ નહિ એટલે જ આ ને?
સાચી શ્રીમંતાઈ કઈશા સારૂ આજના પાપયુગમાં ઘસડાઓ છે? આખી આજની દુનિયાને નથી મળ્યું એવા અનુપમ તીર્થંકર પરમાત્મા, ટંકશાળી નરતત્ત્વ, મોક્ષમાર્ગમય જિનશાસન,
Page #174
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૭
ત્યાગી ગુરુઓ, શ્રેષ્ઠ અહિંસાદિ ધર્મ અને સ્વાદુવાદાદિ સિદ્ધાન્ત બતાવનારા શાસ્ત્રો, અનુપમ તીર્થો તથા માર્ગોનુસારીથી માંડી સર્વવિરતિ ચારિત્ર સુધીની અતિ સુંદર સાધનાઓ વગેરે તમને મળ્યું છે, એની કદર તે કરે. એનું ગૌરવ તે હૈયે વસાવે. એના પર દિલને થશે કે એનાથી હું ખરે શ્રીમંત બન્યો છું. એ જ સાચી શ્રીમંતાઈ છે. એનું તે મને મુખ્ય આકર્ષણ રહેવાનું. એની ઉપાસના મારા અને કુટુંબનાં જીવનમાં પ્રધાન રહેવાની. એથી મારી છોકરીઓ પણ પારકે ઘેર ગયા પછી . એની સુંદર હવા ફેલાવવાની, અને એના સંતાનેને એ એ મુખ્ય પણે પાવાની.”
- ધમ આકષર્ણના ઉપાયે – (૧) પૂર્વે કહેલ દેવાધિદેવાદિની પ્રાપ્તિની કદર, (૨) પરલેકને વિચાર,
(૩) જીવનમાં સાચી શાંતિ લાવનાર ધર્મ જ હોવાની. દઢ શ્રદ્ધા,
(૪) શાસ્ત્ર કહેલ વસ્તુ પર પ્રત્યક્ષ દેખ્યા જેવી પ્રતીતિ, ' | (૫) મન માને કે ન માને પણ જીવનના પ્રસંગપ્રસંગમાં ધર્મને આગળ કરવાને, ધર્મસુકૃત પહેલું બજાવવાનું, દુન્યવી બાબતની પણ વાતચીતને ધર્મની વાતમાં ઉતારવા પ્રયત્નશીલ રહેવાનું.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
રુફમી રાજાનુ પતન
વાત આ છે કે ધર્મનું મુખ્ય આકર્ષણ ઉભું કરવું હોય તે જાત માટે અને કુટુંબ માટે આ ચિતન્ય જગાડનાર ઉપાયો અને એની ચિંતા રાખવી જ જોઈશે. એમાંની આ એક વસ્તુ છે કે જ્ઞાનીઓએ ભાખેલું પ્રત્યક્ષવતું માનવું જોઈએ. દેવતાઓ અવધિજ્ઞાનથી પ્રત્યક્ષ દેખે છે કે ધર્મના જ પ્રભાવે આ દેવતાઈ ભવ; એટલે એમને ધર્મ તરફ આકર્ષણ સારું થાય છે જ. એથી અહીં કુમાર મહર્ષિના અવધિજ્ઞાન પર આકર્ષાઈને દેવે દેડી આવ્યા, અને પ્રભાવના કરી ! છેડે છેડે મહર્ષિના આઠ કર્મગાંઠ તેડનાર યશસ્વી પરમેષ્ઠી અને દર્શન-જ્ઞાનચારિત્રધર તરીકે ગુણ ગાયા. તેમજ મેટા મેરુ જેવા મહાન વર્ણવી જેની કુક્ષીમાં આવી વસી જન્મ પામ્યા તે માતાને પણ ક્ષણે ક્ષણે વંદનીય જાહેર કરી.
જૈનધર્મ માતપિતાનું કેટલું બધું મહત્વ આંકે છે :- એ આવા આવાં પ્રતિપાદનથી સ્પષ્ટ થાય છે, તેમજ –
માતાપિતાની ય વિશેષતા ક્યાં ઝળકે એ પણ આ પરથી જણાય છે. એમ તે કૂતરા-કૂતરી કે ગધેડા કે ગધેડી ય ક્યાં સંતાનને જન્મ નથી આપતા ? અને
ક્યાં એને ઉછેર નથી કરતા ? પરંતુ સંતાનના આત્માને કઈ વિચાર અને આત્મહિતને કઈ પ્રયત્ન નથી, એ એની પશુગીરીને આભારી છે. માણસને પણ જે એ વિચાર પ્રયત્ન ન હોય તો માનવતા શી ? પણ વાત એ છે કે
Page #176
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૫૯
પિતાના જ આત્માની જેને ચિંતા–વિચાર ન હોય, એ સંતાનના આત્માનું શું વિચારે?
દેએ કુમાર મહર્ષિના દર્શન-જ્ઞાન–ચારિત્ર પર સિકકો માર્યો. દેવોને સિકકો એમ ને એમ મળે? ના, સદ્ધર માલ હેય તે જ મળે. એ હતે માટે તે દેવે દેડી આવ્યા ! મહાન જાહોજલાલી કરી દેવીઓ નાચી ઉઠી ! આ બધું બનવા પર બંને શત્ર રાજાઓ અને બીજા કેટલાય સંસારત્યાગી બની એમના શિષ્ય બની ગયા.
બસ, દેવ-દેવીઓ રવાના થયા, આ અધિકાર ત્રિભુવન ગુરુ મહાવીર પ્રભુએ કહેતાં ગણધર ગૌતમ સ્વામીજી પ્રભુને નમસ્કાર કરી હાથ જોડીને પૂછે છે,
હે ભગવાન ! એ મહાયશસ્વી સુગૃહીત નામધેય કુમાર મહર્ષિ આટલા બધા સુલભ બધિ શું થઈ શક્યા ?
ગૌતમ મહારાજને પ્રશ્ન વ્યાજબી છે. અહીં બધિ એટલે માત્ર સમ્યગ્દર્શન નહિ કિન્તુ એ સહિત ઉચ્ચ ચારિત્ર સુધીને ધર્મ “ધિ તરીકે સમજવાને છે. આ વસ્તુ એમને આટલી બધી સુલભ કેમ બની ? એની પાછળ પૂર્વભવની કઈ એવી સાધના કામ કરી રહી છે ? આ પ્રશ્ન છે.
મૌન અને દયાથી સુલભ બોધિ –
ભગવાન કહે છે, “ગૌતમ ! એ પૂર્વ જન્મમાં શ્રમણ મુનિ હતા ત્યારે એકવાર એમનાથી વચનદંડ સેવાઈ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ટમી રાજાનુ પતન
ગયા, એના એમને એટલેા બધા પશ્ચાત્તાપ થયેા કે ગુરુના ઉપદેશથી એમણે જીવનભરનું મૌનવ્રત ધારણ કર્યું, તેમજ આ મન-વચન-કાયાના દંડ સેવાવામાં નિમિ ત્તભૂત બનતા પાણી-અગ્નિ-મૈથુન, એ ત્રણ પાપસ્થાનક મુનિપણાને આઘાત પહેાંચાડે છે એને એમણે સવ ઉપાચેાથી ત્યાગ જીવનભર સાચવ્યેા. આ કારણે એ આટલા અધા સુલભ એધિ બન્યા !'
એક બે અગાની આરાધનાથી પણ ઉન્નતિ :—
જૈનશાસનમાં આરાધનાનાં અનેક અંગો છે, એમાંનાં એક એ અંગની પણ જોરદાર આરાધના થઈ જાય તા એ કેવું ઊંચું ફળ દેખાડે છે એ આપણને આના પરથી સમજવા મળે છે. એના અથ એ નથી કે ખીજા અંગેની. ઉપેક્ષા કરીએ તે ચાલે,’ ના, એની પણુ અપેક્ષા તે રાખવાની પણ દરેક આરાધક બધા જ મેાક્ષસાધક અંગામાં જોરદાર પુરુષાર્થ કરી શકે એવું ન ખને, તે પણ શકય કાઇ પણ એક એ અંગમાં પ્રમળ પુરુષાથ અજમાવે અને માકીના અંગાને સાપેક્ષ રહે, એટલે કે એની વિરાધનામાં ન પડે, તેા એ આત્મા ઉંચે આવી શકે છે.
ખેલે, જીવનમાં એવું કોઈ એક અંગ ચાહ્ય તે અનુષ્ઠાનરૂપ, યાગુણુરૂપ કે જેમાં પાકી દઢતા સાથે પ્રખળ પુરુષા હાય ? કાઈ દેવદન-દેવપૂજા, કાઇ સામાયિક અરે એક નવકારવાળી, યા પતિથિની કાઈ
પણ માક્ષસાધક પકડ્યુ છે ખરૂં જાગતા રાખ્યા
સાધુસેવા, કાઈ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૧
આરાધના, તપ, ત્યાગ, શાસ્ત્રસ્વાધ્યાય, વગેરે કોઈ એક પણ ધર્માનુષ્ઠાન એવુ સર કર્યુ. છે ખરૂં કે દુન્યવી કાઇ લાલચ યા ભય એમાંથી ડગાવી શકે નહિ ? યાવત્ પ્રાણ જાય તા પણ શુ? એમ મન સાક્ષી પૂરે છે? એ અનુછાનની અણીશુદ્ધ આરાધના થાય છે ખરી ?
HotTM
જિનવચન વિરુધ્ધમાં મત્તું નહિ ને ? — અથવા શ્રાવક હા તેા શ્રાવકપણાના અને સાધુ હૈ તા સાધુપણાના કાઇ પણ એક આચારનેય મજબૂત રીતે પકડચા છે ? દા. ત. જિનાજ્ઞા પ્રતિષદ્ધતાના એક આચાર એવા મજબૂત ધરી રાખ્યા હોય કે જિનવચન વિરુદ્ધ કાઈ વાતમાં કયાંય મત્તુ નહિ મારવાનું.. પછી ભલેને એમાં પેાતાના સ્વાર્થ પણ ઘવાતા હાય, દા. ત. બહુ મહેનતે ઉછેરી મેટ કરેલા છેકરા પરાબ્યા, સારે। કમાઉ અનાચૈા, હવે એ પુણ્યયેાગે વૈરાગ્ય પામી ચારિત્ર લેવાની વાત કરે છે, અને એની મા કે બીજા કેાઇ જિનાસ્ત માની વિરુદ્ધ ખેલે છે, તે એમાં મત્ત' નહિ ને ? મૂંગી પણ સંમતિ નહિ ને એવાને કહી ઢા ખરા ને કે એલશે નહિ, પ્રભુએ ખતાવેલો માર્ગ તે મા; આપણા સ્વાથે એની વિરુદ્ધ ન મેલાય, ન ચિંતવાય, ખરી રીતે તે આપણે આપણા આત્માના વિચાર કરવા જેવા છે કે આપણે કેમ હજી સુધી ડૂમી રહ્યા છીએ ? આપણને ચાલુ આરંભ–પરિગ્રહભર્યા અને વિષયલુબ્ધ જીવનથી પરલોકની કઇ સલામતી રહેવાની છે? ખરૂ તે આપણે
૧૧
Page #179
--------------------------------------------------------------------------
________________
K
રુમી રાજાનુ પતન
જ આત્મહિતના માર્ગે આગળ થવા જેવું છે. પ્ર૦-પશુ માટે છેાકરેા આપણા માથે જ ખધી લાથ મૂકીને જતા હાય, પછી આપણે શું આરાધીએ ?
ઉ—àાથ કાની? તમારી કે છેકરાની ? તમારા માહની લેાથ એને માથે એઢાડવી છે? છતાં છેકરાને કહા ને કે, ‘ભાઈ ! આ બધી જંજાળ તું સભાળી લે અને અમને જ ચારિત્રની આરાધનામાં જવા દે.' ના, જાતે એ કરવું નથી, જાતે જિનવચનની આરાધનાને બદલે જગતની જંજાળ વહાલી કરવી છે એ જાતે ય ચારિત્રજીવનમાં જવું નથી, અને જિનાક્ત ચારિત્રમાર્ગે જવા ઇચ્છનાર ખીજાને પણ જવા દેવા નથી, આ કયાંના ન્યાય ? આમાં જિનનું સેવકપણું કયાં રહે ! રાજા શ્રેણિક વીર પ્રભુના કેવા સેવક હતા એ જાણા છે ?
મગધાધિપ શ્રેણિક રાજાને અભયકુમાર જેવા સુચાગ્ય અને સમથ પુત્ર રારા ઉપાડી લેવાની ના પાડે છે, અને પાતે ચારિત્ર માર્ગે જવાનું કહે છે, ત્યારે પરિસ્થિતિ કેવી છે ? પુત્ર કાણિકની નાલાયકતા ભારે છે, જન્મને પિતૃવૈરી હાય એવાં લક્ષણ કેાણિક ગભ માં આવતાં થયા છે. ખીજા પુત્રા એની આગળ એવા સમ નથી; કેટલાક પુત્રાએ દીક્ષા લીધેલી છે; હવે સૌથી સમથ અને મહાબુદ્ધિવાન પાટવી કુમાર અભય ચારિત્ર લેવાનુ કહે છે. શું કર્યુ” રાજાએ ? વરેધ ! અંતરાય ? દ્વીનતા કે મારા ભાગ લાગ્યા કે
આ
મેાટા દીકરા થઇને
Page #180
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૬૩
ય મને આ અવસ્થાએ રખડતા મૂકે છે ?' ના, આમાંનુ કશું નહિ. ખુશીથી ચારિત્રની સંમતિ આપે છે. કેમ વારુ! કહા શ્રેણિક રાજા જિનના અને જિનવચનના મહાન પૂજારી છે, અને પુત્ર અભયના આત્મહિતના ખાસ પ્રેમી છે.
ભૌતિક માખતા તેા કર્માધીન છે. એમાં આત્મહિત ન ચૂકાય. આત્માનું હિત પુરુષાર્થને આધીન છે, અને એ માટેના તે ખાસ આ મનુષ્ય-ભવ છે. એમાં જ એ ચૂકવા જેવી બીજી મૂર્ખાઇ-મૂઢતા નથી. જે કોઇ એમાં પુરુષાર્થ કરતા હોય એને અનુકૂળ થવું એમાં માનવભવની વિશેષતા સમજ્યાં ગણાય નહિતર તા માનવભવને સામાન્યભવ, સ’જ્ઞાએ પાષવાને ભવ સમજતાં ચિંતામણીરત્નને સામાન્ય કાચના ટૂકડા લેખનાર ભીલની હરોળમાં ઊભા રહેવું પડે. ભગવાનનાં વચન પર મહારાજા શ્રેણિકને અટલ શ્રદ્ધા છે અને ભગવાન કના અટલ Rsિસાખ બતાવે છે, આત્મહિતના પુરુષાર્થના કર્તવ્યનાદ સુણાવે છે.
ઠેઠ એકેન્દ્રિય-નિગેાદપણાથી છૂટી આટલે ઊંચે માનવભવ સુધી આવેલા જીવ બિચારાને જો ભાવના અને પુરુષાથ થી ઊંચે ચઢવાની તૈયારી વાળાને આપણા સ્વાથે, માહુ કે અજ્ઞાનતાથી આરંભ–પરિગ્રહ–વિષયાદિમાં જોડી નીચી ચેનિયામાં સબડતા કરી દેવા જેવી ક્રૂરતા બીજી કઈ હોય ?
શ્રાવકપણાને અને જિનવચન-પ્રતિબદ્ધતાને આચાર મક્કમ રીતે પાળવાનેા રાખ્યા હાય તા • જિનવચન તે જિનવચન’ સમજી એનાથી વિરુદ્ધ ન ખેલાય, કે કોઇના
Page #181
--------------------------------------------------------------------------
________________
રુમી વાળનું મ
૧૬૪
માલવામાં ન સમત થવાય,
એમ માતાપિતાદિના વિનયના માચાર, દાનના આચાર, અનુકંપાના આચાર, પરનિંદા ત્યાગને આચાર, વિશિષ્ટાચાર–પ્રશસાના અચાર, વગેરે કાઈ એક પણ આચારને મજબૂતપણે પકડી રખાય તે ય તે આત્માને ઊંચા લાવે.
એવું જ કાઈ પણ ગુણ અંગે છે. સૌમ્યતા, પરાપકાર, દયા, ઉદારતા, ગંભીરતા, સહિષ્ણુતા વગેરેમાંના એકાદ ગુણુ પણ દૃઢપણે પકડા ને! દૃઢ એટલે બસ દૃઢ, પછી કાઈ પણ સંચાગમાં એ ગુણુ મૂકવાને નહિ, પ્રગટ જ કરવાના, આટલુ કરી જુઓ, પછી જુઓ તમને પેાતાને લાગશે કે ‘હું પશુજીવનથી કાંકઊંચે આવી રહ્યો છું.'
બાલવા, ન બેાલવાના લાભ ઃ—
ગૌતમ મહારાજના પ્રશ્ન પર કુમારમહર્ષિ માટે શ્રી મહાવીર પ્રભુ કહે છે કે પૂર્વભવમાં એમનાથી સાધુજીવનમાં એક જરાક વચનદંડ સેવાઇ ગયા તેથી એમણે જીવનભરનું મૌન લીધું કેટલા બધા હૃદયસંતાપ થા હશે કે એક નાનકડા દેખાતા ગુનાની સજા માટી સ્વીકારી લીધી ?
નાના પણ દોષ કેમ ભય'ફર ?ઃ—
વાત એ છે કે આત્માના નાના દેખાતા પણુ દોષ
Page #182
--------------------------------------------------------------------------
________________
અને ઉલ્લાન
ઉખેડી નાખવાની તમન્ના છે ? કે આટલામાં શું થઈ ગયું એવી ઉપેક્ષા માંડવાળ છે? માંડવાળ કરવી એ અજ્ઞાન દશા છે, કેમકે એ ભાન નથી કે આ ભલે દેખાય નાનકડો, પણ બીજ રૂપ છે, માટે ભયંકર છે; કેમકે બીજમાંથી મોટું ઝાડ ઊગશે. એવા સંગનિમિત્ત મળતાં મેટા રૂપમાં એ ફાલી ફૂલી નીકળશે. નાય વચનદંડ વાણીને અસત્ પ્રાગ કેમ થયા? એના મૂળમાં શું છે? કઈ પ્રમાદ, કઈ રાગ યા શ્રેષ, કઈ ભય કે એવું જ કાંઈ ને ? એને નિમિત્ત મળ્યું એટલે વચનદંડ રૂપે એણે કામ કર્યું. એને નિગ્રહ-નિયંત્રણ કરવું છે તે એ સાટે એવી કઈ ભારે ચેક મૂકી દેવી જોઈએ, ભારે દિવાલ ખડી કરી દેવી જોઈએ. કુમારમહર્ષિએ પૂર્વજીવનમાં એ માટે જીવનભરનું મૌન નક્કી કરી દીધું.
મૌનના ગજબ લાભ -
ખૂબી જુઓ કે મૌનથી શું એટલું બધું કામ થાય? જરૂર થાય. મૌનથી અનેક પ્રકારના રાગ-દ્વેષ-મૂચ્છઈર્ષ્યા-ભય વગેરે દેને દબાવવાનું બને છે; કારણ કે માણસ કેટલું તે બેલી બેલીને જ એ દેને પિષે છે. બજારમાં એક મનગમતી ચીજ જોઈ આવ્યા. ભલે દિલમાં એને રાગ ઊભે થયે, પરંતુ પછી જે બીજાઓ આગળ એની પ્રશંસા, એના વખાણ, એના ગુણગાન થાય છે. એથી વસ્તુદર્શને ઊભા થયેલા પેલા રાગને
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬,
રુમી રાજાનુ પતન :
સારી રીતે પોષવાનુ મળે છે, કાંઈ ઊછળતા રાગ વિના માંમાંથી વખાણુના શબ્દ નીકળે નહિ. અને રાગ ઊછળતા રહે તેમ તેમ તે દૃઢ થતા જાય, એ કુદરતી છે. ત્યાં જો મન મારીને એનું ખેલવાનુ જ અટકાવ્યું તેા રાગને એ રસ્તે સક્રિય બનવાનું ને ઢાડવાનું ન મળ્યું; એથી એના પગ એટલા મજબૂત ન થાય; બલ્કે ખેાલવા પરના અંકુશે રાગનું મહત્ત્વ, રાગનું જોર ઓછું કર્યું. ગુસ્સામાં ય શુ છે ? ગુસ્સાનાં વચન ખાલા એટલે ગુસ્સા સતેજ થાય છે; ન ખાલા તા અટકે. એવુ' ઈર્ષ્યાનાં વચનમાં અને છે, ભયના ઉદ્દગારમાં થાય છે, હાસ્ય મજાકના શબ્દમાં ય એવું. દોષના આવેશમાં મૂંગા તા રહેવાતુ નથી, અને આવેશમાં ખોલેા એટલે સહેજે એ દોષને પોષણ મળ્યું, પછી એ દોષ કેમ મજબૂત ન થાય ?
છદ્મસ્થ અવસ્થામાં, અ-વીતરાગ અ-સવ જ્ઞદશામાં ખેલવાનુ થાય છે તે માટા ભાગે હૈયાના ભાવ અને મનના વિચારથીજ કાંઇ ને કાંઇ કહેવાનું થાય છે. ત્યાં સહેજે સારા કે નરસા ભાવને પાણુ મળવાનું, ઘેાડા ભાવથી ભગવાનનું સ્તવન ખાલવાનું શરૂ કર્યું, પણ ખેલતાં ભાવ વધે છે એ અનુભવ છે. જેવું આ સારા ભાવમાં, તેવું નરસા ભાવમાં કેમ ન બને ?
સારૂ બેલવાથી અશુભ ભાવ ખાય – આ પરથી એ પણ શીખવા મળે છે કે ખરાખ
Page #184
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન'
ભાવથી કાંઈક બલવાની ઈતેજારી થઈ, પણ એ જ વખતે સાવધાન બની જઈ સહેજે કઈ સારે ભાવ ઊભું કરી સારૂ બેલવાનું કર્યું, તે પહેલે હલકે ભાવ પડ્યો રહેવાને, અને સારા ભાવને પુષ્ટિ મળવાની. દા. ત. ગમે તે લેભ-લાલચથી શેઠની પેટી ખુશામતનું કાંક બેલવા મન કર્યું, પણ તરત એને અટકાવી શેઠને કઈ ખરેખર સદ્ગુણ શોધી કાઢી એની સદ્દભૂત પ્રશંસા કરવાનું કર્યું, તે દિલમાં ગુણાનુરાગને શુભ ભાવ પિોષાવાને.
જમવા બેઠા છે, રાગથી કઈ ચીજની પ્રશંસા કરવાનું મન થઈ આવ્યું, પણ એજ વખતે એમ ન કરતા વરાગ્ય ભાવને અનુસરતું બોલે, જેમ કે, ”આ સારી દેખાતી વસ્તુ પણ શરીરમાં જઈ કેવી વિકૃત થાય છે! જીવને આવી વસ્તુ વગેરેના નિમિત્ત કેવા મલિન ભાવ પિષાય છે !” આવું કાંક બેલવાનું કર્યું તે શુભ ભાવ પિષાય છે.
ગુસ્સાના ભાવથી દુશ્મનનું વિરોધીનું કાંક ઘસાતું બલવાનું મન થયું, પણ એ અટકાવી બેલવાને વળાંક પિતાની અલ્પ પુણ્યાઈ અને તેનાં કારણભૂત પૂર્વના પિતાના અલ્પ ધર્મ તરફ વાળે, કર્મવિપાક અને ધર્મમહિમાનું બોલ્યા, તે પિલા ગુસ્સાને વધારવાને બદલે કર્મવિપાકને ને ધર્મ–પ્રધાનતાને શુભ ભાવ ઊભે થાય છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૦
ફી રાખવું પાન
ત્યારે, સહેજ એક બેલવાની કુશળતાથી જે બૂરા ભાવનાં પિષણ અટકાવી શુભ ભાવની પુષ્ટિ કરી શકાતી હોય તે કેણ વિવેકી એ ન કરે? વિવેક જોઇએ કે
આ ચંચળ અને ટૂંકા જીવનમાં મળેલી સુંદર વચનલબ્ધિને દીર્ઘતિદીર્ઘ કાળ સારે જવાબ આપે એવા શુભ ભાવના પિષણમાં જ કેમ ન ખરચવી ? એમાં ક્યો પૈસાને ખરચ થઈ જાય છે? કે કયે કાયાને શ્રમ લાગી જાય છે? માત્ર દિલને એમ થવું જોઈએ કે –
અનુપમ વચન-શક્તિ દ્વારા દેના આવેશ પિલી પોષીને ભાવી અતિદીર્ધ કાળ દુષ્કૃત્યની પરંપરા ચાલે એવા કુસંસ્કાર ઊભા કરવાની અને પુષ્ટ કરવાની મહા મૂર્ખાઈ શા સારૂ કરવી ? “દેશમાં ગમે તેટલે ધમધમું, પણ દુનિયા તે એના રહે જ ચાલવાની છે, મારા ઓછા વધુ પુનુસાર જ મારી સાથે વર્તવાની છે, તે ફેગટ ઊંધે વેપલે શા માટે કરે? ઉલટું શુભ ભાવને વારંવાર પિષવામાં જ એ અનુપમ માનવીય વચન લબ્ધિને ઉપગ
પ્રદ–તે પછી કુમાર મહર્ષિના જીવે સર્વથા મૌન કેમ લીધું ? સારૂં બેસવાનું ય કેમ અટકાવી દીધુ.?
ઉ૦–જુઓ આ મૌનની વસ્તુ એાછા પરાક્રમની સમજતા નહિ. એ તે ભારે પરાક્રમ હોય તે જ આવું જીવનભર મૌન પાળી શકે. બાકી બલવાનું રોકી શકાતું નથી. બલવું જ છે, તે પછી કેવું બેલિવું એની આ
Page #186
--------------------------------------------------------------------------
________________
અને ઉપર
જર
વાત છે કે સારા ભાવને પિષણ મળે એ વાણીને ઉપદેશ કરે. પરંતુ બેલવામાં જોખમ તે છે જ. ક્યારેક અશુભ ભાવનું પિષણ વચન બેલાઈ જવા સંભવ છે, માટે બોલ બેલ કરવાની આદત પર અંકુશ મૂક્વાની પહેલી જરૂર છે.
દેશનિકાલની સજામાં મૌન :–
આપણી સ્થિતિ વિચારે કે બેલવા કેટલું જોઈએ છે ? કલાકો સુધી મૂંગા રહેવું પડે, વાત કરનાર ન મળે, તે જીવને મુંઝવણ થાય છે, ચેન નથી પડતું. માટે તે દેશનિકાલની સજા થતી અને આંદામન ટાપુમાં કેદીને મેકલવામાં આવતા. ત્યાં દિવસેના દિવસે મહિનાના મહિના એક કેદી બીજા કેદી સાથે પણ સહેજ પણ વાત ન કરી શકે એવી રીતે સજા ભોગવવી પડતી. જોયું કે માણસને વાતથી ભારે વિસામે મળે છે, માટે મોટામાં મોટી સજામાં આ પણ દાખલ કરી કે એને વાત કરજાની જ ન મળે; જેથી એ ભારે દુઃખ, ભારે હૃદયભાર ભગવ્યા કરે.
ગપસપ કરવાની કુટેવ –
તમારી જાતનું જ વિચારો ને કે ઘરનું માણસ બહુ જ ગંભીર મળ્યું હોય યા પુત્ર-મરણાદિ કારણે પાછળથી ગંભીર બન્યું હોય, ને ઘણું જ ઓછું બેલે, તે તમને કેમ લાગે છે? મન મુંઝાય છે ને ? પેલા બહુ સેવાભાવી હોય છતાં બહુ ઓછું બેલનારા હોય તે અતડા લાગે છે ને ? આનંદવર્ધક નથી લાગતા ને? કેમ એમ ? આહીને જગપસપ કરીને હાથ જિ અને આદિત
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
૩મી જાનું પતન. કરવાની કુટેવ છે માટે. કુટેવ ? હા, કેમકે એમાં પછી બેલવામાં આચડ કુચડ ભરડવાનું અને બીજાનું ઘસાતું બેલવાનું બહુ થાય છે. બેટી ખુશામત, દીનતા કે જાતને ઉત્કર્ષ, વડાઈ યા પરનિંદા, જૂઠ, વિકથા, કુથલી, વગેરે કેટલાય અસત્ ભાષણ એ વાત-ગપ્પામાં ચાલ્યા કરે છે. આની આદત એ કુટેવ નહિ તે શું સારી ટેવ ગણાય ? માટે પહેલે ઉપાય આ છે કે મૌન રાખતાં શીખે, એને અભ્યાસ કેળવતા ચાલે. કેટલીય બેલ્યા વિના ચાલે એવી વાતે-બાબતે બેલવાની આતુરતા જાગે ખરી, પણ એને. દબાવવાની કિનતુ અમલમાં નહિ મુકવાની. કે બોલવાની આતુરતા અટકાવવા માટે : મન મેટુ બનાવવાનું, એમાં એ વિચારીને આતુરતા એમ જ શમાવી દેવાની કે
હવે મફતિયું શું બોલવું હતું ? (૧) જીવનધન કિંમતી છે, એને આમાં વેડફી નાખું?
(૨) વાણી તે માતા સરસ્વતી છે, એની પાસે આવા તુચ્છ અસાર કામ કરવું ?
(૩) આ હલકામાં રાચીશ તે પતી ગયું, ઊંચા કાર્યનું જ ભવ્ય જીવન જીવી રહ્યો ! ઉચ્ચની લાયકાત માટે હલકાને રસ છેડ પડે.
() વળી મનથી સારા ઘણું કામ લેવાં છે, એ. મનની શક્તિ તુચ્છ બેલના વિચારને આતુરતા પાછળ.
Page #188
--------------------------------------------------------------------------
________________
અને ઉત્સાન વેડફી નાખવાથી મન નિસ્સાર કમજોર બની જાય છે, પછી એ ઉમદા એકધારા ચિંતન શું કરી શકે ?”
આમ બેટી આતુરતા પિષવામાં મન સારૂં ચિંતન ગુમાવે છે, અને આત્માની નિર્બળતાને પિષણ મળે છે. એથી ઉલ્યું,
આતુરતાને રોકવામાં લાભ (૧) સદુવિચારેને અવકાશ મળે છે. (૨) મને બળ વધે છે, (૩) સત્વ વિકસે છે, અને (૪) કેટલાય કર્મબંધનથી બચી જવાય છે.
મફતિયું બિનજરૂરી બાલવામાં તે શું નું શું ય બોલી જવાય! એમાં કોક એવાં ચિકણું કર્મ બંધાઈ ગયા, તે પછી બાર વાગ્યા ? એના વિપાક બાપ રે બાપ કરાવે એવી જ દશા સમજી રાખવી.
બોલવામાં મરીચિની દુર્દશા –
મરીચિનું દષ્ટાન્ત ક્યાં અજાણ્યું છે? કપિલ અભાળિયે એ મળે કે એની સાથે નકામી ચર્ચામાં ચઢયા, એમાં બેલી નાખ્યું કે “ધર્મ તે ત્યાં મુનિઓ પાસે પણ છે, અને અહીં પણ છે. બસ આટલા ઉસૂત્ર ભાષણ પર કેવાકેડી સાગરેપમ–પ્રમાણે સંસાર વધાર્યો. પછી કેટલી દુર્દશા ! કેવા દુખદ ભ! ભવેના ભ.
Page #189
--------------------------------------------------------------------------
________________
સમી સાળનું પાન
સુધી કે જૈન ધર્મથી દેશવ! વાતના તડાકા કતાં કે ગપાટા મારતાં આનો કેઈ વિચાર? શા સારૂ જીભડીના ચટકાં પિષી રહ્યા છે ?
મહાત્મા નંદીષેણ મુનિ અજાણપણે વેશ્યાને ત્યાં ગોચરી જઈ ચડ્યા ? “ધર્મલાભ” કહીને ઉભા. ત્યાં પેલી કહે છે “મહારાજ ! અહીં તે અર્થલાભનું કામ છે. ધર્મલાભને શું કરીએ ?'
હવે મહાત્માએ આગળ લવા પર અંકુશ મૂકવાને હતું, પણ ના, જીભ મમરી, બોલ્યા “એટલે તું શું એમ સમજે છે કે અમે અર્થલાભ નથી કરાવી શકતા એટલે ધર્મલાભ આપીએ છીએ ?” બસ, આ બેલવા પાછળ - હવે મન પર ભાર આવી ગયે કે હવે એને સાચું કરી બતાવવું જોઈએ.
બોલી નાખ્યાને માથે ભાર–
આવું તે કેટલીય વાર બને છે કે બેલતાં બેલાઈ જાય પછી એ ગમે તેવું અજુગતું હોય, જૂઠું હોય, આક્ષેપકારી હોય, પણ પછી એને સિદ્ધ કરવા, જુગતું કરાવવા અને અસત્ય ન હોવાનું સાબિત કરવા કેટલું મથાય છે? વિચાર આમાં પરિણામ ? વેશ્યા સાથે લાંબી વાતચીતે નહતી, તે પણ બિનજરૂરી એક વાક્ય પણ કાઢવામાં અનર્થ ક્યાં સુંધીને ઊભે થયે કે પર્વત પરથી -પાપાત કરું, ગળે ફાંસે આG, પણ છત ન શાંશુ છે
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૯૩
રુમી શાનું પતન
મક્કમતાવાળા એ અહીં વેશ્યાને ત્યાં બેસી પડ્યા ! તે. ખાસા બાર વરસ ! એક બલવા માત્ર પર આ બન્યું ને ! બાલ્યું ને બન્યું. ન બોલતાં બહાર નીકળી ગયા હત તે રામાયણ થાત !
આ વિચારવા જેવું છે કે જીવનના વર્ષોના વર્ષો સારી વાણું રાખવા છતાં એક વાર પણ અસત્ વચનપ્રાગ થઈ જાય તે એનાં માઠાં ફળ આવે છે, તે ફાવે ત્યારે બેલ્યા કરવાની આદતમાં અનેકાનેક પાપવચને અનુચિત બેલ અને પરના દિલને દુભાવનારાં વેણુ કાઢવામાં કેટકેટલાં અનર્થ ઊભા થવાના ! - કુમાર મહર્ષિએ પૂર્વ ભવમાં આ સમજીને જ એનાં મૂળ પર અંકુશ મૂકી દીધે, અને જીવનભરનું મૌન સ્વીકારી લીધું. મૌન જીવનમાં કેટલી અગવડ વેઠવી પડતી હશે ! પણ એની ચિંતા ન રાખી. બાકી તે અગવડ કેટલીય આપણું માની લીધેલી હોય છે. જીવન બહુ છૂટથી બોલવાનું રાખ્યું છે એટલે એમ લાગ્યા કરે છે કે “ આ જગાએ નહિ બોલું તે અગવડ થશે, કિન્તુ, ખરેખર તે બહુ ઓછું બોલવાની આદત પાડ્યા પછી જીવન એવું ટેવાઈ જાય છે કે એમાં કશી અગવડ લાગતી નથી. મેટું મૌન હોય તે પછી એમ ટેવાઈ જવાય છે.
અગ્નિ-પાણું–સ્ત્રી-ઈર્ષ્યા ત્યાગ :–
મહાવીર પરમાત્મા ગૌતમસ્વામી આગળ કુમાર, મહર્ષિને સુલભધિ થવામાં આ મૌનને કારણ તરીકે
Page #191
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૭૪
ખતાવી રહ્યા છે. સાથે એ બતાવ્યું કે એમણે અગ્નિ, પાણી અને સ્ત્રી, ત્રણેયથી ભારે અલિપ્ત જીવન રાખ્યું, એનાથી પણ એમને ભવાંતરે આટલા ઉચ્ચ ધ રૂપ એધિ સુધીની સારી સરળતા થઈ. આને અથ એ છે કે;
અગ્નિ-પાણી-ચીના ગાઢ સંબંધ આધિને સુલભ ન થવા દેવામાં નિમિત્તભૂત છે.
મેાધિ એટલે શુ? કેટલાકની સમજ એવી હાય છે કે એષિ એટલે માત્ર સગ્યગ્દર્શન, પણ એટલું જ આધિ નથી; મધિ તે સમ્યકૃત્વથી માંડી ઠેઠ વીતરાગતા સુધીના ધરૂપ છે. શાસ્ત્ર એધિના અથ જિનધની પ્રાપ્તિ કરે છે. એના એજ ભાવ છે કે સમ્યક્ત્વ પણુ ખરૂ અને ઉપરના દેશવિરતિ-સવિરતી વગેરે ધર્મ પણ માધિ જ છે. માટે તા એક પ્રશ્ન આળ્યે,
પ્ર-ક્ષાયિક સમ્યગ્દષ્ટિ આત્મા અરિહંત ચૈઇયાણુ’ સૂત્રમાં એહિલાભવત્તિયાએ' પદ્મ શા માટે એટલે ? કેમકે અને તા હવે શાશ્વતકાળ માટેનું સમ્યગ્દર્શન પ્રાપ્ત થયેલું છે. પછી એના નિમિત્તે કાઉસ્સગ્ગ શે !
ઉઆનું સમાધાન આજ છે, કે માધિલાભ માત્ર સમ્યગ્દશનરૂપ નથી, કિન્તુ એથી ઉપરના ઠેઠ વીતરાગતા સુધીના બધા જ ગુણસ્થાનક-ધર્મ સ્થાનક છે. સમસ્ત આત્મધર્મ કક્ષાએ એ પણ આધિલાભ છે. એ મધા જ એ
Page #192
--------------------------------------------------------------------------
________________
પ
રમી રાજાનું પતન જિન ધર્મ છે. જિને કહેલ ધર્મ છે. એની પ્રાપ્તિ અર્થાત્ અંતરાત્મામાં એની સ્પર્શના એ જિનધર્મ–પ્રાપ્તિ, એ એધિ છે. એટલે ક્ષાયિક સમકિતીને પણ ધર્મો હજી પ્રાપ્ત કરવાના ઊભા છે, તેથી એ નિમિત્તે કાઉસ્સગ જરૂર કરે; માટે બેહિલાભવત્તિયાએ પદ એણે પણ બેલવું સાર્થક છે, નિરર્થક નહિ.
પ્રમત્ત–અપ્રમત્ત સંયમ સુધીની આ બોધિ કુમાર મહર્ષિને સુલભ થઈ જવામાં ભગવાને આ કારણ બતાવ્યું કે એમણે પૂર્વે અગ્નિ-પાણીથી અને સ્ત્રીથી તદન અલિપ્તપણું રાખેલું.
આત્મોન્નતિ અને ઉચ્ચ તત્વજ્ઞાનને પાયે,
સ્વ-પર-અહિંસા –
જિનેશ્વર ભગવાનને ધર્મ સ્વ-પરની અહિંસાને મુખ્ય કરે છે. પરની અહિંસામાં ઠેઠ પૃથ્વીકાય, અપકાય આદિ સુધીના જીની અહિંસા અને સ્વાત્માના અહિંસામાં કષાયો અને સ્ત્રી આદિ વિષચેના સંગથી થતી પિતાના આત્માની ભાવ-હિંસાના ત્યાગરૂપ અહિંસા બતાવી. દ્વાદશાંગી જિનાગમમાં પહેલું અંગ આચારાંગ સૂત્ર, એમાં પહેલા બે અધ્યયનમાં આ જ બે વસ્તુ બતાવી છે; પહેલામાં શસ્ત્રપરિજ્ઞા એટલે કે ઠેઠ સ્થાવરકાય સુધીના જીને સહેજ પણ દુખ થાય એવા શસ્ત્રપ્રયાગને પ્રતિજ્ઞા પૂર્વક ત્યાગ કરો, અને બીજામાં લેકવિજય કષાયલોક અને વિષયલક પર વિજય મેળવે. આ બંને વસ્તુ પાયે છે,
Page #193
--------------------------------------------------------------------------
________________
ભાન
એના પર માત્માની ઉન્નતિની, અને મેક્ષમાગની સાધનાઓની ઈમારત રચાય છે. ઉંચુ તત્ત્વજ્ઞાન પણ આ પાયા પર મંડાય. અને લેખે લાગે.
સ
સ્વ અહિંસા વિના પર અહિંસા વ્યર્થ : અભવી ભયાભિની જીવા ય ચારિત્ર લે છે, પણ માત્ર પર અહિંસા પાળવા સુધી પહોંચે છે, સ્વ-અહિંસા નહિ કેમકે એને હૈયાનાં ઉંડાણુમાં ઇન્દ્રિયના વિષય-સુખાને રંગ છે, રાગ છે. તેથી એ બિચારાને ચારિત્રે જીવનમાં મેળવેલું તત્ત્વજ્ઞાન લેખે લાગતું નથી; એ આત્માની ઉન્નતિ સધાવી શકતુ નથી.
સ્વાત્માની અહિંસા પ્રધાન છે;—
અલખત્ પર–અહિંસાથી સ્વની અહિંસા થાય, સ્વાત્માને અશાતાવેદનીય આદિ પાપ ના ભારથી મચાવી શકાય, પરંતુ પેાતાના વિષય-કષાયેાની આસક્તિથી થતી વહિંસાના પાપભારમાંથી શેખચાય ? એ સવ ઉપાચાથી અહિંસાના ત્યાગ કરે તે જ ખચી શકે. આ સૂચવે છે કે જિનશાસનમાં એકલી પર–અહિંસાની મુખ્યતા નથી, પણ સ્વ-અહિંસા સાથે પર–અહિંસાની મુખ્યતા છે. એમાંય ઊંડા ઊતરીને જોઇએ તે દેખાશે કે જો સ્વ-અહિંસા કરી અર્થાત્ વિષયે અને કાચાના સવથા ત્યાગ ઊભા કર્યા, તેા પછી ખીજા જીવાની હિંસા કરાવનારાં કારણુ જ અટકી ગયા, પ્રયાજન જ ન રહ્યું, પછી.
Page #194
--------------------------------------------------------------------------
________________
હતું
નિજ ઉથાન છે. પર-હિંસા શાની થાય? એટલે મુખ્ય આ ધીને ઊભું રહે છે કે સ્વાત્માની હિંસા ન કરીએ. કેમકે વિઠ્યકષા દ્વારા પર હિંસાદિ પાપ થઈને ઊભા થતાં કર્મથી આત્માની હિંસા થાય એવી સ્થિતિ સર્જાય છે. કર્મ જીવને દુર્ગતિઓમાં એ ફસાવે છે કે ત્યાં બીજાએ એની હિંસા કર્યા જ કરે.
સ્વાત્માની દ્રવ્યહિંસા ને પાપહિંસા :
(૧) આ તે દ્રવ્યપ્રાણના નાશની દષ્ટિએ સ્વાત્માની હિંસાને વિષય-કષા ઊભી કરે છે, એ વાત થઈ.
(૨) પણ આત્માના ભાવપ્રાણની દૃષ્ટિએ પણ એને નાશ થવાની હિંસારૂપ સ્વ-હિંસા વિષયકષાય દ્વારા થાય છે એ વિશેષ ભયંકર છે. આત્માના ભાવપ્રાણ છે જ્ઞાન દર્શનચારિત્ર-ક્ષમાદિ ગુણે. ચિત્તમાં ઇંદ્રિય વિષયનાં આકર્ષણ અને કષાયની લાગણીના આવેશ ઊઠવાથી ભાવપ્રાણરૂપ જ્ઞાનાદિ ગુણેને નાશ થાય છે. આ મોટી સ્વાત્મહિંસા છે. કેમકે એમાં પછી આત્મા પાપદેષ-દુષ્કૃત્યથી ઘણે વિડંબાય છે, જેથી ઘેર દુઃખમય દુર્ગતિની પરંપર સર્જાય છે.
ભરત ચક્રવતીએ આ સમજીને જ સાધમિકેને આ કામ સોંપ્યું હતું કે રાજ રાજસભામાં આવીને સુણાવે મા હણ, મા હણ” અર્થાત્ “તમારા આત્માની હિંસા
૧૨
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮
રમી રાજીનું પૂજન ન કરે, હિંસા ન કરે.”
પિતે પિતાની શી હિંસા કરે?
આ જ કે વિષય-કષાના આવેશ દ્વારા પિતે જ પિતાના ભાવ પ્રાણ જ્ઞાન-ક્ષમાદિ ગુણોને નાશ કરે એ સ્વકૃત સ્વહિંસા.
જાગૃતિ અને એને પ્રબંધ જોઈએ છે !:
વિચારવા જેવું છે મનહીમે વૈરાગી ભરતજીને આનાથી બચવા રોજ જાગૃતિ જોઈતી હતી અને એ મળ્યા કરે એવે પ્રબંધ પણ એમણે કર્યો હતે. તમારે જાગૃતિની કેટલી જરૂર? ને તમે શે પ્રબંધ રાખે છે? સ્વયં સદા વિરક્તને જાગૃતિના નિત્ય સંદેશની જરૂર લાગે છે, અને વિષયમાં ગળાબૂડ ખૂંચેલા તમને જરૂર નથી લાગતી ! આશ્ચર્ય છે ને? પેલા તે સમજે છે કે “ભલે આપણે વિરક્ત હોઈએ છતાં મોહના સંરજામને ઘેરાવે એ છે કે ઊંઘાઈ જવાય. માટે “જાગતા રહેજોની ટહેલ તે આપણા કાન પર પડ્યા જ કરવી જોઈએ.” * જાગતે નર સદા સુખી. બીજા કેઈને નહિ તે જરા ઘરના માણસને તે આ કામ ઑપી રાખે કે રોજ તમને ટહેલ પાડે “મા હણ, મા હણ” આવું કાંઈ નથી રાખવું તે શું ધાર્યું છે? ક્યાંની ટિકિટ કઢાવવી છે? મોક્ષને ખપ છે કે નહિ? કે પછી સંસાર ચાલે છે એ બરાબર લાગે છે? એ તે ભવાભિનંદિતાના લક્ષણ છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
Ge
ભવાભિનંદીપણા પર પરિવર્તન નહિઃ
ભવાભિનંદીપણું સારૂં નથી, ભવાભિનંદી જીવ ચાહ્ય કીડા હાય, પશુ હાય, કે મનુષ્ય હાય. કલેવર જુદી જાતનાં અને ઇન્દ્રિય શક્તિએ આછી વધુ એટલું જ, બાકી આત્મા એવા ને એવા ! નીચેથી ઉપરની ચેનિમાં આવવા છતાં કોઈ પરિવર્તન નહિ ! સંસારને રસિયા એટલે માત્ર ઈન્દ્રિયાનાં સુખ જોયા કરે, ને એ માટે ભરચક કાચા કરે. આહાર–વિષય-પરિગ્રહ-નિદ્રા અને કષાયેાની પરવશતા એવી ને એવી. ભવાભિનંદીપણાની આ સ્થિતિ છે. ભવ માનવનેા છતાં ખેલ પશુના.
આથર બદલ્યાં, ગધેડાં એના એજ :~
9
•
કુંભાર ગધેડા હંકારી જતા હતા. કોઈ માણસ એને કહે છે. ભાઈ ! આજ તારાં ગધેડાં સારા લાગે છે. કુંભાર કહે છે ‘ ભાઈ સાહેબ ! રહેવા દ્યો. આ તા ઉપર નાખવાના આથર બદલ્યાં છે, ખાકી ગધેડાં તા એના એ જ છે.' ભવાભિનંદી જીવનું આના જેવું છે. ઠેઠ મનુષ્ય ભવ મળ્યે, પણ તેથી શું? કલેવર બદલ્યુ. બાકી આત્મા તા . એવે ને એવા જ.
આત્માની ગ્રેડ-પાયરી શુ' જાતે જ નીચે ઉતારવી ?ઃ—
સૌંસારના રસમાં મ્હાલીને પેાતાના આત્માની ગ્રેડપાયરીનીચીની નીચી રાખા છે. એનું ભાન છે ? ગ્રેડ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૩
રુકૂમી રજનું પતન
વધારી શકવાના આ ઊંચા ભાવમાં રૂડું જિનશાસક્ત સમજાવનારૂં મળ્યા પછી પણ શું એ કેડ નથી થતા કે “હું હાથે કરીને શા સારૂં નીચી પાયરીમાં ભટકું છું? અરે ! શા માટે જાતે જ મારી ગ્રેડ ઉતારી રહ્યો છું ? પશુ જેવાં આચરણથી પાયરી નીચી રહે છે. કદાચ સારા આચરણ મુશ્કેલ પડે તે ય કમમાં કમ વિચારણું તે સુધારાય ને? મનને એટલું ય ન થાય કે “આ વિષયકષાયની રમત તે પશુભવે ય કરી હતી, હવે મનુષ્ય ભવ પામ્યાથી શી વિશેષતા? ધિક્કાર પડે મારા આત્માને કે એ અબુઝ વિષય-કષાયમાં રાચે છે, આહારાદિ સંજ્ઞાઓમાં રાચે છે! આમ ને આમ આ ઘર સંસારમાંથી શે ઊંચે આવીશ? માટે કંઈક ને કંઈક પણ પશુ-પાયરીથી ઊંચી પાયરીએ આવવા પહેલું આ વિષય-કષાય, આ આહારાદિની લત, આ અર્થ અને કામને ઝેરરૂપ દેખું.” આટલી વિચારણા ય મોંઘી પડે છે? તે પછી ભવાભિનંદિતા શે ટળશે?
યોગદષ્ટિમાં પ્રવેશ ક્યારે? -
શાસ્ત્ર કહે છે ભવાભિનંદિતા ટળ્યા વિના જીવ ચોગદષ્ટિ પામી શક્તા નથી. વેગની ઉત્તરોત્તર ચડતી આઠ દષ્ટિ છે. એમાંની પહેલી દષ્ટિમાં પણ પ્રવેશ તેને જ મળે કે જેણે ભવાભિનંદિતા યાને સંસારનો રસ હેઠે મૂક્યો હોય. કૂતરા જેવાના જીવનમાં સેવેલી ઈર્ષ્યા, સિંહ જેવાના અવતારે રાખેલા અભિમાન અને નિર્દયતાના, કાગડ-શિયાળ જેવા અવતારમાં પાળેલી પિલી માયા, કીડી જેવા મુદ્ર
Page #198
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
ની
અવતારે સેવેલા લેાભ-તૃષ્ણા આ બધા કાચાનું જીવન એ સંસાર છે. એને રસ એ ભવાભિનંદિતાને પાષે છે.
માનવ તરીકેના ભવ એ માત્ર કલેવર પટા નહિ, પણ આત્માને ઊંચી પાયરીએ મુકવા એ છે. એ કરવું હાય તે આ ઈર્ષ્યાદિના રસ સુકાવી નાખવા જોઇએ.
ઇર્ષ્યા રોકવા વિચારણા
—
દિલમાં ઈર્ષ્યા ઊઠે કે તરત આ વિચારવુ કે ‘શા સારૂ તારા જ હાથે તારી પેાતાની ગ્રેટ નીચી ઉતારી રહ્યો છે ? ગ્રેડ-પાયરી ઊંચી લાવવી હાય તા સામા પર ઈર્ષ્યાન બદલે પ્રમાદભાવ કરે, સારૂં છે એ અધિક પામ્ચા તે જીવનખંધુ જ છે ને ? એનાં પુણ્યે એને રુડુ થયું તેા ભલે, શા સારૂ ફાગટ મળવુ ? જો એનું પુણ્ય ોરદાર છે, તા તા મારા ખળવાથી કશું વળવાનું નથી; ઉલ્ટું મારી પાયરી નીચી ઉતરે છે, ને જીવ કમથી ભારે થાય છે. માટે મેલ ઈર્ષ્યાની લપ: સુખી થાવ, અને ભલું થાઓ !' આ વિચારણા જ જોઈએ, ઈર્ષ્યાદિ દોષ મંદ થાય તે ભવાભિનંદિતાનું પાપ ટળે; અને ચેાગની પહેલી દૃષ્ટિમાં પ્રવેશ મળે; આત્માની પાયરી વધે.
વિચારશુદ્ધિ પહેલી જરૂરી છે. પ્રશ'સનીય અપુનઅન્યક અવસ્થા અને એની ઉપર સમ્યગ્દર્શન વિચારશુદ્ધિના ખળ પર પ્રાપ્ત થાય છે. વિચારશુદ્ધિ આ, કે સ્વહિંસાવિષય-કષાયના આવેશ તરફ અ-બહુમાન, નફરત જુગુપ્સા, ક્ષય, સચિતતા. ને આ નથી તેા જીવન એ દાષાના એક
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
રમી રાજાનું પતન ઢેડવાડે, એક ઉકરડે બની જાય છે. જીવનને સુંદર ઉદ્યાન બનાવવા માટે પહેલી આટલી વિચારશુદ્ધિ જોઈએ. પછી શક્તિ ફેરવી ફેરવી મન મારીને પણ આચારશુદ્ધિ કેળવતા જવી. - કુમાર મહર્ષિના જીવે પૂર્વ ભવમાં આ આચાર શુદ્ધિની ઊંચી કક્ષા જાળવી રાખવા માટે, ભગવાન કહે છે કે, એ સર્વ ઉપાથી અગ્નિ, પાણી અને મૈથુનથી સર્વથા આઘા રહ્યા; એને ઊંચે ત્યાગ પાળે ! આ ત્રણે ચીજ એવી છે કે અખંડ સુવિશુદ્ધ સાધુપણું પાળવું હોય તે. ત્રણેયથી દૂર દૂર રહેવું જોઈએ.
અભયકુમારે દીક્ષિત ભિખારીની નિંદા કરતા લેકને ઉદ્યાનમાં ભેગા કરી આજ કહ્યું કે “ભાઈએ ! આવે, લઈ જા મત અહીં આ સેનામહોરના ત્રણ ઢગલા કર્યા છે તે ભેટ આપવાના છે. જેને જોઈએ તે લઈ જાઓ. પણ શરત એક કે જે જિંદગીભર અગ્નિ, કાચું પાણી અને સ્ત્રીને અડવાનો ત્યાગ કરે એજ આ લઈ જાય.”
બસ, સેનિયા મફત મળવાના જોઈને તે મોંમાં પાણી પાણી આવી ગયેલ ! પણ આ શરત સાંભળતાં સૌ ઠંડા પડી ગયા! એક બચ્ચે આગળ આવ્યું નહિ. ત્યારે અભયકુમારે કહ્યું કે કેમ ઊભા રહી ગયા? આને, લઈ જાએ આ મોટા સુર્વણ ઢગ મફતમાં, પણ પેલાં ત્રણને ત્યાગ અઘરો લાગે છે કેમ? તે એ ત્યાગ કરવા તૈયાર થાય એ બહાદુર ખરે ને ? તે પછી પેલા ભિખારીએ
Page #200
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
3
તે મુનિપણુ સ્વીકારી જીવનભર માટે આ ત્રણ ઉપરાંત ખીજાએ કેટલાક ભીષ્મત્યાગ કર્યો છે, છતાં જીઆ જો, એ આ ઢગલા લેવા આવ્યા છે ? જુઓ ટાળામાં એ દેખાય છે? ના, તેા પછી એ કેટલા બધા પરાક્રમી ગણાય એમની તમે નિદા કરેા છે ? નિન્દા કરતાં શરમ નથી આવતી ? ભગવાન ! ઉત્તમાત્તમ સુકૃતની અનુમેદનાને મહાલાભ ગુમાવી નિંદ્યાનું જઘન્ય પાપ શા સારૂં કરવું ?? ખસ બધા સમજી ગયા કે અગ્નિ, પાણી અને સ્ત્રીને અડવાને પણ ત્યાગ કરનારે કેવુ" મહાપરાક્રમ કર્યુ છે! કુમારે શું શું મેળવ્યું ? :-સુલભબાધિતા એટલે ?
કુમાર મહર્ષિ ના જીવે સવ ઉપાય ચૈાજી અર્થાત્ મન-વચન–કાયાની ખરાખર ગુપ્તિ જાળવી, પડવાનાં સ્થાન અને નિમિત્તોના ત્યાગ કરી, શ્રતાપયેાગની ધારા, આગમપદાર્થ ચિંતનની ધારા વહેતી રાખી, બાહ્ય તપને ખૂબ જ વિશ્ર્વર બનાવી અગ્નિ-પાણી-મૈથુનના સથા ત્યાગ અદ્ભુત પાત્યેા. આની સાથે મૌન તેા હતુ' જ. એણે એમને, ભગવાન કહે છે કે,~
આટલા બધા સુલભ બોધિ કરી દીધા કે —
(૧) એક રુકમીના દૃષ્ટિદોષ પર પાતે સંસારત્યાગને
નિયોર,
(૨) પાતાની ઉપર તલવાર સાથે દુશ્મનાના હલ્લા વખતે ય અહિંસાની ઉજ્જવળ વૃત્તિ,
Page #201
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન () સહજ કરી દીધેલ શુભ અધ્યવસાય અને (૪) શીલ, તેથી (૫) શીલના પ્રભાવ પરના ચિંતને અવધિજ્ઞાન, (૬) ત્યાંજ સંયમ-સ્વીકાર, વગેરેને અતિ સહેલાઈથી પ્રાપ્ત કરી લીધા. ગૃહસ્થપણે પણ કર્તવ્ય:
મૌન અને અગ્નિ-પાણી-સ્ત્રીના ત્યાગને કે પ્રભાવ! એમ માનતા નહિ કે “એ તે ચારિત્ર લીધું હોય તે અને; ગૃહસ્થજીવનમાં શું બને?” એમ તન માંડવાળા જ કરશે તે શક્ય પણ ગુમાવશે. ઘરવાસ છે તેથી શું? ધર્મની સરાસર અશક્યતા? અલબત્ સંપૂર્ણ મૌન, સંપૂર્ણ ત્યાગ ન બને, પરંતુ શક્ય એટલે ત્યાગ તે. થઈ શકે ને? શક્ય એટલું મૌન તે પાળી શકાય ને ? વાત આટલી જ છે કે અગ્નિ અને પાણીના આરંભમાં એના અસંખ્ય જીવોની હિંસા નજર સામે રહી હૈયે એ જીની દયા ઉભરાય; તેમજ “સ્ત્રીસંબધ એટલે પશુતામાં પાછું વળવાનું ! નીતરતા બાહ્ય ભાવમાં ફસાવાનું! ઉત્તમત્તમ દેવ-ગુરુને પણ સ્ત્રી કરતા નીચેની પાયરીએ રાખવાના! નરકાદિ દુર્ગતિને આમંત્રણ દેવાનું !”વગેરે વગેરે સ્ત્રીસંબધનાં પરિણામ નજર સામે રહે તે એના શક્ય ત્યાગ માટે પ્રયત્ન થાય. -
Page #202
--------------------------------------------------------------------------
________________
'
મને ઉત્થાન પર E
પ
સુખનો અનુભવ પણ દયાનો નહી ;
સર્વજ્ઞ ભગવાનનું શાસન મળ્યુ એની વિશેષતા શી? એમણે જ પૃથ્વી-પાણી—અગ્નિ વગેરેમાં કણે કણે અને ટીપે ટીપે અસખ્ય જીવ ખતાવ્યા છે. એ જો આપણને માન્ય છે તો પછી એ જીવોની દયાનો વિચાર જાગતો રહેવા જોઈએ કે નહિ ? રાખેા છે ? એ જાગતા હાય તા એના આરંભ– સમારભના કાર્યોંમાં એ અસભ્ય જીવેાની હલ થઈ રહી છે એ શુ વિસરાય ? આ તા આરભ— સગવડના જ અનુભવ કરવા છે પણ
સમારભમાં સુખ
અસખ્ય જીવેાની કત્લનેા વિચાર અરેરાટી અને એ જીવાની દયાની લાગણી નથી અનુભવવી, એ કયાંના ન્યાય ? જનપણાના વિવેક:
—
વાહ મંગલા સરસ બધાયા !' એ ખુશી અનુભવવી છે,—પણ ‘અરે ! આની પાછળ અસંખ્ય જીવાના સંહાર થયા ! કેવી મારી નિઘૂ ણુતા ! એ બળાપા નથી અનુભવવે ! માથે શાસન શું થયું ? એમ, ‘ રૂપાળી પત્ની મળી, રૂપાળાં -સંસાર–સુખ લાગવાય છે,—સરસ !, એ આનંદ મહાણવા છે, પણ એકેક પ્રસંગમાં એથી ૯-૯ લાખ ગ જ મનુષ્યેાની --હત્યા કરી, ગલીચ પશુક્રિયા અને કામાદ્વિ વિકાર રાગો પામ્યા, એની અરેરાટી, ધૃણા અને શરમ નથી અનુભવવી, ત્યાં જૈન માનત્રપણાના વિવેક કયાં રહ્યો ? જીવન આવુ ને આવું જ ચલાવવું છે તે બહારનું કાણુ એમા રાકવાનું છે? એ તા જાતે જ આત્મા સાથે વિચાર
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
રમી રાજાનું પતા. કરી પાછા હટાશે તે જ બચી શકાશે.
ધર્માત્માપણાનું મૂળ –
અગ્નિ–પાણીના ની દયાને વિચાર ભરપૂર વહેતે રાખો, તે જીવન જીવવામાં તદ્દન બિનજરૂરી એવા આરંભ-સમારંભ પડતા મૂકવાનું મન રહેશે. તેમ જરૂરી સમારંભમાં પણ બને તેટલા ઓછા જીની વિરાધનાનું લક્ષ રહેશે. પાશેર પાણીથી કામ પતે તે અડધો શેર નહિ ઢળવાનું. ૦ કલાકના અગ્નિથી કામ પતે તે પિણે કલાક ચૂલા સળગતે નહિ રાખવાને. એવુ જ પશુકિયાની જુગુપ્સા – ધૃણા – શરમ અને કામરાગાદિ વિકાર-રેગેના પિષણને ખેદ જાગતા રખાય, તે એમાં શક્ય વધારે સંયમ કેળવવાનું મન અને અમલ ચાલુ રહે.
ધર્માત્મા બનવાનું મૂળ આ છે કે જીવદયા પાપ–ધૃણું અને વિકારખેદ જોરદાર રહે.
ગૃહસ્થવાસનું જીવન છે એનો એ અર્થ નથી કે, “વિના કામ પાપ આચર્યો જવાનાં ! સ્થાવર જીવોની દયા નહિ વિચારવાની ! વિષયવાસના ગધેડાની માફક પિષવાની !, ના, જૈન ગૃહસ્થપણને આ અર્થ નથી.
“શું કરીએ પાપમાં પડ્યા છીએ –એમ કરી પાપની મર્યાદા ન રાખવી, પાપમાં ભય. નહિ રાખવો, એ તે જૈનપણુનું લિલામ છે. જૈન ગૃહસ્થ તે શ્રમણોપાસક હય, શ્રમણપણને અભિલાષી
Page #204
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન હેય, એટલે એના હૈયે સ્થાવર જીવેની પણ દયા બેઠેલી. હેય. જે ખરેખર આ દયા તરવરે છે, તે જીવોની જતના. કેમ ન કરે? પૂર્ણ બાચયને માનનારે હેય અને એ પામવાની અભિલાષા ધરાવતું હોય, એ થોડા સંયમમાં કેમ ન આવે ?
નરકદ્વારની પ્રશંસા ? :
જીવદયા અને દોષધૃણું ભરપૂર જાગતા જોઈએ.. એટલા માટે તે પૂર્વ કાળે અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ અને ભારે સંયમ જ મહાન ગુણરૂપ મનાઈ એનાથી ગૃહસ્થ જીવન શેભતા હતા. આજની તે ગતિ જ ન્યારી છે. મહા આરંભીને ઉદ્યોગપતિ તરીકે પ્રશંસવામાં આવે છે. જ્યાં શાસ્ત્ર મહા આરંભ, મહા પરિગ્રહને નરકના દ્વાર: કહે છે, ત્યાં એની પ્રશંસા હોય કે એની ધૃણુ અને મહા-- આરંભી–મહાપરિગ્રહીની દયા હેય ! મહાપરિગ્રહની આજે હરિફાઈઓ ચાલી છે! એ તે ઈન્કમટેક્ષ વગેરે સરકારી નિયમન નડે છે એટલે ચાલતું નથી, છતાં છાનું છૂપું કેટલું કરાય છે? એમાંય મનમાન્ય પરિગ્રહ ન કરી. શક્યાને ખેદ કેટલે કરાય છે? ત્યાં નરકના દ્વાર તરીકેનું. ભાન જ ક્યાં ?
ગળથુથી કેવી ? જૈનત્વ એના પર? –
આજનું શિક્ષણ પણ શાનું? મહા આરંભ, મહા પરિગ્રહ અને ઉદુભટ ભોગવિલાસની. લાલસા પિષનારૂ
Page #205
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન જ ને ? એની ભરચક અનુમોદના જ કરનારૂં ને ? ગળથથી જ આવી પિષાય એ પ્રજા ભવિષ્યમાં જૈનત્વ સાચવશે ? જૈનત્વ દીપાવશે? આને તમને વિચાર કેમ નથી આવતે? એ ગળથુથી બચાવવા શું કરે છે ?
મૌન કેટલું જરૂરી?
કુમાર મહર્ષિના જીવે અગ્નિ, પાણી, અને મૈથુનને -સર્વથા ઉત્કૃષ્ટ ત્યાગ પાળેલ. તેમ જીવનભર મૌન રાખેલું,
તેથી અહીં એમને ઉચ્ચ ધર્મરૂપ “બેધિ સુલભ થઈ -ગઈ. ગૃહસ્થ જીવનમાં પણ શક્ય એટલું મૌન રાખવાનું -કાંઈ અઘરું નથી, હૈયે વસી જાય કે ધર્મ સિવાયનું બેલવામાં મજા નથી. એમાં ય બહુ બેલ બેલ કરવામાં તે પુય અને સંસ્કાર બળવાના થશે, રદી કરવાના થશે.” આવું લાગી જાય તે સહેજે એવું બોલવા પર અંકુશ મુકાય. અનુભવ જુએ કે સારું વ્યાખ્યાન સાંભળીને ઊડ્યા પછી દુનિયાદારીનું બહુ બોલવા માંડે, ગપ્પાં-સધ્ધાં લગાડવામાં પડે, એટલે પેલા ઉત્તમ શ્રવણથી મળેલા સંસ્કારે પાણીમાં જાય છે કે નહિ?
(૧) જીભ પર તાળું લગા. (૨) અંદરની ઊઠતી બેલવાની ખણજને દાબે. (૩) જરૂરી બલવાનું ત્યાં ય જોખી જોખીને બેલે. (૪) ઈશારાથી પતે તે અક્ષર ઉચ્ચારવાનું માંડી વાળો.
વચનગ બહુ કિંમતી છે, એને વેડફાય નહિ, બે
Page #206
--------------------------------------------------------------------------
________________
અને ઉતયાન Hits:
વાક્યથી પતે ત્યાં બાર વાક્યો નહિ ને બોલાવાના. આવું કાંઈક કરે તે મૌન તરફ પગલાં મંડાશે. મૌનથી ઘણું ઘણું પાપથી બચી જવાય છે.
બાલવા પાછળ ભાવ કામ કરે છે –
આ એક ધ્યાનમાં લેવા જેવું છે કે આપણે કાંઈને કાંઈ બેલીએ એની પાછળ આત્મામાં પ્રાયઃ કેઈને કે ઈભાવ કામ કરતું હોય છે, તેમ સામાને પણ એ સાંભળીને સામાન્ય રીતે તેવા તેવા ભાવ જાગે છે. હવે જે ભૌતિક પૌગલિક જ બાબતે અંગે બોલાયા કરે, અગર પરનિંદા,
સ્વવડાઈ, ઈર્ષા, વગેરેનું બેલાય, તે સહેજે એની પાછળ. ચિત્તમાં વિષયાસક્તિ, કષાયાવેશ વગેરે મલિન ભાવ પોષાવાના; ને છતામાં પણ એવા મલિન ભાવનું પોષણ થવાનું.
મોનના વિશિષ્ટ લાભ - પ્રવર્તે ન બોલીએ તે શું એ ભાવે મટી ગયા છે ?
ઉ-ભલે એ ભાવે મટી ન ગયા હય, પણ બલવાનું કરતી વખતે એની ઉત્તેજના થાય છે. એવું જ શ્રવણથી. ત્યારે જે “લવાથી દુષ્ટ ભાવનું વધારે પિષણ ન થાઓ” એવી સમજથી મૌન રાખીએ કે તેવું સાંભળવાનું ન કરીએ તે,
(૧) એમાં મલિન ખણુજ પર અંકુશ મૂકાવામાં આત્માનું સત્વ વિકસે છે,
(ર) ૯ણ ભાવની ખરાબીની જાગૃતિ રહે છે,
Page #207
--------------------------------------------------------------------------
________________
૩મી રાજાનું પતન (૩) એનું વધુ પિષણ અટકે છે,
(૪) રદી બેલવા–સાંભળવા પર થતા બીજા ય અનર્થ મૌનથી રોકાય છે,
...ઇત્યાદિ સુંદર લાભ મળે છે.
મલિન ભાના સંસ્કાર અનંત કાળના છે, પરંતુ આવી આવી રીતે મૌન દ્વારા એનું પિષણ અટકાવવાથી એ ઘસારે પડે છે, અલબત, એ તે સમજી જ રાખવાનું છે કે મૌન રાખીને પણ દિલની અંદર એ મલિન ભાવે રમાડ્યા કરવાના નથી, કિંતુ એના પ્રતિપક્ષી શુભ ભાવ ભાવવાને ઉદ્યમ ચાલુ રાખવાનું છે. એમાં મૌન પણ એવા ભૌતિક ભાવને રોકનારે એક પુરુષાર્થ બની શકે છે.
કૂતરાથી ભૂંડી દશા નિંદા-કુથલીમા –
વિચારવા જેવું છે કે બીજી તે કેટલીય રીતે -અશુભ ભાવનું પિષણ કરી રહ્યા છીએ. એમાં બિનજરૂરી બલવાનું કરીને મલિન ભાવેનું વિશેષ પિષણ શા સારૂ કરીએ ?
માનવજીવન ભાવની વિશુદ્ધિ કરવા માટે ઉત્તમ અવસર છે. એમાં કમમાં કમ અજ્ઞાન ઠેરની જેમ અશુભ ભાવનું નિરર્થક પિષણ તે ન કરીએ. કૂતરા રાતના સામસામા ભસ્યા કરે છે. ભસીને શું કરે છે ? ઈર્ષાના મલિન ભાવનું પિષણ. બસ એથી ય ભૂંડી દશા શક્ય સુલભ પણ મૌન ન રાખનાર અને વિકથા-કુથલી-નિંદા
Page #208
--------------------------------------------------------------------------
________________
એ કઈ થી
આહવાન
૧થી વગેરેનું બેલનારા માણસની છે. એવી પ્રવૃત્તિથી એ એક ચા બીજા મલિન ભાવનું પિષણ કરે છે. મનુષ્યભવની આ કેવી વિંટબણું ! એમાં ય થયેલી જિનશાસનની પ્રાપ્તિની કેવી અવગણના !
વાતવડાઈથી યશ કે નથી? –
બસ, વાત આ છે કે “મૌન ર્વાર્થ સાધનમ ” મૌનથી સર્વ પ્રયેાજન સિદ્ધ થશે, આપવડાઈ કે નિંદાનું બેલીને પણ જાતને યશ થાય એ ઈચ્છા છે ને ? મૌન રાખે, એથી પુણ્ય વધી જશે, મૌન રાખવા પાછળના શુભ ભાવથી શુભ કર્મ, યશનામકર્મ, શાતા વેદનીય, સૌભાગ્યનામકર્મ વગેરેની કમાઈ થશે. એના ઉદયે અવશ્ય જશ વગેરે મળશે. ત્યારે પેલું બોલવામાં તે યશ મળવાની શંકા, યશ મળે કે ન ય મળે.
તત્કાળની ભૂખ બેટી :– પ્ર-પણ મૌનથી તત્કાળ તે યશ ન મળે ને?
ઉ૦આ તત્કાલની જ ભૂખમાં મરે છે. તત્કાળ તે આપવડાઈ કે નિંદા દ્વારા કદાચ યશ મળશે તે ય તે તુચ્છ ! ત્યારે મૌનથી ઊભા થયેલ પુણ્ય દ્વારા ભલે ભવિષ્યમાં, પણ મહાન યશ મળશે. તત્કાળની દૃષ્ટિમાં તે પછી એકે ય સુકૃત નહિ કરી શકે; અને સાંસારિક જીવનમાંય આવકમાંથી ઘડપણ માટે બચાવી રાખવાનું ય શું કામ ? તત્કાલના આનંદમાં બધું જ ઉડાવી નાખે ને !
Page #209
--------------------------------------------------------------------------
________________
ડેમી રાજાનું પતના
ભગવાનના આલંબને પુણ્ય દ્વારા મજેની દીર્ધદષ્ટિ મળી છે, તે એને આત્મહિતાર્થે ઉપગ ન કરતા તાત્કાલિક લાભમાં ઘસડાઈ ભાવી દીર્ઘકાળ બરબાદ કર એ સરાસર મૂર્ખાઈ અને ધિાઈ છે. બાકી મૌનથી તત્કાળ પણ ગંભીર તરીકેને યશ મળે છે.
પ્ર-અરે! ગંભીર નહિ, પણ ગૂઢ માયાવી તરીકે લેક ઓળખે છે, તેનું કેમ? | ઉ–ભૂલે છે, માયાવી તે તે કે જે મૂંગે રહી પેંતરા રચે છે, અગર બોલવા જેવી બાબતમાં માયાભર્યું બોલે છે, તેમ અવસરે પ્રગટ કરવી જરૂરી પિતાની ક્ષતિને છૂપાવે છે. પિતાનું સારૂં જ ગાયા કરે, બીજાની ટી. ખુશામતે ય કરે, અને આમ પાછો મૌન રાખે, એ માયાવીમાં ખપે છે. બાકી એવું પિષે નહિ એને નિરર્થક બાબતમાં મૌન રાખે એ તે ગંભીર તરીકે લેખાય છે.
કુમાર મહર્ષિએ પૂર્વભવમાં વચનદંડ સેવ્યા પછી જીવનભર મન પાળેલું અને અગ્નિ-પાણી-મૈથુનને સર્વે સર્વ ત્યાગ રાખેલે, તેથી અહીં એ એટલા બધા સુલભબધિ થયા! એમ મહાવીર પ્રભુ ગૌતમસ્વામીને ખુલાશો કરે છે. પછી શું થયું એ ફરમાવતાં ભગવાન કહે છે -
રુકમીના રાજ્યમાં કુમાર મહર્ષિ –
એ કુમારમહર્ષિ પરિવાર સાથે આ પૃથ્વીને પાવન કરતા કરતા ઉત્તમ સંયમ જીવન સાથે ભવ્યાત્માઓ પર પણ ઉપકારને કરતા ગામ-નગર પાવન કરી રહ્યા છે. અંતે
Page #210
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન : *
( ૧૯૩
શ્રી સમેતશિખર તીર્થ પર અનશન કરી ધાર્યા મુજબ વિધિ–પૂર્વક દેહત્યાગ કરે છે. વિહાર કરતાં એકવાર પેલા ચક્ષુકુશીલ રુફમી સ્ત્રીરાજાની નગરીમાં પધારે છે. ત્યાં પ્રજા અને રાજા સુદ્ધાં દર્શન-વંદન અને દેશનાશ્રવણ અર્થે એમની પાસે આવે છે.
મહર્ષિની દેશના :–
આવા અવધિજ્ઞાની મહર્ષિ પરિવાર સાથે પધારે એટલે લેક-આકર્ષણનું પૂછવું જ શું ? પેલા બે દુશ્મન રાજાઓએ પણ આમની પાસે મુનિ-દીક્ષા લીધી છે. એટલે પણ મહર્ષિને યશવાદ તે પૃથ્વી પર ફેલાઈ ગયું હોય. વળી એ અવધિજ્ઞાની છે. એ બધા હિસાબે અહીં રાજા અને પ્રજા આકર્ષાઈ આવેલ છે. મહર્ષિએ ભવ્ય ધર્મદેશના આપી. દેશનામાં શું પૂછવાનું ? અવધિજ્ઞાનથી પિતાના જીવનમાં જ અસંખ્ય ભવમાં ઈન્દ્રિય-વિષયાસક્તિ, કષાયસેવન, પ્રમાદ, હિંસાદિ દુષ્કૃત્ય, રાગ-દ્વેષ–મહ-મિથ્યાવ વગેરેથી કેટકેટલા ભયંકર અનર્થ નીપજ્યા, તે નજરોનજર નિહાળી રહ્યા છે. તેમ મૌન, વળી અગ્નિ-પાણીમૈથુનને ત્યાગ, શીલ અને શુભ અધ્યવસાય વગેરેના કેવા મહા ચમત્કારિક લાભ છે એ પણ અનુભવ્યું છે, એટલે શુભાશુભ ભાવના લાભાલાભ પર અતિ રોમાંચક ભવ્ય ઉપદેશ કરે એમાં નવાઈ નથી.
ફમી વૈરાગ્ય – આવી હદયવેધી દેશના સાંભળીને રમી રાજાને
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
રુક્ષી રાજાનું પતન
વૈરાગ્ય વધી ગા, સંસારવાસ ઝેરરૂપ લાગ્યા; એમાં માનવ જીવનની ઉત્તમ સાધનાને ચેાગ્ય લાખેણી ક્ષણા વેડફાઈ જતી લાગી ! એના મનને થયું કે,—
મૃત્યુના ભરેસે નથી કે કયારે આવી પડે તે અણુમાલ તક ઝુંટવાઈ જાય ! કદાચ મૃત્યુને વાર પણ હાય તા ય કાળ થોડા છે, અને સાધવાનું કામ ઘણુ` છે!' ક્રોડપૂર્વ એટલે :~
મહાવિદેહ ક્ષેત્ર જેવામાં ક્રોડ પૂનું આયુષ્ય છતાં ત્યાં જન્મેલાને એ કાસિદ્ધિ માટે એ કાળ આછો લાગે છે; માટે તે નાની ઉંમરમાં ચારિત્ર લઇ લે છે. ક્રોડ પૂર્વ એટલે શુ? નાના સૂના કાળ છે ? એક પૂર્વ કાર થાય ? ૭૦,૫૬૦ અબજ વર્ષ વીતે ત્યારે એક પૂ’ થાય. એવુ* એક વાર, બે વાર નહિ, અરે ! સેા-ખસેા, હજાર-ખેતુજાર વાર નહિ, લાખ—એ લાખ વાર પણ નહિ કિન્તુ સા લાખ વાર એવા જ’ગીકાળ પસાર થાય ત્યારે એક ક્રોડ પૂર્વીના કાળ થાય ! કેટલો બધો માટે કાળ ? છતાં એ પણ આછેા લાગે છે. તેથી નાની નાની ઉંમ૨માં ચારિત્ર લઈ એટલો દીઘ કાળ ચારિત્ર પાળે છે ! આલો છે ને,
‘જ્ઞાન-ધ્યાન-કિરિયા સાઘતા કાઢે પૂરવના કાળ ભવિયા મુનિવર પરમ દચાળ.’
કેમ વાર્? એટલા જ માટે, કે આવા ય કાળ ગમે
Page #212
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૯૫
તેટલો, પણ અસંખ્ય જનમનાં કર્મ તેડવા અને અનંતાઅનંત કાળની સુ-અભ્યસ્ત સંજ્ઞા-વાસનાએ નિમૂળ કરવા માટે ઓછો લાગે છે. પછી ભલે પ્રખર પુરુષાર્થ વધી જાય, અને વચમાં જ કેવળજ્ઞાન મળી જાય; પણ એવા વિશ્વાસે ન રહેવાય કે “હમણું તે ઘરવાસ રાખે પાછળથી ચારિત્ર લઈ પ્રખર પુરુષાર્થ કરી કર્મવાસનાને ભૂકો કરી નાખીશું.” ધર્મને વાયદે ન મૂકાય.
ધર્મ વાયદે કેમ ન મૂકાય? – (૧) એક તે જીવનકાળની એક્કસ ખબર નથી,
(૨) બીજું એ, કે એમ જાણી જોઈને ઘરવાસમાં રહ્યા તે પાપની ધિદ્વાઈ થશે, તેથી ભવિષ્યમાં એ પ્રખર ચારિત્રને વિદ્યાસ જ નહિ જાગે.
(૩) વળી, પાપભર્યા ઘરવાસમાં રહેવા જેવું છે પણ શું? શકાય છેના સંહારભરી અને રાગાદિ કષાયથી ખદબદતી તુચ્છ વિષયસુખ અને વિનવર મેહમાયાની ગુલામી જ કે બીજું કાંઈ ? બધું જ ઇન્દ્રિય અને જડ કાયાની મોજમજાહ અને ફુલેકા ને? આત્મા મૂળ માલિક છે, ધણી છે, કાયા તે પાડેશી છે. ધણીને મૂકી પાડેશીની સહેલ સરભરા એજ ઘરવાસ ને ?
આ કાયા પાડોશીનું કરતાં કરતાં તે જન્મારા ગુમાવી નાખ્યા ! મૂળ ધણું આત્માનું કશું હિત જોયું નહિ, એટલે તે કર્મની પાકી કેદ, ક્રૂર વિટંબણા, અને સરાસર વેઠપરાધીનતામાં હજી સુધી જીવ વિડંબાતે આવ્યું છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
રમી રાજાનું પતન
- હવે અહીં વીતરાગ ભગવાનના શાસનથી સારી સમજ મળ્યા પછી પણ એ? ધણને ભૂલી પાડોશીને તાગડધિન્ના કરાવવાનું ચાલુ?
ફમીની દીક્ષા –
રાજા રુકમીને આત્મા સંસારવાસ પર કકળી ઊઠ! કુમાર મહર્ષિની હૃદયવેધી વાણી પર અંતરાત્માના અનેરા વિલાસ ઝળહળી ઊઠયા ! રાજ્ય બીજાને ભળાવી દઈ મહર્ષિ પાસે એને ઘરવાસ ત્યજી ચારિત્ર લીધું, અને સાધ્વીસંઘમાં જોડાઈ ગઈ. આવી મેટી સ્ત્રીરાજા સંસાર છેડે એની અસર બીજાઓ પર પણ કેમ ન પડે? એના પરિવારે પણ સંસારને ત્યાગ કરી મુનિ દીક્ષા સ્વીકારી લીધી
એક દીવે અનેક દીવા કરે :
જુઓ એક જ અવધિજ્ઞાની મહર્ષિ કેટલાને અને કેવા કેવાને તારે છે ! પૂર્વે ય બે રાજાઓને ભવકૃપમાંથી ઉદ્ધર્યા છે. અહીં પણ રૂફમી રાજાને ઉદ્ધરે છે ! ગામે ગામ વિચરતાં બીજા વળી કેટલાય સુખી-સમૃદ્ધોને ઘરકેદની બહાર કાઢયા હશે. એક દી કેટલાય દીવા પ્રગટાવે છે. આ બધા પ્રતાપ કેને ? રાજકુમાર ઘરવાસમાં પડી રહ્યા હતા તે આમાંનું કેટલું કરી શક્ત ? પણ પ્રતાપ ચારિત્ર-જીવનને, એમાંય મૂળ પૂર્વ ભવે સાધેલ મૌનવ્રત તથા અગ્નિ-પાણી–સ્ત્રીને સર્વથા કડક ત્યાગ કરેલે, એને આ પ્રભાવ વિકસી ઊઠયો છે કે મેટા
Page #214
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૭
રાજાઓ જેવા પાસે પણું સંસાર ફગાવી ફગાવી એમને ચારિત્રમાર્ગે ચઢાવી દે છે! તેમ પિતાને પણ આ જન્મ પવિત્ર ત્રિકરણશુદ્ધ શીલ, શુભ અધ્યવસાયમાં રમણતા, ઉપરાંત ગૃહસ્થ કુમારપણમાં જ નિર્મળ અવધિજ્ઞાનની પ્રાપ્તિ ! લા લા જીવનમાં કાંક નક્કર સાધના લાવે જેથી આત્મા ઊંચે આવે. કાયા-માયાની આળપંપાળ કર્યું શું વળવાનું છે?
રૂફમીની સાધના :
જગદ્ગુરુ મહાવીર પરમાત્મા ફરમાવે છે કે “હે ગૌતમી તે નરેન્દ્રશ્રમણી રુફમીએ ચારિત્ર સમજીને લીધું છે એટલે દીક્ષાથી માંડીને એણે ઘોર, વીર, ઉગ્ર, કષ્ટમય તપ, સંયમ અને અનુષ્ઠાન આચરવા માંડયા! સાથે શરીર સારવારની દરકાર જ મૂકી દીધી, એ સગવડ અનુકૂળતા તરફ નિસ્પૃહ બની ગઈ.
તપ-સંયમ-ક્રિયાની ત્રિપુટી -
તપમાં આંબેલ–ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ વગેરે, સંયમમાં મહાવ્રત અને સમિતિ-ગુપ્તિનું અણુશુદ્ધ પાલન, અને અનુષ્ઠાનમાં આવશ્યક ક્રિયા, શાસ્ત્રસ્વાધ્યાય, ગુરુસેવા વગેરે. તપ–સંયમ-કિયાની આ ત્રિપુટીની સાધના પણ કાચીપચી મુડદાલ નહિ, કિન્તુ જેમવાળી ! ઘેર!
સાધના ઘેર એટલે? એવી કે બીજાને આ જોઈને હૈયુ ફફડે. કે “હાયી
માસ-૭
મા
વગેરે
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
રમી રાજાનું પતન
આ શે બને? સુખશીલિયાઓને ભય લાગી જાય કે આ તપસ્યા ને આ સંયમ–અનુષ્ઠાન કરતા આપણું તે બાર વાગી જાય! એવી ઘોર સાધના આ રાજવી અને સુકુમાર શરીરે રુકમી સાધ્વી કરી રહી છે.
સાધના “વીર' એટલે?
વળી એ સાધનાને ભગવાન વીર સાધના કહે છે. વીર' એટલે વીર્યવાળી, પરાક્રમી, સાત્વિક અર્થાત અનાદિ કાળથી તેમ આ જીવનને જન્મકાળથી સુંવાળા ટેવાયેલા તન-મનને કષ્ટમય તપસ્યા વગેરેની સાધના પસંદ ન પડે, પણ અંતરાત્માનું ખમીર પ્રગટ કરીને, સત્ત્વ વિકસાવીને મજબૂત મને અને આનંદભેર એ કષ્ટમય સાધનાઓ આચર્યે જવાની ! દિનરાત જરાય થાક્યા કંટાળ્યા વિના ખડતલ બની ધપાવ્યે રાખવાની. જેમ જેમ એ સાધના થયે જાય તેમ તેમ આત્માનું એજસ અને આનંદ એર વિકસતું જાય એ વીર સાધના.
સાધના “ઉ” એટલે ? :
વળી સાધના પણ મામુલી નહિ કિન્તુ ઉગ્ર! ઉગ્ર એટલે શરીર–સુકમળતા ના પાડે છે, વળી શાસ્ત્ર બળાત્કાર કરતું નથી, છતાં ઉચ્ચ કેટિની સાધના કરવાની. તે પણ મનની હોંશ વિના નહિ, હોંશ સાથે મનના પ્રણિધાનવાળી અને તનને ઘસારો પમાડે એવી ! સુખશીલતાને- ભુક્કો બોલાવે, ને સુંવાળાશને દેશવટે દે એવી !
Page #216
--------------------------------------------------------------------------
________________
અને ઉલ્લાન
સાધના કષ્ટમય એટલે?
એ વળી કષ્ટમય સાધના એટલે કે બાવીસ પરીસહ ક્ષુધા, પિપાસા, ટાઢ, ગરમી વગેરેને સ્વેચ્છાએ સહન કરવા સાથેની સાધના.
શું મન માને એ કષ્ટમાં?
હા, સંસારની કારમી વિટંબણાઓ બરાબર નજર સામે તરવર્યા કરે, જીવથી અર્થ–કામ પાછળ સહાતી ઘેર યાતનાઓ દષ્ટિસન્મુખ રહ્યા કરે, અને સાધનાની તક સરકી જતી દેખાય, તે મન આ આત્મકલ્યાણ-સાધક પરીસહાદિ કષ્ટમય સાધના કરવાનું ખુશમિશાલ માને. એ તે આત્મહિતની વાતમાં રસ નથી. એટલે જરાક શું કષ્ટ વેઠવા તૈયારી નથી.
પણ અનંતકાળની તન-મનની સુંવાળાશ ધર્મના કષ્ટ સહ્યા વિના શે જવાની હતી ?
રાજશ્રમણી રુફમી ઘર-વીર-ઉઝ-કષ્ટમય તપમાં લીન બની છે, પરંતુ તે અત્યંત નિસ્પૃહભાવે. કેઈ મોટા ચક્રવર્તી–દેવ-દેવેન્દ્રની ઋદ્ધિસમૃદ્ધિ આશંસા નથી, તેમ અહીંના ય માનસન્માનની આકાંક્ષા નથી. બસ એ રીતે કેટલેક કાળ પસાર થઈ ગયે.
રુમી અંતે પણ નથી આલેચતી –
હવે એ કુમાર મહર્ષિ સમેતશૈલ–શિખરની નજીકમાં આવી પહોંચે છે. પિતાને હવે અનશન નજીકમાં છે. સાધુ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦.
રમી રાજાનું પતન સાથ્વી પરિવાર સાથે છે. એય અંતિમ આરાધના કરવા ચાહે છે. મહર્ષિને જેના નિમિત્તે શીવ્ર વૈરાગ્ય વૃદ્ધિ અને અને ચારિત્ર પ્રાપ્ત કરવાનું બન્યું છે, એવી એ રુકમી સાધ્વીની આત્મશુદ્ધિ માટે લાગણી થઈ આવે છે, એટલે એને બોલાવીને આ પ્રમાણે કહે છે,
મહર્ષિની રુકમી સાધ્વીને સલાહ -
હે દુષ્કરકારિ શ્રમણ ! હવે આપણે અનશન માટે જ્ઞાનીઓએ ભાખેલી સંલેખના શરૂ કરવાની છે, કેમકે હવે આ દેહને વિધિપૂર્વક ત્યાગ કરવાના પાકા લક્ષ્યને અમલમાં મૂકવાને અવસર આવી લાગે છે. તે પહેલું તે હૃદયને સર્વ શલ્યથી મુક્ત બનાવી દેવું જોઈએ. એ માટે કાંઈ પણ માયાશલ્ય રાખ્યા વિના વિશુદ્ધ દિલે જીવનની ખલનાઓનું આલેચન-નિંદા-ગર્હ કરવા પૂર્વક શાક્ત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી વહન કરવું જોઈએ. તે તમે જેવી રીતે ભારે પુરુષાર્થ પરાકમથી ઘર-વીર-ઉગ્ર કષ્ટમય તપ, ઉગ્ર વિહાર તથા સંયમ અને અનુષ્ઠાનની આરાધના કરી છે, તેવી રીતે હવે શીધ્ર સ્થિર વિનમ્ર-નિર્મળ મનથી નિઃશલ્યપણે બધી આલોચના કરો.
મહર્ષિએ ઉલ્લાસ વધે એ રીતે પ્રેરણ કરી અને રૂફમીસાધ્વીએ યક્ત વિધિએ સર્વ આચના કરી પણ ખરી, અર્થાત્ જીવનની બધી ખલનાએ, વ્રતભંગ, વ્રતને દૂષણ લાગ્યા હોય તે...વગેરે તે બધું કહ્યું, પરંતુ પેલા દષ્ટિ દોષની આલેચના ન કરી. .
Page #218
--------------------------------------------------------------------------
________________
- અને ઉત્થાન :
૨ - હવે સામાન્ય નિયમથી તે આચાર્ય સામે જેટલું સ્પષ્ટપણે આલેચે, પિતાના દોષ-અતિરચાર કહે એ સાંભળી લે, પણ સામે પ્રશ્ન કરીને દોષ પ્રગટ કહેવરાવે નહિ; કિન્તુ પ્રસંગવિશેષમાં પૂછવું ય પડે. અહીં કુમારમહર્ષિને
કમીની દયા થઈ આવે છે, તેમજ એના એ દેશને પિતે જાણે પણ છે, તેથી સામે ઊઠીને એને યાદ દેવરાવતાં કહે છે – - “હે નરેન્દ્રશ્રમણીતે વખતે રાજસભામાં બેઠેલા - ઋદ્ધિ-શાતા ગારવામાં રહ્યા સરાગ અભિલાષાથી મારા પર દષ્ટિ નાખેલી, તેની પણ આલોચના કરી લે, જેથી હે દુષ્કરકારિણી! તમારે સર્વોત્તમ વિશુદ્ધિ પ્રાપ્ત થાય.'
કમી દષ્ટિદેષ આલોચવા તૈયાર નથી –
મોટા અવધિજ્ઞાની મહર્ષિ કહે છે છતાં હજી રુકમીની એ દેષ કબૂલવાની તૈયારી નથી; કેમકે એને એમ ભય લાગે છે કે “એમ કબુલી લઉં તે સાધ્વીઓની સાથે રહેતાં કેવી કહેવાઉં? “અરે આ અમુક રાજાની પુત્રી ચક્ષુકુશીલ હતી ?” એમાં તે મારી નાલેશી થાય.”
માનહાનિનો ભય લાગે, પાછું મહર્ષિને જૂઠા પડાય એમ નથી કે “ના, મેં તે તમારા સામે એમ જોયું જ નથી. એમાં તે વળી સાવીઓની વચમાં વિશેષ માનહાનિ થાય. પેલી તે કદાચ ન થાય કેમ કે સાધ્વીઓ ગંભીર હેય, પણ ધર્માચાર્યને બેટા પાડવામાં તે જરૂર - માનહાનિ થાય. એટલે ઈન્કાર કરી શકાય એમ નથી.
Page #219
--------------------------------------------------------------------------
________________
ય
રુક્મી રાજાનું પતન
તેથી હવે જવાબ દેવા માટે મન સતાપ અનુભવી રહ્યું છે. ત્યાં પેાતાના માથેથી કલ'ક ટાળી દેવા સિફતના ઉત્તર કરવા માટે એને અતિ ચપલ અને માયાશીલ પાપી સ્ત્રી સ્વભાવ આગળ આવ્યેા, અને એને વશ થઇ ઉત્તર શેાધી કાઢયો.
ક્રમની કેવી વિચિત્રતા છે! આત્માની સિલિકમાં રહેલ તેવાં કાઈ માહનીયકમ એવુ' નિમિત્ત મળતાં જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ કમવાળા જીવની ખીજી ગુણુસપન્નતા અને પૂર્વની સારી કારકીર્દી ને એ કમ ગણકારતા નથી. શ્રેણિકપુત્ર નંદીષેણ મુનિ બનેલ ! અલૌકિક લબ્ધિ ઉત્પન્ન કરે એવી ટ્વાર તપસ્યા અને રસત્યાગ વગેરે કરેલ સંયમને જબરજસ્ત પ્રેમ ! વિષયભાગની અત્યંત તીવ્ર ધૃણા ! આવા, ગુણિયલ અને ઉત્તમ કારકીર્દી વાળા છતાં વેશ્યાના હાવભાવ અને આગ્રહનું નિમિત્ત મળી આવ્યું તા માહનીયક્રમ જોર કરી ગયું ! મુનિના પુરુષાથ ને આંખી ગયું ! સત્પુરુષાર્થને મેળેા પાડી નાખ્યા. પ્રદેશાય : સ્તિયુક–સક્રમ
નદીષેણે એવું નિમિત્તે નહેાતુ સેવ્યું ત્યાંસુધી ભાગક દખાયું રહેતું, અર્થાત્ એના ક્ષયે પશમ પ્રવતા હતા. કર્મીની નિષેક-રચના મુજબ સમયે સમયે કદળિયાં ઉદયમાં તે આવે, પરંતુ જીવના શુભ ભાવ-ભાવનારૂપી જાગતા પુરુષા ને લીધે માત્ર પ્રદેશથી ઉદયમાં આવે, પૂ સમયે ખીજા હળવાં ક્રમ'માં સક્રમિત થઇને ઉદયમાં આવે,
Page #220
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન પણ એને પિતાને રસ ઉદયમાં ન આવે, રસ સંક્રમથી સ્થગિત થઈ જાય, એને શાસ્ત્રમાં સ્તિબુક સંક્રમ કહે છે. એટલે કર્મપ્રદેશ-કર્માણ કરેકેરા ઉદયમાં આવી રસ દેખાડ્યા. વિના આત્મા પરથી ખરી જાય. આને રદય-વિપાકેદયનો અભાવ અને પ્રદેશદય કહેવાય, તે કર્મને ક્ષપશમ. કહેવાય. ખરાબ નિમિત્તોથી આઘા રહી શુભ ભાવ યા. ભાવનાને પુરુષાર્થ ચાલુ રાખે ત્યાં સુધી આ સ્થિતિ ચાલ્યા કરે, અને તેથી આત્મામાં ગુણ પ્રગટ રહે.
નિમિત્તની જોહુકમી —
પરંતુ જે ખરાબ નિમિત્ત સેવે, અને સહેજે જો. એથી શુભભાવ-અધ્યવસાય-ગુણસ્થાનક પરિણતિ મેળ પડે, સુંદર ભાવનાનું જોર મંદ કરો, એટલે પેલા પ્રદેશદયમાં ચાલુ કર્મ ચડી બેસે. સંક્રમણ અટકી જાય, બીજા મંદમાં સંકમિત થઈને ઉદયમાં આવવાનું બંધ, અને પોતે સ્વતંત્ર ઉદયમાં આવે. એટલે સ્વાભાવિક છે એને રસોદય ઝળ. હળે ! એ પૂર્વે ચાલી આવતા ગુણેને ઘાત કરે ! નિમિત્તની આ જોહુકમી છે.
પુરુષાર્થને વિજય : ઝાંઝરિયામુનિ –
હ, નિમિત્ત અણધાર્યું આવી ગયું અને શુભભાવનાને પુરુષાર્થ મળે ન પડવા દેતાં ઉલટે સતેજ કર્યો, તે બચી જવાય. ઝાંઝરિયા મુનિ અણધાર્યા એક કુશીલ સ્ત્રીના ઘરે જઈ ઉભા હતા. પેલીએ હાવભાવ, કેમળ કામવચન, ઉપ--
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૪
રુકુમી રાજાનું પતન રાંત ઠેઠ સાધુને વળગવા સુધી પહોંચી જવાનું કહ્યું ! પરંતુ મુનિ અતિ તેજસ્વી સંયમભાવ રાખવાને પુરુષાર્થ અને એ નિમિત્તથી બચવા ત્યાંથી બળાત્કારે ભાગી છુટવાને પુરુષાર્થ કરનાર બન્યા, તે મોહનીય કર્મનું ચાલ્યું નહિ, ગુણ ગુમાવે નહિ, પુરૂષાર્થને વિજય થયો. નંદીષણ મુનિને પણ અણધાર્યો વેશ્યાગ થયેલે, કિન્તુ લબ્ધિથી ૧૨ા કોડ સોના વરસાવવા અને હાવભાવ–નખરાં કરતી પેલીની સાથે સવાલ જવાબ કરવા ઊભા, એ અસત્ પુરુષાર્થ કર્યો. ત્યાં નિમિત્ત જેર કરી ગયું, કર્મને રદયમાં તાણી લાવ્યું, ગુણ ગયે, મુનિપણું ત્યજી વેશ્યા સાથે બેસી ગયા !
એટલે વાત આ છે કે
ટાં નિમિત્ત ધારીને સેવવાનાં નહિ; ને અણધાર્યા આવી પડે તે શુભ ભાવને પુરુષાર્થ જ્વલંત રાખી ત્યાંથી ખસી જવાનું. તે પુરુષાર્થને વિજય થાય.
શુભ-ભાવ-ભાવના છે ટકે? –
આ જે ન આવડે, અણધાર્યા આવી પડેલ નિમિત્ત માં ઊભા રહેવાય, તે સત્ પુરુષાર્થ મેળે પડ્યો સમજે; અને ધારીને જ અસત્ નિમિત્ત સેવવા ગયા તે તે પડવાનું પૂછવું જ શું ? આજે ધારીને સેવાતાં બિભત્સ સિનેમા-દર્શન અને નવલિકા-વાંચન તથા કુમારિકા સાથેના સહવાસે સારા સદાચારી કુળના પણ છોકરાઓને કેવા
Page #222
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
,
૨૦૫
બનાવ્યા છે, એ ક્યાં અજાણ્યું છે? કરો શું, મેટાઓ પણ જે એમાં પડે ખત્મ ! સામૂહિક નવપદ એળી-આરાધના, ઉપધાન, તીર્થયાત્રા સંઘ વગેરેમાં જે પરસ્ત્રી સાથે લપેડાવેડા કરવા ગયા તે એની ય દુર્દશા થાય છે. કદાચ સમૂહ-શરમે કાયિક પતન કરવાનો જોગ ન મળે તો પણ માનસિક પતન અને દષ્ટિદેષમાં પતન તે થયું જ સમજે. ત્યાં શુભ ભાવ-ભાવનાના પુરુષાર્થ શે ટકે !
સિનેમાની વિચિત્રતા –
કેટલું વિચિત્ર છે કે રસ્તે જતી બાઈના સામે આંખ માંડીને જોવાય નહિ, પરંતુ સિનેમામાં ચિત્રપટ પરની. હાલતી–ચાલતી–બોલતી પરસ્ત્રી સામે ડેળાફાડી ધારી ધારીને જેવાનું કરાય ! એ કમમાં કમ માનસિક પતન કેમ ન કરાવે? આ જ તમારો સિનેમા ને ? આર્યને તદન અનચિત પરસ્ત્રીદર્શન કેઈની ટીકા-ટિપ્પણ વિના ખુશમિશાલ ધારી ધારીને કરાવે એ આજના સિનેમા ! એમાં ય પાછી ભાગ ભજવતી સ્ત્રી–એકટ્રેસ હાવભાવ-કટાક્ષ અને ઉદ્ભટ વેશમાં કાંઈ બાકી રાખે ? સદાચારના હિમાયતી છે ? જાતમાં અને આશ્રિત કુટુમ્બમાં વિજાતીયનાં દર્શનને દષ્ટિદેવને પણ દુરાચાર ના પેસે એ ઈચ્છે છે ? એના હિમાયતી છે તે સિનેમાના મહાપાપની જાતને આશ્રિતને પહેલેથી જ એની ભયાનકતા સમજાવી દૂર રાખવા જોઈએ. એવું જ છાપાં માસિકે વગેરેની નવલિકા-નેવેલેના વાંચનથી આવા રહેવા–રાખવા જેવું છે. એમાં તે સાધુ ય જે પડ્યા ને,.
Page #223
--------------------------------------------------------------------------
________________
રૂમી રાજાનું પતન
તે એ ય ખતરામાં સમજે.
શીલની પવિત્ર ભાવના નાજુક છે. સહેજ ખરાબ નિમત્તને ટકે રે લાગતાં એના તાર તુટયા સમજો. અંતરથી એ તુટયા એટલે કદાચ બહારનાં વ્યવહારનાં બંધને બહુ આડુંઅવળું નહિ થાય, તેય મન ભંડ-ગદ્ધાની કેટિમાં જવાનું, ને છાનાં છૂપકાં પાપ આચરાશે એ જૂદું. કાળા ચશ્માં શાના પહેરાય છે ? શું એ પહેરનાર બધાને આંખો એટલી બધી નબળી ને રેગિષ્ટ થઈ ગઈ છે કે સૂર્યનું તેજ ખમાય જ નહિ? આંખ બગડી જ જાય? પણ આડીઅવળી દષ્ટિ ફેરવવી હોય તે, વગર તેવા અમે, શી રીતે ફેરવી શકાય ! આ બધા ચક્ષુકુશીલ વગેરે પાપ શેમાંથી ઊઠે છે ? ખરાબ નિમિત્તોનાં સેવનથી પવિત્ર ભાવને પુરુષાર્થ ખત્મ કરી નાખ્યા પર જ તે. સાર આ છે કે ખરાબ નિમિત્ત અણધાર્યા આવી પડે તે એનાથી ઝટ દુર ભાગે, પછી જાણી જોઈને તે એને પડછા પણ નહિ લેવાને એમાં પૂછવું શું ? માટે તે સ્થૂલભદ્રજીને એકલાને અપવાદમાં મૂક્યા. ખુદ એમના ગુરુ શ્રુતકેવળી ભગવાન સંભૂતિવિજયે અણગાર એ. અખતરે કરવા ન ગયા, કે સિંહની બેડ આગળ ૪-૪ માસ સુધી ચેમાસું રહી આવનાર મહામુનિને પણ એ અખતરે કરવા જવાની આજ્ઞા ન આપી. કેમ વારૂ ? બહ્મચારી સદાચારીએ એવા એકાંત પરસ્ત્રી-સહવાસનાં નિમિત્તથી આઘા જ રહેવાનું એ કાયદે, તીર્થકર
Page #224
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
ભગવાનની આજ્ઞા. એ ઊથાપે એના બાર વાગી જાય ! નદીષેણુ ખરાખ નિમિત્ત જાણવા છતાં ઉભા રહ્યા. દ નાદિ નિમિત્ત સેવ્યું, તેા પડ્યા ને !
પ્ર૦-પણ એમને તે નિકાચીત કમ હતું એટલે પડ્યા ને ?
ઉ−તા વહેલા કેમ ન પડ્યા ? અને ખરૂ તા તમારે પણ ખરાખ નિમિત્ત સ્થૂલભદ્રજીના પવિત્ર ભાવથી સેવવા છતાં શું નિકાચિત ક્રમ છે માટે પડવાનું થાય છે ? ભૂલા પડતા નહિ, ખાટાં વિશ્વાસે ખાટા બહાને તણાતા નહિ, ઉપાધ્યાયજી મહારાજ કહે છે,—
"
શ્રેણિક સરખા રે અવિરતિ ઘેાડલા, જેહને નિકાચિત કમ હૈં,
તાણી આણે રે સમકિત વિરતિને, એહી જ પ્રવચન~મમ
શ્રી જિનભાષિત વચન વિચારીએ.’
-અર્થાત્ ‘શ્રેણિક અને કૃષ્ણ મહારાજા જેવા આત્મા ઘેાડા કે જેમને નિકાચિત કર્મ નડતાં હાય અને તેથી ‘સમકિત’ –સમ્યગ્દન છતાં ‘વિરતિ’-હિંસાદિ—વિરમણુ ન આવતું હોય. બાકી તા ઘણાયને ભાગાવલી ક્રમ અનિકાચિત, એટલે ખરેખર સમ્યગ્દનના પુરુષા હાય તા તે સહેજે એ અનિકાચિત ભાગ-કમના ક્ષાપશમ ઉભું કરી વિરતિને તાણી લાવે. જિનપ્રવચનનું આ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
રુમી રાજાનુ પતન
રહસ્ય છે માટે શ્રી જિનેશ્વરદેવે ભાખેલ વાણીના ઊંડા વિચાર કરીએ.’
શુ કહ્યું ? સમ્યક્ત્વનું ડિકુ ખીસામાં લઈને એવા ચિંથરેહાલ ભાગલ‘પટ અને ઘરવાસના કીડા અન્યા રહ્ય સમકિતને દાવા રખાય એમ નથી. ચકાસવાની જરૂર છે કે,—
ખરેખર સમ્યક્ત્વ સ્પ છે ? સમ્યક્ત્વનું પાયાનું લક્ષણ આ, કે જિનાક્ત તત્ત્વ પર અખૂટ અનન્ય શ્રદ્ધા. જિને શું કહ્યું છે ? જીવતત્ત્વ કેવું ખતાવ્યું છે ? પૃથ્વીકાય, અકાય, વગેરે ષટ્કાયનાં અસખ્ય અન ંત જીવા ‘એક પાણીના ટીપે ટીપે અસ ંખ્ય જીવ, માટી–અગ્નિ વાયુના કણે કણે અસભ્ય જીવ,એ બધા જીવા સુખના અભિલાષી છે, દુઃખથી ત્રાસે છે. સન્વેષાણા પરમા હસ્મિયા' પરમાહસ્મિયા એટલે ‘પરમ ધર્મોવાળા, સુખની અભિલાષાવાળા સર્વે પ્રાણીઓ છે. હવે વિચારે,ઃ—
આ જીવે પર દયા છે ?
ઘરવાસ સેવતાં સુંદર મકાન, રાચરચીલું ભાજનના થાળ, કરન્સી નોટાના કેાકડાં, વગેરે તૈયાર થવામાં જે એ અસંખ્ય જવાના કચ્ચરઘાણ નીકળ્યા એની અસાસ અરેરાટી થાય છે ?
સ્થાવરકાય જીવાના જાણી જોઇને અને જીવાના અજાણ્યે સંહાર કરતાં કાળજું કંપે છે ?
ત્રસકાય.
Page #226
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
અરે ! આ કેવે ગોઝારે ઘરવાસ કે મારે આ નિર્દોષ નિરપરાધી અસંખ્ય જીને કચ્ચરઘાણ કરવું પડે છે! કરાવવું પડે છે ! એ જીવેએ મારું શું બગાડ્યું છે તે હું એના પ્રાણ લઉ છું ? કેવી મારી નિવ્રુણતા નિર્દયતા ! આ જાતફિટકાર છૂટે છે?
દયા ઊભરાય છે ?– “બિચારા આ જીવને કેવું જીવતા ફેંસાઈ જવાનું કારમું દુખ ! મૂંગા બેલી ન શકે પણ એને કેટલી વેદના થતી હશે ? ભય લાગે છે, મારું શું થશે ?' વૈિરાગ્ય ઊછળે છે ક્યારે આ જીવમારના ઘરવાસના ફંદામાંથી છૂટીશ ?”
વિચારે, કંપ, દયા નથી, ભય નથી, સંસારત્યાગની ભાવના નથી, તે એ જીવેની ઓળખાણ અને એની અહિંસાનો ઉપદેશ કરનાર જિનવચન પર શ્રદ્ધા કેવી? સંસારનું બધુ નિષ્કપ-નિર્વિચારપણે હોંશે હોંશે કરવું છે, જીવબંધુના દુઃખની દયા ચિંતવવી નથી, જૈન થઈ આ સંહારમય કરણની શરમન્નાલેશી અનુભવવી નથી, તે શું જિનવચન પર, જિનક્તિ જીવતત્વ પર, હેય હિંસાદિ આશ્રવતત્વ ઉપર શ્રદ્ધા છે ?
ત્યારે જે એ કં૫, એ દયા, એ ભય, એ શરમ અને એ ઘરવાસ-ત્યાગની ભાવના ઝળહળતી હોય, તે એ બધા વિરતિને તાણી લાવ્યા વિના રહે ? ત્યાં પછી સંગેના ખોટાં બહાનાં કે નિકાચિત ભેગાવલી કર્મના
ઓઠાં ધરાય? જે જિનવચન પર શ્રદ્ધા છે તે જિનવચનનું ૧૪
Page #227
--------------------------------------------------------------------------
________________
શ૧૦
રૂફમી રાજાનુ પતન મર્મ તે આ કહે છે કે નિકાચિત કર્મના ઉદયવાળા શ્રેણિકકૃષ્ણજી જેવા જ શેડાં.” તે એ વચન પર શ્રદ્ધા નહિ કરવાની, તે જાતને નિકાચિત ભેગાવલી કર્મવાળી માની સંસારમાં ઠંડકથી બેસવાનું?
ત્યારે, શરીર અને સંગેનું બહાનું પણ કેટલું વારતવિક છે? એ જરા ઠરીને હૃદયની સાક્ષીએ વિચારવા જેવું છે, પક્ષાઘાત થઈ જાય, અકસમાતું થાય, ઈત્યાદિ પ્રસંગે સંગોનું શું ? વળી આ જ સંગમાં કપરા પણ સાંસારિક કાર્યો થાય છે ને ? તો શરીર પણ દુનિયાદારી કેટલીય સંભાળે છે ને? પણ કહે, મૂળમાં ખરેખરી જિનવચન-શ્રદ્ધા અને એને અનુસાર પટકાય જીવબંધુ ઉપર દયાભાવ નથી, એ જ માટે વાંધો છે. નહિતર ગમે તેવી ઋદ્ધિસંપત્તિ અને ભેગવિલાસ મળ્યા હેય છતાં, કાયજીવ–સંહાર આદિ અઢાર પાપસ્થાનકના કથલાં સમા ઘરવાસમાં અને સંસારકરણમાં ચેન શાનું પડે? શાનું લાલ માં રાખીને ફરવાનું હોય?
આરંભ-પરિગ્રહ અને વિષયભેગમાં નિશ્ચિન્તતા– નિર્ભયતા શાની હોય ?
વાત એ હતી કે નિકાચિત કર્મનું મોટું ઓઠું ખરાબ નિમિત્તે સેવવા જેવા નથી. એનાથી દૂર ને દૂર રહો, શુભ ભાવ, શુભ અધ્યવસાય અને શુભ ભાવનાને જવલંત પુરુષાર્થ આદર્યે રાખે, પછી જુઓ કે કર્મ બિચારા કેવા રાંકડા બની એનો પ્રભાવ દેખાડ્યા વિના
Page #228
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૧૧ વહ્યાં જાય છે ? એ ભલે આંખે દેખાશે નહિ. પણ દિલની જે પવિત્રતા રહેશે, દેષ-દુરાચારની ઘૂણ રહેશે, એ પરથી સમજી શકાય કે દુષ્ટકર્મના રસોદય નથી વર્તતા, એને ક્ષપશમ ચાલી રહ્યો છે. રુકમી સાથ્વી આચાર્યને બનાવવા ધારે છે -
વાત એ છે કે નિમિત્તને ન સેવે, તે કેટલાય કર્મ એમ જ વિપાક દેખાડ્યા વિના વહી જવાનાં. નિમિત્ત મળતાં ઝટ એ ઉદયમાં આવતા તૈયાર ! સાધ્વી રુકમીને બીજી સાધ્વીઓની વચ્ચે માનહાનિ થવાને ભય લાગે, એ ભયનું નિમિત્ત મળતાં મેહનીય કર્મ એવું ઉદયમાં આવ્યું કે માયામૃષાવાદ કરવાની ધિઠ્ઠાઈ ઊભી થઈ; તેમ શુદ્ધ આચના પૂરેપૂરી કરી રહી છે એ ડેળ કર્યો; એક પણ પાપનું શલ્ય રહી જશે તે ભવ ભારે થશે, ભાવી ભવેની વૃદ્ધિ થશે.” વગેરે જેવા તરફ હૃદય નિષ્ફર બની ગયું. હવે તે મહા અવધિજ્ઞાની મહર્ષિને બનાવવા સુધીની સિક્ત વાપરવાનું મન થયું.
મહર્ષિએ તે જાતે અનુભવેલું યાદ દેવડાવ્યું છે કે તમે મારા તરફ સરાગ અભિલાષાએ દષ્ટિ નાખેલી એની આલોચના કરે.’
રુકમીને મહામાયાવી બચાવ :
ત્યારે આ રુકમી સાથ્વી સિફતથી મહામાયાવી ઉત્તર કરે છે, કે
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨.
રમી રાજાનું પતન ભગવદ્ ! કાંઈ એવા હેતુથી આપના તરફ સરાગ દષ્ટિએ જોયું નહતુ કે જેમાં હું તમારી અભિલાષા ધરાવું; કિન્તુ એ હેતુથી કે આપ આવા સર્વોત્તમ રૂપ, તારુણ્ય, લાવણ્ય, કાન્તિ, સૌભાગ્ય, કળા સમુહ, વિશિષ્ટ જ્ઞાન-વિજ્ઞાનાદિ ગુણગણથી અલંકૃત છે અને છતાં વિષ
ના અત્યંત નિસ્પૃહ છો એ વસ્તુ ખરેખર એમ જ છે કે નહિ, એ ચકાસવું, અર્થાત્ આપનું સત્વ તળવા માટે મે આપની તરફ એવી દષ્ટિ નાખેલી, કિન્તુ આપની અભિલાષાથી નહિ. અથવા આ પરિક્ષા કરવાનું કદાચ દેષરૂપ હોય તે એની આલેચનામાં શું વાંધો છે? મને તે એ ગુણકારી છે. તીર્થ પાસે ગયા પછી ભલેને કઈ સેંકડે સોનૈયા દે, તે ય શા સારૂ માયાકપટ કરવું ?
સાધ્વીએ પિતાના માથે જરાય ચક્ષુકુશીલતા ને વાસનાવશતાનું કલંક ન ચડે એ માટે બહુ ચાલાકી ભર્યો ઉત્તર કર્યો. તદ્દન બનાવટી અને કપટપૂર્ણ ઉત્તર કરતાં એના દિલને આંચકે આ નહિ. એ પણ વિચાર ન રહ્યો કે આ સંસાર કૂવામાંથી ઉદ્ભરવાને મહાન ઉપકાર કરનાર અને પાછા વિશિષ્ટ અવધિજ્ઞાની એવા ધર્મગુરુની આગળ માયાચાર ન લેવાય બસ એક જ વાત, “પિતાની માનહાનિ ન થાઓ.” એ સ્વાર્થોધતામાં તણાઈ.
ક્ષુદ્રતાથી સ્વાધતા એથી ઉપકારી-દ્રોહ –
સ્વાર્થની અધતા યાને સ્વાર્થબુદ્ધિને આવેશ કેટલે બધે ભયંકર છે કે પિતાના અતિશય મહાન ઉપકારીને
Page #230
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૧૩
પણ અવગણે અને માયાચાર સેવડાવે! મન જ્યારે ભવાભિનંદીપણાના પહેલા દુર્ગુણ ક્ષુદ્રતાથી છવાઈ જાય છે ત્યારે એ ક્ષુદ્રતા, એ છીછરી-તુચ્છ-ઉત્તાન-ઉપલકિયા સ્વભાવને લીધે કશું ઊંડાણથી ગંભીરતાથી વિચારવા તૈયાર નથી હતું. વિચાર જ નહિ કે “એમ કરીને જ અહીં સ્વાર્થ પિળે પણ તે કેટલા કાળ માટે ટકવાને? એક દિ મરીને તો ચાલી જ જવું છે અને અહીંની બધી સ્વાર્થ માયા ભેગી કરેલી અહીં જ રહેવાની, સાથે ચાલવાની નહિ. પછી આગળ તે અહીં સેવેલા ભયંકર માયાચારાદિ પાપોના અત્યંત દારુણ પરિણામ ભોગવવા પડવાના. એમાં ય વળી દુર્ગતિનાં દુઃખ ઉપરાંત આ માયાચારાદિના કુસંસ્કારની ગાંઠે પછીથી વજાપ જેવી બંધાઈ ગયેલી, તે કાંઈ છૂટવાની નહિ, અને એવા ભયંકર કુકર્મો કરાવવાની કે જેથી આગળ ભયંકર નરકાદિ દુઃખમય જજોની પરંપરા ચાલવાની !' આ કેઈ વિશાળ વિચાર જ ન કરવા દે એવી ક્ષુદ્રતા યાને તુચ્છ મતિ રખાવનારી સ્વાર્થ પટુતા હોય તે કેમ સંસારરસ અર્થાત્ ભવભિનંદિતાને ન પિષે ? માટે સ્વાર્થોધતા બાજુએ મૂકી ક્ષુદ્રતા છોડો. ક્ષુદ્રતા ભવાભિનંદીને દુર્ગુણ છે.
એમને એમ જ માની બેસતા નહિ કે “ન મારામાં ભવાભિનંદિતા અર્થાત્ સંસારને રસ નથી.” માણસ પોતાના મનથી માની લે કે “ના, મને સંસારને રસ નથી. મને તે મેક્ષની અભિલાષા છે. પરંતુ શાસ્ત્રકારોએ બતાવેલા
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૪
રુમી રાજાનું પતન સંસારરસિયાના ક્ષુદ્રતા-લાભરતિ–દીનતા વગેરે દેશે પડતા ન મૂકવા હોય, તે એ સંસારરસિકતા યાને ભવાભિનંદિતાના કલંકથી શી રીતે બચી શકે ? પુરુષતા કે અસપુરુષતા કાંઈ માની લેવા માત્ર પર યા બીજાના સર્ટિફિકેટ પર નકકી નથી થતી, એ તે એનાં લક્ષણ પર ગુણ-અવગુણ ઉપર નિશ્ચિત થાય. તેવી વિદ્વત્તા નહિ, અને સૂઠને ગાંઠીયે ગાંધીની જેમ મનથી માની લીધું કે હું ગ્રેજ્યુએટ જેટલે વિદ્વાન છું, અગર ગમે તે ઘાલમેલ કરીને યુનીવર્સિટિ પાસેથી ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ લઈ લીધું , પણ તે બેધ છે નહિ, તે એ માની લીધેલી ગ્રેટગીરી કાર્યસાધક શી બની શકે ? એને વાસ્તવિક ગ્રેજયુએટગીરી કહેવાય પણ કેમ? ક્યાંય ગ્રેજયુએટનો દાવે રાખી નેકરીએ બેસે ત્યાં એક કાગળ લખવાનું કહેવામાં આવે તે લખી શકે નહિ, કે આવેલ તેવા કાગળ વાંચવાસમજવા જેટલી ગુંજાયશ ન હોય, પછી ગ્રેજયુએટપણાનું ભોપાળું જ ખુલ્લું થાય ને ? અપમાનભેર રુખસદ જ મળે ને ? ગુણ વિનાને મેટાઈને દો કેટલે ચાલે?
એમ આત્મામાં ભવાભિનંદિતાનાં લક્ષણો બેઠા હોય, એથી ઉલટા મેક્ષરસિકતાના ગુણે જે ન હોય, તે વસ્તુસ્થિતિએ એનામાં ભવાભિનંદીપણું નથી પણ એક્ષરસિકતા છે એમ કેમ કહેવાય? તેમ એવી માની લીધેલી મોક્ષરસિકતા શી કાર્યસાધક બને? ભલેને કેઈ ધર્માનુઠાનમાં જોડાયેલ હોય, પણ ત્યાંય એ ક્ષુદ્રતા-મત્સર આદિ
Page #232
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૧૫ દેશે ઝળકતા રહેવાના. તેથી વાસ્તવમાં હૈયે ધર્મસ્પર્શનાનું કાર્ય નહિ થવાનું ભવાભિનંદિતા જ કોટે વળગી રહેવાની.
ભવાભિનંદિતાથી ક્રિયા નિષ્ફળ –
અનંતી દ્રવ્યકિયાએ તે ઠેઠ ચારિત્ર સુધીનાં ધર્માનુષ્ઠાન ભવાભિનંદિતાના કારણે નિષ્ફળ ગયા છે. તે એ રીતની અહીંની મામુલી ધર્મકિયા કારગત થશે ? કયા વિશ્વાસે તણાવાનું? ધર્મ કરવા માટે તૂટી મરવું છે, ધર્મનાં કષ્ટ સહવા છે, પણ ભવાભિનંદિતાના પિષક ક્ષુદ્રતા–માત્સરઈર્ષ્યા વગેરે નથી છોડવા, તે કેમ ઊંચે અવાશે ? એ જ સૂચવે છે કે,
ધર્મક્યિા સહેલી છે, ધમકષ્ટ સહેવું સરળ છે છે, પણ આ ક્ષુદ્રતાદિ દુર્ગુણ ત્યજવા મુશ્કેલ છે;
કેમકે એ નાના સ્વાર્થ સાધવા માટે ય જરૂરી લાગે છે, અને એવા મામુલી સ્વાર્થનો રસ-અંધાપે છેડા નથી! મામુલી સ્વાર્થને આંધળે રસ એ સંસારનો રસ નહિ તે બીજું શું છે ? એ ભવાભિનંદિતા જ છે.
રુકમી સાધ્વીને બીજી સાધ્વીઓ વચ્ચે જરા માનહાનિ થવાનો ભય લાગે, એને એવા અલપ માનરૂપી સ્વાર્થની ડાકણ–ભૂખ રહી, એમાં એવી ક્ષુદ્ર બને છે કે મોટા અવધિજ્ઞાની ઉપકારી ધર્માચાર્યને બનાવવાની કૂડી રમત રમે છે ! કષ્ટ-તપ-જપ કેટલા કર્યા છે ? પણ તેથી શું ? તુચ્છ સ્વાર્થના રસ મૂકાય નહિ ત્યાં સુધી ઊંચા ગુણસ્થાનકને એગ્ય હૈયું બનાવે ક્યાંથી ? આત્મપરિણતિ ઊંચી
Page #233
--------------------------------------------------------------------------
________________
રુકુમી રાજાનું પતન
૧૬
અનાવે શી રીતે ?
ઊંચા ગુણસ્થાનકની આત્મપરિણતિ ઘડવા માટે આ પહેલું જરૂરી છે કે તુચ્છ સ્વાના રસ મિટાવી જ દેવા જોઇએ. ગુણસ્થાનક બાબતમાં કાઇની શેડ સિક્ારસ લાગે એવી નથી, યા દુનિયાની વાહવાહ કામ લાગે તેમ નથી.
એ તો વિશુદ્ધ આત્મપરિણતિ ઘડા, ઘડીને ચ સાચી-ટકાવી રાખો, તે જ ઉપરનાં ગુણસ્થાનક સંઘરે એમ છે. નહિતર તા નીચે પડ્યા રહેા. મેટા તીર્થંકરદેવના જીવ મરીચિ જેવાને ય ગુણસ્થાનકમાં નીચે ઊતરી જવું પડયું ને ? તેા પછી શા તુચ્છ સ્વાર્થીના માહ રાખવા'તા ? શી એવી ચારની વચમાં માન જળવાય એ ખલા વહારવી'તી ?
માનસ જ્ઞાની બલા ભૂડી છે. ભવની અભિન દ્વિતાને એ પેાખે છે. એની પકડમાં પકડાયા પછી જીવન કેાઈ અનુચિત વાણી વિચાર વર્તાવથી ખરડાય છે. માનસ'જ્ઞા જીવની કાનપટ્ટી ઝાલીને એની પાસે જરૂર પડચે ઠેઠ દેવાધિદેવ સુધીનાની ય અવગણના કરાવે છે! આ ખલા નહિ તેા ખીજુ શું?
શા માટે એ મલા વહેારવી ?
ચાર જણ અમને સારા માનો કે ન માનેા અમારે તા કેવળજ્ઞાની ભગવાનની દૃષ્ટિના સારા બનવુ છે, બન્યા રહેવુ છે. એ અમારો ઉદ્ધાર કરશે, પરલેાકે
Page #234
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૧૭
ઓથ આપશે અને અહીં પણ શાંતિભર્યું જીવન જીવવા દેશે.” આ માન્યતા હૈયે સચોટ અંકિત રહેવી જોઈએ, જેથી એ બલાથી બચી શકીએ. વાત પણ સાચી છે કે,
માનસંજ્ઞાની બલા છવને અશાંત અશાંત અને સચિંત રાખ્યા કરે છે. વાત વાતમાં જોયા કરશે કે બહારમાં હલકે તે નહિ પડું ને ? આજુબાજુ વાળા મને સારો માનશે ને ?? એ માટે પછી ગમે તેવાં પાપ આચરવાં પડે તે એની ચિંતા નહિ, પણ માનરિક્ષાની ચિંતા મેટી.
માનસંજ્ઞાના કુકર્મ :–
એટલે એમાં નથી ને ક્યાંક ખૂટું પણ જાણ્યું કે મારું હલકું બેલાય છે, અગર કોઈ મને ઠીક નથી માનતે તે હવે ચિંતામાં પડશે કે એ ટાળવા શું શું કરું? એ માટે ચાપલુસી કરવા જશે ! જરૂર લાગી તે ગુણિયલનું -ઉપકારીનું ઘસાતું બાલશે! બીજાઓથી બેલાતામાં ટાપસી પૂરશે! પાપમય વાતો કરશે ! ક્યાં શાંતિ છે? એ બલા જપવા દે નહિ. જુઓને આવી મેટી રાજવીપણું છેડી સાધ્વી બનેલી રૂફમીના દેષને કુમારમહર્ષિ ચક્કસ મુદ્દા સાથે પકડે છે, ત્યારે રુફમી માનબલાથી ચિંતામાં પડે છે.
માનબલાની ચિતા ભૂંડી; એની પાછળ એ મલિન વિચારો જ ઊભરાવે, મેલા ઉપાયે જ પકડાવે, એની સામે જીવનું પિતાનું કેઈ વર્ચસ્વ નહિ! શાસ્ત્રવચનના માગદર્શન મુજબ સ્વહિતાર્થમાંજ-પવિત્ર ભાવના અને ઉત્તમ
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૮
રમી રાજાનું પતe. ઉપામાં જ-પ્રવર્તવાની કઈ ગુંજાયશ નહિ! એને તે આ માનસંજ્ઞા ઘસડે એમ ઘસાવું રહ્યું! કેટલી દુર્દશા ? એ પાકી બલા જ યાને વળગાડ જ છે ને? ' કષાયોની સંજ્ઞાઓ ભૂતના વળગાડની જેમ શાણ પણ જીવને અનુચિત વિચારોમાં નાખી અકાર્યમાં ઘસડી જાય છે. ભરત ચક્રવર્તી છ ખંડને દિગ્વિય કરીને આવ્યા, પણ ચકરત્ન હજુ આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. કેમ એમ ?
સુષેણ સેનાપતિ કહે છે, “મહારાજ ! બધે વિજય મેળવી આવ્યા ખરા, પણ પાપના નવાણું ભાઈઓ ઉપર વિજય ક્યાં મેળવ્યા છે ? છ ખંડમાંની એમના રાજ્યની ભૂમિ પર હજી આપનું શાસન નથી.”
ભરત કહે, “તે શું મારે એમની સાથે લડાઈ કરવી ?
સેનાપતિ કહે, “પણ છ ખંડ પરનું વર્ચસ્વ પૂર્ણ કરવા એ કરવું જ પડે ને ?'
લોભ પર વિવેકને અંકુશ –
ચકવર્તીના હૃદયમાં વિવેકદીપક પ્રકાશી ઊઠે છે. એ કહે છે, “રહેવા દે. ભાઈએ સાથે લડવાને મારે. મખ નથી. ચકરત્ન ભલે બહાર જ ઊભું રહે.” ચિત્તમાં શાણપણ છે. એ છ ખંડના પૂર્ણ વર્ચસ્વના લેભને દબાવે છે. લેભસંજ્ઞા શાણપણને ન ભૂલાવે, ન દબાવે, એમ નહિ. કઈ સટેરિયા લેભસંજ્ઞાની બલાના વળગાડ--
Page #236
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧૯
માં શાણપણ ગુમાવી બેઠા અને અવળા ધંધા કરી તારાજ થઈ ગયા ! પણ અહીં ભરત ચક્રીએ કુટુ ́ખી ભાઇ તરીકેના વિવેક જાગતા રાખ્યા છે તેથી લાભને દુખાવું પડે છે. વિવેકને લાભપર અંકુશ છે. છતાં જુએ માનસના એ. વિવેકને ય કેવા ભૂલાવે છે!
સુષેણુની ભરતને ચાલાકીભરી ચડવણી :
ભગીરથ
છતાં શું
છે કે
કરવા
।
સહકાર
સુષેણ કહે છે, · મહારાજ ! આમાં છ ખડ પૂરા કરવાના કે ચક્રરત્ન અંદર દાખલ કરવાના પ્રશ્ન નથી. પરંતુ મને તે એ વિચાર આવે છે કે આ આપના ભાઇએ કેટલા વિવેકી ? આપ આટલું મહાન પરાક્રમ કરીને આવો છે, વળી ડિલ ભાઈ હા, આ નવાણું નાના ભાઇઓને એટલા વિવેક આવડે ચાલે આપણે મેટા ભાઇના પરાક્રમનું અભિનદન જઇએ ? ખરેખર તા ભાઇને વિજયયાત્રામાં આપવા જોઇતા હતા; ખેર ! તે તે ન આવડ્યું, પણ આપના એકલાના પરાક્રમથી આટલે મહાન વિજય આપે પ્રાપ્ત કર્યા એનુ અભિનંદન પણ નહિ ? દુનિયાના માંધાતા રાજાએ અને દિવ્ય શક્તિવાળા દેવતાઓ પણ આપનું અભિન ંદન કરવા આવે છે. અને આ ઘરના જ નાના ભાઇઓને એ વિવેક આવડતા નથી ! પણ શાના આવડે ? ઈર્ષ્યા અને અભિમાનના શિખરે ચડેલાને એ
ના આવડે. આપ તે મેટા તરીકે ઘણુંય વાત્સલ્ય રાખેા પણ આ નવાણુને નાના તરીકેના વિનયભાવ
છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ફમી રાજાનું પતન ક્યાં છે? પછી અભિનંદનની શી વાત? શું એક હિતૈષી વડિલ તરીકે આપની ફરજ નથી કે નાના ભૂલતા હોય તે એને સમજાવીને ન સમજે તે દંડ કરીને માર્ગે લાવવા? આપને મારા નિદાન પર વિશ્વાસ ન બેસતે હોય તે દૂતને મેલી જુઓ ખબર પડશે કે એ ખરેખર અભિમાનમાં ચડ્યા છે કે નહિ. બાકી આમ નાના સાથે કેમ લડાય, એવા માયકાંગલા વિચારથી તે એમની ઉદ્ધતાઈ પોષાય છે, અને આપનું વડિલ તરીકેનું ગૌરવ હણાય છે. દુનિયા કહેશે “જોયું ? નાના ભાઈ પર કાંઈ ચાલતું નથી.
ચબરાક સેનાપતિએ સ્વામીની માનસંજ્ઞાને ઉશ્કેરી વિવેક-ઔદાર્ય ભૂલાવ્યાં. કયારેક લે ભસંજ્ઞા કરતા પણ માનસંજ્ઞા બળવાન બની જાય છે. એમ તે વાણિયે સારૂ ખટાવનાર ઘરાકના ગમે તેવા બેલનાં અપમાન એની પાસેથી કમાવાના લાભથી ગળી જાય છે, પરંતુ એ જ પાછો ક્યાંક નખને આંટનો સવાલ આવી લાગે તે પૈસે ખુવાર થવા તૈયાર !” જુઓ છો ને કે ૨૦૦-૫૦૦રૂ.ની જમીનના ટૂકડા કે એવી તુચ્છ વસ્તુ ખાતર ઠેઠ હાઈકોર્ટ સુધી ચડી કેવા હજારો રૂપિયાના આંધણ મૂકાય છે ! ચૂંટણીમાં આગળ આવવા કેવા લાખ રૂપિયા પણ ખર્ચાય છે ? માનસંજ્ઞા એ માણસની મેટી નબળી કડી છે. આ નબળી કડીને લાભ ઊઠાવી હોશિયાર માણસ માનીની
Page #238
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૧
માનસજ્ઞાને પોષી એની પાસેથી હજારો રૂપિયા કઢાવી જાય છે! યા વૈતરૂ કરાવે છે ! લડાઇએ લડાવે છે! ઘરના માણુસના જરા ગુણ ગાયા, આ અમે તા દુકાને જઇ નિરાંતે ગાદી પર બેઠા બેઠા ધધા કરીએ છીએ, અને તમે તેા આખા ઘરનું તંત્ર ચલાવવા, ચાર આવ્યા–ગયા એનુય સાચવવા, સવારથી રાત સુધી કેટકેટલે! પરિશ્રમ કરે છે !' બસ, પછી દસ દસ્તદારને લાવી ઊભા રાખા . ને, વળી એમની આગળ ઘરવાળાના ગુણ ગામે ને, ચડયા ઘરવાળા માનસ જ્ઞામાં! પછી દસેયની સારી સરભરા થાય એ ખાતર તૂટી મરશે તૂટી ! આખા દિવસ ભારે વેઠ ! કરી રાતના ઠેઠ અગિયાર વાગે સુતાં પણ એમને થાક કટાળા કેમ નહિ? માનસ જ્ઞાની ખલાની ખેાલમાલા છે માટે. નહિતર કહે જોઉ ઉપાશ્રયના માણુસને એમ કહી મૂકતાં કેમ નથી આવડતું કે ભાઈ ! મહારાજ સાહેબને વાંદવા કરવા કોઈ બહારથી સાધર્મિક આવે તે આપણા ઘેર જમવા લઈ આવજે !' ના, ત્યાં કાંઈ માન પાષાતુ નથી લાગતુ એટલે શાના કહી મૂકે ? કહેા ધમ સંજ્ઞા નથી એવી માનસંજ્ઞા જોરદાર છે.
માનસ ના હજારે રૂપિયા ખરચાવી સંઘ કઢાવે, નવકારશી જમાડાવે, ઉત્સવ કરાવે. મન કહે છે, 'કર, કર કાંઇક આવું ખરચ તા લેાકને ખખર પડે કે આ ભારે ઉદાર છે, આની પાસે સારૂ પહેાંચતુ લાગે છે,’ પણ એના
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૨
૩મી રાજાનું પતન એ ખરચનારે કઈ સીદાતા સાધર્મિકને સો રૂપિયા ગુપ્ત પણે આપવા તૈયાર નથી; કેમકે એમાં માન ક્યાં પોષાય?
માનવશ સુકૃતને નાશ—
વિચારે માનવની દુર્દશા. માનકષાયની એ જે સેવા કરવા તૈયાર, તે પિતાના જ આત્મહિતકર ધર્મની નહિ! અરે ! ધર્મ કર્યા પછી પણ જે માન ન મળ્યું, અપમાન થયું, તે કરેલા મહાન સુકૃતને “આ મારા કયા ભેગ લાગ્યા કે મેં આ કર્યું !” એમ નિંદાથી બાળી નાખવા તૈયાર ! સુકૃત કરીને પ્રજાને નાખેલા પુણ્યસંચયને પાછો નિંદાથી બળાપાથી પોતાની જાતે જ ઊલેચી નાખશે ! કેટલી મૂર્ખાઈ કે બીજાના વાંક પર પિતાની પુણ્ય મૂડીને જ સફાચટ કરાય ! ત્યાં જે એટલું જ વિચારે કે “જીવ! ભૂલે પડતે ના, તને શુભ ભાવે કરેલા સુકૃતની પુણ્યકમાઈ તે મળી જ ગઈ છે. હવે આ સામા કદર ન કરે તેથી માનમાં અને રીસમાં ન ચડીશ, કેમકે પૂર્વ પુરુષે વગર–કદરે તારા કરતાં કેટલા ઊંચા સુકૃત કરી ગયા છે! તું તારે તારી નમ્રતા–લઘુતા સંભાળજે; આ વિચારે તે આત્મામાંથી પાપ ઉલેચાય. સુકૃત પુણ્ય-લાભ અને પાપક્ષય-લાભ એમ બેવડે લાભ !
સુષેણ સેનાપતિની ચબરાક વાણી પર ભરત ચક્રવતીને માન સંજ્ઞા સળવળી-હેં ભાઈઓની આ ઉદ્ધતાઈ? આ
Page #240
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૨૩ અભિમાન ?” બસ, ભાઈએ પર ચાલાક દૂત મોકલે.
માનસંજ્ઞા ભૂંડી રુકમી સાધવી આમ રાજ્યપાટ છેડી ઘેર-વીર–ઉગ્ર કષ્ટમય તપ-સંયમ સાધવાના પરાક્રમવાળી, પણ માનસંજ્ઞાની બલાએ એને કાયર બનાવી દીધી. અવધિજ્ઞાની મહર્ષિની આગળ પોતાના પાપની આલેચના કરવાના મહત્ત્વને અવગણી માનમાં તણાઈને સાધ્વીઓમાં હલકાઈ ન થવાને મહત્વ આપ્યું ! તે એટલે સુધી કે હવે માયામૃષાવાદ સુધી પહોંચી કે “મેં તે તમારી પરીક્ષા કરવા જ તમારા સામે રાગવાળી દષ્ટિથી જોયેલું, કામની સંજ્ઞાથી નહિ.”
મહર્ષિને એ સાંભળી બહુ દુ:ખ થયું, રુકમીની ભારે દયા આવી કે આ બિચારી કેટલે ઉચે ચડેલી કેવી ડૂબી રહી છે! પિતાને વેગ યાને સંસાર પરની ઉદ્વિગ્નતા વધી કે અરે ! સંસારમાં સ્ત્રી જાતિને કે ચંચળ સ્વભાવ પ્રસંગ એનો એ, પણ વિવેક અને ધર્મપરિણતિ હોય તે એના પર દયા, સંવેગ વગેરે ગુણકમાઈ કરવાનું થાય, અને વિવેક ન હોય તે દ્વેષ તિરસ્કાર વગેરે પાપસ્થાનક સેવવાનું બને. મહાવીર પ્રભુ કહે છે, “હે ગૌતમ! સ્ત્રી-સ્વભાવની વિષમતા
એ કુમારમહર્ષિને વિચાર આવ્યો કે “અરે! આ સ્ત્રીસ્વભાવને ધિક્કાર છે! કેટલા ઉંચા શુભ ભાવમાંથી એકા
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪
રુમી રાજાનું પતન. એક કેટલે નીચે અશુભ ભાવમાં પટકાય છે! જુઓ તે ખરા કે આટલા એક થડા કાળના અપયશના ભયથી કેવી માયા વાપરી ! અહે ચપળ-ચંચળ-અનવસ્થિત મનવાળી
જાત! અહે એક ક્ષણમાં જન્મને બગાડનારી! અહે સકલ અકાર્યનું ભાજન ! સકલ અપયશ-અપકીર્તિની વૃદ્ધિ કરનારી! અહે પાપકર્મમાં અભિનિવેશ-દુરાગ્રહના અધ્ય વસાયવાળી! અહો ભય વિનાની! અહે પરફેકગમનમાં ઘર અંધકાર અને દારૂણ દુઃખ, તથા શાલ્મલીવૃક્ષ કુંભીપાકના ત્રાસને પમાડનારા દુષ્ટ ચિંતનવાળી ..........ઈત્યાદિ રુકમી સાધ્વીને સ્ત્રીસ્વભાવ પર મનમાં બહુ સંતાપ કરીને, પછી એની ઉપેક્ષા ન કરતાં અથવા “ભલે એને ગમ્યું તે એમ અનુવર્તન ન કરતાં, ધર્મકરસિક કુમાર મહર્ષિએ અત્યંત પ્રશાંત શબ્દોમાં પ્રશાંત મુખે એને ધર્મદેશના આપી?
વ્યક્તિ પર દયા, દેપ પર દ્વેષઅહી ધ્યાનમાં રાખવાનું છે કે કુમારમહષિના દિલમાં રુકમીના આત્મા પ્રત્યે ભારોભાર દયા ભરી છે કે દ્વેષ અરૂચિ નહિ. વૈષ, અરુચિ, ફિટકાર તે સ્ત્રી જાતમાં રહેલા એટલે કે લગભગ મોટા ભાગની સ્ત્રીઓમાં રહેલા ચંચળ સ્વભાવ, એની માયાવિતા, પાપમાં નિભી કતા, મિથ્યા અભિનિવેશ દુરાગ્રહ વગેરે પર આવે છે. વ્યક્તિ પ્રત્યે તે દયા જ છે. એટલા માટે તે હજી પણ એની રક્ષા થાય એ શુભ હેતુથી સમજાવટ કરે છે. શ્રેષ હેત તે એને બીજા આગળ
Page #242
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૨૫
હલકી પાડી તુચ્છકારવાનું મન થાત. પણ એ નથી, દયા છે એટલે હજી પણ એને ધર્મદેશના આપે છે. શું કહ્યું હશે એમાં? એવું જ કાંઈક કે
શલ્યોદ્ધાર માટે અમૂલ્ય વિચારણા હે ભાગ્યવતી ! જુઓ કે આ સંસાર કે અસ્થિર છે! કેવા અસ્થિર ભાવે થી ભરેલું છે! બહારના ભાવ પણ અસ્થિર અને આત્માની અંદરના ભાવ પણ અસ્થિર ?
મટી ધન-સંપત્તિ રાજ્ય સિંહાસને, મહેલાતે વાડીબગીચા બધું જ અસ્થિર! કશું જ સ્થિર કાયમ માટે ટકવાનું નહિ. અરે! આપણું માન-સન્માન, કીર્તિ–આબરૂ, સત્તા-ઠકુરાઈ વગેરે પણ અસ્થિર ! મેટા ઈન્દ્રોને પણ એ અંતે ગુમાવવું જ પડે છે ને ? જેમ આ જડ પદાર્થો અસ્થિર, એમ એના રૂપ-રસ–ગંધ-સ્પર્શ-શબ્દ બધું જ અસ્થિર ! આપણું કાયા અને એના રૂપ-રંગ-વય તથા સન્માન આદિ સુદ્ધાં સઘળું ય અસ્થિર ! શું આ અસ્થિર ખાતર દીર્ઘ કાળનાં દુઃખ ઉભાં કરે એવું શલ્ય રાખવું?
હે શિષ્ટ આચારવતી ! એવું જ આપણું અંતરના ભાવે પણ એવા જ ! ઘડીમાં રાગ, ઘડીમાં દ્વેષ, ઘડીમાં ગુરુસો ને ઘડીમાં ખામેશ! હમણાં સુધા ને પછી તૃપ્તિ ! હમણું માન-અભિમાન–અહંત્વ, ને પછી નરમ થેંશપણું! ક કષાય એક સરખો ટકે છે? એવા જ હાસ્ય, રતિ, અરતિ, વગેરે ભાવે ય અસ્થિર છે. એમજ જીવના મનુખ્યત્વ-તિર્યકત્વ ભાવે પણ ક્યાં સ્થિર છે?
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
રુમી રાજાનું પતન અહીંનું મળેલું માન જીવને પરભવ ન બચાવે' હે બુદ્ધિમતી ! આ પરિસ્થિતિમાં આપણું માન ગૌરવ વગેરે પણ કેટલા ટકવાના હતા કે એની ખાતર તણાઈ પાપનું એક પણ શલ્ય દિલમાં રાખી મુકવું? એક દિ આપણે જ ઊડી જવાનું છે, પછી જે અહીં આપણે જ નથી, તે અહીં મળેલ માન ને ગૌરવથી આપણને શું તેમ એ ય શાશ્વત કેણું ગાતું બેસે છે? જ્યારે, એ શલ્ય તે ભવાંતરે સાથે આવ્યા બાદ જીવની દીર્ઘ કાળ સુધી અત્યંત ઘોર દુર્દશા કરે છે. ત્યાં અહીં ગવાતું માન જરાય બચાવવા નથી આવતું. I શલ્યથી પરભવે ભારે દુર્દશા કેમ?
અહીં હજી ખોળિયામાં પ્રાણ છે, શુધબુધ છે, ત્યાં સુધી તે શલ્યને ખ્યાલ છે એટલે એને ઉદ્ધાર કરવાનું હાથમાં છે. પણ ભવ પલટાયા બાદ તે એને ખ્યાલ ગયે, પછી ઉદ્ધારની શી વાત? અહીં જ અનુભવાતી ખધી કામકેધાદિની લાગણું શું સૂચવે છે? દાબી કેમ દબાતી નથી? આજ કે પૂર્વ કેઈ ભવે એનાં શલ્ય આત્મામાં રાખી મૂકેલા ! હવે કેમે ય વાળ્યા વળે જ નહિં! સેવ્યા પછી કદી ય એના પસ્તાવા–પ્રાયશ્ચિત્ત કર્યો નહિ, તે અંકે થઈ પછીના ભવે શે કડવા લાગે?
I શલ્ય ચીજ એવી ભૂંડી છે કે આત્મામાં અંકે થઈ ગયા પછી જાણે જીવને એ સ્વભાવ બની જાય છે. તેથી પાપ
Page #244
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૭ સહજ ભાવે સેવાતું ચાલે ! તેય ભલું હોય તે ગુણાકાર થઈને વધતાં ચાલે! ચંડકેશિયાનું ક્રોધશલ્ય કેવું વધતું ચાલ્યું? ત્યારે અહીં હજી ખબર છે કે અમુક પાપ સેવાઈ ગયું છે, એની શુદ્ધિ બતાવનાર મોજુદ છે. શુદ્ધિ કરી આપનાર ગુરુ મળે છે, પછી એને ઉદ્ધાર કેમ ન કરી લે?
છતે શાસને અને ગુરુએ જે શદ્વાર ન કરાય તે એ ઈરાદાપૂર્વક દિલમાં ગેપવવાનું થાય છે, અને તેથી તે આત્મામાં અંકે થઈ સીલપેક થઈ એની મૃત્યુબાદ દારુણ ચિકણું ખધી વાસના જામી ચાલી આવે છે. એના ચગે ભવ પણ હલકા દુર્ગતિના મળે છે. અને ત્યાં એ કુટિલ દઢ વાસના રકમબંધ પાપ કરાવે જાય છે! એમાં જીવને કઈ રંજ નહિ ! અફસેસ નહિ! અરેકારે નહિ! ને પાપનાં આંધળા ભરપૂર સેવનથી વળી એ વાસના વધારે પુષ્ટ બનતી જાય છે! તેથી આગળ આગળ અધિક હલકા ભવે ! અધમ પાપાચરણ! અને દુઃખ ત્રાસવિટંબણાને બાર નહિ! શો સાર કાઢવાને આવી શલ્યરક્ષાથી, આવાં શલ્ય પિષણથી?
એક શલ્યપેષણમાં બીજી કુવાસના પુષ્ટ –
શલ્યપષણમાં વળી છૂપી રીતે બીજી કુવાસનાઓને ફાલવા-કુલવાનું બને છે!
દા. ત. મેતારક મુનિએ પૂર્વભવમાં સુંદર ચારિત્ર
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
રમી રાજાનું પતન હોંશથી પાળવા છતાં એક કુવિચાર કર્યો કે “આ ચારિત્ર તે ઉત્તમ, પરંતુ ગુરુએ એ પરાણે આપ્યું એ ઠીક ના કર્યું. કાંઈ મારીને મુસલમાન કરાય? બસ પછી આનું આલેચન પ્રાયશ્ચિત કર્યું નહિ, એ શલ્યરૂપ બની ગયું ! હવે જુઓ આમાં ગર્ભિત રીતે વિષયવાસને કેવી દૃઢ કરી ! કેમકે ચારિત્રને સંયમને ઊંચું મહત્વ આપવાને બદલે “પરાણે ન અપાય એ વૃત્તિને મહત્વ વધુ આપ્યું. તે પછી એમાં અંતર્ગત આ ભાવ જા કે : “ધમ પરાણે ન અપાય એમાં ગુમ ખરાબી –
“સંયમ–ચારિત્ર પરાણે ન અપાય એટલે પરાણે ન આપવામાં જીવ ભલે અસંયમમાં પડ્યો રહે, એ સારૂં. પણ પરાણે સંયમ અપાય એ સારું નહિ, આ ભાવમાં અસંયમને પક્ષપાત, અસંયમમાં નિર્ભયતા, અસંયમની રુચિ જાગતી રહી ! એ ભાવ પછી અસંયમમાં એટલે કે જીવ-ઘાતક આરંભ-સમારંભ અને ઈન્દ્રિય-વિષયમાં ઓછી ખરાબીને ખ્યાલ પિષી સહેજે એને છૂપે રસ છૂપી કુવાસનાને પુષ્ટ કરે એમાં નવાઈ નથી. ધ્યાનમાં રહે કે આ બીજાને ધર્મપરાણે ન આપવા માટેની વાત નથી. ત્યાં તે એથી એને ધર્મ પર તિરસ્કાર ન થઈ જાય એ જોવાનું. અહીં પિતાના અંગેની વાત છે. ધમ મને પરાણે મ ઠીક નહિ એમ પિતે અરુચિ નહિ કરવાની, એ અરુચિમાં પાયરસ પષાઈ જાય. મેતારને પૂર્વભવે એવું બન્યું તથા એ પાપરસમાં મેતારજના ભાવમાં રાજકન્યા
Page #246
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૨૯ અને બીજી શ્રીમંત-કન્યાઓના વિષયગમાં લંપટ બન્યા ! દેવતા પ્રતિબંધ કરવા આવે છે, પૂર્વભવને ખ્યાલ પણ આપે છે, પિતે પણ પૂર્વના દેવ ભવમાં સંયમની ઇતેજારી સેવી દેવતા પાસે કેલ કરાવી આવ્યા છે કે મને તું ગમેતેમ કરી પ્રતિબંધ કરવા આવજે. આ બધું ખરું પરંતુ “પરાણે ચારિત્ર ન અપાય” એ એક કુવિચારમાં પિષેલ ગર્ભિત અસંયમની ઇન્દ્રિય-વિષયસંગની વાસના અહીં જેર કરી જાય છે. નહિતર પેલા શલ્યમાં તે ફળરૂપે માત્ર ચારિત્ર આવું રહે એટલું જ થાય, કિન્તુ આટલી બધી કામગૃદ્ધિ કેમ થાય?
મરીચિએ ઉત્સવનું શલ્ય નાખ્યું તે આગળ પર જૈનધર્મ ઝટ ન મળે તે પણ વિષયગૃદ્ધિ વગેરે થવાનું શું કારણ? આજ કે અહીં ઉત્સવમાં મિથ્યા ધર્મને મહત્વ આપ્યું એમ ગર્ભિત રીતે વિષયસંગને મહત્ત્વ મળી ગયું, તેથી એની ચ કુવાસના દઢ થઈ ગઈ. તે ભભવ ની !
અવધિજ્ઞાની મહર્ષિનું કહેવું આ છે કે “હે ભાગ્યવતી ! શલ્યને ઉદ્ધાર ન કરે એ આ ભયાનકતા સજે છે. તે પછી એને આગ્રહ શા સારૂ રાખ! સદ્દગુરુ આગળ દિલ ખેલીને એ પ્રગટ કરી એનું પ્રાયશ્ચિત્ત કેમ ન માગી લેવું?”
“હે સુભગે! જીવને પાપ અને પાપની વાસનાઓ તથા એને લગતા કષાયે પુષ્ટ રાખવાના ભવ ઘણું મળે
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
રુમી રાજાનું પતન છે, પણ અનેકાનેક પ્રકારના જન્મની વચમાં એવા જન્મ કેટલાં કે જ્યાં પાપશલ્યાના ઉદ્ધાર થાય? જ્યાં કુટિલ કુવાસનાઓને સુંદર આલેચના-પ્રાયશ્ચિત્ત-તપ વગેરેથી નામશેષ કરી શકાય?”
શલ્ય કેવું ખતરનાક છે! પાપને છૂપાવીને એની વાસના દઢ કરે છે, પણ સાથે એનો ઉદ્ધાર કરવાનું કહેનાર જિનવચનની પણ અવગણના કરાવે છે ! અને તમે સમજે છે કે જિનવચનની કરેલી અવગણના કેવી ભયંકર નીવડે? ભવિષ્યમાં કદાચ ભ સુધી જિનધર્મનું મુખ દેખવા ન દે! તેથી ઉલટું મિથ્યા ધર્મમાં કે ધર્મહીન દશામાં સપડાયા જિનમાર્ગ તરફ થ્રણે ય કરાવે ! એમાં જીવની કેવી જાલિમ પાપચકચૂરતા થાય? કેવી ખતરનાક વિષય-કષાયલુબ્ધતા થાય ? એ નહિ, તે જીવના માથે ભાવાભિનંદિતા કેવી ઠેકાઈ જાય ?
વીતરાગ પરમાત્માના ભાખેલા ધર્મ વિના રાગાદિનું ઉન્મેલન, અને વિષય-કષાયેની પરિણતિને વિવંસ કોણ કરી શકે ? એ જે નહિ, તે તે પછી એ વિષય અને કષાયરૂપી બે થાંભલા મજબૂત રહ્ય સંસાર રૂપી ઈમારત અડીખમ જ ઉભી રહે ને? એ બે મૂળ પર ચતુર્ગતિમય સંસારવૃક્ષ ફોલેલે જ ને? '' ,
–આવી કેઈકે ધર્મદેશના કુમારમહર્ષિએ રુમી સાધ્વીને આપી.
Page #248
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩ર ત્રિભુવનગુરુ મહાવીર પરમાત્મા ફરમાવે છે, “હે. ગૌતમ! એ કુમાર મહર્ષિએ ધર્મદેશના આપવા પૂર્વક એ નરેન્દ્ર શ્રમણને કહ્યું, “હે દુષ્કરકારિકે ! તમે તે અત્યંત ઘેર–વીર-ઉગ્ર કણ–તપ, સંયમ-અનુષ્ઠાન સાથે શાસ્ત્ર સ્વાધ્યાય-ધ્યાન વગેરેની સુંદર આરાધના કરી છે, તે એને માયા દંભમાં હવે નિષ્ફળ ન કરો. એક પાપશલ્ય છૂપાવવા ખાતર અને તુચ્છ અતિતુછ માન સંજ્ઞા પોષવા પાછળ આટલી જોરદાર સાધનાને રદબાતલ ન કરે. અનંત સંસાર આપે એ માદંભ સેવવાનું શું પ્રજન છે? શલ્ય છૂપું રાખ્યું અને સારામાં ખપ્પા એ ચીજ એવી છે કે બીજી બાજુ ઘેર–વીર–ઉગ્ર કષ્ટ–તપ–સંયમસ્વાધ્યાય સેવેલા એ બધાની આત્મા પરની સારી અસરના. આનંદ-પ્રમોદને ઝાંખો પાડી દે છે, અને પરિચિત મંડળમાં માન સચવાયું તથા એ માટે પિતાને દેષ ગુપ્ત રાખી. શકાય અને આનંદ પ્રમોદને મુખ્ય બનાવી દે છે, તેથી સહજ છે કે એ માયાથી છૂપાવેલ દોષને વળ હૈયામાં પાકે બેસી જાય છે. પછી એ વળને અનુસારે પછીના અજ્ઞાન ભવેમાં ખુશમિશાલ એ દોષ અને એમાં સાથે સંકળાયેલ બીજા અનેક દોષ નિસંકેચ નિર્ભયપણે સેવા જાય છે. જરૂર પડયે ભલે અનંત ભ વીતે, પણ દેનું અને એના હિંસાદિ પાપોનું જીવન બન્યું રહે છે.! ત્યાં સુધી આત્મા પરથી એને વળ ઊંકલતે નથી ! એ પ્રતાપ અહીં સજ્ઞાન અવસ્થામાં માયાદંભ કરી હૈયામાં છૂપાવી રાખેલા દેષને છે, છૂપા સાચવી રાખેલ સત્ય છે
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૨
રમી રાજાનું પતન , “માટે હે તપસ્વિની ! શુદ્ધ નિર્મળ ચિત્તે નિઃશંકપણે આલેચના કરી દે ઉદ્ધાર કરી છે, અને આત્માને નિઃશલ્ય બનાવી લે. અહીં ળિયામાં પ્રાણ છે, શુધબુધ હજી ઊભી છે, ત્યાં સુધી જ નિર્મળ ચિત્તે દેષની આલેચના કરવાને અવકાશ છે, તક છે. એ તક ગુમાવી નાખ્યા પછી તે અવસર આલેચના-ઉદ્ધારને ગયે, પછી તે અનંત સંસારભ્રમણને અવસર આવીને ઊભું રહે છે. એ પરિણામ લાવનારી શલ્યપકડ ઊભી રહે ત્યાં, પછી ઘેર પરીષહ, ઘેર તપ અને ઘરસંયમ-કષ્ટ સહ્યાં એ બધું અંધકાર–નર્તિકાના નૃત્ય જેવું થશે. અંધારે નાચ્યા, કેઈએ જોયું નહિ, ઈમ-ફળ મળ્યું નહિ, એમ આ ઉગ્ર પરીસહ-સહનાદિ કરવાની બધી કષ્ટમય સાધના કરી પણ એનું ફળ કર્મક્ષય અને ભવના ફેરાને અંત આવ્યો નહિ, એવું થાય. શા સારૂ એ ભારે કષ્ટવાળી તપસ્યાઓ, નિર્દોષ ભિક્ષાચર્યા, લુખ્ખા આહાર, બાવીસ પરીષહસહન, ઉપસર્યાધ્યાસ, વગેરે કષ્ટ અને ઉગ્ર વિહારનાં કષ્ટ, એક નજીવા સભ્યની રક્ષા કરવા માટે નિષ્ફળ કરે? શુદ્ધ દિલથી એની યથાસ્થિત આલોચના કરી લે.”
અવધિજ્ઞાની મહર્ષિએ તે દયાભરપૂર હૃદયે શલ્યની છેલ્લામાં છેલ્લી ભયાનક્તા બતાવી દીધી, અને શુદ્ધ આચના કરી હૃદય સાફ અરીસા જેવું કરવા માટે ભારપૂર્વક ભલામણ કરી દીધી. શલ્યથી કેમ અનંત સંસાર વધે છે એ ય સમજાવી દીધું.
Page #250
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૩૩ શલ્યરક્ષા અને માનરિક્ષાને મહત્વ આપવાથી બીજી બધી ઉગ્ર કષ્ટમય પણ સાધનાઓની અસર નહિવત્ થઈ જાય છે, અને તેથી ભવોના ભવે માટે સદ્ધર્મથી બાતલ થઈ જવાય છે” એ વગેરે સમજાવવાને મહાન અનુગ્રહ કર્યો પણ છાર પર લીંપણ! પાણીનું વલેણું !
રુકમીનું મૃત્યુ: આલોચનાનું મહત્ત્વ
મહાવીર પરમાત્મા ફરમાવે છે, “હે ગૌતમ ! તે ભગ્નભાગ્ય નરેન્દ્રમણીએ પોતાના શલ્યને વળ મૂક્યો નહિ. એ તે કહે છે,-હે ભગવન્! શું આપ જેવા મહર્ષિની સાથે કપટ રમાય? અને તે પણ વિશેષ આલેચના કરતી વખતે હું સાચું કહું છું કે એ વખતે મેં આપના પર દષ્ટિ નાખેલી તે ખરેખર કેઈ કામવાસનાની અભિલાષાથી નહિ, કિન્તુ આપની પરીક્ષા કરવા, આપનું માપ તળવા માટે નાખેલ.
રુકમીને કરુણ અંતઃ
બમ આટલું બોલતાં તે ત્યાં ને ત્યાં જ કર્મ પરિણતિવશ ધસ કરતીક ધરણું પર પડી ગઈ! દેહમાંથી પ્રાણ પંખેરૂ ઉડી ગયું! આયુષ્ય પૂર્ણ થઈ ગયું. - કર્મ અને ભવિતવ્યતાની કેવી અગમ વિચિત્રતા! -ચાહો આયુષ્ય સહજભાવે પૂરું થવાનું હોય, કે એના પર ઉપકમ લાગીને એ તૂટવાનું બન્યું હોય, પરંતુ રુફમી
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪
રુક્મી રાજાનુ પતન
સાધ્વીનું આ છેલ્લા માયાવચન સાથે જ મૃત્યુ થઈ ગયું ! શુ ખખર હશે એને કે આ બચાવ પછી ખત્મ છે?
આપમતિ કેટલુ' બચાવે ? :—
.
માણસ ગમે તેટલા પેાતાના ડહાપણમાં અને આપ મતિમાં ચાલ્યું જાય, પણ ક`સત્તા આગળ એ રાંક છે, અસમ છે, કેમકે અજ્ઞાન-મૂઢ છે, ક`સત્તાથી એ રાળાઈ જાય છે, એક મચ્છરની જેમ ચેાળાઈ મરે છે! એને ખબર નથી કે એકલું સજ્ઞ જ્ઞાની ભગવ ંતાનુ જ ડહાપણ એમની જે સાક્ષાત્ દૃષ્ટ હકીકતની વાણી જ એવી સમ છે કે જે કસત્તાને પડકારી શકે છે, મહાત કરી શકે છે. બાકી આપતિમાં તે પોતે કરી રાખેલ ધનરક્ષાની માનરક્ષાની, દેડરક્ષાની, કુટુંબ પર વર્ચસ્વ વગેરેની ધારણા અધી જ કર્મસત્તા દ્વારા નિષ્ફળ કરાય છે. જગતમાં આના દાખલા દીવા લઈ શેાધવા નીકળવુ પડે એમ નથી; હામ ઠામ દેખાય છે. જીવતા જીવે કોઈની આબરૂ ખત્મ ! કૈાનું ધન ખલાસ! કોઈનુ` કુટુંબ વાંકુ! કાઈને એકાએક ટી. બી.-કેન્સર-લકવા વગેરે જોવા મળે છે ને ? ત્યારે મુઆ પછી તે કાયા–કંચન-કીર્તિ કુટુંબ બધુ જ અહીં પડયુ રહી ભાઈ પોતે જ ઊડ્યા ! કયાં ? કોઈ અગમનિગમ પ્રદેશમાં કે જેનુ એડ્રેસ સગા છેકરાઓને ય
ન જડે!
Page #252
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૩પ. જ્ઞાનીના જીવન-મૃત્યુમાં શી વિશેષતા? –
પ્ર-પણ એમ તે જ્ઞાનીના વચન અનુસાર ચાલનારને ય આપત્તિ અને મૃત્યુ ક્યાં નથી આવતાં?
ઉ –એને આપત્તિ અને મૃત્યુ આવે છે, પણ એની પેલી કાયા-કંચન-કુટુંબ-કીર્તિની રક્ષા કરવાની ધારણા નથી, આવેશ નથી, આંધળિયા નથી, એટલે એને રોક્વાનું નથી; હાયય નથી, ચિંતા નથી, તેમ મર્યા પછી દુર્દશાઅધઃપતન–અર્ધગતિમાં ફસાવાનું નથી. પિલા તે અહીં ય એ! ને પરલોકમાં ય એ ! આને અહીં પણ નિશ્ચિન્તતા અને આગળ પણ નિશ્ચિત્તતા
ઊંચા આલંબન પર બીજ તરે પણ આપમતિ ડૂબે ! –
રુક્મીએ જ્ઞાનીના વચનને અનાદર કર્યો, અને આપમતિએ ચાલી, તે શે સાર કાઢો? બધા ચકિત થઈ જાય એવું એનું અનુચિત બેલવા સાથે જ મૃત્યુ થઈ ગયું! માન ક્યાં રહ્યું? શી આબરૂ સચવાઈ? અવધિજ્ઞાની મહર્ષિના મળેલા આલંબન પર જ્યારે બીજાઓ આરાધકભાવ અને આરાધનામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આ નાદાન આપમતિ રુકમી વિરાધકભાવ અને વિરાધનામાં દેડી! માનસંજ્ઞાને પરવશ પડી તેણે આરાધનાને મહત્તવ ન આપ્યું, પણ માનરિક્ષાને આપ્યું ! પરંતુ માને ય રહ્યું નહિ, ને આરાધનાય ગુમાવી ! એટલું જ નહિ પણ મહાવિરાધનામાં પડી! યેનકેન માયા, મૃષા, મહા
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
રુકુમી રાજાનું પતન ષિને ખોટા પાડવા, વગેરે ચલાવી પિતાને કક્કો ઊભે રાખવા મથી ! શું પરિણામ દુઃખદ દુર્ગતિના ભવના ઘર ત્રાસ-યાતના-વિટંબણાઓ શરૂ થઈ ગઈ
જ્ઞાનીના વચનની બહાર કે અંદર –
કહે છે, મહત્વ કોને આપવાનું છે? આરાધનાને કે આપમતિની કાયા-કંચન કીર્તિ-કુટુંબની રક્ષાને? જ્ઞાનીના વચનમાં રહીને એની રક્ષા કરે એને એટલે વાંધો નથી, પરંતુ વચનને અવગણું એ કરવા જાઓ એને મેટો વાંધો છે. એ બધાની માવજત-સરભરા કરતાં કરતાં શું
ક્યાંક ભૂલ નથી થતી? દિલ નથી બગડતું ? ગુપ્ત પાપ નથી સેવાઈ જતું? ભલે એ જ્ઞાનીના વચનની બહાર છે. છતાંય ભૂલ કબૂલ કરી લે. પશ્ચાત્તાપ કરે. દિલના બેટા વિચાર અને ગુપ્ત પાપને પણ સદ્ગુરુ આગળ ઈકરાર કરી પ્રાયશ્ચિત્ત લે, તે જ્ઞાનીના વચનની અંદર અવાય છે.
ભવ આલોચના કરી? –
બેલે જે, જીવનમાં એવા માનસિક ક્રૂર, કઠોર, ગલીચ 'વિચાર શું નથી આવ્યા? તેમ પ્રગટ ને છૂપા કાયાઈન્દ્રિ-વાણીથી પાપ નથી સેવાયા? જે હા. તે શું જ્ઞાની ગંભીર સદ્ગુરુ પાસે એની આલોચના કરાર કરી પ્રાયશ્ચિત્ત લીધા છે? ભવ–આલેચના કરી છે? કર્યા પછી પણ એવું ને એવું પાપ સેવાઈ ગયું છે એ જ ગુરુ પાસે શરમાયા–સંકેચાયા વિના પશ્ચાત્તાપભર્યા હૃદયે આલેચના
Page #254
--------------------------------------------------------------------------
________________
'
અને ઉત્થાન
૨૩૭ કરી છે? જે નહિ, તે પરલોકમાં એનાં કારમાં શલ્ય લઈને ગયે શું થશે? જે એક પાપ એક શલ્યમાં રુકમીની ભારેભાર દુર્દશા તે ઢગલાબંધ પાપ અને શલ્યની કેટલી ભારી દુર્દશા ? ચેતવા જેવું છે. બાજી હજી હાથમાં છે. ધ્યાન રાખે, જીવનને ભરેસે નથી, રેગ-અકરમાતનું કાંઈ કહેવાય નહિ કયારે આવી લાગે. એ વખતે સગુન એગ કે એમની આગળ કરાર કરવા જેટલે અવકાશ નહિ હોય, પછી શું થશે?
ગશાળાને અંતકાળે પશ્ચાત્તાપ થયે, ભૂલ સમજાણી, પિતાના શિષ્ય આગળ કહી પણ ખરી, એમને સાવધાન રહેવા સલાહ પણ આપી, કિન્તુ ગુરુ આગળ આલેચના કરી પ્રાયશ્ચિત્ત માગવાનું ન બન્યું. ત્યારે હવે કેટલી ભયંકર દુર્દશા થવાની છે એ જાણે છે ને ? પશ્ચાત્તાપ
ક્યારે થયે? મહાવીર ભગવાનની સામે જેલી તેજલેશ્યા પિતાને જ વળગી અને બળુ બળું થઈ ગયા. ત્યાં પશ્ચાત્તાપ થયે.
વીતરાગ સર્વજ્ઞ લબ્ધિને ઉપગ ન કરે – પ્ર-પ્રભુએ એને શીતલેશ્યાથી કેમ બચાવ્યો નહિ?
ઉ-એમ તે પ્રભુએ એજ ગોશાળાના તેલેશ્યાના પહેલા પ્રયોગથી બળતા સુનક્ષત્ર-સર્વાનુભૂતિ મુનિએ ક્યાં બચાવ્યા છે ? પ્રભુ કેવળજ્ઞાની વીતરાગ સર્વત્ર છે. એમની પાસે અંતરાયક્ષયથી અનંત લબ્ધિઓ પ્રગટ છે છતાં,
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૮
રુમી રાજાનું પતન વીતરાગ હેઈ એને ઉપગ ન કરે, કેમકે એ સરાગ અવસ્થાનું કાર્ય છે. વીતરાગને રાગદ્વેષ નથી એટલે એવા રાગદ્વેષાધીન અનુગ્રહ-નિગ્રહ અને લબ્ધિના ઉપયોગ કરવાના હેય નહિ. માટે તે કઈ પૂર્વ કે એ ભવને વરી દેવતા ઉપાડી લવણસમુદ્રમાં ફેંકી આવવાની દુષ્ટતા કરે અને ત્યાં એ મહાત્માને ભાવના ચડતાં કેવળજ્ઞાન થાય, અનંતલબ્ધિધર બને, તે ખુદ પિતે કે બીજા વીતરાગ એને પ્રતિકાર કરતા નથી. સામે કઈ લબ્ધિપ્રવેગ કરી બચાવ કરતા નથી. ત્યારે લવણસમુદ્રની ઇચે ઇંચ જગા પર આત્મા મેક્ષ પામ્યા છે ને ? નહિતર ત્યાં કેણ મહાત્મા અનશન કરવા જાય છે? એ તે કેઈ છવાસ્થને દુષ્ટ દેવતા ત્યાં ડૂબાડે; એ વખતે એ છઘસ્થના ભાવની -શુદ્ધિ થઈ પરિણામની ધારા વધે, કેવળજ્ઞાન પામે,
અને ત્યાં સર્વ કર્મને અંત કરી મેક્ષ પામે, એ રીતે લવણ સમુદ્ર પરથી પણ સિદ્ધ થાય. શાશ્વતી પ્રતિમા પરથી પણ દેવવડે સંહરણ કરાઈ લઈ જવાતા આત્માને ભાવના વધતા કેવળજ્ઞાન થઈ બરાબર પ્રતિમા ઉપરના આકાશ પ્રદેશમાં હોયે મેક્ષ થાય! એ રીતે શાશ્વતી પ્રતિમા પરથી પણ મેક્ષ ગયા છે, વીતરાગ જાણે છે પણ લબ્ધિપ્રવેગ કરે નહિ, અને આપત્તિ ભેગવનારાના કમની વિચિત્રતાએ બીજા અવધિજ્ઞાની દેવતા વગેરેને ખ્યાલ જાય નહિ, એટલે દુષ્ટને હટાવવાનું થાય નહિ, તેમ - આયુષ્ય આવી રહ્યું હોય એટલે પણ એમ બને.
Page #256
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૩૯
પ્રભુના ઉપર ગેાશાળા તેોલેશ્યા મૂકે છે, ખીજા કેવળજ્ઞાની એ પહેલેથી જાણે છે, છતાં એ કાંઈ કહેતા ફરતા નથી, અને ખીજા છદ્મસ્થ લબ્ધિધરાના ખ્યાલ જતા નથી, પછી ગેાશાળાને કાણુ અટકાવે ? કની આજ જોહુકમી છે કે જેમ બિલાડી ગમે તે રીતે ઉંદરને સપડાવી દે, એમ કમ જીવને ફસાવી દે છે, ખચાવનાં સાધનાને સ્થગિત કરી દે છે.
"
વાત આ હતી કે ગેાશાળા પાતે જ મૂકેલી તેજોવૈશ્યાથી મળુમળુ થઈ ગયા, પણ પ્રભુ પાસે હવે ઈકરાર કરી પશ્ચાત્તાપ પૂર્ણાંક પ્રાયશ્ચિત્ત માગતા નથી. અને પેાતાના મુકામે દોડી જઈ ભયંકર ત્રાસ ભાગવી રહ્યો છે. સાત દિવસમાં ખત્મ થનાર છે. અંતે શિષ્યા આગળ ઈકરાર કરે છે કે ‘ હું બનાવટી જિન છું, મૂળ એ જ ગાશાળા છું અને ધર્માચાર્યના દ્રોહી છું. ધર્મગુરુના કોઠુ કરશે એના મારા જેવા હાલ થશે.” એમ પણ કહે છે કે મારા મર્યા પછી મારા મડદાને કૂતરાના મડદાની જેમ ઢારીએ માંધી શ્રાવસ્તિ નગરીની શેરીઓમાં ઘસતા ચાલજો અને જાહેર કરો કે ઉપકારી ધર્મગુરુના જે દ્રોહ કરે, એના અહીં પણ આવા બૂરા હાલ થાય.' ગેાશાળે મધુ કહ્યું, દિલના પશ્ચાત્તાપથી કહ્યું, પણ ગુરુ પાસે આલેચનાકિરાર ન ાં, પ્રાયશ્ચિત્ત ન માગ્યું, તે શુદ્ધિ શી રીતે થાય?
Page #257
--------------------------------------------------------------------------
________________
२४०
રમી રાજાનું પતન જીવન-કર્તવ્ય –
માટે મનના એકલા પશ્ચાત્તાપના ભરોસે રહેતા નહિ, ગુરુ આગળ સમસ્ત જીવનના પ્રગટ અને છૂપા વાણી-વિચાર-વર્તાવના પાપની આલોચના કરી લેવા જેવી છે. એ કર્યા બાદ પ્રાયશ્ચિત્ત આપે તે વહન કરવાનું, અને નવી ભૂલ થાય એનું આલેચન કરી પ્રાયશ્ચિત્ત લેતા જવાનું.
મનને કેઈ શંકા રાખતા નહિ કે આપણું છૂપાં પાપ ગુરુ બીજાને કહી દે તે? ના, ગુરુએ ગંભીર હેય છે, પિતાના અંગતમાં અંગત શિષ્યને ય ન કહે, પછી બીજાને કહેવાની વાતે ય શી! એ તે એમના પિટમાં પડ્યું એટલે જાણે દરિયામાં પડયું.
મહાનિશીથ વાચનને અનુભવ –
અમે અહમદનગર ચેમાસું હતા, ત્યાં પચીસેક મુનિઓને મહાનિશીથ સૂત્રનાં પહેલાં બે અધ્યયનની વાચના ચાલી. એમાં આ જ અધિકાર હતો કે બાળભાવે પિતાના પાપની ગુરુ આગળ આલેચન કરી આત્માને શલ્ય રહિત કરે. એ સૂત્રમાં સાધ્વીના પ્રસંગમાં કેઈને એ આલેચનાને ભાવ થતાં, કેઈને ગુરુ પાસે આલેચના કરતાં, કેઈને વળી પ્રાયશ્ચિત્ત લેતાં એમ સાધ્વીઓના પરિણામની શુદ્ધિ થતાં એ કેવળજ્ઞાન પામી; એને પણ એ સૂત્રમાં અધિકાર છે. પાપશુદ્ધિ, નિઃશલ્યતા, નિખાલસ પવિત્ર વિશાલ હૃદય વગેરે કરીને શદ્વારની
Page #258
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
- ૨૪૧
ગંભીરતા, જીવનમાં એની અતિ આવશ્યકતા, તથા એથી આત્માને કેટકેટલા મહાન લાભ અને ઉન્નતિ પ્રાપ્ત થાય, એ સમજાવાતાં મુનિઓને શૂરાતન ચઢી ગયું અને ગુરુદેવ તે પરમ કારૂણિક પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ મળેલા હતા; એ પૂરા ગંભીર ! એટલે એકેક મુનિએ જઈને એમની પાસે ઠેઠ બાલ્યકાળથી માંડીને અત્યાર સુધીનું પિતાનું જીવન ખોલી નાખ્યું ! રજે રજ છૂપા પણ પાપને પ્રગટ કરી દીધાં, પ્રાયશ્ચિત્ત લીધાં! એનો અજબ પ્રતાપ કે આજ સુધી વિચારમાં પણ પિતાનાથી દુષ્કૃત્ય ચિંતવાયું હોય એની આલેચના. કરે છે. આનું કારણ (૧) હૃદયમાં કેઈ પાપનું શલ્ય રહી જાય એનો ભય હતે, (૨) નિખાલસતા હતી અને (૩) ગુરુ ગંભીર પિટના હતા; ગંભીર એવા કે ન તે આચિત પાપની વાત બીજા કેઈને કહેવાની કે ન આલોચના કરનાર પ્રત્યે પછીથી લેશ પણ સૂગ કે અરૂચિ દાખવવાની.
આલોચનાના લાભ :
જીવનમાં બીજા વિશિષ્ટ ધર્મ પરાક્રમ કદાચ ઓછાં થાય, પણ સાફ દિલે પાપશુદ્ધિ થાય, ગુરુ આગળ નિ:શંક આલેચના અને શલ્યરહિતતા થાય એ અત્યંત આવશ્યક છે. એથી વિરાધભાવથી બચી જવાય છે! દેષ દુષ્ટ્રત્યનાં ઊંડા અનુબંધ પડતા અટકી જાય છે ! અને ભવની,
Page #259
--------------------------------------------------------------------------
________________
જર
રૂમી રાજાનું પતન દુખદ પરંપરાના ભંગ નથી બનવું પડતું! એટલા જ માટે શ્રાવકેને માટે વાર્ષિક ૧૧ કર્તવ્ય બતાવ્યાં એમાં શિખર પર અગિયારમું કર્તવ્ય શુદ્ધિ આચનાનું બતાવ્યું. એટલે ચોગ્ય ગુરુ પાસે ભવ-આલેચના અને પછી બની જતા દરેક પાપની આવેચનાનું કાર્ય અવશ્ય કરવા જેવું છે.
ત્યાં ધ્યાન આટલું રાખવાનું કે “છાશ લેવા જાય ને દેણી સંતાડે એવું ન થાય. આલોચના કરવાના એ પાપ પ્રકાશન કરવાનું એટલે દિલના વિશુદ્ધભાવે કઈ જાતની માયા ન સેવતાં, માનાકાંક્ષા ન રાખતાં, માનહાનિને ભય બાજુએ મૂકી સ્પષ્ટ સાફ જે ભાવે પાપસેવન કર્યું હોય, જેવું કર્યું હોય, તે પ્રમાણે બધું ખુલ્લંખુલ્લું કરીને રહેવાનું. સંવેગની વૃદ્ધિ કરી સંતાપ-પશ્ચાત્તાપ ભર્યા દિલે ગદ્ગદ શબ્દમાં કહેવાનું.
શદ્ધાર માટે ભય – હૈયામાં શલ્યને ભારે ભય અને નિખાલસ ભાવ રહેશે તે જ આ શક્ય થશે. મનને એમ થવું જોઈએ કે બીજી બધી મારી ભરપૂર ધર્મ સાધનાઓ અને સુકૃત, પાપનું એક પણ શલ્ય દિલમાં જ પડી રહીને, નિષ્ફળ ન થાઓ. શલ્યના રોગે મારા ભવના ફેરા ન વધી જાઓ. દુર્ગતિની પરંપરામાં હું ઝડપાઈ ન જાઊં.” શલ્ય ચીજ બહુ ભયંકર ! શરીરમાં રોગનું એક શલ્ય રહી જાય તે
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪8
અને ઉત્થાન તે આગળ જતાં ખાનાખરાબી કરે છે. મંદિર કે ઘરની નીચે પાયામાં શલ્ય રહ્યા હોય તે મહા અપમંગળ કરે છે. તે પછી આત્મામાં રહેલ છૂપાવેલાં શલ્ય ઘેર અશુભની પરંપરા ચલાવે એમાં નવાઈ શી? માટે પહેલું તે શલ્ય રહી ગયાને ભારે ભય જોઈએ.
બીજુ; નિખાલસતા જોઈએ – દિલ માયાવી હશે તે, માનહાનિના ભયથી કાં તે આલોચના થશે નહિ, અગર થશે તે મિથ્યાભાવે થશે, પાપસેવનને હળવું દેખાડીને અગર સગવશ કરવું પડયું એવું ખોટું બહાનું કાઢીને. આ ખોટું છે. આલોચના કરવી તે બહુ નિખાલસ પ્રામાણિક સ્પષ્ટ દિલથી કરવી, આ નિખાલસતાને ગુણ બીજે પણ કામ લાગશે; કેમકે એને અહીં ઉપયોગ કર્યો, અભ્યાસ પાડ્યો.
નિખાલસતાના મહાન લાભ
નિખાલસતામાં માનહાની ન થાય ? પ્ર–ગુરુ તે ગંભીર છે એટલે એમની સાથે તે નિખાલસતા આવે. પણ દુનિયા ડી એવી જ છે? એની સાથે નિખાલસતા કેમ આવે ?
ઉ–એક વાત સમજી રાખે કે નિખાલસતા નિષ્કપટતા શા માટે કેળવવાની છે? શું આપણી માનહાનિ ન થાય, માન જળવાઈ રહે, એ માટે ? તે તે નિખાલસતાથી એક માયાકષાય દાખે, પણ બીજે માનકષાય પિળે એવું થશે ! ખરી રીતે નિખાલસ વર્તવાનું, નિષ્કપટ વર્તાવ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૪
રુમી રાજાનું પતન પ્રામાણિક-પષ્ટ–સાફ-પવિત્ર દિલને વ્યવહાર કરવાને તે આપણું આત્મામાંથી શિયાળ-કાગડા-બિલાડા વગેરેના. અવતારમાં પિષેલી માયાવૃત્તિના સંસ્કાર નાબૂદ કરવા માટે છે
આ ઉત્તમ મનુષ્યભવ તે જુગજુના તિર્યચાદિભવ-સુલભ દગુણોની કુવાસનાઓ તેડવા માટે છે.
એમાં વળી આ લેથ કયાં ઊંચકવી કે “મારું માન જળવાય ત્યાં તે ગુણ દાખવું, પણ માન હાનિ થતી હોય ત્યાં દુણ ભલે સેવાય ?” દુનિયાના સર્ટિફિકેટ પાછળ મરીએ છીએ એટલે જ દુર્ગણ સેવતાં, દુર્ગણોના પક્ષમાં રહેતાં, આંચકે નથી આવતા. ગુરુ ગંભીર છે એમ આખી દુનિયા ભલે ગંભીર ન હોય, પરંતુ આપણે નિખાલસસાફ-સરળ વ્યવહાર રાખી દિલને પવિત્ર રાખવાનું છે તે આપણી જુગજૂની કુવાસનાઓ તેડી ગુણસ્થાનકમાં આગળ વધવા માટેની ભૂમિકા સજવા માટે. પછી ત્યાં આપણું માન જળવાયા ન જળવાયાનો વિચાર શા માટે કરે ? ભૂલતા નહિ,
ગુણસ્થાનક પર ચઢવા માટેની ભૂમિકા માયાવી-કપટી, મુત્સદ્દી દિલ અને વર્તાવ ઉપર નથી સજી શકાતી. એ માયા-કપટ-મુત્સદ્દીગીરી તે ઉલટું ગુણસ્થાનકની પાયરીએ નીચા ઉતારે છે. ખુદ મેટા મલિનાથ ભગવાનના જીવ જેવાએ પૂર્વ ભવમાં એક બાજુ તે તીર્થકર નામકર્મ ઉપજે એવી કઠોર તપ વગેરે વીસ સ્થાનકની જબરદસ્ત
Page #262
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૪૫ આરાધના કરી રહ્યા છે, પણ બીજી બાજુ મિત્રમુનિએ સાથે જરા મુત્સદ્દીગીરી રમ્યા તે ગુણસ્થાનક ઘવાયું સ્ત્રીવેદ ઉપજે. સ્ત્રીપણે તીર્થકર બનવુ પડયું ! એમ પીઠ-મહાપીઠ એકાવતારી ઊંચા અનુત્તર વિમાનમાં જાય એવી ભગીરથ સંયમ સાધના કરનારા છતાં દિલના જરાક માયાવી ભાવને લીધે બ્રાહ્મી-સુંદરીરૂપે સ્ત્રી તરીકે અવતરવું પડયું! જયાં જરાક માયા સેવાઈ છતાં બીજી બાજુ તીર્થકર કે એકાવતારી અનુત્તરવાસી દેવ બનાવે. જબરદસ્ત સાધના અહિંસા-સંયમ–તપની હોવા છતાં પણ આ સ્થિતિ ! તે પછી એવી સાધનાનું બળ નથી, અરે ! એના દશમા સોમા ભાગની સાધનાનું બળ નથી, અને માયા મુત્સદ્દીગીરી, તે પણ જરાક નહિ, કિતુ ભરપૂર સેવાય છે,! ત્યાં કેવા ભયંકર દુઃખદાયી તિયચના ધારાબદ્ધ અવતાર વગેરે પરિણામ નીપજે ! એ વિચારવા જેવું છે. એવું ધર્મબળ નહિ એટલે એવી પ્રબળ પુણ્યાઈનું ઉપાર્જન નહિ, અને માયા-મુત્સદ્દીગીરી અને અભિમાન આદિના દેષ ભરપૂર એટલે આકરા અશુભ કર્મનું કબંધ ઉપાજન! પછી ભવ પરંપરા કેટલી દુઃખ-ત્રાસવિટંબણામય અને પાપની આવૃત્તિભરી નીપજવાની ?
આત્માને ચીમકીઃજીવને ખૂણે એકાંતમાં બેસાડી કહે –“નાદાન ! જાગ જાગ, ઉઠ ઉંડ, આ મેહની રમતની ઘોર નિદ્રા મૂક, ગુણની આળસ–બેપરવાઈ છેડ; દુનિયામાં જશ-લીધા
Page #263
--------------------------------------------------------------------------
________________
२४९
રમી રાજાનું પતન અને રોફ માર્યા છે તે વિજળીના ક્ષણિક ઝબૂકા જેવું છે. પછી દુઃખ અને પાપાચરણની ઘોર અંધારી રાત માથે પડશે! અહીં નિખાલસ દિલ, પવિત્રતા, પ્રામાણિકતા, ન્યાયી વ્યવહાર, નમ્રતા-લઘુતા, ક્ષમા-સમતા, તૃપ્તિસંયમ વગેરેને અતિ દુર્લભ સાધનાકાળ એળે ચાલ્યા. જાય છે. એની સામે જો. ધ્યાન રાખ, નિખાલસતાદિ ગુણની સાધના એક બે પ્રસંગથી સિદ્ધ નહિ થાય, એને. વારંવાર અભ્યાસ જોઈશે, તે જ સિદ્ધ થશે. શા માટે સોનેરી તક ગુમાવે ?”
માયા સંસારની માતા –
નિખાલસતા તે બધા ગુણ અને ધર્મની સાધના કરવાને પામે છે. પાયામાં માયાવી પણું હશે તે એ સાધવાનું મુશ્કેલ છે. શાસ્ત્રો માયાને માતૃસ્થાન કહે છે. માતૃસ્થાન એટલે માતાનું સ્થાન માયા એ સંસાર-ભવપરંપરાની માતા છે, જનેતા છે. બીજાઓ એટલા ગંભીર નથી એમ કરી એમની સાથે માયા-મુત્સદ્દીગીરીથી વતી જશ તે લીધે, સારા તે દેખાયા, પણ એ માયા યાને સંસારમાતાનાં દુઃખદ દીર્ઘ પરિણામ કેણે ભેગવવાના ? ત્રાસમય હલકા તિર્યંચના ભવની પરંપરા કોણે દેખવાની? આપણે જ ને ?
Page #264
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૪૭
માયામાં બીજાની સહાનુભૂતિ–સહકાર ગયાઃ—
ત્યારે માયાથી સગાસ્નેહીએ જોડે વો એમાં અહી પણ કઇ માટી ધન કમાઈ થઈ જાય છે ? કઈ રાગ– અટકાયત, જરા-અટકાયત અને મૃત્યુ-અટકાયત થાય છે ? જેની સાથે માયા ર્મી એને સારા દેખાયા, એ ક્રાં આપણી સેવામાં તૂટી મરે છે? ખરેખર તેા માયા-મુત્સદ્દીગીરી આગળ જતાં ઉઘાડી પડી જાય છે. ખીજાએ જાણી જાય છે, અરસ પરસ કહે છે કે ‘આ ભારે મુત્સદ્દી છે, માયાવી છે, પછી આપણા કેાક સરળ પણ વ્યવહાર મુત્સદ્દીમાં ખપે છે.ખીજાઓ સાવધાન રહે છે, અને સરળતાથી આપણે સાધવા ધારેલાં કાય માં એમના તેવા સહકાર નથી મળત્તે.
บ
માયાથી દૌર્ભાગ્ય બન્ને ભવમાં—
માયાવી–મુત્સદ્દી તરીકે ઓળખાઈ ગયેલા તે જાણે દુ:ખદ ઢૌર્ભાગ્ય નામકમ ભાગવતા અની જાય છે. ખીજાઓને એનાં પગલાં ગમતા નથી, એ પાસે આવે એ ગમતું નથી. વિચારા, અહીં પણ ઢૌર્ભાગ્ય ભાગવવુ પડે અને ભવિષ્ય માટે કારમા ઢૌર્ભાગ્યાદિ અશુભ કમ ઉપાવા પડે એવી સ્થિતિમાં મૂકનારી માયાભરી મેલી રમત શું કામની ? કેવી ખતરનાકએ ? માયાવીના સંપર્ક માં જેટલા જેટલા આવતા જાય, એ બધાયને વિશ્વાસ ઊડી જતા હાય છે, એનાથી આઘા ને આઘા રહેવા ઇચ્છે છે, છતા માયાના અંધાપામાં એ વસ્તુ દેખાતી નથી ! અને
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૮ -
રમી રાજાનું પતન વિચાર જ નથી આવતું કે આ એક પછી એક પરિચયમાં આવનારા મારાથી કેમ આઘાને આઘા રહે છે?” ઉભું એમ કલ્પી લે છે કે “બધી સ્વાર્થની દુનિયા છે ! કે ન્યાય! પિતે માયામાં પિતાને નીતરત સ્વાર્થ રમી રહ્યો છે એ જેવું નથી ને બીજા સારા પરગજુ પણ આત્માઓ પર સ્વાર્થીપણાને આપ ચઢાવે છે? એ કેવી અંધતા અને અભ્યાખ્યાન?
જાતનું માપ કાઢનારા પ્રશ્નો – જરા વિચારે,
(૧) બીજા તમારા સારા પરિચયમાં આવેલા તમારે નિકટ સહવાસ ઈચછે છે ખરા? કે આઘા રહેવાનું ને ઓછા મળવાનું ચાહે?
(૨) તમારા પરિચયમાં આવ્યા પછી તમારા પર સ્નેહ-સદુભાવ ટકાવી–વધારી રહ્યા છે? કે ઘટાડી રહ્યા છે?
(૩) પરિચય સારો થયા પછી બહાર તમારો જશવાદ કરી રહ્યા છે? કે નિંદા ?
(૪) પરિચયમાં આવ્યા પછી પોતાના દિલની વાત તમને કહેવા ઈચ્છે છે? કે છૂપાવવા ઈચ્છે છે ?
તમારે પરિચય સાધ્યા પછી તમારી સલાહ વાતવાતમાં લેવા ચાહે ખરા? જાતનું માપ કાઢે.
(૫) અપરિચિતની વાત જવા દે. પરિચયમાં નહિ
Page #266
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૪૯ આવેલા તે દૂર દૂરથી તમારૂં કઈ સુકૃત, કઈ પરાક્રમ કેઈ યશસ્વી કારકીદી સાંભળીને તમારી તરફ આકર્ષાશે, ગુણાનુવાદ કરશે, કદાચ પત્રથી કે કોઈ એકાદા પ્રત્યક્ષ મિલનમાં નેહ-સદુભાવ વગેરે દાખવશે. એથી કાંઈ તમારા અંતરાત્માની સ્થિતિનું માપ ન નીકળે. એ તે તમારા સારા પરિચયમાં આવેલા તમારા માટે શું માને છે, ને તમારી સાથે કેમ વર્તે છે, એ પરથી જાતનું માપ નીકળે કે કઈ સ્થિતિ છે. પછી લાંબા નિકટ પરિચય વિનાના માણસોના અભિપ્રાયને આગળ કરી ગાઢ સારા પરિચયમાં આવેલાના અભિપ્રાયને ખેટા પાડવા મથવું, ને એ તે તેજષથી એમ વર્તે છે,” એવું કહેવું એ આત્મ–વંચના અને પર-વેચના છે.
બીજાના સનેહ-સર્ભાવ કેમ ઘટયા એના પ્રશ્ન –
માટે, ખરું વિચારવાનું આ જ છે કે આપણા સારા • પરિચયમાં આવેલાઓને આપણા પર નેહ-સંભાવ,
આપણું મૂલ્યાંકન-કદર, આપણું ગૌરવ, આપણી સાથે અંગત દિલને વ્યવહાર, આપણી સલાહસૂચન લીધા કરવાનું....વગેરે કેવું કરે છે? જે એ વાતમાં ભલીવાર નથી, સનેહ–સદુભાવ આદિ ઘટયા છે તે તે શા કારણે?
- (૧) આપણામાં નિખાલસતાની ખામી છે? મુત્સદ્દીગીરી છે?
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૦
રુક્મી રાજાનું પતન.
(ર) શું આપણા સ્વભાવ તછડા-તામસી છે ?
(૩) શું આપણે વાતવાતમાં આપણા જ સ્વાર્થ અને આપણી જ ખડાઇ ગાઈએ છીએ ?
(૪) શું આપણા આચારમાં ખામી છે?
(૫) શું આપણે વાતવાતમાં સામાનું મેઢુ તેડી
નાખીએ છીએ ?
(૬) શું આપણે રાફ જ બતાવ્યે જઈએ છીએ ? (૭) શું આપણે હુકમ જ કયેર્યાં જઇએ છીએ ?
(૮) શું આપણે સામાની જરૂર વખતે કામ નથી લાગતા ?
(૯) શું આપણે સામાની કૃતજ્ઞતા દાખવવાનું ભૂલીએ છીએ ?
આવું આવું કાંઈક વિચારીને શેાધી કાઢવુ જોઇએ. પરિચિતાના સ્નેહ-સદ્ભાવ આદિ ગુમાવવામાં પ્રાયઃ આવું કઈ ને કઈ કારણ હાય છે. કેાઇ ગાઢ અશુભ કર્માંના ઉદયે એમ અને એ તે કવચિતને પ્રસંગ; ખાકી મોટાભાગે પૂર્વ કહેલ કોઇ ને કોઇ ખાસ ખામીના લીધે સ્નેહાદિ ગુમાવવાનુ થાય છે.
માટે આ પહેલું જરૂરી છે કે,
Page #268
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૫
બીજાના સ્નેહ-સદ્દભાવ યશ-સૌભાગ્ય મેળવવાના ઉપાય —
(૧) નિખાલસ અનેા, સાફ નિષ્કપટ અને વિના ચાલાકી મુત્સદીગીરીના અંતરાત્મા બનાવી એવેા વ્યવહાર રાખે.
(ર) સ્વભાવ ક્ષુદ્ર-તાડે! નહિ પણ ઉદાર અને ગંભીર તથા મળતાવડા સહાનુભૂતિભર્યાં મનાવે.
(૩) મુખમુદ્રા, વાણી અને વર્તાવમાં દૃઢપણે સૌમ્યતા રાખ્યા કરી સ્વભાવ સૌમ્ય ઘડે.
(૪) સ્વા'ને ગૌણ રાખી પરાને આગળ કરે. વાતચીતમાં આપણું ગાણું કે રાઢણું ગાવા-રાવાને બદલે સામાનાં રસનું અને ભલાઇનું ગામ.
(૫) જાતની ખડાઈ કદી ન ગાતા; સામાના સદૂભૂત ગુણ-સુકૃતની ગુણાનુરાગથી પ્રશંસા કરે.
(૬) કાઈનીય નિંદા ન કરેા, ન સાંભળે એને રસ જ કાઢી નાખા. કાઇનુંય ઘસાતું શા માટે ખેલવું? નિદાની વાત કાઇ કરે તેા એ વાતને પલ્ટે મારી સારી ગુણાનુવાદની, તત્ત્વની, કે ધમની વાતમાં ચઢાવી દો.
(૭) આપણા આચાર, આપણી આંખ અને આપણુ હૃદય પવિત્ર રાખવા ખૂબ ધ્યાન રાખેા.
Page #269
--------------------------------------------------------------------------
________________
૫૧
રુમી રાજાનું પતન
(૮) સામાની ભૂલ હાય તા પણ એને ઉતારી ન પાડતાં એની ખીજી સારી વિશેષતા આગળ કરી પ્રેત્સા હન આપો, જેથી એ ભૂલ સુધારવા ઉત્સાહિત થાય.
(૯) ખીજાના ઉપર રાક, સત્તા ખજાવવાનુ ન કરી, એ કુદરતી આપણું વર્ચસ્વ માથે ધરતા થાય એવા વાત્સલ્ય સંવેદન અને ગંભીરતાથી વતાં.
(૧૦) ખીજાના ઉપર સીધા હુકમ છેાડવાને બદલે એની ઈચ્છા પૂછે કે ભાઇ કેમ આ બની શકશે ? એની ઈચ્છા જાગ્રત કરો.
(૧૧) ખીજાની જરૂર વખતે અવશ્ય એને ઉપયાગી થાઓ, સહાયક થાઓ.
(૧૨) કાઇની ય કૃતજ્ઞતા માનવા-અદા કરવાનું કદી ન ભૂલે.
જગતમાં સ્નેહ-સભાવ-સહાનુભૂતિ મેળવવા નિર્મળ યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા, ખીજાએને આદેય અને સેાભાગી મનવા, આ બધી વિશેષતાઓની જરૂર છે. એટલું જ નહિ, પણ રુડી ધર્માંસાધના કરવા અને સાચા ધર્માત્મા મનવા માટે પણ આ ખૂબ જરૂરી છે. નિખાલસતાના અભાવે અન
ધમના પાયામાં જો એ નિખાલસતા વગેરે નહિ હાય તે દેવાધિદેવ અને ગુરુએ સાથે પણ રમત રમવાનું
Page #270
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૫૩ મન થશે, સંઘ-સાધર્મિક સાથે પણ માયાવી વ્યવહાર રહેશે, જાતબડાઈ જ ગાવાનું અને ગુરુએ તથા સાધર્મિકનું અવસરે ઘસાતું બોલવાનું કરાશે. દેવ-ગુરુ સાધર્મિક પાસેથી આપણે જ સ્વાથ આંચકી લેવાનું અને એમની તકલીફની પરવા નહિ કરવાનું બનશે! પ્રસંગે એમની પ્રત્યે પણ અ-સૌમ્ય ઉગ્ર મુદ્રા-વાણું વર્તાવ કરાશે ! એમના અથાગ ઉપકારની કૃતજ્ઞતા અદા કરવા કશે તન-મન-ધનને ભેગ આપવાની તૈયારી નહિ હોય !
કૃતજ્ઞતા તે ઉપકારી આત્માઓ પ્રત્યે જ શું, પણ ધર્મસ્થાને કે જે આપણને અથાગ પુણ્ય કમાવવામાં આલંબનભૂત સહાયક થઈ રહ્યા છે, એની પ્રત્યે પણ. બજાવવાની છે. તે પણ ખાસ ધનને ભોગ આપીને. આ જે થતું હોય તે શું સાધારણ ખાતામાં તેટાની બૂમ રહે ? પણ કહે કે ધર્મ કરનારાઓના જીવનમાં બહાર પણ કૃતજ્ઞતા બજાવવાનું એવું છે નહિ, તેથી અહીં વાં પડે છે.
ત્યારે, કૃતજ્ઞતા વિના ધર્મ કે ?
પરાથી હૃદય વિના ધર્મ કે ? નિખાલસતા-નિષ્કપટતા વિના ધર્મ કેવો ?
રુકમી સાધ્વી નિખાલસતા ભૂલી, કપટ રમી તે જે. તુચ્છ માન રક્ષાની આકાંક્ષા રાખીને એ કર્યું હતું તે ય
Page #271
--------------------------------------------------------------------------
________________
૫૪
રમી રાજાનું પતન
કયાં રહી? અને જીવન પણ ક્યાં ઉભુ રહ્યું? તત્કાળ મરણને શરણ થઈ!
મહાવીર ભગવાન આ કહીને ફરમાવે છે, “હે ગૌતમ આ પ્રસંગથી સૌ સ્તબ્ધ થઈ ગયા. પછી એ અવધિજ્ઞાની સ્વયં બુદ્ધ કુમાર મહર્ષિએ વિધિપૂર્વક સંખના કરી પછી પરિવાર સાથે સમેતશૈલગિરિના શિખર પર ગયા. ત્યાં જઈને પાદપિ ગમન અનશન કર્યું. અંતે એક માસ અનશન પાળીને શુકુલ ધ્યાનમાં ચઢી કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા.
રુકમી રાજાના ચરિત્રમાં પ્રાસંગિક ચરિત્ર રાજકુમારનું આવ્યું. પૂર્વ ભવના મન સાથે ઉચ્ચ ચારિત્રના પાલને એમને અહીં અત્યંત સુલભધિ બનાવ્યા! એના પ્રભાવે શીલ-બ્રહ્મચર્યના કેટલા બધા ઊંચા પાલક કે શ્રી રાજા રુકમી એમની તરફ રાગદષ્ટિથી જુએ છે છતાં એની સામે એવી રાગ ભરી દષ્ટિ નાખવાની વાત તે નહિ, પણ ઉપરથી સંસારની વિટંબણ નિહાળી પિતાનું રૂપાળું શરીર બીજાને કામવાસનાની ઉદીરણામાં નિમિત્ત બને છે માટે એવા શરીરને વિધિપૂર્વક ત્યાગ કરવાના અર્થાત સંયમ જીવન લઈ લેખના કરીને દેહત્યાગ કરવાના નિર્ણય પર પહોંચી ગયા! વિશુદ્ધ અધ્યવસાયની ધારા કેવી વધી રહી છે કે એમાં ચારિત્ર લેતા પહેલા વચમાં . આશ્રયદાતા રાજાના દુશ્મન રાજાના સુભટો એમના
Page #272
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૫૫
શીલના પ્રભાવે સ્તંભિત થઈ ગયા ! અને કુમાર પોતે અવધિજ્ઞાન પામી ગયા ! દેવનું સુનિવેશ-પ્રદાન અને આમને ઝટ ચારિત્ર સ્વીકાર ! અંતે અનશન કરી સવ કના અંત કરીને નિર્વાણપદ પામી ગયા છે.
કુમાર મહિના જીવનમાંથી શું શીખવાનું ?
સ્વયં બુદ્ધ કુમાર મહર્ષિનુ જીવન ઘણું ઘણું શિખવી જાય છે. મૌનના મહાન પ્રભાવ, પાણી—અગ્નિ વગેરે સ્થાવરકાય જીવાની પણ દયાના અદ્દભુત પ્રભાવ, શીલના જબરદસ્ત મહિમા, શુભ અધ્યવસાયની શ્રેષ્ઠ તાકાત, વગેરે વગેરે જોઈ એના ખપ કરવામાં બધી શક્તિએ ખરચવી જરૂરી છે, અને તે અત્યંત લાભદાયી છે. પ્રારભમાં ભલે સર્જાશે ન પાળી શકીએ, તે પણ જેટલું શકય હાય એટલું એ મૌન વગેરે પાળવામાં આત્માનુ મહાન ઉત્થાન થાય છે. મનુષ્યજીવનમાં જ આ બધુ પાળવાની અનુપમ તક મળે. એ મન્યા પછી કાણુ સુજ્ઞ એ પાળવામાં પ્રમાદ કરે ?
સમજી રાખવાનુ છે કે જે જડમાયાની ખાતર આ મધુ' ગુમાવી એનાથી વિરુદ્ધ આચરણ કરીએ છીએ, એ જડમાયા પડતી મૂકીને જ ચાલવાનું છે. તેા શા સારૂ એવી કામચલાઉ માયા ખાતર કાયમી લાભદાયી વસ્તુ ગુમાવવી ? પા। હિસાખ એવા છે કે એ મૌન, એ સ્થાવર જીવાની પણ દૈયા, સર્વાંગે નહિ સહી, પણ શય
•
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૬
રમી રાજાનું પતન, એટલા અંશે અંશે આચરતા અવાશે તે એના સંસ્કાર જામીને આગળ જતાં સર્વાશ પાલનમાં પરિણમશે. એકાએક ઠેકડો મારવાની ગુંજાયશ નથી.
ગુણોનું કામ જ એવું છે કે એને થોડે થેડે અભ્યાસ થતાં થતાં મહાસ્વરૂપમાં ખીલી ઉઠે.
માણસ વિદ્વાન શી રીતે થાય છે ? કમશઃ અભ્યાસ કરતાં કરતાં જ ને ? પંદર વર્ષની ઉંમર સુધી અક્ષય ન ભણે તે શું સોળમા વર્ષે એકદમ જ મેટ્રિકને અભ્યાસ કરી શકે? પરીક્ષા પાસ કરી શકશે ? છોકરી રસોઈમાં પારંગત શી રીતે થાય છે ? કડિયા-સુથારના છોકરા તૈયાર કેમ થાય છે ? તે ગુણાનું પણ એમ જ સમજો. બાકી કેક વિરલા થોડા અભ્યાસમાં એકદમ જ આગળ આવી જાય એ બને. પણ આપણે આપણી સ્થિતિ તે જેવીને કે આપણામાં એ ગુંજાયશ છે ? કુમાર મહુર્ષિએ પૂર્વાવમાં જે સાધ્યું એની પાછળ કેટલેય આરાધનાને અભ્યાસ હશે. હવે ચઢયા ચઢયા તે અલ્પ કાળમાં ગૃહસ્થપણે અવધિજ્ઞાન થયું! અને એ જ ભાવમાં સુકેમળતા ફગાવી દઈ કડક ચારિત્ર, સંલેખના અને અનશન દ્વારા મોક્ષે પધારી ગયા !
કમીને ઉત્કૃષ્ટ સ્થિતિનું સ્ત્રી-વેદ કર્મ પેલી રૂકમી સાધ્વી બિચારી મહા બ્રહ્મચારી છતાં એક જ વાર દષ્ટિ દેષમાં પડી તથા ઘેર-વીર-ઉગ્ર કષ્ટમય તપ
Page #274
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૧૭
સંયમપરીસહસહન છતાં એ એક પાપની આલેચના કરવી ચૂકી અને ઉપરથી માયા શલ્ય રાખી ઢાંકપિછોડો કર્યાં, તેા મહાવીર પ્રભુ કહે છે કે એણે ઉત્કૃષ્ટ સ્થિતિનું સ્ત્રી વેદ કર્મ ઉપાયુ! એટલે ? પંદર કાડાકેાડી સાગરાપમ વર્ષના એ કમના સ્થિતિ કાળ ! ખસ, ત્યાં સુધી એવા હલકા સ્ત્રીપણાના મનુષ્યતિય "ચપણાના અવતાર પામ્ય જા ! એ કમ પર સંક્રમણ અપવતના વગેરે કરણ લાગીને એમાંથી એછું થાય એટલું બાદ મહાવીર પ્રભુના જીવે ઠેઠ મરીચિના ભવમાં બાંધેલ નીચગેાત્ર ક્રમના છેલ્લા બાકી દળિયાં એક કાડાકોડી સાગરોપમના અંતે ભેગવવા પડચા ને ? એટલે ? તીર્થંકરના ભવે પણ દેવાન દાની કુક્ષીમાં અવતરવું પડ્યું !
દોષ સેવવાને આપણે અધિકાર ખજાવીએ એના પછી ક આપણા પર કેવા દારુણ અધિકાર બજાવે છે ?
રુકમી સાધ્વીએ આ સ્ત્રીવેદ કમ ઉપરાંત ખીજા તા કેટલાંય અશુભ કર્મ ઉપાર્જ્યો ! ચારિત્ર ઉગ્ન પાળ્યું હતુ એટલે કાળ કરીને તરત તા ભવનપતિ દેવલેાકમાં વિદ્યત્ કુમારી દેવીની નેાકરડી નેાળિયાનું રૂપ લેવું પડે એવી વાહનદેવી તરીકે ઉત્પન્ન થઈ ! કયાં ઊ ંચા વમાનિક દેવલેાક કે મેાક્ષ પમાડેએવું કષ્ટમય ચારિત્ર-પાલન ? અને કયાં એને રદ કરે એવું આવી હલકી વાહનદેવી તરીકે જન્મ આપનાર પાપશલ્યનું છૂપાવવું ?
૧૭
Page #275
--------------------------------------------------------------------------
________________
રુક્ષ્મી રાજાનું પતન
કમના સૂક્ષ્મ હિસાબના ચાપડાં અબાધ્ય છે !
એ ધ્યાનમાં રાખીને એક પણ પ્રચ્છન્ન છૂપું નાનું પણ પાપ, નાના પણ વિકલ્પ કરતાં વિચાર કરવા જોઈએ છે. આંખ-મિ ંચામણાં કરી ગોટા વાગ્યે જઇએ, છૂપા અને પ્રગટ પાપા સેયે રાખીએ, કુવિચાર-વિકલ્પેશને હિસાબ નહિ એટલા કર્યે જવાય, પણ આત્મા પર એની રજેરજ નોંધ થાય છે, એ ભૂલવા જેવુ' નથી.
ધમીને કષ્ટઆપત્તિ કેમ ? :
•
કેટલાય માણસે ફરિયાદ કરે છે અગર મનમાં મુંઝાય છે કે અમે આટઆટલા ધમ કરીએ છીએ છતાં કષ્ટ-દુઃખ-મુશીમતીએ કેમ આવે છે ? પણ એમણે કાં જોવુ છે કે અહી પુણ્યાઇ ઉદય આવી એ તાપૂવના ધમ થી, પણ સાથે પાપાચરણ-પાપવિચાર–પાપભાષણ કર્યો હશે એનું શું ? મન ખગાડવા પર કોઈ અંકુશ નહિ, અરે ! ધર્મના સ્થાનમાં આવ્યા-બેઠા પછી પણ એ કરતાં સ'કૈાચ કે ભય નહિ, તેમ કર્યાની એવી ભારાભાર અસાસી અને ઈંડ નિહ કે ફ્રીથી એના પર અંકુશ આવી જાય ! પછી સૂફમહિસાખી કમના ચોપડે કેમ એ અણુ-નોંધાયાં જાય ? ગુના ખટકે છે ?
૩૫૮
જે ગુનાની પાછળ કઠોર દંડ નહિં એ ગુના શે સુધરે
Page #276
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૫૯ કુમારપાળ મહારાજાએ ચોમાસાના નિયમોમાં બ્રહ્મચર્ય અંગે એવી ધારણા રાખી હતી કે મનથી એને ભંગ થાય તે ઉપવાસ કરે. કદાચ આવા બે-ચાર ઉપવાસને દંડ ભેગા , પછી મનની મંજાલ છે કે ભંગનો વિચાર કરે ? અને મન કાબૂમાં આવ્યું તે વાણી અને કાયા તે સીધાદોર ચાલવાના. કુવિકલ્પ રોકવા માટે આવી કઈ સજા રાખો છો? અરે ! નાની ય સજા રાખી છે કે ખોટો વિચાર આવે તે ૧૨ નવકાર ગણી લેવા ? એક નવકાર વાળી ગણતાંય આટલી જ ટેક રાખેને કે “વચમાં બીજે વિચાર પિસે તે ત્યાં ફરીથી નવકારવાળી શરૂ કરવી. ભલે શરૂ શરૂમાં બે–ચાર-પાંચ વાર ફરી ફરી શરૂ કરવી પડે, પણ પછી જોજે મન કેવું પાધરું દેર થતું આવે છે.
મૂળ, અશુભ ભાવના અને અથાગ કર્મબંધનો ભારે ભય લાગ જોઈએ, “આ ઉત્તમ ભવમાં અધમ ધંધા કરીશ, પાપમય વાણુ-વિચાર-વર્તાવ આચરીશ, તે કેવાં કર્મના થક ઉપાર્જાઈ કેવા દુખદ ભવાની રામાયણ સજાશે! એનો પાકે ભય-ફફડાટ-ચિંતા રહેવી જોઈએ. પછી એ પાપમય પ્રવૃત્તિ પર અંકુશ મૂકવાનો ઉપાય આપમેળે યોજવાનું કરાય; બરાબર જાગતા રહીને સર્વ શકિતએ પાપથી આઘા રહેવાનું કરાય ભવ અને પાપને ગાઢ સંબંધ છે. પાપાચરણથી ભાવવૃદ્ધિ થાય છે. માનવજીવન એ મૂળ બેએ સેન્ટ્રલ સ્ટેશન જેવું છે. ત્યાંથી ઉપડેલો ગાડી દૂર દૂર પહોંચતી જાય છે, પાપનું એન્જિન
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૦
રૂકમી રાજાનું પતન જોયું કે આત્માની ગાડી કેટલાય દુર્ગતિનાં સ્ટેશને કરતી કરતી લાંબે જવાની !
રુકમી સાધ્વી ભૂલી પડી તે હલકા દેવ જન્મ પછી જાણે ભવસાગરમાં ખોવાઈ ગઈ ! મહાવીર પ્રભુ કહે છે, હે ગૌતમ! એ નરેન્દ્રશ્નમણી સમસ્ત દુઃખ-દૌભગ્યદુઃખને અનુભવતી સકલ લેકેથી અપમાન તિરસ્કાર પામતી હલકા મનુષ્ય-તિર્યંચના અનેકાનેક માં ભટકતી થઈ ગઈ ! પોતાનાં ફળ ભેગવવામાં દુઃખમય હલકા જન્મોનો હિસાબ ન રહ્યો !”
પાપશયથી ખાસ બચે -
મૃત્યુ પર્યત શલ્ય રાખી મૂકવાથી પછી એ આત્મામાં એક ભયંકર ગુમડાની જેમ કેવું પાક પર અને ચેપ પર ચઢે છે ! ડાહ્યા છે તે બધું જાતડહાપણ બાજુએ મૂકી, “ગુરુ ગંભીર નથી,” “મારી માનહાની થાય.” “હવે આટલું પાપ ગુરુની આગળ ન આપ્યું તે શું થઈ ગયું ? મનથી પશ્ચાત્તાપ કરી લઈશું'......વગેરે વગેરે આપમતિ કે રાણે મૂકી આ પહેલું કરજો કે પ્રગટ કે છૂપાં વિચાર-વાણી-વર્તાવનાં પાપ ગુરુ આગળ પશ્ચાત્તાપભર્યા દિલે અને બાળભાવે પ્રગટ કરી યાને આલેચના કરી નિઃશલ્ય બનશે અને એને દંડ માગી લેજે અને તે ભરી આપજે.
Page #278
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૧
મહાનિશીથ સૂત્રમાં આ રુકમીને અધિકાર આવે છે. ત્યાં આની પૂર્વેના અધિકારથી જાણવા મળે છે કે રુકમીએ શલ્ય રાખવા પર એક લાખ ભવ સંસારમાં કર્યો ! કેટલા ? ૫–૧૫ નહિ, ૧૦૦-૨૦૦ કે ૧૦૦-૨૦૦૦ નહિં, એક લાખ ભવ ! કેવા ? દેવ-મનુષ્યના સુખ-વૈભવ ભર્યા ? ના, દુઃખ-દારિદ્ર-ઢૌર્ભાગ્ય અને પરાભવ–અપમાનભર્યો મનુષ્ય-તિર્યંચના ભવ! લક્ષ્મણા સાધ્વી પણ આવા શલ્યના ચેાગે ૮૦ ચાવીસી યાને લગભગ ૮૦૦ કાડાકેાડી સાગરાપમ એટલે કે ૮૦૦૦ કાડાકેાડી પટ્ચાપમ કાળ સંસારમાં ભમીને ? એક પત્યે પમમાં અસન્ય વર્ષે જાય ! વિચારજો ગુરુ પાસે આલેચના ન કરતાં હૃદયમાં છૂપા શલ્ય રાખવાને નતીજો કેટલેા બધા ભયંકર ?
આટલે સુધી રુકમીનાં પતનના ઇતિહાસ આબ્યા, હવે એનાં ઉત્થાનના અધિકાર આવે છે, પરંતુ છેલ્લાં એ ભવના અહી વિચારવાના છે. એક જ જીવનમાં વિરાધના અને આરાધના કેવું કામ કરી જાય છે એનેા આ પરથી ખ્યાલ આવશે.
માયાશયથી લાખ ભવ!:
સુરાસુરેન્દ્ર-પૂજિત ત્રિભુવન ગુરુ શ્રી મહાવીર પરમાત્માએ નરેન્દ્ર શ્રમણી રુકમીના સશલ્ય મૃત્યુ બાદ અનેકાનેક દુઃખ મનુષ્ય-તિય ચના અવતાર થયાનું કહ્યું. એક વારના દૃષ્ટિદેોષને બાદ કરતાં રુમીની ગૃહસ્થવાસમાં
--
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૬૨
રુક્રમી રાજાનું પતન
પણ બ્રહ્મચર્યની સાધના એટલી જોરદાર સાધના હતી, અને ચારિત્ર જીવન સ્વીકાર્યો પછી એટલી બધી ઘેાર-વીર -ઉગ્ર કષ્ટમય તપસ્યા, રસત્યાગ, વિવિધ અભિગ્રહ, સયમ તથા પરીષહસહનની સાધના હતી, કે અલ્પ ભવમાં મેક્ષ થઈ જાય. છતાં એના મૂળમાં જરૂરી દિલની સરળતા રાખી માયા-શલ્યના જે ઉદ્ધાર કરવા જોઇએ એ એણે ન કર્યાં, તે એક લાખ ભવ સંસાર-ભ્રમણ ઊભું થયું.
સરળતાને બદલે દંભ અને વક્રતા એ પ્રખર સાધનાને પણ કેવી ફાક કરી શકે છે ! માટે તે મહેાપાધ્યાય યાવિજયજી મહારાજે અધ્યાત્મસાર નામના શાસ્ત્રમાં અધ્યાત્મની પ્રગતિના માર્ગ દેખાડતાં ભવવૈરાગ્ય સાથે દભત્યાગને પણ પાયામાં આવશ્યક મતાન્ચે. દંભમાયાનું શલ્ય ખતરનાક છે. ગમે તેટલા ઉગ્રસહે, ધ કષ્ટ તપયા કરે, પ્રખર શાસ્ત્રાભ્યાસ કરે, લેાકમાં મહાન વ્યા ખ્યાતા કે વિદ્વાન આચાર્ય તરીકેની ખ્યાતિ પણ પામે, કિન્તુ દિલમાં જો માયાશલ્ય રાખ્યુ, તે એ મેહુરાજાના એક જ સુભટ પેલું બધું અસમથ કરવાની શક્તિ ધરાવે છે !
ચિરકાળના માહરાજા અને ધર્મરાજાના વિગ્રહમાં માહરાજાના આમ જ વિજય-ધ્વજ ફરકે છે ! જીવ બધું સહવા–કરવા તૈયાર છે, પણ મેાહને આટલે પક્ષ છેાડવા, માયાની પકડ છેડવા તૈયાર નથી. એટલે ધરાજાને ત્યાં પરાજય થાય છે. ... ત્યાં આપણે વિચાર કરવા જેવા છે કેઃ
Page #280
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૬૩
એક માયશલ્યથી ઘણા પણ ધર્મ કેમ મગરે છે? :—
જીવની આ કેવી ઘેલછા કે ‘એક તુચ્છ મીઠા (લૂણ) ખાતર ખીચડી બગાડવા' ની જેમ પેાતાની તુચ્છ માનાકાંક્ષા ખાતર માયાસેવી સાધનાને આખે ઘાણુ ખરાબ કરે છે! પાછે વિશ્વાસમાં તણાય છે કે મારે આટલી બધી સાધના છે, એથી હું ઘણા ઊંચા આવવાના પછી જરા સિફતથી સારા દેખાવાનું કર્યું", દિલની કાઈ વાત ગુપ્ત રાખી, તેથી શું એટલું બગડી જવાનુ છે ? પણ એને ભાન નથી કે એટલું એક માયાશલ્ય હૃદયના ભાવને મહામલિન, ષિટ્ટા અને જ્ઞાનીઓના વચનની ઉપેક્ષા અવગણુના કરાવવા સુધી લઈ જનારૂ અને છે ! જુડ઼ી રીતે ખહાર જશ લેવાની લુચ્ચાઇ કરાવે છે ! આમાં પાયાના સમ્યગ્દર્શનના પરિણામ પણ જોખમાય છે. જાણી જોઇને જ્ઞાનીના વચનને અનાદર થા એટલે તત્ત્વશ્રદ્ધા ગઈ ! ને એમ તુચ્છ માનને માયાથી પાછ્યુ એટલે સ્વચ્છ શુદ્ધ આત્મદશારૂપ મેાક્ષની રુચિ ઉડી !
× ૦ -પણ દિલમાં એ બદલનુ દુઃખ રાખે તે ? અને ખાટું માને તે સમક્તિ રહે કે નહિ ?
ક્
ઉ ૮–એમ તે પછી ભગવાનની જાણીબુઝીને આશાતના કરે, યા ઉસૂત્ર-ભાષણ કરે, યા જાણી જોઇને દેવદ્રશ્ય ખાય, કે સત્તી કે સાધ્વીનું શીલ ભાંગે, પ્રવચનનેા ઉડ્ડાહ કરે, અને સાથે ‘આ ખાટું થાય છે’ એમ માનતા
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૬૪
રુમી રાજાનુ પતન
રહે તે શું સમક્તિ રહે ? છેઃ-સૂત્ર શું કહે છે એની તમને કયાંખખર છે ! એ સાધ્વાચારના જાણી જોઇને એક, બે અને ત્રીજી વારના ભગે આજ્ઞાભંગ, અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના, એમ ચાર મહાદોષની આપત્તિ આપે છે!
મિથ્યાત્વનું રહસ્યઃ—
રહસ્ય એ છે કે એવાં જ્ઞાનીના વચનની અવગણના કરી પાખેલ મહાશલ્ય વગેરે દોષ અનંતાનુબંધી કષાયના ઉદયને આભારી છે, અને એ કષાય સમ્યક્ત્વગુણુના ઘાતક છે. ખંધી કેટિના રાગ કરાય, દ્વેષ કરાય, એ અન ંતાનુઅંધી કષાયના ઉદયને સૂચવે છે. કુમાર મહર્ષિએ કેટકેટલી સમજાવટ કરી છતાં રુમીએ જે માનાકાંક્ષાથી માયા પાષી એ માન-માયા ખધા નહિં તેા ખીજું શું ? ત્યાં પછી એ મનથી માને કે આ ખાટુ થાય છે, તે એ માન્યતા કેવી ? પેાકળ જ ને ? ઉત્કટ રાગ એમ જ કરે. જીવને ભુલાવામાં નાખીને પોતાનું કામ કર્યે જાય !
માટે કહેવાના સાર આ છે કે કદી માયાશયને અને તુચ્છ માનાકાંક્ષાને મનમાં ઘાલતા નહિ. બધા વ્યવહાર સરળ સ્પષ્ટ શુદ્ધ દિલને રાખજો.
શાસ્ત્રના દાખલાઃ-માયામાં સ્ત્રીવેદ બંધાયાનું બતાવે છે. સ્ત્રીવેદ ચાથા ગુણુઠાણું સમ્યક્ત્વ દશામાં અંધાય જ
Page #282
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન "
૨૬૫ નહિ; એ તે પહેલા અને બીજા ગુણ ઠાણે જ બંધાય. ત્યાં કમશઃ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય ઉદયમાં હોય છે. શું એ જીવને સંયમ પણ પામેલા છતાં
ટું માનવાની માનસિક કલ્પના રાખતાં નહોતી આવડતી ? પણ આંતર પરિણતિના ઘરમાં ચોરી ચાલે એમ નથી. એટલે, મનની આવી ચેરીમાં ફસાતા નહિ.
દિલડંખને શ્રમ –
“અમે માયાદિ પાપ કરીએ છીએ પણ અમારા દિલમાં એને ડંખ છે. એને અમે ખાટું માનીએ છીએ. તેથી અમારા સમ્યકત્વને વાંધો નથી. ભલે સંયમ હણાયું, પણ સમકિતથી અમારે અપરાધક ભાવ ઊભો છે, અને વૈમાનિક દેવલેક તે મળશે.” એવા ભ્રમમાં તણુતા નહિ. આરાધક ભાવ અને સમ્યકત્વ માયાશલ્યથી ક્યાંય ઊડી જશે ! મિથ્યાત્વમાં ઘસડાઈ જવું પડશે ! મરિચિએ “મારે શિષ્ય કરે છે, માટે “કપિલા ! ઈત્યં પિ, ઇયં –કપિલ ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે, આટલું બોલવા દે એમ કરી એ બેલ્યા ત્યાં ઝટ પટકાયા મિથ્યાત્વમાં ! એક કડાછેડી સાગરોપમ કાળ એટલે સંસાર વધારી મૂક્યો !
કયા પાપમાં સાચે ડંખ નહિ? –
આ શાસ્ત્ર ક્યાંથી લાવ્યા કે ગમે તેવાં પાપ અને ગમે તેટલાં પાપ કરો છતાં જે મનને એ ખાટાં લાગે તે
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૬
રુમી રાજાનું પતન
સમકિત કાયમ ? હા, ચાલુ ઘરવાસના જરૂરી આર‘ભરિગ્રહનાં પાપ સેવવાં છતાં એને સાચે ડંખ રહી શકે અને તેથી સમિકત ટકી શકે એ વાત સાચી, પણ આંખ મીચીને સેવાતા બિનજરૂરી હદ બહારનાં આરંભ અને પરિગ્રહનાં પાપ, જ્યાં ને ત્યાં ભારે ાફ અને રોષના પાપ, માયાશલ્યનું પાપ, જાણી જોઇને સતી-સંયમીના શીલભંગ, ખાળ જીવને ઉન્માર્ગે ચઢાવવા, દેવદ્રવ્ય ભક્ષણ, સુનિધાત શાસનહીલના. ઉત્સૂત્રભાષણ, અસત્ આરેપ, વગેરે વગેરે કોઇ પાપ સેવવું છે, ને દિલને ડંખ ? ભગવાનનું નામ લા, એમ કાંઈ પાપના સાચા ડબ રસ્તામાં નથી પડ્યાં, દેવદ્રવ્ય નાશ આદિ અંગે શાસ્ત્ર સાફ કહે છે ‘મૂલગ્ગી એહિલાભસ’ એધિલાભ--સમ્યક્ત્વના મૂળમાં અગ્નિ છે ! એવા કે ભવાંતરે ભવા સુધી જૈન ધર્મનું મેહુલ જોવા ન મળે ! મુનિપણાના આચારના ભંગ માટે ધ દાસણિ મહારાજે ઉપદેશમાળામાં કહી દીધું કે આચાર પાળવાની પ્રતિજ્ઞા લઇને હવે એના ભંગ કરનારા, એના જેવા મિથ્યાવાદી બીજો કાણુ છે ? તે વળી માયાથી ગુપ્તપણે ભંગ કરવાનું અને લેાકમાં સારા મનાવવાનું ઉભું રાખવુ એ કેટલી દુર્દશા ?
'
પ્ર૦-પણ બીજા અધ ન પામે માટે ગુપ્તતાથી કરીએ તે! તે સારૂ ને ?
ઉ-મનને આ ઉઠાવા છે. હૃદય તપાસવાની જરૂર છે કે શુ ખીજા અધમ પામે ખરેખર એ ભય છે ? કે
Page #284
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૬૭ પિતાની લઘુતા-હલકાઈ થાય એ ડર છે? તમને તે આત્મનિરીક્ષણ કરતાં ય નથી આવડતું! એટલે જાતના દેષને ઢાંકીને એના પર જાતે જ ગુણને સિકકો લગાવે છે? એને ગુણનો વાઘ પહેરાવે છે! એથી શું વળશે? ઠીક છે ભોળી અજ્ઞાન દુનિયાને આંખમાં ધૂળ નાખી સારા દેખાયા-મનાયા-પૂજાયા, પણ અહીં અમરવાસ તો નથી ને ? હદયના વાંકા વળ જિંદગી પૂરી થયા પછી આત્મા સાથે જડબેસલાક સીલપેક થઈ સાથે ચાલશે એનું કેમ? પછી તે એની ત્યાં પરભવે ગમ જ નહિ હોય કે જેથી આલેચના પ્રાયશ્ચિત્ત કરી શકાય; એ તો ભવેને ભલે સુધી. અકબંધ ચાલવાના અને દુખદ દુર્ગતિએના ભયંકર ત્રાસ દેખાડવાના ! દુનિયાને અવળા પાટા શા સારુ બંધાવવા? એમાં કર્મ આપણને જ અવળા પાટા બંધાવે છે !
ખરી વાત એ છે કે દિલની સરળતાને પાયે પહેલે રચે. એના પર, ભૂલ થઈ જવા છતાં, ઘણે ઘણા. બચાવ મળવાના ઉપાય જી શકાશે.
સરળતા છે ત્યાં બચવાના ઉપાય છે, વકતા છે ત્યાં નહિ, એ વક આત્મા વિશિષ્ટજ્ઞાની પાસે પાપનું પ્રાયશ્ચિત્ત લેવા જાય છે ત્યાં વિશિષ્ટજ્ઞાની ના પાડી દે છે કે તારા માટે ખરેખર પ્રાયશ્ચિત્ત નથી. આલેચના. કરવી ને વક્રતા રાખવી એ ક્યાંને ન્યાય? એ કેવી મૂર્ખાઈ? પણુ ગુરુ આગળ ખરાબ છતાં ચેડા સારા દેખાવાની
Page #285
--------------------------------------------------------------------------
________________
ફમી રાજાનું પતન મૂઢતા એ વકતા કરાવે છે. ત્યાં હદયશુદ્ધિ ન થાય, નિઃશલ્યતા ન આવે, સરળતા એટલે એફખી સરળતા જોઈએ. ડી વકતા એ ખરેખર સરળતા જ નથી, માણસ જ્યારે એમ કહે છે કે “હા મારી ભૂલ થઈ છે, પણ અમુક અમુક સંગને લઈને ભૂલ થઈ કિન્તુ ખાસ ચાહીને નહિ.” ત્યારે આ બચાવ શાના ઘરને છે? પિતાનું માન ઊભું રાખવું છે એના ઘરે. એમાં છૂપી વકતા પિોષાય છે, એનું એને ભાન નથી. સરળ હૃદય તે માની લે કે “સંગ બંગના બહાનાં નકામાં છે. ભૂલ જાણતા જ કરી છે. પછી ભૂલ એટલે ભૂલ. સીધી કબૂલ જ કરી દેવાની.”
વકને અંતકાળ ભારેખમ –
સરળ માણસ આ જીવનમાં પણ સ્વસ્થતા ભેગવી શકે છે, પછી ભલે ક્યારેક સરળ ઇકરારને લીધે ડું વેઠવું ય પડે. પણ દિલ-કચામણું નહિ રહે. વકતા-માયાવીને અંદરમાં દિલ કેચાયા કરશે એટલે શાંતિ-સ્વસ્થતા નહિ રહે. અને ખરૂં તે અંતકાળે ભારે થઈ પડે છે ! નજર સામે જીંદગીના કરેલાં એ કાવાદાવા–પ્રપંચ-કૂડકપટ ભૂતાવળની જેમ ખડી થાય છે! જેની જેની સાથે વક્તા કરી માયા રમે, એ બધા કાંઈ એ વખતે હાજર નથી. તેમ જે હાજર છે એની સાથે રમેલી માયાના બધા પ્રસંગે ચાદ પણ નથી. તેથી હવે શી રીતે એ બધા આગળ સાચે
Page #286
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન ઈકરાર કરી એ માયાના વળ ઉકેલી શકે? એટલે એના વળ એમ જ પિતાના આત્મામાં જામ પડ્યા રહેતા દેખી હિંયા પર અપરંપાર ભાર લાગે!
(૧) ત્યારે સરળ જીવને જીવન પણ ફેરૂં અને મૃત્યુ પણ ફે. એ સમજે છે કે “પાપ કર્યા છે, પણ માયાથી નહિ; તે ઉપરાંત ગુરુ પાસે આલેચના કરી કરી પ્રાયશ્ચિત્ત પણ લીધાં છે; એટલે હૃદય ફેરું છે. હવે સરળ હૃદયે એ પાપની ફરીથી ગર્લાનિંદા કરવા દે. શાસ્ત્ર દુષ્કૃતગર્તા વારંવાર કરવાનું કહે છે. કેમ વારૂ ? કારણ કે એથી દુષ્કતની હેયતા–ત્યાજ્યતાનું ભાન જીવતું જાગતું રહે; અને એ ભવરિથતિ પકવવાને એક મહાન ઉપાય છે એમ પંચસૂત્ર શાસ્ત્ર કહે છે.
(૨) સરળતા ગુણને લીધે બીજાને વિશ્વાસ પણ સંપાદન કરી શકાય છે. માયાવીને કેઈ ભરોસો કરતું નથી. સગી બાયડી પણ વિશ્વાસ નહિ મૂકે, છોકરો ય નહિ મૂકે. ત્યારે જેની સાથે વર્ષો રહેવું છે, જેની સાથે વારંવાર કામ પડે છે એને વિશ્વાસ ગુમાવ, પછી એ લેકે શંકાની દૃષ્ટિએ વ્યવહાર રાખ્યા કરે, એમાં શી મજા આવે? ધણીએ રૂ.૫૦૦ લાવીને પત્નીને આપ્યા અને કહે “ આ રાખજે, ત્યાં પત્નીને શંકા રહ્યા કરે કે “કેમ આપતા હશે ? કેણ જાણે એમના મનમાં શેય ભેદ હોય ? તે શું થવાનું ? રૂપિયા આપવા છતાં પત્નીને સદુભાવ મેળવી શકાવાને નહિ. ત્યારે પતિ જે રૂપિયા આપવાને
Page #287
--------------------------------------------------------------------------
________________
:૦૦
રુઢ્ઢમી રાજાનું પતન
બદલે ઉલ્ટુ માગશે તેા વળી વિશેષ શંકા પડવાની કે કેમ માગતા હશે ? માગીને લઇ જઇ પાછા લાવશે યા નહિ ?” એમાં નથી ને પાછી રકમ લાવવામાં ઢીલ થઇ, તેા પત્નીના મનમાં કઈ ને કઈ ગોટા વળશે !
પૈસાના લાભમાં અનથ
માણસને આજે પૈસા કેવા વહાલા છે એ તે કાંઇ તમારાથી અજાણ્યું નથી ને ? પૈસાના લાભમાં નિકટના સગા સાથે પણ વૈર-વિરેધ થાય છે. પૈસાના લેાભમાં માણસ કાળાં કામ અને દુષ્ટ હૃદય કરે છે. અરે ! પૈસાના લાભમાં ભાળી ખાઇએ આખા શીલભંગ સુધી પહોંચી જાય છે ! લેાભની ભયાનકતા ભારે.
:1
એટલે વાત આ છે કે પત્નીને ય પેાતાના વહાલા રૂપિયા ધણી લઈ જાય છે, એમાં એનુ દિલ કચવાય છે. એમાં વળી ધણી માયાવી છે, તેણે પત્નીને વિશ્વાસ ગુમાબ્યા છે, એટલે પત્નીને હૃદય-કચવાટ વધારે થાય એમાં શી નવાઈ ? સારાંશ, એ શું કે ખીજા સગા-સ્નેહી, શેઠગ્રાહક, ઓળખીતા પારખીતા વગેરે શું એમની સાથે માયાભયે વ્યવહાર એમના વિશ્વાસ ઉઠાડી મૂકે છે. પછી એમાં કેટલીકવાર સાચી વાત મારી જાય છે, યા ખીજા રૂપે ખતવાય છે. એથી કેટલાય નુકસાન વહેારવા પડે છે. માટે માયા-પાલિસી મૂકી સરળતા જ અપનાવવા જેવી છે.
•
Page #288
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન, કે
ર (૩) સરળતા દાખવવામાં આત્માનું સત્વ ખીલે છે. સાત્વિક વૃત્તિ વિકસે છે. માયાભાવમાં તે તામસભાવ પોષાય છે, નિઃસવતા પોષાય છે. જાણું જોઈને હૃદયમાં જુદું ને બહાર દેખાડવું જુદું, એ તામસ–અંધકારમાં રાચવા જેવું, તામસભાવમાં રમવા જેવું નથી તે બીજું શું છે ? બહારના કેઈ નુકસાન-ઠપકે-હલકાઈ પણ વહોરીને દિલ સાફ રાખી સરળ-નિખાલસ વાણી-વર્તાવ રાખવા એ સાત્વિકતા છે, આત્મ-સત્વને વિકાસ છે. માયાવી સાથેના વ્યવહારમાં આપણે સરળ વર્તવામાં કદાચ બહારનું કઈ નુકસાન દેખાય તોય તે સરળભાવના અતિ ઉચ્ચ આભ્યન્તર લાભની આગળ તુચ્છ છે.
કર્મવશ વેઠવાનું પણ સરળતા લાભમાં
ગુણસેન–અગ્નિશર્મામાં શું બને છે ? અગ્નિશમન જીવ ભવે ભવે માયા પ્રપંચ રમે છે, ત્યારે ગુણસેનને જીવ એક સરખી સરળતા રાખે જાય છે, ભલે ગુણસેનને સ્વકીય કર્મવશ વેઠવું પડે છે, અને કર્મ તે કેને છેડે છે ?, પણ સરળતાના ચગે એમને આત્મા ઊંચે ઊંચે ચડતું જાય છે, તે યાવત્ અંતે સમરાદિત્ય કેવળી મહર્ષિ બની અનંત કાળના સુખના ધામ મેક્ષમાં સિધાવે છે. ત્યારે પિલે જીવ માયા પ્રપંચના ચેાગે અનંત સંસાર-ભ્રમણ વધારી મુકે છે. માયા ભયંકર છે. સરળતા મહા કલ્યાણકારી છે, અધ્યાત્મ-વિકાસને મૂળ પાયે છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનુ' પતન
રુકમી-સાધ્વી માયાશયમાં મરી. એક લાખ ભવ સંસારમાં ભમી ! આ લાખ ભવ પણ સ્થૂલ ભા હશે; કેમકે પ્રભુના કહેલા હિસાબે એણે સ્રીવેદ ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કાડાકેાડી સાગરોપમની માંધી હતી. એ કાળ કાંઇ સંખ્યાતા ભવે, લાખ શું, કરાડ-અબજ ભવાએ પણ પૂરે થાય નહિ. વળી ત્રસની કાયસ્થિતિ ૨૦૦૦ સાગરોપમ માત્ર. એટલે જ કાળ જીવ સતત એ ઇંદ્રિયથી પચેન્દ્રિય સુધીના ભવા કરે, પછી કાં મેક્ષે જાય, કાં એકેન્દ્રિયપણામાં જાય. ત્યારે એ હજાર સાગરે પમમાં તા કેટલાય ભવા થાય. પણ ૧૫ કાડાકેાડી સાગરાપમની. આગળ એ કાળ શી વિસાતમાં ? તાત્પર્ય પ્રાયઃ એકેન્દ્રિયના અસખ્ય ભવા કરી એ કાળ પસાર થાય. માયાના કેટલા કેટલા બધા કરુણ અંજામ !
૨૭૨
રુમી કયારે ઊંચે આવી :— . ?
આમ ચિરકાળ દુઃખદ ભવામાં પસાર કરતાં કરતાં પહેલાં તે એ માયાશલ્ય અને માનાકાંક્ષાના સંસ્કાર નવા નવા ભવામાં જાગ્રુત્ થઇ અધમ આચરણ કરાવે છે; તેથી ભવની પરંપરા ચાલે છે. જૈનધમ નુ` માં જોવા ન મળે ? પણ અતિ દીર્ઘ કાળે અસખ્ય કાળે એ ઘસારે પડતાં એ રુકમીના જીવ ધ સ્પના ને શુભ કરણીમાં આવે છે. એમાં પ્રગતિ કરતાં કરતાં લાખ ભવના છેવટના ભાગમાં ચક્રવતી - પણાનું પુણ્ય ઉપાજી પછી ચક્રવતીના ભવ પામે છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૦૩
રુક્મી ચક્રવતી
ચક્રવતીના અવતારમાં વૈભવનું પૂછવાનું શું ? છ ખંડના ૩૨ હજાર દેશે। અને ૯૬ ક્રોડ ગામનું અધિપતિપણું મળે છે. ૩૨ હજાર મોટા મુગટબદ્ધ રાજાએ ચક્રવતી ની આજ્ઞા સ્વીકારી લે છે ? ૧૪ રત્ન, ૯ નિધિ, ૮૪–૮૪ લાખનું અશ્વદળ, ગજદળ, રથદળ, ૯૬ કોડનું પાયદળ વગેરેની માલિકી છે! એમ અંતઃપુરમાં ૬૪ હજાર તે રાણીએ છે, અને એ દરેકની સેવામાં બબ્બે સખીએ, એમ કુલ ૧ લાખ ૯૨ હજાર એન્ડ એ પતિ છે. એકે દેવેન્દ્રની જેમ છ ખંડમય ભરતક્ષેત્રની રાજ્યલક્મીને એ ભાગવે છે.
આ બધા પ્રતાપ પૂર્વના પુણ્યનેા છે, અહીંની બુદ્ધિ હોશિયારી કે પુરુષાર્થાંનેા નહિ. ભલે છ ખંડ સર કરવામાં બુદ્ધિ પુરુષાર્થ ઉપયાગી બને, પણ મુખ્ય પ્રતાપ તે પૂના પુણ્યના જ. દહીંનું વલેાણું કરી માખણ કાઢવા માટે ભલે એમાં પાણી ઉમેરવું પડે, પણ માખણ નીકળે તે પ્રતાપ તેા દહી નેા જ ગણાય; કેમકે દહીં જેવા સત્ત્વવાળું હશે તે જ પ્રમાણે માખણ નીકળવાનુ એજ પ્રમાણે ઠંડ ચક્રવતી કે ઈંદ્ર સુધીના વૈભવ મળે તે પૂના પુણ્યના પ્રતાપે જ. દહી વિના પાણી ગમે તેટલું વલેાવે પણ માખણ લેશ પણ ન નીકળે. તેમ પૂના પુણ્યના ઉદય વિના પણ વૈભવ માટે બુદ્ધિ ગમે તેટલી લડાવે અને પુરુષાથ લાખ કરે, છતાં સમૃદ્ધિ સન્માન
૧૮
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૪
રુમી રાજાનુ પતન
વગેરે ન મળે. દુનિયામાં આ બનતું દેખાય જ છે ને ? એદી જેવા માણસે મેટા વૈભવી છે, અને પુરુષાથી એની નાકરી ભરે છે ? કારણ એકને ઊંચાં પૂર્વ પુણ્યના ઉદય છે, ખીજાને એવા નથી. વૈભવાદિમાં પુણ્ય સિવાય ખીજું શું નક્કર કારણ છે ? કશુ નહિ.
•
સુરસુંદરી માટે ખાપે અને પાતે મનમાન્યા પુરુષા તા કર્યાં અને એ રાજકુમારને પરણી, પરંતુ પુણ્ય કાચું તે બિચારી સાસરે પહેાંચતા પહેલાં જ વગડામાં લૂટાણી ? ધાડપાડુએ એને ઉપાડી ગયા અને દૂર દેશમાં જઈ વેચી મારી તે એને એક નટડી બનવું પડયું ! ત્યારે મયણાસુંદરીના કે એના માપના સારા પતિ મેળવવાના ચાહીને ખાસ પુરુષાર્થ નહાતા, છતાં પુણ્ય જોરદાર હતું તે મળેલે કૃઢિચેા પતિ દેવકુમાર જેવા રાજપુત્ર શ્રીપાળ નીકળ્યે ! આની પાછળ પુણ્ય વિના ખીજુ કાણુ કામ કરી રહ્યુ છે? પુણ્યના ઉદય પ્રમાણે જ વૈભવાદિ મળે છે, છતાં માણસને પુણ્યના માર્ગ સૂઝતા નથી ને પાપાચરણ જ સૂઝે છે કે જેનાથી નક્કી દુઃખ આવવાનાં. કવિ કહે છે. धर्मस्य फलमिच्छन्ति, धर्म नेव्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥ -અર્થાત્ મૂઢ મનુષ્યે ધર્માં ( પુણ્ય ) નું ફળ સુખ સપત્તિ મળે એમ ઇચ્છે છે, પણ ધર્મ કરવાનું ઈચ્છતા નથી. તેમ, પાપનું ફળ દુઃખ દૌગ્યાદિ ઈચ્છતા નથી. છતાં પાપ આદરપૂર્વક હાંશે હાંશે કરે છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭ય
અને ઉત્થાન
કેટલું વિચિત્ર! શરદી મિટાવવી છે, પણ હવા ખાવાનું નથી છોડવું ! આરોગ્ય જોઈએ છે, પણ પથ્ય નથી સાચવવું! દુઃખ મિટાવવું છે, કિન્તુ પાપ નથી છોડવા ! સુખની ઈચ્છા છે, પણ ધર્મ નથી જોઈતે. કારણ વિના કાર્ય કેમ બને? મૂળ સિંચ્યા વિના છોડ કેમ વળે? પાક ક્યાંથી થાય ? ધર્મ એ મૂળ છે, સુખ એ ફળ છે. નાના વૈભવથી માંડી મેટા ચક્રવર્તીના વૈભવ પણ ધર્મજનિત પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. નહિતર તેવાં ઉચ્ચ કેટિના પુણ્ય વિના જેને તેને ચકવતી પણું કેમ ન મળે? દુનિયામાં દેખાય છે કે મોટી સૈન્ય-શસ્ત્રાદિની સામગ્રીથી ધાંધલ મચાવનારા અને એક વખત દુનિયાને ગભરાવી મૂકનારા પણ ચકવતી નથી બની શક્યાં. નેપોલિયનહિટલર–મુસલિનીએ ધમાચકડી ક્યાં ઓછી કરી હતી ? પણ મનની મનમાં રહી ગઈ, ને એ ઊડી ગયા ને ? રુકમીના જીવે દીર્ઘકાળ દુખમય ભ કર્યા બાદ ધર્મનું શરણું લીધું, આગળ વધતાં વધતાં એટલે બધે કષ્ટમય ધર્મ સાથે, કે એણે ઠેઠ ચક્રવર્તી પણાનું પુણ્ય ઊભું કરી દીધું, અને ચક્રવત બન્યા.
હવે અહીં ખૂબી એ હતી કે ધર્મ પણ નિરાશસ ભાવે કેવળ આત્મકલ્યાણ-આત્મશુદ્ધિ અર્થે સાથે હતે; તેથી ચકવર્તી પણાના વૈભવમાં એ જીવ મેહમૂઢ ન બની ગયે.
પ્ર-ધર્મ આત્માના કલ્યાણની ઈચ્છાથી કર્યો એ પણ ઈચ્છા આશંસા તે થઈને? નિરાશંસપણું ક્યાં કહ્યું?
Page #293
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન ઉ-આશંસા પાપ ઈચ્છાને કહે છે.
૧. રાગ ૨. દ્વેષ કે ૩. મેહથી ધર્મ સધાય એ આશંસાવાળો ધર્મ કહેવાય.
(૧) બ્રહ્મદત્ત ચકીએ પૂર્વભવે ધર્મ સાધતાં મેટા ચક્રવર્તી પણાના વૈભવની કામના કરી, નિયાણું કર્યું, એ રાગથી ધર્મ થયો. એને આશંસાવાળો ધર્મ કહેવાય.
(૨) અગ્નિશર્માએ લાખ પૂર્વ સુધી મા ખમણને પારણે મા ખમણ કરવા ઉપર ગુણસેન રાજાને ભભવ મારવાનું નિયાણું કર્યું, તીવ્ર આશંસા કરી એ થી ધર્મ થ.
(૩) એમ ધર્મ કરી કઈ છે કે મને ભવાંતરે ધર્મ મળે માટે દરિદ્રપણું-દાસપણું મળો. એ મેહથી ધર્મ સાથે કહેવાય. મેહ એટલે મૂઢતા. અજ્ઞાન દશા. શેઠાઈ-શ્રીમંતાઈમાં ધર્મનું મન નથી થતું, દાસપણું દરિદ્રપણું હેય તે થાય, એમ માની લેવું એ મૂઢતા છે. ધર્મનું કારણ દાસપણું ય નથી, ને શેઠાઈ પણ નથી. ધર્મનું કારણ તે પાપબુદ્ધિને હાસ, રાગાદિને હાસ, આત્મકલ્યાણની જ વિશુદ્ધ કામના, અને અરિહંતનો પ્રભાવ છે. એમની અને એમના શાસનની નિર્મળ પગલિકઆશંસા વિનાની, આરાધના આંતરિક ધર્મનું કારણ છે. એ અહીં કર્યો જાઓ, વચમાં બીજી કઈ ઘેલછા ન ઘાલે, પરભવે અચૂક ધર્મ મળશે.
Page #294
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
વિષયસુખના રાગ ન જોઇએ. જીવા પર દ્વેષ ન જોઇએ.
૨૭૭
અકારણભૂત પૈસા-પ્રતિષ્ઠા વગેરેને કારણુ માની લઈ એની આશંસા રાખવાની મૂઢતા ન જોઇએ. બાકી રાગાદિ વિકારે શમાવવાની ઈચ્છા, કષાય–મુક્ત થવાની તાલાવેલી,
કર્મ –નિર્જરા કરવાની કામના, ગુણસ્થાનકમાં આગળ વધવાની અપેક્ષા, જિનશાસનની જિનચરણની સેવાની અભિલાષા, એ કેાઇ પાપ આશંસા નથી, પાપ ઇચ્છારૂપ નથી. ઉલ્યુ, એમાં તે નિરિચ્છ-નિરીહ નિઃસ્પૃહ બનવાની ઈચ્છા છે, ઈચ્છામાત્રના અભાવ થાય એવી કામના છે. એટલે એ અનિચ્છાની ઇચ્છા એ શુદ્ધ નિરાશ સભાવ છે. એમાં આગળ વધતાં વધતાં એવી દશા આવીને ઊભી રહે છે કે પછી કાઈ જ ઈચ્છા નહિ, મેાક્ષની પણ ઇચ્છા નહિ ને સંસારની પણ ઈચ્છા નહિ, પણ તે આ વિશુદ્ધ કામનાથી ધમ માં આગળ વધતાં બને; પણ પાપઇચ્છાથી ધમ કરતાં નહિ કે આ આત્મકલ્યાણના લક્ષ વિનાની ગતાનુગતિક ધર્મ પ્રવૃત્તિથી ન બને. જે અંતે જોઇએ છે તેના અંશ હાલ નથી જોઇતા ? આત્મ કલ્યાણ, કમ નિર્જરા, રાગાદિ વિકાર-શમન, ષાય–ઉપશમ, જિનચરણ સેવા, વગેરેનું લક્ષ, વગેરેની
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ફમી રાજાનું પતન તીવ્ર ઈચ્છા તે રાખવી જ જોઈએ. તે જ, ભવિષ્યમાં તે પછી, પણ અહીં અત્યારે જ ધર્મ સાધવાના ફળ રૂપે એમાંનું અંશે અંશે ય નિપજાવવાની તમન્ના રહે અને ચાહીને નિપજાવાય.
અંતે વીતરાગ થવું છે, મેક્ષ એ જ વીતરાગતામય જોઈએ છે, અને અહીં બેડા પણ રાગાદિ વિકારો ઓછાં નથી કરવા, એ મોક્ષની ઈચ્છા કેવી પિકળ !
અંતે સર્વકર્મ ક્ષય જોઈએ છે, ને અહીં શેડો પણ કર્મક્ષય થાય એ માટે ધર્મકષ્ટી નથી કરવી, એ સર્વ કર્મક્ષયની ઈચ્છા કેવી મુડદાલ !
શાસ્ત્ર તે કહે છે કે પરભવ માટે બે ધિલાભ યાને જિન ધર્મની પ્રાપ્તિ માગે છે કે અહીં મળેલ જિનધર્મરૂપ બેધિને સક્રિય સાધવા દ્વારા સફળ કરતા નથી, તે તને કયા મૂલ્ય પર પરભવે બેધિને માલ મળશે ? તને માગવાને અધિકાર છે છે? અધિકારી તે અહીં જ પ્રાપ્ત જિન ધર્મને જીવનમાં યથાશક્તિ ઉતારનાર છે.
વિશુદ્ધ દિલે કરાતી યથાશક્તિ ધર્મની સાધના એ ભવાંતરે ધર્મ પ્રાપ્ત કરવાનું નાણું છે. અહીં ઉંમર વહી ગઈ, ચારિત્ર પાળવાની સ્થિતિ રહી નથી, પણ ભવાંતરે ચારિત્ર જરૂર મળે એવી ઈચ્છા છે, તે એનાં કઈ લક્ષણ તે અહીં જાઈશે ને ?
ભવાંતરે ચારિત્રના લક્ષણ – (૧) કદાચ જાતે ચારિત્ર અશક્ય છે, પણ કુટુંબને
Page #296
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૭૯ ધર્મ સિંચી સિંચીને એ પમાડવું તે શક્ય છે ને ?
(૨) અરે ! એ ય પામે ન પામે એ જુદી વાત, પણ પિતે એની હિતશિક્ષા દેવાનું તે શક્ય ને ?
(૩) એમ કોઈ નાનપણમાં યા પરણને તરત ચારિત્ર લેવા નીકળે એની પણ અનુદના તે બની શકે ને? પરંતુ એના બદલે જે અહીં કુટુંબને સંસાર જ શિખવાત હાય, ચારિત્ર તરફ જતાં નાના કે નવ પરિણીતને નીંદવાનો હોય ત્યાં ભવાંતરમાં ચારિત્ર મળવાની અહીં ભૂમિકા શી રચાય? કયા નાણાં પર પરભવે ચારિત્ર મળે?
(૪) એમ સંપૂર્ણ ચારિત્ર નહિ, થોડા થોડા ય વ્રત નિયમ અને પાપસ કેચ કરવાની તમન્ના ન હોય તે ભવાંતર માટે પણ ચારિત્ર મળવાની ઇચ્છા જ કેવી?
સાયિક સમક્તિના ધણ પણ નિકાચિત ચારિત્ર મેહનીય કર્મના ઉદયવાળા કૃષ્ણ અને શ્રેણિકે શું કર્યું? ચારિત્ર કે શ્રાવકના વ્રત પણ લઈ ન શક્યા છતાં કૃષ્ણ પિતાની દીકરીઓને ચારિત્ર માર્ગે ચઢાવવાનું કર્યું, રાણીઓને ચારિત્ર લેવામાં સંમતિ આપી દીધી ! યાવત પટ્ટરાણીને પણ !
શ્રેણિક રાજાને એક જ એગ્ય સમર્થ દેખાતા પુત્ર અભયકુમાર રાજ્યગાદી સેંપવી છે, પણ અભયકુમાર ચારિત્ર લેવાનું કહે છે, તે સંમતિ આપી દીધી! પછી ભલે નાલાયક કેણિકના ત્રાસ ભોગવવા પડ્યા, પણ અભયકુમાર માટે કે એના ચારિત્ર માટે અફસેસી ન કરી.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૦
રુમી રાજાનું પતન આ સિવાય પણ કૃષ્ણ અને શ્રેણિકનાં જીવનમાં અભક્તિ, સાધુ ભક્તિ, અને ધમનાં સન્માન પણ એવા કરવાનું રાખ્યું હતું કે જેના ઉપર કહી શકાય કે ભવાંતરે ચારિત્ર મળે એનું મૂલ્યભૂત નાણું અહીં ઊભું કરી રહ્યા છે.
સારાંશ, ભવાંતરે જે ધર્મ જોઈએ છે, કે જે મોક્ષ જોઈએ છે, એની કોરી ઈચ્છા માત્રથી નહિ ચાલે, પણ એના માર્ગે કંઈક ને કંઈક પ્રયાણ જોઈશે; તે ય એની શુદ્ધ ઈચ્છા અને સચોટ લક્ષથી. આ રીતે ધર્મ સધાય, તે તે નિરાશ સભાવે ધર્મ સાથે ગણાય.
રુકમીના જીવે એ રીતે હવે ધર્મસાધના કરવા માંડી છે તે કમશઃ ચક્રવતી છે, ત્યાં પણ જુઓ કેવા ઉચ્ચ ધર્મ પર ચડી જાય છે! એ પ્રતાપ પૂર્વની ધર્મ, સાધનાને તે ખરો જ, પણ નિરાશસભાવને, કેવળ આત્મહિતની બુદ્ધિને.
વિષયેચ્છાથી ધર્મબીજ શેકાઈ જાય –
ધર્મ કર કરે ને વચમાં તુચ્છ વિષય સુખની ઈચ્છા ને લફરાં ઘાલવા, તુચ્છકીતિ વાહવાહની કામનાના કલંક ઘાલવા એ ધર્મબીજને શેકી નાખવાને ધંધે છે. પછી એના પર ધર્મને અંકુર ન ફૂટે.
કેમકે અહીં જ ધર્મનાં ફળરૂપે અધિક ધર્મ નહિ, પણ ધર્મઘાતક વિષય સુખેચ્છા કે કીર્તિ–વાહવાહની ઈચ્છા કરી. પછી જે ઈચ્છર્યું તેની જ મમતા આગળ
Page #298
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૮૧ થવાની. એ ન્યાયે ઈન્દ્રિયના વિષયે ઈચ્છક્યા તે વિષયની જ મમતા આગળ થાય ને? ધર્મની મમતા જ ક્યાં રહે? એને અર્થ ધર્મબીજ નષ્ટ ?
સવારથી તપાસ -
આ બધું બહુ તપાસતા રહેવા જેવું છે કે આપણા દિલમાં કઈ વાસના મુખ્ય બની જાય છે, ધર્મની? કે દુન્યવી કઈ ચીજના રાગની, દ્વેષની કે મૂઢતાની? હૈયાને ઝેક કઈ બાજુ જાય છે એ તપાસતા રહેવા જેવું છે, જેથી જયાં ધર્મ ગૌણુ યા લક્ષ–બહાર થતે દેખાય ને રાગ-દ્વેષ –મૂઢતા મુખ્ય થતા જણાય કે તરત વિવેક કરી એ ઝોક ફેરવીને ધર્મનો મુખ્ય ઝેક કરી શકીએ. સવારે ઉઠયા બરાબર ધ્યાન રાખવા જેવું છે કે મનમાં વિચાર કયા શરૂ થઈ જાય છે? અને પછી પણ બહુધા વિચારો શાના આવે છે? ધર્મના ? કે દુન્યવી ચીજ જ જાળના ?
પ્ર–આત્મામાં ઓજસ ન પ્રગટતું હોય, ગુણાની મમતા ન જામતી હોય, ધર્મક્રિયામાં તરબળ રસ ન જામત હય, વારંવાર દેવ-ગુરુનાં ઉપકાર યાદ ન આવતા હોય, આવું બધું કેમ?
ઉ૦-તપાસશે તે દેખાશે કે મગજ રાગ-દ્વેષ મેહની આશંસાઓ અપેક્ષાઓ અને વિચારણાઓથી ઘેરાયેલું રહે છે. તેથી આવા મગજે પછી વરસના વરસે ભલેને ધર્મક્રિયા * નિયમિત કર્યો જવાતી હોય, છતાં મિંયા ઠેરના ઠેર,
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૨
રુમી રાજાનું પતન હદયનાં પરિવર્તન –પરિશ ધનની દૃષ્ટિએ કશું નેંધપાત્ર પગલું આગળ નહિ ?
આવું ચલાવવું ગમે છે તમને?
ભવાંતરે કિયાના અભ્યાસ કરતાં વિશેષ તે દિલ લઈ જવાનું છે, એ ભૂલશે નહિ. અલબત્ત એથી કાંઈ સારી કે નરસી ક્રિયા કામ નથી કરતી એમ નહિં, પણ કિયામાં જેવું દિલ હશે એ પ્રમાણે કામ થશે. ક્રિયા સાંસારિક છે અને એમાં દિલ પણ એવું મેહમય ભાવથી ભરેલું છે, તે એ ક્રિયાના વધુ ને વધુ અભ્યાસને લીધે દિલ ગાઢ મેહમય ભાવભર્યું લઈ જવાનું.
ભાવને અનુકૂલ ક્રિયાભાવનું પિષણ કરે છે, ભાવને દઢ કરતી જાય છે. જેમકે, હૈયામાં ભાવ જાતવડાઈને છે, અભિમાનને છે, અને ક્રિયા પણ બીજાને તુંકાર-તોછડાઈથી બેલાવવા-કરવાનો છે, તે દિલને સ્કર્ષ–અભિમાનને ભાવ પુષ્ટ થતો જવાને. એથી ઉલટું, ભાવ વાત્સલ્યને છે, નાનાઓ કે સમાનનું કરી છૂટવાને સ્વાર્થ રહિત ભાવ છે, એ તુંકારથી બોલાવવાનું કરશે છતાં દિલમાં વાત્સલ્ય વધતું જશે. બુઠ્ઠી માતાએ મેટા આધેડ ઉંમરના પણ દીકરા દીકરીઓને તુંકારથી બોલાવે છે ને ? પણ એની પાછળ એના દિલમાં વાત્સલ્ય કેટલું બધું ઉભરાતું રહે છે ! એન એસ એ ટી શેઠાણી તરીકેના અભિમાનથી એમ કર્યે જતી હશે તે એથી અવિરામનો ભાવ જોરદાર બનતે જવાનો.
Page #300
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૮૩,
કાપનારા ત્રણ, પણ ભાવ જુદા –
કસાઈ ધંધે જેમ આગળ આગળ કર્યું જાય છે. તેમ તેમ એના દિલની કઠોરતા વધતી જાય છે. શું કિયા નકામી ગઈ ? ના, ભાવને વધુ જમાવવામાં કારણભૂત બનતી ચાલી. અહીં ભાવ અશુભ છે, નિર્દયતાના છે, તે કિયા એને મજબૂત કરી રહી છે. એથી ઉલટું કઈ સેવાભાવી ડાકટર મફત યા બહુ અટપ મહેનતાણુથી સાર્વજનિક હોસ્પિટલમાં સેવાના ભાવથી ઓપરેશન પર ઓપરેશનની ક્રિયા કર્યું જાય છે, તે એ ક્રિયા એના સેવાભાવને વધુ ને વધુ પુષ્ટ કરતી ચાલે છે. ત્યારે જે પિતાની ખાનગી હોસ્પિટલમાં રીતસર પિસા પડાવીને ઓપરેશન કર્યા જાય છે, તે એને લક્ષ્મીને મેહ વધુ ને વધુ સતેજ પુષ્ટ બનતે આવે છે. ક્રિયા અંગ કાપવાની ત્રણેયની છે, ભાવનું પિષણ જે મૂળ દિલ છે એના આધારે થઈ રહ્યું છે,-એકને નિર્દયતાનું, બીજાને સેવાભાવ-પરાર્થવૃત્તિનું અને ત્રીજાને ધન-તૃણાનું. આમાં ભાવને અનુકૂળ કિયાના ભાવને અભ્યાસે દઢ વધુ દૃઢ કરવાનું કર્યું, એ સૂચવે છે કે કિયા નિરર્થક નથી.
એવુંજ ધર્મક્રિયામાં છે. મૂળ કેવા ભાવના દિલથી ક્રિયા આરંભે છે એ જે જેજે લેકમાં ધમી ગણાઈએ એવી માનાકાંક્ષાથી યાને સારા દેખાવાની આશંસાથી ધર્મક્રિયા કરવા માંડી, દાન દેવા માંડયું, અગર વ્રત-નિયમ-પૂજા-સામાયિક કરવા માથું, કે તપસ્યા
Page #301
--------------------------------------------------------------------------
________________
૩૮૪
રુક્મી રાજાનું પતન
શરૂ કરી, યા શાસ્ત્ર ભણવા માંડવાં, તે પછી એ દાનાદિ જેમ જેમ કરાતા જશે, તેમ તેમ વધતા જશે.
માનાકાંક્ષાને ભાવ
અપવાદ :
અલખત એક જિનાગમની એ તાકાત છે કે એનુ અવગાહન વધતુ જાય ત્યાં કચારેક શાસ્ત્રના ગંભીર તત્ત્વ જોતાં માનાકાંક્ષાને ઠાકર લાગી જાય, ને એ નષ્ટપ્રાય પણ થઇ જાય. જેમકે, ગાવિ બ્રાહ્મણે સારા વાદી બનવાની કળામાં પારંગત થવા માટે એ વૃત્તિ હૈયામાં છૂપી રાખી જૈનાચાય ને બહારથી વૈરાગ્ય દેખાડી દીક્ષા લીધી, અને જૈન શાસ્ત્રો ભણવા માંડચા પણ ભણતાં ભણતાં જિનાગમની અગાધ વાતા જોઇ મન પીગળી ગયુ, જાતની માનાકાંક્ષા પર ઘણા થઈ! તિરસ્કાર છૂટા !
આજ જિનાગમનાં જ્ઞાન અને ચારિત્રના ઉચ્ચ ફળરૂપે સ્વ-પરના ઉત્કૃષ્ટ આત્માત્થાન દેખ્યા ! ત્યારે એ છે।ડી માન પાષણમાં અતિ તુચ્છ અને આત્મઘાતક ફળ દેખાયું. ત્યાં માનાકાંક્ષા ઉડી! ગુરુ પાસે યથા નિવેદન કરી શુદ્ધિ કરી, ફરીથી વિશુદ્ધ સંયમમાં લીન થયા અને મહાન પ્રભાવક વ્યાખ્યાતા ગોવિંદાચાય બન્યા, પરંતુ આ કયારે? કે કઈક પદાર્થો ષ્ટિ અંતરમા રમતી હતી, તેમજ મિથ્યામતનાં તુચ્છ તત્ત્વ અને જિનાગમનાં અતિ મહાન તત્ત્વની તુલના તથા બન્ને વચ્ચે આકાશ-પાતાળનાં અંતર મગજમાં રમતાં બન્યા તા જ એ કાય થયું. પણ
Page #302
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૮૫
ભાવ વધુ ને
આ તે અપવાદ હાં, કે જે બહુ ઓછાને લાધે. મેાટા ભાગે તે એ પદાદિષ્ટ અને તુલના સાથે મહાન અંતરનું ભાન બહુ આછાને રહે. એ નહિ અને કેવળ માનાકાંક્ષાથી ભણાતુ–વંચાતું રહે. ત્યાં એ પઠન-વાંચનની ક્રિયા વધતી તેમ તેમ દિલને માન અને લેાભ કષાયને વધુ પુષ્ટ થતા રહેવાને. એમાં પછી આગળ વધતાં લેાકવાહવાહાથે લેાકર'જનાથે ગમે તેમ ભરડવાનું બને એમાં નવાઈ નથી. આજના અમુક સાક્ષરેામાં આ દેખાય છે ને? એમના જેવી મ`ડળી અને ભેાળા જીવામાં પેાતાની સારી વિદ્વત્તા દેખાય એ માટે જિનાગમવિરુદ્ધ ખેલતાંલખતાં, જૈન તત્ત્વાને ઊંધા મરડતાં, જૈન ઇતિહાસને કદ્રુપા બનાવતાં, કેઈ આંચકે છે ? મનઘડંત કલ્પના અને કુત્સિત તર્ક આગળ કરીને બાફે છે ને ?
ઉલ્ટું બાફેનાર આધુનિક સાક્ષર
એક સાક્ષરે એવા ભાવનું લખ્યું કે, પાર્શ્વનાથ ભગવાનના વખતમાં ચાર મહાવ્રત હતા, પછી મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત કર્યાં, કેમ ? એટલે બુદ્ધિના વિકાસ વધ્યા એથી. પૂવ કરતાં હવે વધુ સંસ્કારિતા આવી એટલે બ્રહ્મચય ને જુદુ મહત્ત્વ આપી પાંચ મહાવ્રત કર્યા.’ જુએ આ મારક વિદ્વત્તા ! આ કુટિલ તર્ક અને કાલ કલ્પના ! હકીકતમાં શાસ્ત્ર એથી ઉલ્ટુ જ કહે છે. મધ્યમ ખાસ જિનના કાળમાં લેક ઋજુ અને પ્રાન તેથી વધુ સસ્કારિત હતા, એટલે પરિગ્રહ.
આચારના
Page #303
--------------------------------------------------------------------------
________________
१२८४
રૂફમી રાજાનું પતન વ્રતમાં જ ભેગું બ્રહ્મચર્ય સમજી શકતા હતા. અબ્રહ્મસેવન પહેલા સ્ત્રીને પિતાની તરીકે કર્યા વિના, યાને એના પર પરિગ્રહ બુદ્ધિ-મમતા કર્યા વિના બની શકે નહિ, એટલે પરિગ્રહ-ત્યાગમાં સ્ત્રીને ત્યાગ સરળ અને પ્રાણ ભાવે સમજી શકતા હતા. પહેલા જિનેશ્વરના વારામાં પ્રજા ત્રાજુસરળ ખરી, પણ જડ, કિતુ પ્રાણ નહિ તેથી આ સમજ આ વિવેક કરી શકે નહિ. તેમજ છેલ્લા જિનેશ્વરના સમયમાં પ્રજા પ્રાણ પણ નહિ અને સરળ પણ નહિ, કિન્તુ જડ અને વક તેથી કઈ સમજાવે તે ય સમજે નહિ, ઉલટું સામી દલીલ કરી સિદ્ધ કરવા મથે કે “અમે સ્ત્રીને પરણીશું નહિ, પિતાની નહિ કરીએ, કેઈની સ્ત્રી પકડશુ, પછી એ શાની પરિગ્રહ રૂપ કહેવાય?’ –આમ પ્રજાની જુ-જડતા, અને વક-જડતાને લક્ષમાં રાખી પહેલા અને છેલ્લા જિનેશ્વર ભગવંતે એ બ્રહ્મચર્ય વ્રત અલગ પાડી પાંચ મહાવ્રત પ્રરૂપ્યાં.
કોણ વધુ સંસ્કારી, વધુ બુદ્ધિમાન ? :
હવે વિચાર કરી જુઓ કે શ્રી પાર્શ્વનાથ ભગવાનના વખતમાં પ્રજા વધુ સંસ્કારી? કે શ્રી મહાવીર સ્વામીને વખતમાં પ્રજા વધુ સંસ્કારી? પરિગ્રહ પાપમાં જ અબ્રામાપ સમાવિષ્ટ ન સમજી શકવું એ બુદ્ધિવિકાસ ? કે સમજી શકવું એ બુદ્ધિવિકાસ ? વધારે બુદ્ધિમાન તે એ, કે જે વસ્તુને વધુ ઉંડાણથી જોઈ શકે. કાબેલ ઝવેરી કેણ કહેવાય છે? હીરાને ઉપર ઉપરથી જુએ એ
Page #304
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૮૭ કે ઝીણવટથી જુએ એ? પરિગ્રહ પાપને ઝીણવટથી જુએ તે દેખાય કે સ્ત્રીને ભેગ એને પરિગ્રહ કર્યા પછી જ થાય છે, તેથી પરિગ્રહને ત્યાગ કર્યો એટલે અબ્રહ્મપાપને. ત્યાગ સાથે જ સમજી લેવાને થઈ ગયે. શું આ સમજી શકે એને એાછો બુદ્ધિવિકાસ અને ન સમજે એને વધુ બુદ્ધિવિકાસ?
ત્યારે સંસ્કારિતા પણ અધિક કઈ? થોડા વ્રત–નિયમનમાં અધિક પાપ છોડે એ? કે અધિક ન છોડવાનું બહાનું કાઢે એ? બાપે માને બે દિકરાને શીખવ્યું કે “ભાઈ! જુઓ, વડિલેની અદબ ચૂકવી નહિ હવે એક દીકરે તે એના વ્યાપક સ્વરૂપને વિચારી એ નકકી કરે છે કે “તે પછી વડિલને પૂછળ્યા વિના કાંઈ કામ કરવું નહિ.' બીજે વિચારે છે કે અદબમાં તો એમને વિનય સાચવવાનું ને સામે નહિ બોલવાનું આવે, પણ વગર પૂછજે કંઈ કરવામાં ક્યાં અદબભંગ થયો ? બેલે બેમાં વધુ સંસ્કારી કે દીકરો? માને કે તમે જ આવા બે દીકરાના બાપ છે, તે કેને વધુ સંસ્કારી ગણશે ? વધુ ડાહ્યો ગણશો? કઈ પણ કામ વડિલને પૂછીને કરવું એ પણ વડિલની અદબ જાળવી કહેવાય. સ્વતંત્રપણે પિતાના મનને પૂછીને કરવાનું હોય તે વડિલ કરતાં પિતાનામાં નાનાપણું શું આવ્યું? વડિલે ય સ્વતંત્ર અને નાનો ય સ્વતંત્ર, પછી આજ્ઞાકારક-આજ્ઞાપાલકને ભેદ ક્યાં રહ્યો ? વડિલની અદબ એટલે તે વડિલનું
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮
રમી રાજાનું પતન વડિલપણું આજ્ઞાકારકપણું અને પિતાનું આજ્ઞાધીનપણું, આશ્રિતપણું માથે ધરવાનું. એમાં પછી પૂછવાપણું તે આવી જ જાય. તે જ અદબ જાળવી કહેવાય. આટલું ન સમજી શકે, એ વધુ સંસ્કારી છે? કે સમજી શકે એ વધુ સંસ્કારી ?
આજની ઉધી સાક્ષરતા-2
મહાવીર પ્રભુનાં શાસન વખતની પ્રજા પરિગ્રહત્યાગમાં બ્રહ્મચર્ય સમજી શકતી નથી, એને પૂર્વે સમજી શકનારી પ્રજા કરતાં વધુ સંસ્કારી શાની કહેવાય? પણ આધુનિક સાક્ષર બિચારા કેઈ જે સ્વાત્મકલ્યાણના ઉદ્દેશથી નહિ, કિંતુ લેકમાં સારા વિદ્વાન તરીકેની
ખ્યાતિની આકાંક્ષાથી એટલે કે માનાકાંક્ષાથી શાસ્ત્રો વાંચે –ભણે છે, એ આધુનિક જમાનાના હવામાં ફસાઈ એમ સિદ્ધ કરવા મથે છે કે “પૂર્વને કાળ અ૫ બુદ્ધિ–વિકાસ અને અ૫ સંસ્કારિતાને હતે. તે ક્રમશઃ એમાં પ્રગતિ થતી આવી, એથી પૂર્વે કરતા આજના કાળે વધુ બુદ્ધિવિકાસ અને વધુ સંસ્કારિતા પ્રગટી છે. કેટલી અજ્ઞાન દશા ! કેટલી મૂઢતા! કે મતિવિપર્યાસ ! પરંતુ માતાકાંક્ષાના દિલથી સમ્યફ શાનું વ વાંચન કરાય, તે ય તે માનાકાંક્ષાને વધુ પુષ્ટ કરે એમાં નવાઈ નથી. આજને જમાને આ માનવાને ચાલી પડ્યો છે કે “પૂર્વ કરતાં બુદ્ધિ-વિકાસ અને સંસ્કારિતા વધતી આવી છે !' ડારવીનની થિયરીના આ પૂજારીઓની વચમાં માન મેળવવું
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૯
અને ઉત્થાન હોય તે કેમ મળે ? એમનું ગાણું ગાય તે જ ને ? એ ગાણું શાસ્ત્રમાંથી યેનકેન પ્રકારે ઉપજાવી કાઢવાનું ! એટલે એ આધુનિક વિચારધારાવાળાઓમાં શાસ્ત્રના સૂક્ષ્મ ચિંતક તરીકે ખ્યાતિ મળે!
ભૂલા પડતા નહિ જમાનાના તૂતમાં આજે સ્કૂલ-કોલેજોમાં અને છાપા-મેગેઝીનના લેખોમાં આ મનઘડંત વિકાસવાદના સિદ્ધાન્તનું જ સમર્થન થઈ રહ્યું છે કે આજે વિકાસયુગ આવ્યો છે. ડારવીનની થીયરી મુજબ
શૂન્યમાંથી પૃથ્વી પાણી વગેરે, એમાંથી જતુસૃષ્ટિ, એમાંથી પશુ, એમાંથી વાનર, એમાંથી માનવ, ....એમ કમશ: વિકાસ થતું આવ્યું છે! પહેલાં લેકે જડને નાગા ફરતા, પથરના શસ્ત્ર વાપરતા, પછી ઝાડની છાલ પહેરવા લાગ્યા, લાકડાના શસ્ત્ર બનાવવા માંડ્યા, પછી ઊનના પછી સુતરના વસ્ત્ર અને લેખંડના શસ્ત્ર બનાવતા થયા...વગેરે. આ બધે ગણતરીના છેલા હજારે વર્ષમાં વિકાસ થતું આવ્યું, એમાં આજે આણું, રોકેટ વગેરે સુધી વિકાસ થયે” એ. વિકાસવાદ આજે ચાલી રહ્યો છે.
આ આધુનિક વિકાસવાદ એક તૂત છે, કારણ કે - પૂર્વના વિકાસ જુઓ –
(૧) આજે તે શું છે, પણ ચૌદ પૂર્વ, અને બીજા જૈન શાસ્ત્રોમાં અપૂર્વ વિદ્યાઓ, મંત્ર, તંત્ર, યંત્ર, ચૂર્ણ વગેરેનાં અદ્દભૂત વર્ણન હતાં ! ઉત્થાન શ્રત, સમુત્થાન૧૯
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૯૦
રુમી રાજાનું પતન શ્રત વગેરે ભણે એટલે એકાએક ગામ ઊઠી જાય ! લશ્કર ઊભુ થઈ જાય,
જંઘાચરણ–વિદ્યાચરણ લબ્ધિવાળા પળવારમાં હજારો જન આકાશમાં ઊડીને જાય, વિદ્યાધરો વિદ્યાથી વિમાન વિકવી દે!
અમુક અમુક વસ્તુઓનું ચૂર્ણ સમુદ્ર-સરોવરમાં નાંખે ત્યાં હજારે માછલાં એકાએક ઉત્પન્ન થઈ જાય !
અમુક વનસ્પતિ-રસાયણથી સુવર્ણરસ બને તેના એકેક ટીંપાથી તાંબુ સોનું બની જાય ! | વેદ, મહાભારત વગેરે શાસ્ત્રોમાં પણ તેવા મંગે, અગ્નિઅસ વગેરેના શસ્ત્રપ્રયાગોની વાત આવે છે.
કળામાં કુશળ કારીગરે કાષ્ઠના એવા ઘેડા વગેરે બનાવે કે જે યાગ્નિક રચનાથી આકાશમાં ઊડીને જાય ! એવા તે મોટા કાષ્ઠમય કમળ બનાવે છે જેમાં વચ્ચે મકાન હોય અને સહેજ એક ચાંપ દબાવતાં કમળની વિકસિત પાંખડીઓ આંખના પલકારામાં બંધ થઈ જાય ! ' કહેવાય છે કે રાજા શ્રેણિક ધનાઢય શાલિભદ્રના મહેલ પર ગયા, ત્યાં સ્નાનાગારમાં સ્નાન કરતાં આંગળી પરથી વીંટી ખસી ગઈ તે પાણી સાથે તણુતી ગઈ કૂવામાં! રાજા ! વ્યાકુળ થઈ વીંટી માટે દષ્ટિ ફેરવવા મંડ્યા એટલે તરત શાલિભદ્રના સેવકેએ મેલા પાણીના કૂવામાંથી યાન્ટિક પ્રાગે પાણ ખાલી કરી નાંખી રાજાને કહ્યું.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૧
અને ઉત્થાન આમાં જઈ બતાવે આપની વીંટીં, અમે કાઢી આપીએ” રાજા જોઈ ચકિત થઈ જાય છે, શરમાઈ જાય છે કે “શું બતાવું?” કેમકે એમાં તે શાલિભદ્રના એંઠવાડરૂપે કાઢી નાખેલા ઝગમગ-ચકમક ચળક્તા દેવતાઈ ઝવેરાતની વચ્ચે પિતાનું મુદ્રાઉન એક ઝાંખા પત્થર જેવું લાગતું હતું! આમાં કૂવાનું પાણી ક્ષણવારમાં યાત્રિક રચનાથી ઉલેચી નાખવાનું કર્યું. ત્યારે એ કાળે યંત્રકળા કેવી પ્રર્વતતી હશે!
એ વખતે રત્નકંબળે કેવી આવતી? ભઠ્ઠીના સફેદ ઉંદરના રૂંવાડાની બનેલી એટલે એને સાફ કરવી હોય તે અગ્નિમાં નાખવી પડે! એ બળે-કરે નહિ, માત્ર મેલ બળીને ખાખ થઈ જાય, ને કાંબળ ઉજજવળ થઈ નીકળે. શિયાળામાં એ ઓઢવાથી ગરમી મળે ! ને ઉનાળે ઓઢવાથી શીતળ ઠંડક મળે!
કહે છે ને ૨૦૦ વર્ષ પૂર્વે ઢાકાના કારીગર અંગૂઠાની કારીગરીથી એવી બારિક મલમલ વણતા, કે એને તાકે મૂઠીમાં સમાઈ જાય !
ત્યારે ઔષધ પણ કેવા કેવા ચમત્કારીક હતા એના સાપ ગયા ને લીસોટા રહ્યા ” ની જેમ આધુનિક કાળે પણ ક્યાંક ખૂણે ખાંચરે એના જાણકાર અને સફળ પ્રાગ કરનાર સાંભળવા મળે છે.
હમણાં હમણાં થઈ ગયેલ મહમ્મદ છેલની વાત સાંભળી છે ને? ટ્રેનમાં વગર ટિકિટે બેસે, ટિકિટ ચેકર આવે અને ટિકિટ માગે તે ખીસામાંથી ઢગલે ટિકિટ
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯ર
રમી રાજાનું પતન કાઢી બતાવે! કેઈને મિઠાઈ ખાવી હોય તે એમજ કહે “લે ધર થાળી પેલે થાળી ધરે અટલે અદશ્ય પણે મિઠાઈ એમાં આવી પડે ! તે નજરબંધીની નહિ. સાચેસાચ પેલે મિઠાઈ ખાય અને પેટ ધરાય! એક વાર ભિક્ષા લઈ જતાં એક ગેરેજની મહમ્મદે મશ્કરી કરી “ મહારાજ ! આ ઝેળીમાં શું લઈ જાઓ છે ? માંસ? જુઓ જુએ!” ગોરજી અંદર જુએ તે માંસ દેખ્યું ! પેલાને કહે છે અલ્યા સાધુની ય મશ્કરી ? લે ત્યારે ઉભે રહે તું બસ ગોરજી કહીને ગયા, મહમ્મદ ત્યાંથી ન હાલી શકે ન ચાલી શકે શું કરે હવે ? ગરજીને વિનંતિ કરી બતાવવા પડ્યા, બજાર વચ્ચે માફી માગવી પડી ત્યારે છૂટો ! શું આ ? અતિ પ્રાચીન કાળથી ચાલી આવતી વિદ્યામંત્ર વગેરેને પ્રભાવ ! એ બધા પ્રાચીન વિદ્યામંત્રાદિસિદ્ધ વિકાસની આગળ આજને વિકાસ કાંઈ વિસાતમાં નથી. છતાં એને જ વિકાસ કહી ખરેખર–પ્રાચીન વિકાસ પર અંધેર પિછેડે કરે એ વિકાસવાદ તૂત નહિ તે બીજું શું?
(૨) શાસ્ત્રોમાં વિકસિત વિદ્યાઓ ભરી પડી છતાં ષિ મહર્ષિએ જગતમાં એના પ્રચાર-પ્રકાશન મહેતા કરતા, તે એક જ શુભ ઉદ્દેશથી કે માનવ અને ઇતર પ્રાણીઓનું નિકંદન ન નીકળે. આજે અણુશસ્ત્રોને ભય વ્યાપક બન્યું છે ને?
નિર્દોષ માનવપ્રજા ભયભીત થાય એ વિકાસ કે પીછેહઠ? આજની આ અણુબ, હાઈડ્રોજન બેબ
Page #310
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૯૩ અને કબાટ વગેરેની શેના લીધે તે પરસ્પર રાષ્ટ્રો વચ્ચેનો ભય વચ્ચે ! એથી પાર વિનાને લશ્કરી ખર્ચ પણ વેડફાઈ રહ્યો છે ? એ ભય ન હોય તે એટલે ખર્ચ કેટલીય માનવ રાહત અને માનવ ઉદ્ધારમાં કામ લાગત,!—એમ આજના જ શાંતિપ્રિય લેકે કહે છે!
હિંસાના પ્લેગમાં વિકાસ કે વિનાશ? :
આજે આ શોધ-આવિષ્કાર અને કહેવાતા વિજ્ઞાનવિકાસમાં હિંસા કેટલી ભયંકર વધી ગઈ છે ! એમાં ય ભારત જેવા ઉચ્ચ સંસ્કૃતિવાળા દેશમાં પણ કે હિંસાને પ્લેગ ફાટી નીકળે છે ? ભયંકર કલખાના, ઉંદર-માકણ મચ્છર-વાંદરા-દેકા–ઘેટાં-બકરાં–વગેરેની જાલિમ હિંસા કેવી નિર્વાણ નિર્દય અને ક્રૂર હૃદયે થઈ રહી છે! ઉંદર માર, માખીમાર વગેરેના વ્યાપક સપ્તાહ ઊજવાય એ કેટલી નિષ્ફર પિશાચી લીલા? જંતુમારની દવાઓ ધૂમ પ્રચાર! જીવતા ઢોરોને ઊકળતા પાણી નાખી અને ધકેથી ફૂટી જીવતા જીવે એ બિચારાના ઉઝરડેલા ચામડાના ક્રોમ લેધરના બૂટ-ચંપલ પાકીટ વગેરેને ધૂમ પ્રચાર! હિંસાભરી દવાઓનો અઢળક પ્રચાર ! ઈંડાં-મચ્છી–માંસ વગેરેનાં ભક્ષણ તે જાણે સામાન્ય થઈ ગયા! આ બધે વિકાસપંથ કે વિનાશપથ
ઈર્ષા–ચેરી-ખૂન વગેરેમાં વિકાસ -
કહે જોઉં, આ વિકાસયુગ આવ્યું કે વિનાશયુગ? કેમાં દયા-પોપકાર-સહિષ્ણુતા-તૃપ્તિ વગેરે સાત્વિક
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૪.
રુમી રાજાનું પતન ભાવ વધ્યા? કે નિર્દયતા-સ્વાથ ધતા-ઈષ્ય-તૃષ્ણાદિ તામસ ભાવ ફાલ્યા ફૂલ્યા ? ચોરી-લુંટફાટ, ખૂન, વ્યભિચાર અને બદમાશી કેટકેટલા વધી ગયા છે? લાંચરુશ્વત અનીતિ અપ્રામાણિકતા કેવી જાલિમ વધી ગઈ છે? નાની પ્રજામાં પણ કેટકેટલી બદીઓ ઊભી થઈ ગઈ છે ? સ્વચ્છેદવાદ, ઉદ્ધતાઈ, હડતાલે, હુલ્લડ, વગેરે કેવો સહજ જેવા બની ગયા છે ?
પ્રગતિ કે અવનતિ ? -
આ બધું શું કહેશે ? માણસ પ્રગતિના પંથે કે અવનતિના ? પહેલાં રૂપિયાનું ચાર શેર ઘી મળતું, આજે બાર રૂપિયે શેર મળે, બેમાં ક વખત વિકાસને ? ને ક પીછેહટને ? પહેલાં માણસનાં જીવનમાં બાહ્ય પ્રવૃત્તિ મર્યાદિત અને આધ્યાત્મિક પ્રવૃત્તિ ભરપૂર ! આજે બાહ્ય ભૌતિક ધાંધલે જ જીવનને ઘેરી લીધું છે. જ્યાં માનવી યુગ ને ક્યાં પાશવી યુગ?
હવે એમ કહેવું કે “પ્રાચીન કાળ અલ્પ વિકાસને હતે પછાત હતું, અને આજે ખૂબ વિકાસ થઈ રહ્યો છે.” એ કહેવું કેવું આંખ મીંચીને વિચારશૂન્ય કથન છે? એક આંધળે કૂવામાં પડ્યો, પાછળ બીજો આંધળો પડ્યો ત્રીજો પડ્યો. ચા, પાંચમે....ચાલ્યું ! એમ એક બે વિકાસયુગ, બીજે બે, ત્રીજે બોલ્ય...ચાલી પડયું ! એમાંના કેઈને જરા ઊભા રહી, ઠરીને વિચાર કરવાની ઊંડી બુદ્ધિ લગાવવાની ફુરસદ નથી કે “અલ્યા ભાઈ !
Page #312
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૯૫
જુએ તેા ખરા કે પ્રગતિમાંથી અવનતિમાં છીએ કે અવનતિમાંથી પ્રગતિમાં ? આમાં આજના કહેવાતા સાક્ષરાય બિચારા સી પડયા છે ! એટલે પાશ્વનાથ ભગવાન કરતાં મહાવીર ભગવાનના યુગને વધારે વિકાસવાળા અને પેલે અલ્પવિકાસવાળા યુગ કહે છે ! સ્વને, દેવતાઓને, સજ્ઞતાને હું બગ ગપેાડુ' માને છે! આચાર્યાંના શાસ્ત્રોને કલ્પનાથી ઉપજાવી કાઢેલા અગર છતરાનું અનુકરણ કરનારા કહે છે ! સ્ત્રીએની સ્વચ્છંદતા મર્યાદાહીનતાને સ્વતંત્રતા અને વિકાસ કહે છે! ઘુંઘટ વગેરેની સ્વ-પર શીલના રક્ષાબુદ્ધિના પ્રાચીન રિવાજોને કુરૂઢિએ ગણે છે ! પાપપ્રવૃત્તિ ઓછી કરી સ્વ-પર આત્મહિતકર ધાર્મિક પ્રવૃત્તિ પુષ્કળ કરવાનું શીખવનાર જૈન ધર્માંને નિવૃત્તિ પ્રધાન એટલે કે નિષ્ક્રિય—જેવા કહે છે! અને બૌદ્ધ ધર્મ પ્રવૃત્તિ મુખ્ય કરી તેથી એને અધિક ફેલાવા થયા એમ કહે છે....આવાં બધાં જૂઠા પ્રતિપાદન એ સાક્ષરતા ને ?
પરલાક લઇ જવાની ચીજ દિલઃ
વાત એવી હતી કે લેાક–વાહવાહની આકાંક્ષાના ભાવથી જૈન શાસ્ત્રો પણ વાંચવાની ક્રિયા કરે તા ગાવિંદાચાય જેવાને હૃદય પલ્ટો ભાવપરિવત ન થાય; એ દાખલેા અપવાદ; બાકી તેા માનાકાંક્ષાના ભાવ પુષ્ટ થતા જાય છે, એટલે ક્રિયા નકામી જતી નથી. છતાં એના સરવાળે ભાવમાં યાને દિલમાં આવીને ઊભા રહે છે. પરલેાકમાં લઇ જવાની ચીજ આ સરવાળારૂપ દિલ છે, યાને અહી મજબૂત
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૬
રુક્રમી રાજાનું પતન
કરેલા ભાવ છે, કેમકે એવું દિલ એવા ભાવ પરલેાકમાં સહેજે પ્રગટ થઈ જાય છે.
હવે જો ધમ કરતાં પણ ઇંદ્રિય–વિષયેાની ને કીતિ સત્તા–સન્માનની—તૃષ્ણાના ભાવ રાખ્યા તે એ પૂઠે લાગી સમજો ! ધર્મોનું ફળ પુણ્ય ભાગવતાં એ તૃષ્ણા જોરદાર પ્રવતી રહેવાની ! અને કહે છે ને કે ‘ ઘણાવાળાને ઘણી માયા-તૃષ્ણા’ એનું દુઃખદ પરિણામ સમજી શકે છે. રુકમી સાધ્વીના જીવે ચક્રવતી પણાનું પુણ્ય ઉપાતાં કરેલ ધર્મ આવી કાઈ તૃષ્ણા-આશંસા વિનાના અર્થાત્ નિરાશસભાવના હતા. તેથી ચક્રવર્તીની મહાસમૃદ્ધિ પ્રાપ્ત થઇ છતાં એમાં એવી આસક્તિ, તૃષ્ણા, મમતા માયા નથી. રુકમી જીવ ચક્રવર્તી દીક્ષા લે છે
એક અવસર એવા આવી લાગ્યા કે આ ચક્રવતી સ'સારના કામભાગેાથી અત્યંત નિવેદ્ય-ઉદ્વેગ પામી ગયા. અંતરમાં કંઈક અંશે પણ જાગતા માણસને કે વિવેક ધરનારને એવું કાંઈક નિમિત્ત મળતાં વિવેકને વિચાર સ્ફુરે છે, અને એ એમાં આખા સોંસારને અને સમગ્ર જીવનના કયાસ કાઢી લે છે. ' સંસાર કેવા ? ઉપાદેય કે ત્યાય ? સાર કે અસાર ? જીવનમાં અંતે શું? આત્માને લઈ જવાની સુસંસ્કાર-સમૃદ્ધિ! કે કુસ ંસ્કારના ઢેર ? ગુણવભવ કે દોષપુજ !' આના વિવેક કરી યથા તારવણી કાઢીને અસત્ ત્યજી સત્ને વળગે છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૯૭
ચક્રવતની સમૃદ્ધિ - ચકવર્તીએ એવા કઈ અવસરે સંસારથી ઉદ્વિગ્ન બની મેટી ચક્રવત પર્ણની ઠકુરાઈ મૂકી ! હવે રુકમીના જીવને ઉત્થાન-પુરુષાર્થ શરૂ થઈ ગયો છે, એટલે દુન્યવી ગમે તેવી પ્રભક સામગ્રી પણ મૂકતાં શી વાર? જેને આત્માની જ લગની લાગી, સ્વનીજ જે લગન લાગી, એને તદ્દન પર એવા જડની શી પરવા? એ ત્યજી દેતાં શે હૃદયને આંચકે ? ચક્રવર્તીએ ચૌદ રત્ન મૂક્યા !
આ ચૌદ રત્ન એટલે સ્ત્રીરત્ન, દંડરત્ન, વગેરે શ્રેષ્ઠ કોટિની વસ્તુઓ. એમાં જડ, ચેતન બંને હેય. સ્ત્રીરત્નનું રૂપ, લાવણ્ય, યુવાની, સુકોમળતાદિ જગતભરની સ્ત્રીઓમાં રૂપાદિ કરતાં કંઈગુણ શ્રેષ્ઠ ! દંડરત્ન એટલે દા. ત. જજને સુધીની ખાઈ એ પળવારમાં ખેદી નાખે ! ચકરત્ન એટલે ગમે તેવા દુશ્મનનું પળવારમાં માથું છેદી નાખે ! ચર્મરતન એટલે દા. ત. મૂશળધાર વરસાદ વખતે જે એ પાથરી મૂક્યું તે બાર જજનની જમીન ઢાંકી દે! અને એના પર ચક્રીની આખી સેના અને પરિવાર બેસી જાય! એના પર છત્રરત્નથી એવું ઢાંકણું થઈ જાય કે પછી ઉપરથી કે નીચેથી એક બિંદુએ ભીંજાવાની વાત નહિ! સેનાપતિરત્ન એવું કે ભલભલા દુશ્મન રાજાને મહાત કરી આવે! આવા ચૌદ રત્ન ! ઉપરાંત નવ નિધિ અને છ ખંડ એટલે ૩૨૦૦૦ દેશ અને ૬ ક્રોડ ગામ પર સમ્રાટ રાજેસરીપણું ! આ જ પ્રમાણે અતિ વિશાળ
Page #315
--------------------------------------------------------------------------
________________
.
એ
૨૯૮
રૂફમી રાજાનું પતન લશ્કર ! ૮૪ લાખ તે ગજદળ, ૮૪ લાખ અશ્વદળ, ૮૪ લાખ, રથદળ, ૯૬ કોડનું પાયદળ ! એમ પરિવારમાં એક લાખ ૯૨ હજાર સ્ત્રીઓનું અંતઃપુર! એ પ્રમાણેના સગાવહાલા અને દાસદાસીઓ લાખોની સંખ્યામાં! બહુ પુણ્ય મળેલી એક મોટા ઇંદ્રના જેવી આ બધી ભવ્ય રાજ્યસમૃદ્ધિ અને એના ભેગવિલાસ આ ચક્રવર્તીએ કાચી સેકન્ડમાં એક તણખલાની જેમ છોડી દઈ ચારિત્ર લીધું, મુનિદીક્ષા લીધી !
જવાબ આપે :
કહે છે, તમને આ અપેક્ષાએ શું મળ્યું છે અને કેવું કેટલું મળ્યું છે કે એને જોવામાંથી અને જોગવવા-સાચવવામાંથી ઊંચા જ નથી આવતા ?
આખી ય જિંદગી એમાં જ વહી જાય અને જિંદગીને અંત સુધી પાપ મૂકાય નહિ, એને હૈયે રંજ પણ નથી?
અરે ! અડધા-ચોથા ભાગના પણ પાપ મૂકવાની હોંશ થતી નથી?
સેવવા પઠતાં પાપ માટે હૈયે રુદન અને મનમાં વિપાક ચિતા ય નહિ?
મનને શું વિચાર જ ન આવે કે ક્યાં એ ચક્રવર્તીના વૈભવ તથા ભોગ સાધન ! અને ક્યાં મારા ? એના સમા, હજારમાં, લાખમા ભાગે ય નહિ ! છતાં એ પળવારમાં સમસ્ત છેડી દઈ નિષ્પાપ અહિંસક જીવન તરફ
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૯
અને ઉત્થાન ઢળે, અને હું પાપભર્યું જીવન પકડીને બેસી રહું? સર્વ ચારિત્ર ન આવે ત્યાં સુધી બને તેટલા સામાયિક ન કરૂં?
પ્ર-ચકવર્તીએ તે ઘણું ભેળવી લીધું એટલે મન ધરાઈ જાય ને ?
ઉ–ત્યારે એને અર્થ તે એ કે તમારે એના કરતાં ઓછી સામગ્રીમાં જીવનના છેડા સુધી ધરાશે જ નહિ ! તે પછી એ અ–ધરપત અતૃપ્તિ લઈને જેમાં જશે ત્યાં કઈ દુર્દશા ? અને અહીં ઠેઠ સુધી અ-ધરામણના હિસાબે ત્યાં-ત્યાગનું ય સ્વપ્ન દેખવાનું નહિ ને કઈ બુદ્ધિએ આ ગણિત માંડે છે કે ઘણું ભેગવી લઈએ એટલે મન ધરાઈ જાય ? એમ જે ધરાતું હોત તે તે દેવલેકમાં આ જીવે ક્યાં છું ભગવ્યું છે કે અહીં ચકવતીને તે શું આયુષ્ય છે અને કઈ સ્ત્રીઓ છે? દેવપણામાં કેટકેટી પલ્યોપમેના આયુષ્યના એક જ દેવ ભવમાં લાખ કોડ દેવાંગનાઓના ભેગ મળ્યા છતાં ત્યાંથી આવી અહીં તૃપ્તિને અનુભવ છે? ના, ઉલટું ત્યાં જેની સુગ હતી એવા અહીં ગલિચ ભેગ-સાધનામાં રસ આવે છે? માટે,
આ ગણિત જ ખોટું છે કે ઘણું ભેગવ્યાથી તૃપ્તિ થાય, તૃપ્તિ તે ત્યાગ કરવાથી થાય. તપસ્યા કરવાથી થાય. ખાવાના અભખરા ઓછા થાય છે, પણ ખા–ખ કરવાથી નહિ. એવું બીજા ત્યાગમાં એટલે,
Page #317
--------------------------------------------------------------------------
________________
.૩૦૦
રુમી રાજાનું પતન
ત્યાગથી જ ધરપત ’
એ ગણિત પર મેટા ચક્રવતી પણ દીક્ષા લઈ શકે છે.
ચક્રવતી' મુનિની ભવ્ય સાધના.
એ ‘ત્યાગથી જ ધરપત થવા’ના ગણિત પર રુકમી જીવ ચક્રવતી એ સમસ્ત સમૃદ્ધિ છેડી ! સંસાર ત્યજી સાધુસુનિ અણુગાર બન્યા, સહેજ પણ હૃદયને આંચકા ન આવ્યેા. સાધુપણુ' એટલે કંચન નહિ, કામિની નહિ, ઘરબાર નહિં, સગાં નહિ, વાહન નહિ, ઉઘાડે માથે, ઉઘાડે પગે વિહરવાનું ! નિર્દોષ ભિક્ષા માગી એના પર જ નભાવવાનું ! એમાંય કેટકેટલી તપસ્યાએ, રસત્યાગાદિ, વળી ક્ષુધાદિપરીષહે સહુવાના ! દિન-રાત શાસ્ત્ર-સ્વાધ્યાય, ગુરુસેવામાં મગ્ન રહેવાનું! ચક્રવતીના ઠાઠ-ઠઠારા, માનમખા, સગવડ-સાહ્યખી, ભાગવિલાસ વગેરે છે।ડી આ ચારિત્રજીવન પ્રસન્ન હૃદચે સ્વીકારી લીધું! અને વધતા ઉલ્લાસે પાળવા લાગ્યા !
હવે તે આત્માત્થાન જ કરવા છે, એટલે એના માટે જ્ઞાનીઓએ જે જે કઠિન-કપરી પણ-સાધનાએ બતાવી છે, એ કરવામાં શી સુંવાળાશ ? શે। સકાચ ? કઈ પાછીપાની કરવાની હાય ?
Page #318
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૦૧
ચક્રી મુનિની ભવ્ય સાધના
ત્રિભુવનપતિ ત્રિશલાનંદન શ્રી મહાવીર પરમાત્મા એમની સાધનાનું વર્ણન કરતાં કહે છે – નિસંગતા –
હે ગૌતમ! એ ચક્રવત શ્રમણે બાહ્ય સંગ છેડ્યો એટલું જ નહિ પણ આભ્યન્તર રાગ-દ્વેષ-મમતા આસક્તિ વગેરેના ય સંગ છેડી એ નિઃસંગ બની ગયા ! છેવું તે છેડી જાણ્યું.
રાગ-દ્વેષાદિ જેની ખાતર થાય છે એ જ મૂકી દીધું. મનથી ય મૂકી દીધું, પછી શી જરૂર રાગ-દ્વેષાદિ કરવાની ? પિતાની કાયા પર પણ મમત્વ નથી, એને ય તદન પારકી ગણે છે, એટલે એની ખાતરે ય શું કામ રાગાદિ કરે ?
ત્યાગતપ :
ઉલટું એમણે તે તનતોડ મહાત્યાગ અને મહા તપસ્યાઓ આદરી દીધી ! એમાં વળી પારણાં ઉગ્ર અભિગ્રહ-નિયમવાળી નિર્દોષ ભિક્ષાથી કરવાનાં !
શ્રતસાધના : પરીસહ સહનની સાધના :
“હે ગૌતમ ! એમણે માત્ર આ ત્યાગ-તપસ્યા કરીને બેસી રહેવાનું રાખ્યું નહિ, કિન્તુ દિન-રાત શ્રુતજ્ઞાનની અથાગ મહેનત ચાલુ રાખી ! એની સાથે ઘેર પરીસહ-.
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૨
રુમી રાજાનું પતન
ઊપસને સારી રીતે સહન કરવાનેા અભ્યાસ પણ સહે કર્યે જવાનુ કાય એમનું અનુમાદનીય હતું ! આચાય બની ગચ્છપાલન ઃ—
હું ગૌતમ ! થાડા વખતમાં તે એ સકલ ગુણસમુદાયને ધરનારા મહાતપસ્વી અને શ્રુતધર થયેલા જાણી, સદ્ગુરુએ એમને ગચ્છના અધિપતિ આચાર્ય બનાવ્યા ! ત્યારે એ પણ ગચ્છના સારણા–વારણાદિ કરવા દ્વારા આગમાનુસાર માગે એનું સારી રીતે પાલન કરવું, ગચ્છનું સયમ વધે, શ્રુતસંપત્તિ વધે, અને સમ્યગ્દન અધિકાધિક નિળ થતું આવે એની અહિનેશ ચિંતા રાખી એ માટેના પ્રયત્નમાં રહેતા.
સ્વાત્મચિંતા :–
“ હું ગૌતમ ! આ માત્ર પરે।પકારની જ ચિંતા અને પ્રવૃત્તિમાં લીનતાની વાત નહિ; પણ પેાતાના આત્મહિતમાં, સ્વાત્મશુદ્ધિ-ગુણવૃદ્ધિ અને જાગૃતિમાં એ એટલા જ દત્તચિત્ત રહેતા ! ઉગ્ર પરીસહેા, ક્ષુધા-પિપાસા, ઠંડીગરમી, ડાંસ-મચ્છર, આક્રોશ-અપમાન વગેરેને સુંદર સમાધિપૂર્વક સહન કરવામાં સતત આત્મવીય ને ફેારવતા. સાધ્વી વ નુ પણ એક મોટા ગચ્છાધિપતિ તરીકે પરિપાલન કરતાં છતાં એની કોઇ પણ વસ્તુને પરિભાગ નહિ ! એમ મનુષ્ય-તિય ચ-દેવતાઈ કાઈ પણ જાતનુ મૈથુન વિચારમાં પણ નહિ! તેમ, આહારપાણી સંબધી ૪૭ દોષમાંથી એક પણ દોષનું સેવન ન કરવા સાથે રસત્યાગ અને
Page #320
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
303
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અભિગ્રહા ધારણ કરવામાં સદા જાગકું !..’
પ્રભુના શ્રીમુખે વર્ણ વાતી આ ચક્રવતી મુનિ અને આચાય ની સાધના ખૂબ લક્ષમાં લેવા જેવી છે. આટલી ઊંચી સાધના, કેમ જાણે રુકમી સાધ્વીના ભવે કરેલી સાધનાના સામે જવાબ ન હાય! ત્યાં ભૂલી હતી એના ફળરૂપે તે લાખ ભવના ત્રાસ Àાગવવા પડયા, પરંતુ સાધ્યું હતું એ કેમ જાણે ઊંડાણમાં કંઈક સ ંસ્કારરૂપે પડેલું તે હવે પ્રકટ થઈને ફાલતુ કુલતુ' ન હાય ! પરંતુ આ તેા ઉત્પ્રેક્ષા! નિશ્ચિત હકીકત ન કહી શકીએ. સંભવ છે શલ્યથી પૂનું રદ પણ થઇ ગયું હાય.
ભૂલા આપણી ય ઘણી થતી હશે, પરંતુ હાય ! - આનાં કટુ ફળ તા ભાગવવા જ પડશે, તેથી ખીજી સાધના કરેલી શા કામની? એમ કરી સાધનાની માંડવાળ કરીને પાપમય જીવન ચલાવ્યે રાખવા જેવું નથી. અલમત્ત ભૂલની પાછળ માયા-કપટ અને સશલ્યતા સેવાય તે એના રૂકમી જેવા કે એથી ય ભયંકર દારુણુ વિપાક કેવા નીપજે એ ભૂલવા જેવુ નથી. માટે જ,
ગુરુ પાસે એની શુદ્ધ આલેચના-પ્રગટીકરણ અને પ્રાયશ્ચિત્ત –ગ્રહણ તેા કરવું જ જોઈએ. નહિતર એ ખીજી સાધનાઓને ફેક કરવા સમ છે. રુકમી સાધ્વીને આચાયે એજ કહેલુ કે આટઆટલી તમારી કઠોર સાધનાઓને આ એક માયાશલ્યથી નષ્ટ કાં કરી દે। ? નષ્ટ એટલે બધી
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૪
રુમી રાજાનું પતન ગઈ રદ બાતલ ! કર્મ જાણે કહે છે-હવે શલ્યના દીર્ધા તિદીર્ધ કાળ સુધી ભવેના ભવે ત્રાસ-વિટંબણુ ભગવ. એ ભેગાવ્યા પછી નવે નામે એકડે એકથી સાધના શરૂ કરજે. એમાં વળી ધર્મસાધના મૂકી જે પાપચકચૂરતા રાખી, તે તે દુઃખમાં એથી ય વિશેષ રઝળપાટ કરવાને !
ખાંડાની ધાર જેવું છે. “શલ્ય છૂટતા નથી માટે બીજી સાધનાઓનાં કષ્ટ ભેગવ્યા નકામા; એટલે પડે પાપમાં – એમ જે કર્યું તેય બાર વાગે છે! અને ના, સાધના તે ચાલુ રાખે, ભલે શલ્ય હૈયામાં પડ્યા રહ્યા, તે એ સાધનાઓ દંભભરી બને છે. માયાકલુષિત બની રહે છે. અને માયા તે ધાન્યની ધૂળ કરે છે.
તે સાધનાને નિસ્સાર જ શું, બલકે ઉમાદ, વર્ધક બનાવે છે!
પાપમાં રસ એટલે પછી સાધના કર્યાને કઈ અર્થ રહેતું નથી. ત્યારે શું કરવું ? પડે તો ય બાર વાગે છે ! ને માયાભરી સાધના કરે તે પછી પાપના ઉન્માદે બાર વાગે છે.
પાપથી કદાપિ મુક્તિ નહિં.
પરંતુ આ મુંઝવણ કરવાની જરૂર નથી. કેમકે એ વાત તે નક્કી છે ને કે આત્મહિતની સાધના વિના તે જીવ ઊંચે આવી શકે એમ જ નથી? કાંઈ આંખ મીંચીને એકલી દુનિયાદારી ચલાવ્યે જવામાં અને આહારવિષય–આરંભ-પરિગ્રહ-પરિવારનાં રકમબંધ પાપે સેન્ચે જવામાં જીવ ઉન્નતિ પામે અને કમશઃ ભવ પાર કરી,
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૫
અને ઉત્થાન જાય એ વાત તે ત્રણે કાળમાં બનવા જોગ જ નથી. નહિ તર તે અનંતાનંત કાળ વહી ગયે એટલામાં સંસારના સર્વ જીવે ભવ પાર કરી મુક્ત થઈ ગયા હેત ! જ્યારે ને ત્યારે એ પાપે મૂક્ય જ છૂટકે છે. હવે એ મૂકીને ધર્મસાધના કરતાં છતાં પણ ભવમાં ભટકાવે એવા પાપશલ્યને તુચ્છ માન ખાતર મચક નહિ આપવી જોઈએ.
સાધના કરીએ તે શા માટે? તુચ્છ માન પામીએ એ માટે ધર્મ સાધના? તુચ્છ માન કેટલે કાળ ટકવાનું ? આત્માને જે ઊંચે લાવવા સારુ સાધનામાં જોડાઈએ છીએ, માનવભવની અમૂલ્ય શક્તિ અને સંયમ-સામગ્રી ખરચીએ છીએ, તે સમજી જ રાખવાનું કે
સાધનાનાં ઊંચા મીઠાં ફળ તુચ્છ માન વગેરે કષાએને પગભર રાખીને નહિ મળે; એમ ઊંચા નહિ અવાય. એ તે કષાયોને દાબી-કચરીને જ ઊંચા અવાય, ઊંચા ફળ મળે.
બાહુબળજીને ઘણું ય કેવળજ્ઞાન જોઈતું હતું પરંતુ કેવળજ્ઞાને નાના ભાઈ મુનિઓને વંદના કેમ કરૂં એ વાતમાં અટકી રહ્યા ત્યાં સુધી ભલે ૧૨-૧૨ મહિના સુધી એક જ સ્થાને કા ઉસ્સગ્ગ ધ્યાને ઊભા રહ્યા, ન આહાર ! ન પાણી ! ન સુવાનું કે ન બેસવાનું ! ન વાત કે ન ચીત ! ઘેર પરીષહ વેશ્યા! છતાં કેવળજ્ઞાન ન મળ્યું. એ તે જ્યારે માન મૂકી નક્કી કર્યું અને તૈયાર થઈ ૨૦
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૬
રુચી રાજાનુ પતન
"
ગયા કે હવે તે! જા અને ભાઇઓનાં ચરણે ઝૂકી પડું, તા જ લેશ પણ માનકષાય રહેવા ન પામે,’ ત્યારે જ પગ ઊપાડતાં ભાવના વધી અને અનાસક્ત બનીને સમતાયેાગમાં ચડી કેવળજ્ઞાન પામ્યા.
માનકષાયથી સાધના કેમ રદ બાતલ ? :
-
પ્ર૦-આ માનકષાય કેવળજ્ઞાન તે અટકાવે જ છે, પરંતુ ખીજા' પણ શલ્યને ગુરુ આગળ પ્રકટ કરવાનું ને પ્રાયશ્ચિત્ત-શુદ્ધિ કરવાનું અટકાવી બીજી સાધનાની ભારે જહેમતને ય રદખાતલ કરી દુ:ખદ દુર્ગતિએમાં જીવને આ માનકષાય કેમ ભટકતા કરવાનું કરી દે છે ?
ઉ-આનુ કારણ એ છે કે ઃ—
માનને મહત્ત્વ આપ્યું એટલે પાપશલ્યના ઉદ્ધારને મહત્ત્વ ન આપ્યું. એના અર્થ એ છે કે એ શલ્યના પાપ ઉપર તેવા તિરસ્કારભાવ ન રહ્યો, તેવા અણુગમે ન રહ્યો, જેવા પેલી માનહાનિ પર રહ્યો ! ત્યારે સેવેલાં પાપના એટલે અણગમો કે ભય નહિ બલ્કે ‘ એ તે ચાલે એટલામાં શુ બગડી ગયું?, * આવેા ભાવ રહ્યો; પછી સહજ છે કે એ પાપની નિયતાના ને પાપના સસ્કાર મજબૂત થાય. એ હવે અજ્ઞાન ભવામાં કેમ ફાલેફૂલે નહિ ? હા, એને શલ્યેાદ્ધાર કરવા દ્વારા ભારે ભય સાથે તીવ્ર તિરસ્કાર-અણગમો કર્યો હાય તા એના કુસસ્કાર જામે નહિ, એની પુનરાવૃત્તિ અને વૃદ્ધિ પછીના જન્મામાં થાય નહિં.
Page #324
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૦૭ સારાંશ, ધર્મસાધના તે કર્યો જ જવાની. ને સાથે પાપશલ્યની ગુરુસાખે શુદ્ધિ પણ કરતા રહેવાનું. બંનેમાંથી એકની પણ અગત્ય ઓછી નથી.
શ દ્વાર તે કરે, પણ તન-મન-ધનને ઘસારો પડે એવી સાધના કરવાની તૈયારી ન હોય તેય કાંઇ ઊંચા અવાય નહિ. - પાપ ચલાવ્યે રાખવાથી ઊંચા અવાય એવું સમજતા જ નહિ. પાપ છોડી ધર્મસાધનાના પુરુષાર્થ કરવા જ પડશે. રુકમી સાધ્વીને જીવે ભવેના ભ ભટક્યા પછી પણ જ્યારે એ કરવાનું કર્યું, ત્યારે જ ક્રમશઃ ઊંચે આવે; અને હવે ચકવતીના વૈભવ અને સુકુમારતા છેડી કડક તપ-સંયમનાં કષ્ટ ઉઠાવે છે!
ચકવતીને ભવરાગ્ય કેટલે જવલંત ઝળહળી ઊઠયો હશે કે મોટી છ ખંડની ઠકુરાઈ પણ તુચ્છ લાગી! અકારી લાગી! ઉપરાંત એ છેડ્યા પછી પણ મહા સુકમળ કાયા અને સુંવાળા મન પર જુલ્મ ગુજારવા લાગ્યા ! વૈરાગ્ય વિના મેટા શું, નાના પણું વૈભવનો સાચે ત્યાગ થાય નહિ; અને ત્યાગ કર્યા પછી પણ વૈરાગ્ય ધીખતે રહ્યા વિના તન-મન પાસે કઠેર સાધના કરાવવાનું બને નહિ. ધ્યાનમાં રહે–
વૈરાગ્ય એટલે વૈરાગ્ય. કાયા અને ઇન્દ્રિય તથા મનની અનુકૂળતા પર પણ ઝળહળતે વૈરાગ્ય જોઈએ. તેજ ચારિત્ર લીધા પછી પણ એ અકારી લાગી એને ત્યાગ
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૮
રૂફમી રાજાનુ પતન અને માનાદિ-કષાયનિગ્રહ માટે જોરદાર પુરુષાર્થ કર્યો જવાનું બને. સુંવાળા સફેદ Wડા-કામળીએ અને સંસારી જેવા નિરંતર રસભર્યા આહાર, જરા જરામાં માનકષાયનું સેવન અને પરીસહ-ત્યાગ તથા આરામી એ તે ચારિત્ર સાધનાને કૂચા જેવી બનાવે છે. ચવત મુનિની કઠોર સાધનાઓ :
રુકમી સાધવીના ચકવત મુનિએ ચરિત્ર લીધા પછી વૈરાગ્ય વધુ તેજસ્વી કરી કઠેર કષ્ટમય સાધનાએ ઉપાડી ! (૧) સુકમળ કાયાએ પણ ઘર પરીસહેને આવકાર્યા! (૨) પૂર્વના મહારસભર્યા ભજન ભૂલી સુક્કા લુખા નીરસ આહાર સેવવાનું રાખ્યું ! (૩) મોટી ઉંમરે મહાપ્રખર પરિશ્રમ શાસ્ત્રસ્વાધ્યાયનો કરવાનો રાખે : (૪) મન-વચન-કાયાની ગુપ્તિ માટે અથાગ જાગૃતિ સેવ્યે રાખી! (૫) સાથીઓ સાથે પણ કંઈ છૂટછાટ નહિ ! પછી ભક્તાણ શ્રાવિકાઓ સાથેના પરિચયની તે વાતે ય શી? ગચ્છપતિ થઈને સ્ત્રી પરિચય કરવા એ જાતને તે અધે - ગતિમાં ઉતારવાનું થાય જ, કિન્તુ અન્ય મુનિઓને પણ અધઃપતન કરાવવાનું બને, અને શાસનને ચાળણીએ ચળાવવાનું થાય.
શું આચાર્યું કે શું મુનિ, પણ સાધુ અને બેનેને સંપર્ક એ બેહંદુ છે!
સદાચારી ગૃહસ્થ કરતાં પણ નીચે પાટલે બેસવા જેવું છે ! શા આલોચના-વિધિમાં એકલા આચાર્ય પાસે
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦%
અને ઉત્થાન એકલી સાવીને આલોચના કરવાની મનાઈ કરી છે.
જિનની આજ્ઞા માથે ધરીને ચાલવું હોય તે સાધ્વી કે શ્રાવિકાઓના પણ પરિચયમાં સાધુએ નહિ આવવું જોઈએ, જોયું નહિ ભગવાને આ ચકવતી આચાર્ય માટે શું કહ્યું? એ જ કે સાધ્વીની કોઈ વસ્તુને પરિભેગ નહિ. એની વહોરેલી એક પણ ચીજ લેવાની નહીં. એની પાસે કશું પિતાનું કામ કરાવવાનું નહિ. જિનાજ્ઞાને માથે ભારે ભાર હોય અને અનાયતન–સેવનથી ઊભા થતા અનર્થને મટો ભય હોય, તે જ આ મર્યાદા મજબૂત પકડી રખાય. જિનાજ્ઞાનું ઉલાળિયું કરાય અને લપસણાનાં નિમિત્ત સેવતાં
એમાં શું વાંધે? એમાં શું થઈ ગયું? એમ બેપરવાઈ કરાય, એને તે પછી “જેણે મૂકી લાજ, એને નાનું સરખું રાજ' એ ન્યાયે મર્યાદા બહારના આચરણ કરવામાં કેાઈ સંકેચ નહિ. માથે જિનાજ્ઞાના ભારે ભાર જ બચાવે –
કાળ પડતે છે. આહાર તામસી બની ગયા છે. સ્ત્રીઓની મર્યાદાઓ ઘસારે પડવા માંડી છે. જ્યાં ને ત્યાં ભેગ-વિલાસની જ ધૂન મચી રહી છે. આવા વર્તમાન વાતાવરણ વચ્ચે શીલ-સદાચાર-બ્રહ્મચર્ય અણીશુદ્ધ પાળવા હશે તે (૧) જિનાજ્ઞાના ભારે ભાર મસ્તકે ધારણ કરવા જોઈશે, અને (૨) કડક સંયમથી મર્યાદાબદ્ધ જ જીવન જીવવું પડશે.
મેટા મુનિએ પણ મર્યાદાબદ્ધ :પ્રખર ઈન્દ્રિયનિગ્રહ કરનારા પૂર્વ મહર્ષિ મુનિએ
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ફમી રાજાનું પતન અને આચાર્યોએ પણ સાધ્વી અને સ્ત્રીઓ સંબંધમાં કેટકેટલી કડકમાં કડક જિનાજ્ઞા વિહિત મર્યાદાઓનાં પાલન કર્યા છે ! એ તે મહાસારિક, રસત્યાગી, અને વિશાળ જનેપકાર કરનારા હતા ! છતાં સ્વાત્માની ચિંતા-જાગૃતિ -રક્ષામાં એને જિનક્તિ મર્યાદાના પાલનમાં પ્રતિપળ કટીબદ્ધ હતા, માટે જ એ સાધ્વી અને ગૃહસ્થ બાઈઓથી તદ્દન અલિપ્ત-અપરિચિત રહેતા ! તે પછી આજના અલપસત્વ, રસસેવન અને પરચિંતા-વ્યગ્રતાવાળા કાળમાં તે નિર્મળ બ્રહ્મચર્ય પાળવા માટે પૂર્વ કરતાં પણ કેટલી બધી વિશેષ કડક મર્યાદાઓનાં પાલન જોઈએ? પૂર્વ મહર્ષિઓનું એ કડક મર્યાદાપાલનનું પ્રતિબિંબ આજે પણ ગુરુમહારાજ મેટા આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજમાં જોવા મળે છે ને ? તે આપણું માટે એ જરૂરી કેટલું?
ચક્રવતી મુનિને શે ભય ? પ્ર-એમ પૂછે કે –
ચકવત મુનિએ ચકવતી પણામાં કેવાં રૂપ–લાવણ્યકાનિતથી ભરેલી ૬૪૦૦૦ સ્રાએ જોયેલી? એની અપેક્ષાએ અહીં મુનિપણમાં તે વળી કઈ અધિક કે સમાન સુંદર સાધીઓ મળવાની હતી કે એને પરિચય થાય તે મન લેભાઈ જાય ? ચકવત મુનિ તે તરત હિસાબ માંડી શકે કે “આ તે શું રૂપ છે? એથી કંઈગુણ રૂપ મેં જોઈ નાખ્યા છે, એટલે આના પરિરાયમાં મન કયું લેભાઈ જવાનું હતું ?
ઉ૦-પણ ના, સાધુમર્યાદા શી ?
Page #328
--------------------------------------------------------------------------
________________
૧૧
અને ઉત્થાન
જિનાજ્ઞા શુ કહે છે ?
એમને એજ એક વાત. સ્ત્રીજાતના મુદ્દલ પરિચય નહિં જોઇએ. એ માટે એની કઇ ચીજને પિરભેગ પણ નહિ. ચક્રવતી મુનિને આ, તેા આપણે ?
*સાધ્વી કદાચ વિનતી કરે, 'સાહેબ ! અમને લાલ આપે, અમે આપની બીજી શી ભક્તિ કરવાના હતા ?’ એટલે શું સાધુએ જિનાજ્ઞા નેવે મૂકી એની વિનતિમાં લપસી પડવું ? જરાય નહિ, મા તે મા, એની વસ્તુને પરિભાગ પણ નહિ, અને એની સાથે કાઇ સબંધ પણ નહિ વ્યાખ્યાનમાં આવે ત્યાં વંદના કરી જાય; કે જોગ કરતાં યા પક્ષી ક્ષમાપના પ્રસંગે વંદના કરે એટલું જ બાકી ઘેલી ઘેલી થઇ સાધુની વસતિમાં વારે વારે વદન કરવા અને કામ માગવા આવે અને ભલા ભેાળા થઈ સાધુ એ વિન ંતિ અપનાવી લે, એ જિનશાસનની મર્યાદા નહિ, જિનાજ્ઞાથી પ્રમાણિત નહિ. સાધ્વી માટે આમ, તેા પછી ગૃહસ્થ ખાઇએ માટે તે પૂછવું જ શું ? શ્રી અગે શાસ્રમર્યાદા ઃ
કલ્પસૂત્ર સામાચારીમાં આવે છે કે માગે આવતાં વરસાદ પડયો તેા વૃક્ષ નીચે એક સાધુ એક સાધ્વીને તે શુ, પણ એ સાધુ એ સાધ્વીને પણ ઊભા રહેવાની મનાઈ છે. કદાચ પરસ્પર વહેંચણી કરી લે તે ? માટે તે પાંચમું કાઇ જોઈએ.
માઁદિરમાં શ્રાવિકાને ઊંચી અંજલિ કરી લલાટે
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧ર
લગાડી પ્રણામ કરવાની મનાઈ છે, લલાટે અજિલ લગાડી પ્રણામ ન સ્ત્રી એમ કરી કરે તે ગુના !
રુ¥મી રાજાનું પતન
પ્રભુને દેખતાં પુરુષ કરે તે શુને ! ને
બ્રહ્મચારીએ ક્ષણવાર પણ સ્ત્રી તરફ એક મીટ માંડી જોવાની મનાઇ છે. પચ્ચક્ખાણ કે ધ લાભ આપવા હાય તે! નીચી નજરે કે આડુ મેઢુ કરીને આપે.
આ મનાઇ શું સૂચવે છે ? વંદન ઝીલવાના કે વ્યાખ્યાન કરવાના પ્રસંગે ખાઈએ કે સાધીએ સામે જોવાય ? વ્યવહાર સૂત્ર વગેરેમાં ભારેમાં ભારે કડક અંકુશા બતાવ્યા છે. જ્યાં એને ભંગ થાય છે એવા સાધુને પાપશ્રમણ અને એવા ગચ્છને પાપગચ્છ કહે છે, ને ત્યાં પછી ભવાડા કે ગુપ્ત અનર્થી ઘુસે એમાં નવાઈ
નથી.
કન્યાએ સ્ત્રીઓને શિખામણુ :
*
તમારે તમારી પત્ની-મેન-દીકરીઓને આ શાસ્ત્રમર્યાદા શિખવવા જેવી છે. તે એ સ્વ-પરના અનથ થી અચી શકશે. એમને કહેવા જેવું છે કે · સાધુ સાથે લેશ માત્ર પણ લપડાવેડા ન કરે. હસી-ખીલીને વાત ન કરે વડારાવતી વખતે ઉદારતા જરૂર દેખાડા પણ ગ'ભીર મુખમુદ્રા અને અલ્પ ગભીર શબ્દોથી, નહિતર જો કાઇ ખાટી વાસનાથી તે નહિ, પણ ભાળે ભાવે ય લપડાવેડા કર્યાં, તા સાધુના સંયમની ઘાતક બનશે, જાતે તા સંયમ લઈ શકતી નથી, ખીજાને ય સ ંયમમાં ચઢાવી શકતી નથી, પણ
Page #330
--------------------------------------------------------------------------
________________
-અને ઉત્થાન ,
૩૧૩ ઉપરથી સંયમીના સંયમના ઘાતક નિમિત્તને આપવું એ કેટલું ભયંકર? એક તે ભારે પાપરાશિના વિપાકરૂપે ગ્રીપણું ભગવી રહી છે, એમાં વળી શું સંયમીના સંયમના ઘાતક નિમિત્ત સજવાનું ભયંકર પાપ કરવું ? શું સામાને ઘેર પાપની લાણી કરવી ?” આજની સ્ત્રીઓના ફતવા -
જો આ જાતનું શિક્ષણ-સલાહ આપતા રહે તે આજે ચાલુ પડેલા કેટલાક ફતવા બંધ થઈ જાય. સાધુની વસતિમાં સાધુની સામે જુવાન સ્ત્રીઓ ઉઘાડા માથે આવે ઊભી રહે, એ ફતો નથી તે બીજું શું છે? કદાચ અડધું માથું ઢાંકયું હોય તે સીતથી માથેથી કપડું પાડી નાખે ને વળી પાછી હાથ ઊંચા કરી સફતપૂર્વક ઓઢે કે જે એક જાતની કામચેષ્ટા છે, તે ફતવે નહિ તે બીજું શું ? સાધુ સામે કટાક્ષ ફેંકે, આંખનું નખરૂં કરે, મેઢાને ખાસ મરોડ કરે, એ બધું ફતવે જ કે બીજું કાંઈ?
એને એવું બધું કરતાં લાજ આવે ? ના, આજને કાળ નિર્લજજતા શીખવે છે, નિર્લજજતાને પસંદ કરે છે, પિષે છે ! માને એવી દીકરી ગમે છે! સાસુને એવી વહુ ગમે છે ! જે અંગ પતિની જ આગળ ખુલ્લાં કરાય તે આજે જાહેરમાં ખુલ્લાં કરે, શા માટે? બીજા પુરુષે દેખી શકે એટલા જ માટે ને? ત્યારે સહેજે પ્રશ્ન ઊઠે કે આજની આવી સ્ત્રીઓએ પતિ કેટલા કરવાના ?
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૪
રૂમી રાજાનું પતન. ખેર ! બહાર ગમે તે કરતા હે એ કમભાગ્ય તમે જાણે, પણ કમમાં કમ મંદિર-ઉપાશ્રયે અને સાધુ સામે મર્યાદા જળવાય, ઢાંક્યા માથે જ રહેવાય, એ ઈચ્છનીય છે, ખાસ જરૂરી છે. તે કમમાં કમ બાળ જીવેની દયા ખાતર તે કરો. કેમકે એ બિચારા મંદિર-ઉપાશ્રયે શુભ ભાવ કમાવવા આવે છે, એ જે મર્યાદાન સ્ત્રીઓનાં અંગ જોવા મળતાં. ધર્મસ્થાનકમાં ઊભા ઊભા મલિન ભાવ કરે તે એની કેવી દુર્દશા ? કેવી કલ? અન્ય સ્થાનમાં કરેલાં પાપ ધર્મસ્થાનમાં છૂટે; પણ ધર્મ સ્થાનમાં જ પાપ ર્યા એ ક્યાં છૂટવાના ? ચક્રવત આચાર્યની સાવધાની -
મહાવીર પરમાત્મા ફરમાવે છે, “હે ગૌતમ! એ ચકવતી આચાર્ય દિવ્ય-દારિક શરીરના વિષય સંબંધી વિકલ્પથી પણ દૂર રહેતા, વળી એ હનન-પચન કયણું (ખરીદી) સંબંધી એક પણ આરંભ-સમારંભમાં અનુમતિ સરખીથી ય દૂર રહેતા. ન એ આહાર, ના એવા વસ્ત્રાપાત્ર-ઉપકરણ, ન એવી વસતિ-મુકામ કે ન ગૃહસ્થને કે એવું કામ બતાવવાનું.
એમ એ આલેક પરલેક સંબંધી કેઈ પણ જાતની આશંસા મુદ્દલ સેવતા નહતા. નિયાણું કે માયા શલ્ય, એને એમના હૃદયમાં સ્થાન જ નહતું.” - પૌગલિક આશંસા કેમ ભયંકર –
શું કામ એને સ્થાન આપે? અહીંના કે પરલેક
Page #332
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૧૫ નાં પગલિક સુખની યા કીતિ–વાહવાહની આશંસાઅપેક્ષા રાખવામાં ધર્મસાધનાનું મુખ્ય ઉચ્ચ ફળ જે શુભ ભાવની કમાઈ તથા ભાવ-વિશુદ્ધિ, તે ગુમાવવાનું થાય, અને ઉપરથી જડને અશુભ ભાવ વધારે દઢ કરવાનું. થાય! પછી આગળ આત્મોન્નતિ ક્યાંથી થાય ? ભવના ફેરા ઘટે કે વધે? મોક્ષ માટે અનિવાર્ય અતિ જરૂરી જે શુભ ભાવ, તે પાળવાનું કેટલું બધું દૂર ફેંકાઈ જાય? માટે થોડી ય આશંસા નહિ કરવાની. ત્યારે. નિયાણું તે વળી એથી ય ચઢે, અને માયાશલ્યમાં તે પૂછવું જ શું ? સાધ્વીને ભારે તપ-સંયમના પુરુષાર્થ પણ ફેક થઈ લાખ ભવનાં નીપજેલાં ભ્રમણ દ્વારા કેવી. ભયંકરતા થઈ ? એ શું સૂચવી રહેલ છે ?
પ્રભુ કહે છે, “હે ગૌતમ! એ મહષિ મુનિદીક્ષાથી માંડીને લેશ પણ દેષ પ્રગટ યા ગુપ્ત સેવાયાની ગુરુ આગળ યથાસ્થિત આલેચના–નિંદા-ગહ કરતા, એના કડક પણ પ્રાયશ્ચિત્તને વહન કરતા ! અને પાછા નિરતિચાર સાધના કરવામાં રાતદિવસ ખડે પગે રહેતા ! સર્વ પ્રકારના પ્રમાદના આલંબનથી દૂર રહેતા.
પ્રમાદના આલંબન ક્યાં કયાં ? –
રુકમીના ભવે ભૂલ્યા, હવે શાના ભૂલે? પૂર્વે ભૂલા. પડ્યા તે પતન પામ્યા; હવે સાવધાન છે તે ઉત્થાન થઈ રહ્યું છે. સાવધાની એવી કે સર્વ પ્રમાદાલંબનથી. રહિત !
Page #333
--------------------------------------------------------------------------
________________
રુદ્રમી રાજાનું પતન
ધ્યાન રાખો, જરા હસવુ આવે એ ચુ પ્રમાદ છે; અને એનુ આલંબન તેવાં દૃશ્ય, શબ્દ કે સ્મરણુ અને છે, એ આલંબનનું દર્શન શ્રવણુ યા ચિ'તન કરા એટલે હાસ્ય સસ્તું. માટે હાસ્ય પ્રમાદને ખપ ન હોય તેા એવાં આલંબનથી જ દૂર રહેવું. સામે આવી જ ગયું હાય તે! એ વખતે મનને તરત ખીજા વિચારમાં જોડી દેવુ'. એમ, જરા ઇન્દ્રિયવિષયની અનુકૂળતા પર તિ થઇ, હરખ થયા, અને પ્રતિકૂળતા ઉપર અરતિ-ઉદ્બેગ થયા, એ પણ પ્રમાદ. એનુ આલંબન શું? અનુકૂળ-પ્રતિકૂળ ઈષ્ટ—અનિષ્ટની કલ્પના એને જ કાઢી નાખેા તેા પત્યું; રાંત-અતિ પ્રમાદને જાગવાને અવકાશ જ નહિ.
રતિ-અતિ કેવી ભય કર : કેમ ટળે?
૩૧૬
પ્રતિકૂળ એ પરીષહરૂપે કનિરામાં સહાયક છે, એમ માની ઈષ્ટ કરવામાં આવે, અને અનુકળ ને રાગાદિવધ ક છે, એમ માની અનિષ્ટ લેખવામાં આવે, તે પ્રમાદરૂપ રતિ-અતિથી બચી જવાય.
:1
ઇષ્ટ અનિષ્ટની કલ્પના જ મારે છે મેટી નડતર જ આ છે કે નાદાન જીવે લેાભવશ અતિ તુચ્છ વસ્તુથી માંડીને મેાટી કિ`મતી વસ્તુમાં ઇષ્ટ —અનિષ્ટની કલ્પના સ્થાપિત કરી દીધી છે.
બસ, એના પર પછી વસ્તુસંચાગ થતાં, ‘ આ ઠીક, ને આ ઠીક નહિ' એવુ' ઝટ મનને થાય છે. એમાં ઠીક પડયું, તા જીવને હરખ હરખ ! ક્ષણભર કેમ જાણે જીવનાં બધાં દુઃખ
Page #334
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૧૭
ભય અને ભવની ભીડ ભાંગી ગઈ!” એવી હાશ થાય છેવાતમાં કશે માલ ન હોય, દાંતમાં કણ ખૂંચતું હતું, તણખલાની પિચી ૨-૩ સળીથી ખેતરવા છતાં નહેતું નીકળતું, સળી ભાંગી જતી. એમાં જરા એવી મજબૂત ન ભાંગી જાય એવી સળેકડી મળી ને એનાથી સહેજ ખેતરતાં કણું નીકળી ગયું, ત્યાં “આ સળી ઠીક મળી!” એ તણખલા પર ચિત્તને હર્ષ, રતિ, આનંદ થાય છે! ઇષ્ટ-અનિષ્ટની કલ્પના ક્યાં જઈ બેઠી ? મજબૂત અને પિચી તુચ્છ તણખલાની સળી ઉપર!
પ્ર-પણ અવસરે એનીય જરૂર તો પડે છે ને ?
ઉદ-એટલે શું ઇષ્ટ-અનિષ્ટની કલ્પના ન કરાય તે એ કામ ન આવે? કશું નીકળી જવા પાછળ હરખ ન અનુભવાય તે શું કરું પાછું દાંતમાં પેસી જાય? જરૂરિયાત વસ્તુ જુદી છે અને એમાં રાચવું જુદું છે. અવસરે અવસરે વસ્તુને ઉપયોગ થાય પણ એમાં ઈષ્ટ–અનિષ્ટની કલ્પનાથી રાજી રાજી કે વિહ્વળ થવાની વસ્તુ તે મફતિયા છે. તુછમાં રાજી -નારાજીથી તે અનંત શક્તિના ધણી આત્માની એક તુચ્છ જડ વસ્તુ આગળ નિ:સત્વતા પિપાય છે ? | સર્વ શીલતા સાત્વિકતા એ, કે ઉદાસીન ભાવે સ્વસ્થ ચિત્તે આવ્યું નભાવી લેવું.
ઇષ્ટ-અનિષ્ટની કલપના કેમ મટે ? આમ, કે બધું બરાબર છે કરીને જ ચાલવાનું
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૮
રુમી રાજાનું પતન નહિતર તુચ્છ જડ વસ્તુ જીવને હરખ-વિહવળતામાં નચાવ્યા કરશે. કામ નથી થતું, મેળું થાય છે એ પણ બરાબર? હા, એ જ કર્મસંગ હશે, તે એટલે કર્મ ચરે દૂર થાય છે, અને જીવને એમાં વિહવળ ન થવાને અને ખડતલ બનવાને અભ્યાસ મળે છે, સત્વ કેળવાય છે. નહિતર આ જીવનમાં જે સત્વને વિકાસ કરવાની ખરેખર મહાન તક છે, એ તક ગુમાવતાં સત્વ ખીલવવાને અભ્યાસ બીજી શી રીતે થવાનો હતો?
એ તે સત્વને વિકાસ આજ રીતે, કે
(૧) અનિષ્ટ લાગતા સંગમાં અને મળતી નિષ્ફળતામાં જરાય વિહ્વળ ન થતાં ચિત્તને સ્વસ્થ–શાંતબેપરવા રાખીએ. '
(૨) મનગમતા ઈષ્ટ સંગમાં અને ધારી સફળતામાં હરખાઈ ન ઊઠીએ; કિન્તુ એમાં ય ચિત્ત એની બહુ પરવા કર્યા વિના, શાંત સમતોલ રાખીએ.
તુચ્છમાં ન હરખાવા મનને આવા આવા હિસાબ હૈિય કે :| (i) જે ઉચ્ચ આત્મહિત સિદ્ધ કરવા માટે જ આ ભવ છે. એ ઉચ્ચ આત્મહિતના આગળ આ વળી કઈ મહત્વની ચીજ છે તે હરખાઈ ઉઠું ?”
(ii) “આનાથી જન્મ-જરા મરણના ક્યા, ભે ભાગ્યા ? કઈ સદ્ગતિ નકકી થઈ ?,
(ii) કયા મોટા પુણ્યાનુબંધી પુણ્યની કમાઈ
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૯
અને ઉત્થાન
થઈ ગઈ ? -
(iv) કેટલા ભવ એછા થયા ? (v ) કયું પરમાત્માની નિકટ અવાયુ ?’ તેમ, કદાચ માનેલા ઇષ્ટને બદલે અનિષ્ટ આવ્યુ' તેાય, એણે શા એવા જન્મ-મરણુ ક્રુતિ અને ભવની પરંપરા વધારી દીધી ?
(vi) કે કયું મેટું પુણ્યેાપાન લુટી લીધુ ? જીવ નાહકના હાથે કરીને શા માટે મરતા હશે ? જો આપણે સન્માર્ગ પર અખંડ ધારાએ ચાલ્યે જઇએ તે ભલે અનિષ્ટ સચાગ પણ આવે. તે ય‘ અધુ ખરાખર છે ’કરીને વિહ્વળતા અટકાવી શકીએ છીએ. જાણે! છે ને પેલા શેઠનેા પ્રસંગ કે ડેલીનું બારણું ભાંગ્યું તેાય જે થાય ચે સારા માટે ’‘ માંહી માંદલી ભે’સ ઘુસી જઇને મરી તાય તે સારા માટે!'
જે થાય તે સારા માટે શાથી ?
પછી અધારે ચાર ઘુસ્યા, ભેંસના મડદા પર પડી ગભરાઈ ને પાછળ કોટવાળના ભયથી થેલીએ મૂકી ભાગ્યા ! તે સવારે શેઠને એ માલ મળ્યા ! એથી સારા માટે નહિ પરંતુ પશુના ભવ કરતાં સારે ઉચ્ચ માનવ ભવ મળ્યે છે તે • જે થાય તે સારા માટે ’ કરવાથી યાને ‘બધું ખરાખર' કરવાથી ( ૧ )ચિત્તના સકલેશમય વિકલ્પે ટાળી શકાય છે, (૨) એ ટાળવા દ્વારા જીવન સફળ થાય છે માટે, અને (૩) સત્ત્વ ખીલતું જાય છે માટે, ‘ જે થાય તે સારા માટે’ એ સૂત્ર કામનુ છે. એમ જ સત્ત્વ ખીલવતાં ખીલવતાં
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૦:
રુમી રાજાનું પતન
અને સમાધિ-સ્વસ્થતા વધારતાં વધારતાં એક દિ મહ: સત્વ પ્રગટ થઈ અપૂર્વકરણ ગુણસ્થાનકની મા સમાધિ પ્રાપ્ત થશે ! શ્રેણિ માંડી ઘેર ઘનઘાતી કર્મોના ક્ષય થઈ કેવળજ્ઞાન મળશે !
સત્ત્વની કેળવણી વિના તે મેટા પરીષહના પ્રસ’ગમાં સ્વસ્થતા સમાધિ ડૂલ ! ત્યાં તે ભારે વિહ્વળતા ! અને પછી વિહવળતામાં જાણેા છે. ખરા કે કેવા કષાય શકે છે ? કેવી લેશ્યા બગડે છે ? હૈયાના ભાવ કેવા કલુષિત થાય છે? અરતિવિહ્વળતા ઉદ્વેગ કરવામાં તે જીવ કદાચ રૌદ્ર ધ્યાન પર ચઢી જઇ નરકનાં ય ભાતાં ભેગાં કરે છે ! માટે દુર્ધ્યાનની પરિસ્થિતિ ન ઊભી થાય એ સારુ નીચા પગથિયેથી જ મામુલી મામુલી બાબતમાં ‘બધું બરાબર છે’ કરી અતિને અટકાવવા સત્ત્વ ખીલવવું જોઈ એ. રતિ કેમ ખરાબ ? :
પ્ર૦-અતિ-ઉદ્વેગમાં તે! સમજાય છે કે ચિત્ત બગડીને રૌદ્રધ્યાન અને કાળી વૈશ્યા પર પણ ચડી જવા સંભવ છે; કિન્તુ રતિ હરખમાં શા એવા અનર્થ છે?
ઉ-તિ આનંદ, હરમ એ વળી જીવને એવે જડાસક્ત અને જડમાં અધ બનાવે છે કે ત્યાં વળી ઇષ્ટ જડસંચાગને જ બહુ માનતો થઈ જવા થી આત્મહિતકારી વસ્તુ પર રુચ નહિ જમાવી શકે.
કદાચ પેલી જડાસક્તિમાં ખરાખી થાય છે એ ભુલી જશે! અને તેથી તત્ત્વશ્રદ્ધા-સમ્યક્ત્ત્વ
માનવાનું
Page #338
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
જ ગુમાવશે.
૩૨૧
મનગમતું મળી જવામાં હરખ હરખ છે એટલે એ મેળવી આપનારા બહુ વહાલા અને એમાં આડે આવનાર દુશ્મન જેવા લાગશે. પેલા વહાલા એવા લાગશે કે જેવા દેવ-ગુરુ નહિ લાગે. (૪) જુએ છે ને
પાંચ પૈસા રળાવી આપનાર
શેઠ કેવા વહાલા લાગે છે! પછી એ જો સાધુઓની સંધની અને ધર્મોની નિંદા કરતા હશે, તે એમાં ટાપલી પુરશે કે · હા શેઠ ! માથું એવું જ છે! ' શુ છે આ ? માનેલા ઇષ્ટની પ્રાપ્તિના બહુ હરખનું પિરણામ, દેવ-ગુરુ સંઘ-ધમ ની નિંદામાં અનુમેદના,
(૫) એક સારી પત્ની કે દીકરા આવી મળ્યે એના પર જો રાજી રાજી થવાતું હોય છે તેા વૈરાગ્યના કેવા ફાંફા હાય છે ?
(૬) એના કહેવા મુજબ દાનાદિ ધમ કેવા ખાજુએ મૂકાય છે ?
(૭) ગુરુની ધોધમાર સંવેગભરી દેશના પણ ચે ન અડવા દેવાની કેવી કઠારતા-નઠારતા હાય છે ?
જરાક કેકે ચાહના પ્યાલે ધર્યાં ને ખુશી થયા તે સમજી રાખે! કે પછી પેલેા જે નિ ંદા-પ્રકરણ કાઢે એમાં મત્તુ માર્યું" જ છે! અને આજે નિ ંદાની કચાં દુલભતા છે ? સૌને ખીજાનું ઘસાતુ મેલવા જોઇએ છે. જરાક
૨૧
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૨
૨મી રાજાનું પતન નવરા પડયા ને કેઈ સાંભળનાર મળી ગયો એટલે નિદાને બખાળે નીકળે જ છે ! એવા વાતાવરણમાં ઉતિમાં તણાનારો કેમ નહિ ઘસડાય?
(૮) અરે કોઈ એક ભગવાનની મૂર્તિ કરતાં બીજા ભગવાનની મૂર્તિ મળવા ઉપર ખોટી રતિ કરી તે ત્યાંય મેટો ખતરે છે. કેમકે “પેલા પ્રતિમાજી બરાબર નહિ; આ સરસ પૂજવા મળ્યા !” એમ જે હરખાયા, તો સંભવ છે કે જે પછી ત્યાં કઈ વાચાલ એ મળી ગયે કે જે બેલત હોય કે જુઓને પેલા પ્રતિમાજી છે એમાં કાંઈ માલ? કેવા કેઈ અણઘડ કારીગરે ઘડ્યા હશે? ઘડનાર શિલ્પી હશે કે હજામ? અને એવા પ્રતિમાજીની અંજનશલાકા, પ્રતિષ્ઠા કરનાર આચાર્ય પણ કેવા ?...... ચાલ્યું, તે એ નિંદાનું મતુ મારવાનું થશે. કહે, ક્યાં પહોંચ્યો? આચાર્યની નિંદા પર ! વીતરાગની સામે ઊભે છતાં બિચારો રાગદ્વેષની આંધીમાં સપડાયે! ગુરુની નિંદા અને પ્રતિમાજી પર અરુચિ પર પહોંચ્યું ! શાથી? બે પ્રતિમાજીની તુલના કરી, એકની ઉપર અરતિ અને બીજી પર ખોટી રતિમાં પડ્યો માટે. પ્રતિમા પર શું વિચારવું? શિ૯૫ કે વીતરાગતા?
વિચારવું તે એ જોઈતું હતું કે “ભલા રે જીવ ? શિલ્પની શું માંડે છે? પ્રતિમા બંને વિતરાગની છે, પ્રતિમા પર વીતરાગ ભગવાનની સ્થાપનાને જ જે શિલ્પના ટકા માંડવા રહેવા દે, જોવાનું એટલું જ કે “જિણપડિમા
Page #340
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૨૩ જિણસારખી, એ ન્યાયે આ તે ખરેખર દેવાધિદેવ વીતરાગ ભગવાન છે. એમના અંગ અંગ પર કેવી સરસ વીતરાગતા શોભી રહી છે! કેવા ઉત્તમ આ પ્રભુના આભપરાકમ કે દેવતાઈ સન્માન-સેવા મળવા છતાં પણ જરાય રાગ ન કર્યો! રતિ ન કરી ! રાગદ્વેષ ફગાવી વીતરાગ બન્યા ! શાતા પૂછનાર ઈન્દ્ર પર રાજીપે નહિ, ને ભયંકર જુલ્મ કરનાર સંગમ પર અરૂચિ નહિ!” આ બધું જોવાને બદલે શા માટે પ્રતિમાના ઘાટ પર અટકી જવું ? એની પાછળ જે વીતરાગની સ્થાપના છે એમની વીતરાગતા, એમના એ પ્રાપ્ત કરવાના ભગીરથ પુરુષાર્થ અને એ વીતરાગના અનંત ઉપકાર જ મનમાં ન લાવીએ? પછી શિપની બેટી તુલના અને સુઘડ શિલ્પ પર રાજી કરવા દ્વારા બીજા ઓછી કારીગરીવાળા પ્રતિમાજી પર અરુચિ કરવાનું પાપ તે ન બને.
પ્રમાદ કયા કયા ?વાત આ ચાલે છે કે પતિ-અરતિ એ પણ પ્રમાદ છે. એને ટાળો એમ, જીવની અજતના-અરક્ષા, હિંસા, સહસા પણ જૂઠ, જરાક શી પણ અનીતિ-અપ્રામાણિક્તા સહેજ પણ સ્ત્રી પ્રત્યે રાગભરી દષ્ટિ, કે તણખલાને પણ પરિગ્રહ, એ બધાય પ્રમાદ છે. નિંદા, વિકથા, કુથલી, આળ, ચાડી, એવું જ એકે એક ઇન્દ્રિયના દરેકે દરેક વિષયની આસક્તિ આકર્ષણ અને એ–વાળો વિચાર પણ પ્રમાદ. એમ લેશ પણ ક્રોધ, અભિમાન, માયા, લેભ-મમતા અને તૃષ્ણ એ પણ પ્રમાદ, એનું સેવન ટાળવાનું.
Page #341
--------------------------------------------------------------------------
________________
રુક્મી છેલ્લે ગાવિ પત્ની બ્રાહ્મણી
ચક્રવતી આચાય આ એકે એક પ્રમાદના ત્યાગમાં સજાગ હતા. ઝીણામાં ઝીણા પાપની પણ શુદ્ધિ કરી અંતકાળે સમાધિપૂર્ણાંક આરાધના સાથે આયુષ્ય પૂર્ણ કરી પહેલા સૌધર્મ દેવલાકમાં ઇન્દ્રની અગ્ર પટ્ટરાણી ઇન્દ્રાણી બન્યા. ત્યાંથી કાળ કરી અહી' મનુષ્ય અવતારે બ્રાહ્મણી તરીકે જન્મ્યા; અને ક્રમશઃ એક ગાવિંદ નામના બ્રાહ્મણ સાથે એમનુ લગ્ન થયું.
સ્ત્રીના અવતાર કેમ ?
અહીં ગૌતમ મહારાજ મહાવીર ભગવાનને પૂછે છે હે ભગવન્ ! પૂર્વે એવી સુંદર આરાધના કરવા છતાં દેવલેાકમાં ય સ્ત્રીને અવતાર અને અહી પણ સ્ત્રીના અવતાર કેમ પામ્યા ?
*
ભગવાન કહે છે. ‘ગૌતમ! આ સ્ત્રીપણું એ પૂર્વે રુકમી સાધ્વીના ભવે માયાશયના પ્રતાપે જે ઉત્કૃષ્ટ સ્થિતિનુ સ્ત્રીવેદ–કમ બાંધેલું તેના અવશેષનુ ફળ હતું.
છતાં હવે જુએ કે આ ભવમાં જ એ કેવી રીતે માણ પામે છે. આના અધિકાર બતાવતાં ભગવાન એના સંપર્કમાં આવતી એક બ્રાહ્મણ-કન્યાને આ રીતે અધિકાર બતાવે છે.
સૂર્ય શિવ બ્રાહ્મણ : પુત્રી સૂર્ય શ્રી
આ ભારતવષ માં અવન્તિ નામને દેશ; એમાં
Page #342
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૨૫
સંબુદ્ધ નામના ગામમાં સૂર્યશિવ નામને એક દરિદ્ર બ્રાહ્મણ રહેતું હતું. દરિદ્રતા અશુભ કર્મના ઉદયે આવે છે. એ અશુભ કર્મ એણે બિચારાએ એવા મલિન અધ્યવસાયથી બાંધેલા, કે જેના યોગે દરિદ્રતા ઉપરાંત નિર્દયતાનિર્વાણુતા, કૃપણુતા, અતિક્રૂરતા, રૌદ્રતા મર્યાદહીનતા વગેરે દુર્ગણે પણ એને સહગામી બનેલા ! એ હોય ત્યાં મિથ્યા દષ્ટિનું શું પૂછવું? તે પણ આભિગ્રહિક મિથ્યાત્વ!
એટલે કે પિતાની મિથ્યા માન્યતા માટેની દુરાગ્રહભરી પકડ એને હતી. મલિન અધ્યવસાય મલિન વિચારસરણી શું
કામ કરે છે? દુઃખના પિોટલા તે ખેંચી લાવે જ પણ સાથે દુર્ગુણેના ય ઢેર લાવે છે ! એવા અશુભ ભાવ કરતી વખતે આપણને ક્યાં ભાન રહે છે કે આને કે ખતરનાક નતીજે ઊભે થવાને? સુખમાંથી તે ભષ્ટ ખરા જ, પણ સગુણ સદ્બુદ્ધિમાંથી ભ્રષ્ટ ! પછી અહીં કલ્પનામાં ન આવે એવા અતિ અધમ પાપાચરણ થવાના !
પુત્રીને જન્મતાં માતૃવિયેગ કેમ? –
સૂર્યશિવ બ્રાહ્મણ બિચારો બે રીતે દરિદ્ર હતું, એક બાજુ પૈસે દરિદ્ર-નિર્ધન અને બીજી બાજુ સદુવિચારણ-સદ્ગણેએ દરિદ્ર દુર્ગુણ હતે. એને અનુપમ રૂપ લાવણ્ય-કાતિએ શોભતી સૂર્યશ્રી નામે પુત્રી હતી. એ પૂર્વ જન્મ રાણી, પણ એણે બીજી પિતાની શક્ય
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૬
ફેમી રાજાનું પતન રાણીને પુત્ર રાજ્યગાદી ન પામે અને પિતાને પુત્ર રાજ્ય પામે એટલા માટે એવું ચિંતવેલું કે “આ શાક્યરાણ મરે તે સારું ! જેથી એને દીકરે મારે વશ રહી એવી મારી બેદરકાર સંભાળથી માંડ જીવતે રહે કે એને રાજ્ય ન મળતાં સશક્ત એવા મારા પુત્રને રાજ્યગાદી મળી જાય.” એ ચિંતવનમાત્રના પાપે એને અહીં જન્મતાં જ એની માતાને દેહાંત થયે.
દુઃખદ કુદરત કેણ સજે છે ? :
માણસની કઈ એક પણ સાંસારિક લાલસાનું જોર એવું કુટિલ વાંકું હોય છે કે માણસને એ ભયંકર પાપી વિચારમાં ધકેલી દે છે. આ તે પિતાના પુત્રને રાજ્યગાદી મળે એ લાલસાએ શક્યરાણીના વગર–ગુને એનું મત ચિંતવ્યું. તો એનું દુઃખદ ફળ અંકિત થઈ ગયું. જન્મતાં જ માતાનો વિયેાગ ! આ કુદરત કેણ સજે છે? એને કેણ હટાવી શકે છે? આત્મા પિતે જ મૂર્ખ બની એને ઊભી કરે છે, ને પછી હટાવવાનું એના હાથમાં નથી હતું. હા, પહેલેથી ચેતીને ચાલે અને એ લાલસા કુવિચારથી બચે, તે એવી કુદરત સર્જાતી અટકે. સમજ આ જોઈએ કેમેલી લાલસા-કુવિચારથી બચવા માટે સમજ
“મારા કુવિચારની ઘેરી અસર મારા પિતાના પર એવી પડે જ છે કે જેના દુઃખદ ફળ માટે મારે તૈયાર રહેવું જ પડશે. કુવિચાર તે ક્ષણને અને સરળતાથી
Page #344
--------------------------------------------------------------------------
________________
૩ર૭
અને ઉત્થાન થઈ જાય એવે. પરંતુ એનું ફળ દીર્ઘકાળનું અને નકર દુઃખ દે એવું !! તે શા સારુ એવી મૂઢતા કરી કુવિચાર મારે જાતે જ ઉભો કરે ? એવા કુવિચાર કરાવનારી જડની લાલસાને શા માટે જ પિષવી ? જડ પદાર્થો તે વિનશ્વર હાઈ કાંઈ લાંબા ટકતા નથી. પરંતુ એની ઘેલી લાલસાની પાછળના કુવિચારમાત્રના ય પાપ દીર્ઘકાળનાં દુઃખ ઉભા કરે છે, તે મારે જ વેઠવા પડે છે. જવા દે એ લત, એ લપ. મારા આત્માને એવી લાલસા અને કુવિચારથી ખરડવાની જરૂર નથી. લાલસા કરવી છે તે ઉચ્ચ આત્મગુણે અને ત્યાગ તપ આદિની આત્મસંપત્તિની જ કાં ન કરું? વિચાર જ કરવા છે તે જિન-ચરણમાં જિનાજ્ઞાપાલનમાં જ લીન થઈ જવાના કાં ન કરું?
આ સમજ હેય ને એવી કૂડી-લાલસા વિચારણાથી બચે તે દુઃખદ કુદરત સર્જાતી અટકે. સૂર્યશ્રી બચી નથી, તેથી અહીં એના પાપના ઉદયે જન્મતા એની માતા મૃત્યુ પામી. હવે એને પિતા સૂર્યશિવ બીજી તાજી પ્રસૂતિ પામેલી સ્ત્રીઓ પાસે કરગરીને એને સ્તનપાન કરાવી કરાવી મહાકુલેશથી ઊછેરી રહ્યો છે. એમ કરતાં કરતાં એને. બાળભાવ પસાર થઈ ગયો.
મહાદુકાળ – એટલામાં એવું બને છે કે ત્યાં બારવરસને ભયંકર દુકાળ પડે છે! લેક કકડે કકડે એ દેશ છોડી ચાલતા થાય છે, બીજા વિના તે નભાવે પણ
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૮
રૂમી રાજાનું પતન અન્ન વિના શે નભે? છતાં આ સૂર્યશિવ હજી આ દેશમાં જ આડું-અવળું કરી દહાડા ખેંચે રાખે છે, મનને ભય છે કે “હવે આ છોકરી લઈને ક્યાં જાઉં? આશામાં તણ ચાલે છે કે “હવે આ સાલ વરસાદ પડશે, આ સાલ પડશે. પરંતુ અહીં તે વરસ પર વરસ વીતે છે ને વરસાદનું ટીપું ય જોવા નથી. પાછા આઠ મહિના ખેંચે ને આશા રાખે કે હવે વરસાદ પડે જોઈએ. અસાડ ખાલી જાય, શ્રાવણમાં વરસાદ આવશે, એમ કરી બેસી રહે, શ્રાવણ જાય, ભાદરવામાં વરસાદ આવશે પણ એય ખાલી....ચાલ્યું એમ કરી કરી ત્યાં બેસી રહેવામાં એ અવસર આવી લાગ્યું કે પાસે ધાન્ય પણ ખૂટયું ને પૈસા ય ખૂટ્યા ! હવે તે ભૂખમરે સહન થતું નથી. શું કરે ! એમાં વળી એ પિત પ્રકૃતિએ નિર્દય-નિષ્ફર તે હતે જ તેથી અત્યંત ભૂખની પીડામાં એને એ દુષ્ટ વિચાર આવે છે કે “આ છોકરીને મારીને ખાઈ જાઉં ? અથવા એનું માંસ વેચી પૈસા આવે એનાથી વાણિયા પાસેથી અનાજ ખરીદી પેટ ભરૂ? હવે તે જીવન ટકાવવા બીજો કોઈ ઉપાય દેખાતો નથીકેટલે ભયંકર વિચાર?
આશાની મમતામાં ખુવારી ભયંકર દુકાળ છતાં આશામાં ને આશામાં ત્યાં જ બેસી રહેવું અને દેશપલટે ન કરે એ સંસારનું વિકટ સ્વરૂપ બતાવે છે કે આશા કેવી ખતરનાક છે ! આશા જીવની સદુઉપાયમાં લાગી જવાની છતી શક્તિને પણ જાણે કુંઠિત કરી દે છે ! નિષ્ક્રિય
Page #346
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૨૯ કરી દે છે બહુ આશામાં જીવે મરે છે, બેટી આશા પડતી મૂકી શક્ય સુખદાયી ઉપાયમાં લાગે તે ઠેકાણે પડે. પણ એ મૂઢજીવને સુઝે તે ને ? કેટલાય સટેડિયા એમ જ પાયમાલ થઈ ગયા, અડધી મૂડી ગયા પછી પણ જે મનને સીધું સુઝીને કેઈ નકકર માલના વેપારમાં બાકીની અડધી મૂડી લગાડી દે તો, સટ્ટાના ખતરનાક પરિણામથી બચે પણ સુઝે તો ને? સુર્યશિવ બ્રાહ્મણ, જુઓ, આશામાં તણાયે મમત કરી ત્યાં બેસી રહેવામાં અત્યારે કેવી ભયંકર દુષ્ટ ભાવના સુધી પહોંચ્યો ?
અનુકંપાને મહાન લાભ :-કારમી ભૂખ શું નથી કરાવતી ? અગ્નિશર્માને ત્રણ માસખમણનાં પારણાં ચૂકાયાં ભૂખને દાવાનળ ભભૂકી ઊઠયો, એની અસહ્ય પીડામાં ભાન ભૂલ્ય. લાખે પૂર્વેનાં માસખમણની સુવાસ બેઈ ! સમરાદિત્ય મહર્ષિના જીવ રાજા ગુણસેન પર ભયંકર ગુસસે થઈ ભભવ મારવાનું નિયાણું કર્યું ! એ ભૂખ ચીજ એવી છે કે ભયંકર સમાધિ ઊભી કરીને ન કરવાનું કરાવે ! ન વિચારવાનું વિચારમાં લાવે ! માટે જ સમજાશે કે એ અસમાધિનું, જે ભૂખ્યાની ભૂખ શાંત કરી નિવારણ કરવામાં આવે તો એના પર કેટલે મોટે ઉપકાર થાય ? આવું અનુકંપાદાનનું એક મહાન પ્રજન આ છે કે સામાની અસમાધિ ટાળાય અને તેથી થતાં ભયંકર કર્મ બંધનને અટકાવી દેવાનું બને. એ સુંદર પ્રજનને લીધે પિતાનું દિલ પણ કુણું કોમળ રહે. અને દાનનાં ફળ રૂપે કીતિ વાહવાહ વગેરેની આશંસા ન રહે પેલા પ્રજનના
Page #347
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનુ પતન
૩૦
લાભ આગળ કીતિ શી વિસાતમાં છે?
કુમતીએ ભૂખ્યા જીવને અનુકંપા મળવા દ્વારા આ અસમાધિ અને તજજન્ય દુઃખ ક`ખ ંધથી ખચાવાના મહાન લાભને સમજતા નથી, એટલે અનુક ંપાના વિરોધ કરે છે,
ભારે કષ્ટમાં યં સદ્ગુદ્ધિ માટે પૂ તૈયારી શી
સૂર્ય શિવ બ્રાહ્મણ ભૂખના માર્યાં પેાતાની પુત્રીને મારીને ખાઈ જવાની યા એનુ માંસ વેચવાની ભયંકર દુષ્ટ બુદ્ધિ સુધી પહેોંચી ગયે. ભૂખ શું કે ખીજું ભારે કષ્ટ કે પીડા શું, માણસની એ ભયંકર દુષ્ટતા કરે છે! જાલિમ દુષ્ટ બુદ્ધિ પેદા કરે છે! આ વસ્તુ ખૂબ લક્ષ્યમાં રાખી એવા કેાઈ પ્રસંગે બુદ્ધિ ન બગડે એ માટે વિચારે કે પહેલેથી સવિચારે કરી કરી બુદ્ધિને કેટકેટલી ઘડવાની જરૂર છે ? એની જગ્યાએ સહેજ સહેજ વાતમાં પિત્તો ખસી જાય, રીસ ચડી જાય, અભિમાન આવે, જરાકમાં માયા પ્રપંચ સૂઝે, લેાભ આસક્તિ જાગે, મામુલી વાતમાં ઇર્ષ્યા અસહિષ્ણુતા થાય, તા એની ઉપર કરેલા કુવિચારે અને અશુભ ભાવના વિગેરેથી બુદ્ધિ કેવી દુષ્ટ ઘડાવાની ? એવી ઘડાયેલી બુદ્ધિ પછી તેવા કાઈ ભારે ભૂખરાગ અકસ્માત આદિના કષ્ટ વખતે કેટલા જાલિમ દુષ્ટ અને ?
Page #348
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૩૧. દુષ્ટ બુદ્ધિના દારુણ વિપાક – એમાં જાણે છે ને કે રૌદ્રધ્યાન અને કાળી વેશ્યા સ્કુરવાથી કેવાં નરકગતિના ભાતાં પણ ભેગા થઈ જાય ? કે પરલેક બગડી જાય ? જિંદગીમાં બીજી ધર્મસાધના કરી હોય એનું પુણ્ય એક બાજુ ઊભું રહે અને આ દુષ્ટ બુદ્ધિ કાળી લેશ્યા વિચારણામાં બાંધેલું દુર્ગતિનું આયુષ્ય દુર્ગતિમાં તાણ જાય! અગર આયુષ્ય કદાચ કેઈ શુભ ભાવ વખતે સદ્ગતિનું બાંધ્યું હોય તે ય આ દુષ્ટ બુદ્ધિના બાંધેલા જાલિમ પાપ ભયંકર રીતે નડે. શ્રીપાલ, હરિશ્ચંદ્ર, નળ, રામસીતા વગેરેને પૂર્વના પાપ નડ્યાં ને ? મોટા તીર્થંકર પાર્વપ્રભુને મનુષ્યપણાના ભવે ભવે તે કોઈ પૂર્વના પાપ અંતકાળે ઘેર રીતે કેવા નડ્યા ! એ તે જાગ્રત હતા, સદ્બુદ્ધિ ઘડેલી હતી એટલે દુષ્ટતા ન આવવા દીધી પણ જુના પાપના ઉદયે એમને મરણત કષ્ટ આપ્યાને ? માટે જ આ તૈયારી આજથી જ કરવા માંડે કે નથી ને ક્યારેક કઈ તેવા ભૂખ રેગ અકસ્માત વિગેરેનું કારમું કષ્ટ ઉભું થાય તે તે વખતે બુદ્ધિ બગડે નહિ તે માટે અત્યારથી જ બુદ્ધિને સતત શુભ વિચારણ, શુભભાવના અને ભલી લાગણીઓથી ઘડયે જઇએ. બુદ્ધિ ઘડ્યા વિના સદ્ધર નહિ બને. મલિન તુચ્છ વિચારોથી ઘડાયેલી બુદ્ધિ તેવી જ મેલી ત૭ તરીકે સદ્ધર રહેવાની. પછી અવસરે એવું જ પિત પ્રકાશવાની.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩ર
રુમી રાજાનું પતન બુદ્ધિ સારી શાનાથી ઘડવી? એટલે બુદ્ધિ સારી ઘડવા માટે, (૧) જે પ્રત્યે નીતરતી કરુણ અને મૈત્રી, (૨) ઇન્દ્રિયેના વિષ પ્રત્યે નફરત નિર્વેદ (3) જગતના બનાવે પ્રત્યે ઉદાસીન ભાવ (૪) આત્મચિંતા (૫) દેવગુરુભક્તિ (૬) ધર્મ-પ્રીતિ (૭) કૃતજ્ઞતા (૮) સેવા–પરેપકાર (૯) સહનવૃત્તિ (૧૦) નિરભિમાન (૧૧) નિખાલસતા; વગેરે લાગણીઓ અને એને મળતા વિચારે ચિત્તમાં વારંવાર ઊભા કરવા જોઈએ, અને ખાસ પ્રસંગે દઢ મનથી એ વિચાર પકડી રાખવા જોઈએ.
આત્મનિરીક્ષણ રાખશે તે દેખાશે કે આ શુભ લાગણીને બદલે દ્વેષ, ઈર્ષા, નિર્દયતા–વેરવિરોધ-અંટસ, ને રાગ, મમતા, તૃષ્ણા કેવા કેવા ઊઠી આવે છે ! આપણને લાગે વળગે નહિ તેવા જગતના બનાવોમાં રસ લેવાથી કોઈને કોઈ અશુભ ભાવ કેવા ઝળકી જાય છે! એની સામે જાગ્રત અને મજબૂત મનથી પેલી કરુણું– મૈત્રી નિર્વેદ ઉદાસીનતા વગેરે શુભ ભાવને ભરચક અભ્યાસ સતત રાખવે અત્યંત આવશ્યક છે. તેથી બુદ્ધિ તેવી સારી ઘડાય છે, તેવી પાકટ થાય છે.
ધર્મસાધનાનું ફળ શામાં? :
ધર્મક્રિયાઓ અને વ્રતનિયમ તપ–જપ વગેરે કરીએ એનું ફળ પણ આ લાવવું જોઈએ કે એની શુભ વાસના દિલમાં ટકીને સારા સારા વિચાર અને સારી સારી
Page #350
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
333
લાગણીએ ચલાવ્યા કરે એ જો ચાલુ રહે તે સમજો કે ધ સાધના સુંદર સાર્થકતા પામી. ધ શ્રવણ-વાંચનનુ પણ આ ફળ ઊભું કરવું જોઇએ. દેવદન, ગુરુ-સત્સ’ગ પણ આ વસ્તુ કરનારા ખનવા જોઇએ. એ લક્ષપૂક ધર્મ સાધનાથી નિરતર સેવેલા શુભ વિચાર એક મહાન મૂડી-નિધાન બની જાય. એના ઉપર હવે શુભ અધ્યવસાયે અને સુકૃતાનેા ધૂમધામ વેપાર ચાલવાને, એમાં પછી કદાચ કેાઈ પીડા ઊભી થઈ, તેા પણ પહેલી સદ્ધર મૂડીને લીધે વિચાર ટકી રહેશે, અને દુષ્ટબુદ્ધિ દુષ્ટ વિચારથી ખચી જવાના અવકાશ રહેશે.
દુષ્ટ વિચારની ભયાનકતા
ત્યારે પીડા-આપત્તિ વખતે દુષ્ટ વિચાર અટકે એ કેટલેા માટે લાભ! કેમ કે દુષ્ટ વિચાર તે જીવની બાહ્ય ધર્મસાધનાની શરમ રાખ્યા વિના ચીકણા પાપકમથી આત્માને જકડે છે. અને કદાચ એ જ વખતે જે આયુષ્ય કર્મ બંધાયું તે તેા ખાર વાગ્યા ! ભયંકર દુર્ગતિનું જ આયુષ્ય ભાતુ બધાવી દે! જેથી પછી દુગતિમાં ગયા એટલે ધર્મને તાળુ દેવાઇ ગયુ અને પાપવૃત્તિના દ્વાર ખુલ્લા થઈ ગયા. એનું વળી આગળ પરિણામ કેવું ? ભત્ર કેવા મળે ? ચંડકેાશિયા નાગે પૂર્વે સાધુભવમાં દુષ્ટ ભાવને વધાવ્યેા, તે એ ચંડકેાશિક નાગના ભવમાં કેટલી હદબહારની દુષ્ટતાએ પહોંચ્યા ? અને ત્યાં જો પરમદયાળુ મહાજ્ઞાની, મહાવીર પ્રભુ ન મળ્યા હાત,.
-
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૪
રમી રાજાનું પતન તે શું એની મજાલ હતી કે ઊંચે આવી શક્ત? કેવી કેવી અધમાધમ નરક સુધીની નીઓમાં ભટકી મરત? માટે સદ્બુદ્ધિ અને સદવિચારને ખૂબ કેળવવા–ટકાવવાનું કરો.
સૂર્ય શિવને દીકરીના નાણું કરવા છે -
સૂર્યશિવ બ્રાહ્મણને એ આવડતું નથી, તે દુષ્ટવિચારમાં ઠેઠ પુત્રીને મારી નાખવાની દુષ્ટભાવના સુધી પહોંચે પરંતુ પુત્રીનું સદ્ભાગ્ય કાંક જાગતું હતું તે પાછો આને વળી વિચાર થયે કે “હા! હા ! આ મેં શું ચિંતવ્યું? ના, મારે નાણાં જોઈએ છે ને? તે તે હું આને જીવતી વેચીને મેળવી શકીશ. એમ વિચાર કરી એ પુત્રીને લઈને ઊપડશે વેચી નાખવા માટે.
સુકૃત કેમ ખૂબ કરવા? જુએ છોકરીનું અપ પણ પુણ્ય કેવું પિતાની પાપની દુષ્ટકાર્યવાહીની આડે આવે છે. મન, વચન, કાયા, ધન અને ઇન્દ્રિયેથી સુકૃત કરતા રહેવામાં આ પણ એક મહાન લાભ છે કે એનું પુણ્ય અવસરે બીજાની આપણી પ્રત્યેની દુષ્ટકાર્યવાહીને અટકાવે છે. અગર એનું આપણું પર માઠું ફળ બેસવા દેતાં નથી. શ્રીપાળને મારી નાખવા મહેલ પર ચઢતે ધવળ શેઠ ખંજર સાથે નીચે પડ્યો, મર્યો અને શ્રીપાળ બચી ગયા, પૂર્વના સુકૃતને આ પ્રભાવ, માટે સુકૃત ખૂબ કરતા રહે.
Page #352
--------------------------------------------------------------------------
________________
વિષયમાં સુખ કેમ નહિ?
સૂર્યશિવ ઘર શોધતે તે પહેલા ગોવિંદ બ્રાહ્મણના ઘરે આવી પહોંચ્યો કે જ્યાં રુકમીને જીવ પૂર્વે ચકવત પણું છોડી સંયમ પાળીને દેવલોકમાં જઈને અહીં ગોવિંદની પત્ની તરીકે બનેલ છે. ગેવિંદ બ્રાહ્મણ પણ ચૌદ વિદ્યાગણનો ભણેલે છે, સ્વભાવે ભદ્રક છે, અને નિકટમાં ઉદય પામવાવાળો છે. સૂર્યશિવે પિતાની કરુણ કથની કહી આ કરીને ખરીદી લેવા કહ્યું.
ગોવિંદ બ્રાહ્મણની વિવેકી દષ્ટિ -
બ્રાહ્મણે જોયું કે બેકરીની મુખાકૃતિ ગુણને કહી રહી છે. કદાચ એમ જ આને પૈસાનું દાન જ કરી દઉં, તે પાછો એ પૈસા ખૂટયે વળી ક્યાંક આ છોકરીને વેચી નાખશે. ત્યાં કેણ જાણે આ બિચારી કેવાને પનારે પડે? એના કરતાં આને રાખી જ લેવા દે! કેવી સરસ વિવેકભરી એની દષ્ટિ ! એ જુએ છે કે પિતાના જ સંતાનને સદ કરવા નીકળેલ બાપને દાન કરી, એ સંતાન એની દુષ્ટતાને શિકાર બન્યું રાખવા કરતાં કિંમત આપીને એને એમાંથી છેડાવવું સારું.”
ઉદારતામાં ય વિવેક:દાનની ઉદારતામાં ય વિવેક જોઈએ છે. દાનની જ
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૬
રમી રાજાનું પતન. શું, વાણીથી કે કાયાથી સેવાતી ઉદારતામાં ય વિવેકની પહેલી જરૂર છે. માબાપ દીકરાને નાનપણથી લાડકેડમાં
કિશોરભાઈ! તમે આમ કરે, તેમ કરે, આ તમારે ન કરવું જોઈએ” વગેરે બહુવચનના માનભર્યા સંબંધનથી વાત કરે તે એ છોકરે કે પાકે? ભૂલ કરે તે ય એને લાડકેડમાં ઉદારતાથી ઠપકે ન આપે પણ ભૂલ ખાઈ જાય, યા નરમાશથી જ કહે કે “કિશોરભાઈ! તમારે આમ ન કરવું જોઈએ, તે એનું પરિણામ શું ? છોકરો અભિમાની ને ઉદ્ધત જ થાય કે બીજું કાંઈ ? વાણીની એવી અવિવેકભરી ઉદારતા શા કામની ?
છોકરા હરામી કેમ થાય છે? –
એમ, માબાપ છેકારાને સેવાકારી સેવાપ્રિય ઘડવાને માટે એની પાસે કરાવવા જેગાં કામ કરાવવાનું ન રાખે અને ઉદારતાથી પોતે જ એ કરી લે. તે છોકરે કે. હરામ હાડકાને થાય? કે સ્વાથી નીપજે? ને જે માબાપ સામે એમ, તે પછી બીજા પ્રત્યે તે કે ય. હરામી બેઠાખાઉ અને સ્વાથ નીવડે ? આજે ઘેર ઘેર જુઓ, જ્યાં છોકરા મોટા થયા અને સગા માબાપ પ્રત્યે પણ હરામહાડકાના અને સ્વાથી દેખાય છે, ત્યાં મૂળમાં આ હશે કે નાના હતા ત્યારે માબાપે એની પાસે કરાવવા જેગાં કામ નહિ કરાવ્યા હોય, અને પિતે જ ઉદાર મને.
Page #354
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૩૭ કરી લીધાં હશે. ત્યારે આ ઉદારતા, પરિણામ જોતાં, અવિવેકભરી દેવાનું કહેવું જ પડશે. એ સૂચવે છે કે ઉદારતામાં વિવેક અવશ્ય જોઈએ.
ગોવિંદ બ્રાહ્મણે ઉદારતામાં આ વિવેક કર્યો, છોકરીને રાખી લઇ, એના બાપને ગરજુ છે માટે નીચેની લે એમ નહિ, પણ, એને ધરપત થાય એટલા પૈસા આપ્યા.
એક દુષ્કૃત્યને ચેપ :–
સૂર્યશિવ પૈસા લઈ રવાના તે થયે; પણ લેકેને આ ખબર પડતાં એને ચૂંટી ખાધે ! પિતાની સગી દીકરીના વેચનાર તરીકે એને બહુ ફિકર આપે. લેકના ફિટકારને એ સહન ન કરવાથી દેશ મૂકી ભાગી ગયે બીજા નગરે, પણ છોકરી વેચવાથી પૈસા મળ્યા એનો એને હવસ-ચડસ લાગ્યો. ચેપી રેગ! એક દુષ્કૃત્યને ચેપ જીવનમાં ફેલાયે! તે હવે ત્યાં ખાનગી કઈ કઈ કન્યાને ઉપાડી જઈ બીજે ઠેકાણે વેચી નાખવાને ધધે માંડ્યો ! એક સંતાનવિકય પાપમાંથી મનુષ્યહરણ જેવું મટી ચોરીનું પાપ પેડું ! અને મનુષ્ય વિયનું પાપ ફાલ્યું ફૂલ્યું! આ જોતાં એક પણ નવું દુષ્કૃત્ય, નવું વ્યસન ઘાલતાં બહુ વિચાર કરવા જેવો છે.
સાતે વ્યસન કેમ વિકસ્યા -
આવે છે ને કે એક સજ્જને માછીમારને પૂછ્યું “અલ્યા ભલા આદમી ! માછલાં પકડે છે?”
પેલે કહે છે, “ના, એનું માંસ પણ ખાઉં છું.” “અરે! માંસ ખાય?”
૨૨
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૮
રુમી રાજાનું પતન ના, એકલું નહિ, દારૂ સાથે.” હે માંસ-મદિરા ઉડાવે?” -
ના, એક નહિ, વેશ્યાની સાથે.” “અરેરે ! આ તું શું બેલે? વેશ્યાગમન?” એમ તે પરસ્ત્રીઓ સાથે પણ ખરૂં”
આ તું શું કહે છે?
“એમાં કહેવાનું શું? એ તે જુગાર ખેલી પૈસા કમાઈએ એટલે ક્યાં નાખવા? વળી એમની સેબતે એ પણ કરવું પડે ને ?”
અરે ! જુગાર પણ ખેલે ?
“જુગાર જ નહિ, એમાં પૈસા જાય એટલે ચોરી કરીને લાવવાના ય ખરા.”
બેલે સાત વ્યસનમાં શું બાકી રહ્યું ? જુગાર-- શિકાર, માંસાહાર-મદિરાપાન, ચેરી, પરસ્ત્રી–વેશ્યા સાતે ય આવી ગયા ને ? એનું મૂળ અંતે ક્યાંથી શરૂ થયું? જુગારમાંથી. એક વાર જુગારના વ્યસને અનેક વારનું એ ભૂત પિસાથું ઉપરાંત બીજાં છએ વ્યસન લાગુ થઈ ગયાં! માટે એક પણ વ્યસનને એક વાર પણ પેસવા ન દો.
સૂર્યશિવ કે દુષ્ટ બચે? –
સૂર્ય શિવ પિતાના નીચ નિર્દય સ્વભાવ મુજબ દુષ્કૃત્ય કરી કરી અહીંય ભયભીત સ્થિતિને અને પરલેક
Page #356
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૩૯ માટે ય ભયંકર દુખમય દુર્ગતિના ભની પરંપરાને સર્જનારો બન્યો રહ્યો! આજે ય સાંભળવા મળે છે ને કે કેટલાય છોકરાઓમાં પહેલાં હોટલની ચાહનું વ્યસન, પછી ઇંડા, આશ્લેટ, મચ્છી વગેરેનું ભક્ષણ ચાલુ થઈ ગયું છે ! આ ગાડું ક્યાં જઈ અટકવાનું? એમ કેટલી ય કેલેજિયન કન્યાઓમાં પહેલાં કરા સાથે ભણવાનું, પછી સાથે ચા પીવાનું, પછી ફરવા જવાનું, સાથે સિનેમા જેવા જવાનું, પછી અંધારે ભટકવાનું...
ક્યાં જઈ અટકશે? માટે જ સંતાનમાં પ્રાથમિક આચારભંગથી બચાવી લેવાનું અત્યંત આવશ્યક છે.
ગોવિંદ વિપ્રને ત્યાં દુકાળની અસર –
હવે, પિલા ગોવિંદ બ્રાહ્મણને ત્યાં પેલી બ્રાહ્મણપુત્રી સૂર્યશ્રી ઊછરી રહી છે. એમાં દુકાળને આઠ વરસ ઉપર થઈ ગયા, અને ગોવિંદ બ્રાહ્મણને વૈભવ ખૂટવા આવ્યા. દુકાળની ભયંકર મેંઘવારીમાં પૈસાના વ્યયનું પૂછવું શું? એમાં એક દિવસ મહિયારી દહીં-ઘી વગેરેની ભરેલી ચાર મટકીઓ લઈને આવી. ને કહે છે “આ લઇને બદલામાં મને એક કૂડી ચેખા આપો.” ધાન્ય કેટલું બધું મોંઘુ ? અસહ્ય મેંઘવારી! ગેવિંદ બ્રાહ્મણની આગળ પેલી મટકીઓ મૂકી ચેખા માટે બાજુએ ઊભી રહી છે; ત્યાં તે છેકરાં ભૂખ્યા ડાંસ જેવા, તે એમાંને બધે. ખાદ્ય માલ ઝાપટી ગયા ! ગોવિંદ બ્રાહ્મણ બિચારો ઉદ્વેગમાં હતું કે “આ વિકટ પરિસ્થિતિમાં કુટુંબ સીદાઈ
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૦
રુમી રાજાનું પતન
નથી. શું કરવું ? ’
રહ્યું છે, એ મારાથી જોયું જતું એટલે છેકરા પેલું ખાઇ જઈ ગેાળીઓ સાફ કરી જાય છે એને શું શકે?
પેલી મહિયારી ખાટી થઈ રહી છે; તે બૂમ મારે છે, ‘ ભટ્ટીદારિકા ! અમને જલ્દી ચેાખા અપાવી દે, જેથી અમે ગે!કુળ ભેગા થઈ જઈએ, અમારે મોડું થાય છે.' ગાવિંદ બ્રાહ્મણની પત્ની સૂર્યશ્રીને મેલાવીને કહે છે. • અલી જો ને, પેલું રાજાને ત્યાંથી આવેલું અનાજ છે, એમાંથી ચેાખાની કુંડી લઈ આ મહિયારીને દઈ દે. જલ્દી શેાધી લાવ જો. આમને ઘરે પહેાંચવાનુ` મેડુ થાય છે.’
દુર્લભ મળેલ ચોખા જડતા નથી –
સૂર્યશ્રી આજ્ઞા તત્તિ કરી અંદર જઈ ગેાખલા વગેરેમાં શેાધે છે; પણ કુંડી મળી નહિ. તેથી મહાર આવી કહે છે‘કુડી મળતી નથી.’ બ્રાહ્મણીએ ફરીથી અમુક જગાએ તપાસ કરવાનુ` કહેવાથી સૂર્યશ્રી ત્યાં જઈ શેાધી રહી છે. એમાં વાર લાગી એટલે બ્રાહ્મણી પોતે ઊડી અંદર જઇ શેાધે છે, એને ય ન મળી.
ચીજ જ્યાં નથી ત્યાં લાખ વાર શેાધે તે ય શાની મળે ? સપના મુખમાં કેાઈ અમૃતની ભારે ખેાજ કરે તા ત્યાં શું એ મળે ? એમ જ્ઞાનીએ કહે છે ઃ શબ્દાઢિ વિષયેામાં સાચુ કાયમી સુખ નથી, પછી ત્યાં એની ગમે તેટલી ગડમથલ કરવામાં આવે તેથી શું? ’
:
Page #358
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૪૧ વિષયમાં સુખને અનુભવ કેમ છે? –
પ્ર–પણ અમને વિશ્વમાં સુખને અનુભવ થાય છે ને?
ઉ-વાત ઠીક, કિન્તુ શું કદી એ તપાસ્યું છે કે આ તે સુખ છે કે માત્ર ખરજવાની ખણુજને પ્રતિકાર છે? પહેલાં તે આ તપાસવા જેવું છે કે દુનિયાના જે જે વિષયના સંગથી સુખ થવાનું લાગે છે તે તે વિષયના સંગ થતા પહેલાં જીવમાં કેઈ ઝંખના, આતુરતા, ચળવિચળતા ઊભી થઈ છે કે નહિ ? એ થઈ હશે તે જ પછી તે તે વિષયસાગથી સુખ લાગવાનું; અને એ જે શાંત થઈ ગઈ તે પછી ગમે તેટલે સારે સંયોગ કાયમ છતાં, નહિ લાગે સુખને અનુભવ ! પક્વાન્નના ભેજનથી મજા આવે લાગ્યું ત્યાં જરૂર એની ઝંખના, એની ચળ, એની વ્યાકુળતા ઊભી થઈ જ છે. એટલે જ એ ખાતાં ખાતાં સુખને અનુભવ થાય છે. પણ જ્યાં પેટ પૂર્ણ ભરાઈ ગયું, હવે મોંઢું જ ના પાડે છે, વધારે ખાવાથી ઊલટી થવા જેવું લાગે છે, ત્યારે એની આતુરતા-ચળઝંખના શાંત થઈ ગઈ ગણાય. હવે “લાવ જરા બે ઢેફા ખાઉં, મજા આવશે.” એમ નથી લાગતું. કેમ એમ ? ચળ-ઝંખના-ભૂખ હતી ત્યાં સુધી જ વિષયસુખનો અનુભવ; એ મટયા પછી સુખાનુભવ નહિ, એ સ્થિતિ છે માટે. પેટ ભરાઈ ગયા પછી ભૂખ-ચળ મટી ગયે એના એ જ પકૂવાનથી સુખ નથી લાગતું.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૨
રુમી રાજાનું પતન એમ, સટ્ટાના વેપારથી સુખ માનતા હતા, પણ ત્યાં બે ને ચાર લપડાક પડી, ભારે ખેટમાં ઊતરવું પડ્યું, ત્યાં પછી જે એની ચળ-ઝંખના ઓછી થઈ શાંત પડી જાય છે અને એમ લાગે છે કે આ સટ્ટો ખેટ, માલને વેપાર સારે, એટલે કે સટ્ટાના વેપારની જે ચળ ગઈ, તો પછી એનાથી સુખ નહિ લાગે, આવું જીવનનાં બધા ક્ષેત્રમાં સમજી લેવાનું.
સમરાદિત્ય રાજકુમાર પૂર્વ ની ત્યાગની સાધના એવી વધારતા આવ્યા છે કે હવે આ ભવમાં એમને વિષયસંગની ચળ-ઝંખના–આતુરતા નથી. તેથી એમને આ બધી મોટી રાજ્યસમૃદ્ધિથી સુખ” એવું નથી લાગતું. મા. બાપ જાણે કે “આને હીરામાણેકના અલંકાર પહેરાવે. વૈભવી શિબિકાઓમાં ફરવાનું આપે, મેવા પક્વાન પીરસે, એટલે એને મજા આવશે, પણ અહીં તે મૂળમાં પહેલી એ સંગની ખણુજ-આતુરતા હોય તે ને! ચળ બધી શાંત કરીને અહીં આવ્યા છે. એટલે એમને કશું જ સુખ માટે નથી બનતું.
પૃથ્વીચંદ્ર રાજકુમારની પણ એજ દશા હતી. એટલે તે માતાપિતા એમને મજા મણવવા માટે ઊંચા ગીત નૃત્ય અલંકાર અને રંગરાગનાં સાધન ગઠવાવી આપે છે. ત્યારે આ એનાથી સુખનો મજાક-આનંદને અનુભવ કરવાને બદલે,
ગીત વિલાપને સમ ગણે,
Page #360
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૪૩
નાટક કાયકલેશ; મેરે લાલ, આભૂષણ નુભાર છે. ભેગને રેગ ગણેશ, મેરે લાલ...
અર્થાત, એ ગીતને વિલાપ સમ, નાટક-નૃત્યને એક કાયકલેશ, આભૂષણને બેજ, અને ભોગને રોગની સમાન ગણે છે, કહે ક્યાં સુખ લાગવાનું રહ્યું? એટલે વાત આ છે કે પહેલાં ચળ-ઝંખના–આતુરતા હોય, તે વિષય સંપર્કથી એને પ્રતિકાર કરી સુખ મનાય છે. આ ચળઆકુળતા વગેરે એક પ્રકારનું દુઃખ છે એને નિવારવાનું કરાય એમાં મૂઢ જીવ બહુ મજા અને સુખ માને છે. મજૂર એક ખભેથી ભાર બીજા ખભે લઈ માને કે “હાશ ! ફરે થયે, ગધેડાના શરીર પર ત્રણ મણ ભાર ભર્યો, એના પર પાછા કુંભાર ચડી બેઠે, છેડે ગયા પછી કુંભાર ઊતરી જતાં ગધેડે માને કે “હાશ! સુખી થશે.”
ત્યાં શું ખરેખર સુખ મળ્યું કે માત્ર એટલું દુખ ક્ષણભર ટળ્યું? ખરજવાની ખણજ ઉપડી. સારી પેઠે ખર્યું, સુખ લાગ્યું, ત્યાં શું ખરેખર સુખ મળ્યું કે ક્ષણભર ખણજનું દુખ ટળ્યું? જે ત્યાં ખરજવું એ ખરેખર એ સુખનું સાધન લાગતું હોત તો ખરજવું મટાડવાની દવા જ ન કરત. સુખનું સાધન મિટાવવા કેણ ચાહે?
વિષય-સંપર્કની ચળ મટે તે જ સાચું સુખ મળે –
એટલે વાત આ છે કે દુનિયાના વિષયમાં ખરેખર
Page #361
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનું પતન સુખ નથી, એના સંપર્કથી સુખ નહિ, પણ ક્ષણભર દુઃખને પ્રતિકાર માત્ર છે. પાછી ચળ ઉપડે છે ને એને તૃપ્ત કરવા જધામણ કરવી પડે છે ! એના બદલે જે મૂળમાંથી જ આ ચળ શાંત કરી દેવાય તે જ પછી ખરજવું મટયે સુખની જેમ સાચા સુખને અવકાશ રહે. એટલે તાત્પર્ય, જે વિષયમાં સુખ નથી ત્યાં સુખની શોધ કરવી એ મૂર્ખતા છે, વાહિયાત પ્રયત્ન છે. સુખ હેય જ નહિ ત્યાં સુખ ક્યાંથી મળે ? ગેવિંદબ્રાહ્મણને દીકરા વયા સાથે:
પેલી બ્રાહ્મણી ધારેલી જગાએ ચેખાની કુંડી શેાધે છે. પણ હોય જ નહિ તે ક્યાંથી મળે ? ન મળવાથી આશ્ચર્ય થયું કે “વાહ! આ શું ? અહીં મૂક્યાની ધારણા છે છતાં અહીં એ મળતી નથી !” મહીયારીને ચેખા આપવાની અત્યંત આવશ્યકતા છે, તેથી હવે તે આસપાસમાં ચોકસાઈથી શોધે છે. એમાં વિશાળ ઘરના એક એકાંત ભાગમાં એણે જે દશ્ય જોયું તેથી એ હેબતાઈ ગઈ! એ રુકમીને જીવે છે, અને હવે તે એણે આત્માનું ભવ્ય ઉત્થાન પૂર્વભવથી કરવા માંડેલું છે, તેથી અજુગતું દશ્ય એ કેમ સહન કરી શકે? શું જોયું એણે?
બ્રાહ્મણીએ જોયું કે એને પુત્ર એક ગણિકાની સાથે ભાત ખાઈ રહ્યો છે. છેકરે પણ જોયું કે મા આવી રહી છે. જેઈને વિચારે છે કે “ આ દુષ્ટા પ્રાયઃ અમારા ભાત ઝૂટવી લેવાની ઇચ્છાથી નીકળી લાગે છે ! એટલે જો એ
Page #362
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૪૫
નજીક આવશે તે હું એને મારી નાખીશ! એ શું
સમજે છે એના મનમાં ?”
જુએ આ, પેટે સપુત ધાર્યો કે લેરિંગ ? દુકાળના વખતમાં જ્યાં કુટુંબને અનાજની અછત છે ત્યાં આ મેાટા દીકરા ઘરમાંથી ચેરીને એકાંતમાં ખાવા બેસી ગયા છે, અને તે પણ ગણિકા-વેશ્યા સાથે રાખીને ! સ્વાર્થા ધતા, ચોરી, કુટુંબીઓ પ્રત્યે નિર્દયતા, દુરાચાર,... કેટકેટલા પાપા ફાલ્યાકુલ્યા કે હવે જનેતાને મારી નાખવા સુધીની કુબુદ્ધિ સુધી પહોંચી ગયા !
આજના ખૂન-ચારી વગેરેનું મૂળ :— ખાવાની કારમી લાલસા અને વિષયાગની ભયાનક લંપટતા માણસ જેવા માણસને કયાં સુધી દુષ્ટ બુદ્ધિના ગર્તામાં નીચે ઊતારી દે છે! એ લાલસા—લંપટતાના પાપે જ દુનિયામાં દુષ્ટતાનાં તાંડવ ખેલાઈ રહ્યા છે. પ્રજામાં પુનરેજી, બદમાસી, ચારીએ, ઝગડા, જૂઠ-અનીતિ -માયાચાર અને ઇર્ષ્યા-વેરઝેર વગેરે ચાલી રહ્યાના મૂળમાં આ આહાર-વિષય-પરિગ્રહની અતિ લાલસા—લ પટતા કારણભૂત છે. એ મૂળ કારણ એછું કરાવવાને બદલે એક બાજુ ઉલ્ટુ એને પાષવાનું કરાય, અને ખીજી બાજુ પછી કાયદા-કાનૂન અને કેરટ-પેાલીસ વગેરેની ચેાજના કરાય, તેથી શું એ પાપા એછા થાય ? રાગનું મૂળ કારણુ કુપથ્ય સેવન ચાલુ રખાય, પછી દેવાના ફાડા મારે, તેથી શુ રાગ જાય? કદાચ ક્ષણુભર રાગ આછે
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૬
રુમી રાજાનું પતન, થયે લાગે, પણ ખરેખર તે એ શરીરની અંદર ઊતરી ગયે હેય. આજે ડાકટરો એમ તાવ દબાવે છે એની પાછળની માઠી અસરે દરદી અનુભવે છે ને ? એવું ? કાયદા અને સજાના જોરે ક્યાંક અનીતિ દાબી દેવાય, પણ પેલી લાલસા-લંપટતા જે બેઠી છે, તે શું ખરેખર અનીતિ ગઈ? ના, જરા ય નહિં, માટે તે હવે એ ફરી વાર એવું શોધે છે કે કેમ સીફતથી અનીતિ કરીએ, અને કાયદા કે પોલિસની ચુંગાલમાં ન ફસાઈએ, કદાચ ફસાયા તે કેમ લાંચરુશ્વત કે ભેજાબાજ વકિલના સહારે એમાંથી છૂટી જઈએ.” આ ધાતું હોય, ત્યાં ગુના શે” ઓછા થાય? સમજે છે કે અનીતિની સજા નથી, પણ કાયદામાં પૂરવાર થાય એની સજા છે, માટે અનીતિ તે કર્યે રાખ પણ સપડાવાની બારી ન રાખે.”
વિદ્યાર્થીઓને આજે મેટા નાગરિક શાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર ભણાવાય છે, પણ એ જ વિદ્યાર્થી–આલમમાં પણ ગુનાઓ હદ પાર વધી ગયા છે ! શું કારણ? આ જ, કે મૂળ કારણભૂત આહાર-વિષય–પરિગ્રહની લાલસા લંપટતાને ઓછી કરાવવાને સરકારને કેઈ પ્રયત્ન નથી. બલકે એ વધે એવી જનાઓ ખુલ્લી છે !
પેલે બ્રાહ્મણને પુત્ર આહારલંપટ અને વિષયલંપટ બન્યું છે એટલે વેશ્યાને પણ રાજી કરવા ઘરમાંથી અનાજ ચેરી એની સાથે ખૂણે બેસીને ખાઈ રહ્યો છે અને એમાં સગી મા પણ જો આડે આવતી દેખાય, તે એને
Page #364
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૪૭ મારી નાખવાની ઘેાર દુષ્ટ બુદ્ધિ સુધી પહોંચી જાય છે.
બીજાનું મત ઇચ્છાય એ ભયંકર :
બહુ સાવધ રહેવા જેવું છે ! સ્વાર્થની લંપટતામાં કદાચ આટલે બધે કર નહિ તે પણ “સામે મરે તે સારૂં એ વિચાર આવી જે સંભવિત છે. ડેશી પાસે બહુ પૈસા હોય એ જીવતાં એ મળે એમ ન હોય, પછી જે એની બહ આવશ્યકતા માની તીવ્ર અભિલાષા કરી; તોં ક્યારેક ભાન ભૂલ્યા થઈ “આ ડેશી મરે તો સારું” એ વિચાર શું ન જ આવે એવું નક્કી છે? ત્યારે કોઈ પણ જીવનું મેત ઈચ્છવું એ કેટલું બધું ભયાનક છે !
અરે! ઘેર પીડામાં સબડતે હોય તે ય એનું મોત ન ઈચ્છાય કે “આ મરે તે સારું જેથી બિચારો આ પીડામાંથી છૂટે.” આવું ઈચ્છવા યોગ્ય નથી, કેમકે મર્યા પછી આથી પણ ભયંકર પીડાવાળા તિર્યંચ-નરકના અવતારમાં નહિ જ મૂકાય એની ચક્કસ ખબર ક્યાં છે? અને જો ત્યાં મૂકાયે તે એની કઈ દુર્દશા–વિટંબણું થાય? શું એવી. સ્થિતિમાં એને વહેલે જવાનું આપણાથી ન ઈચ્છાય? પણ એમ કહે કે એની રીબામણ જોઈ જતી નથી, તેથી પોતે એવા દર્શનથી બચવાની લંપટતામાં એનું મોત ઇચ્છી રહ્યો છે! ખરી રીતે એવું ઈચ્છવાને બદલે એમ ઈછી શકાય કે “આ બિચારો પીડાથી જલદી મૂકાય તે સારું, અને
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૮
૨મી રાજાનું પતન કદાચ એવી કઈ નિર્ધારિત પીડા લાગતી હોય તે એમ ઈછાય કે “આને ચિત્તની સમાધિ મળે, આને સમાધિ રહે તે સારૂં” “આપણે કેવું કમકમી ભર્યું જેવું પડે છે” અગર કેટલી સેવા કરવી પડે છે, એને કંટાળો ન હોય, અને શુદ્ધ દયા જ હોય, તે
એના દુઃખ અને અસમાધિ દૂર થાઓ એવી પ્રાર્થના શુભેચ્છા કરી શકીએ છીએ. પણ “ભગવાન બિચારાને છૂટકારો કરે તે સારું,” એવી ઘેલી ભાવના કરવા જેવી નથી. એ ક્રૂર કર્યું છે. મિથ્યા દયા છે; અવિવેક છે, જ્યારે
એ મરે” એવું ન ઈચ્છાય તે પછી “હું મારી નાખું” એવું તે ઈચ્છાય જ કેમ? પણ બ્રાહ્મણને છોકરે આવું ઈચ્છી રહ્યો છે!
પેલી બ્રાહ્મણ જયાં આગળ વધવા જાય છે, તરત છોકરો સામેથી બરાડી ઊઠે છે કે “મા, ત્યાં જ અટકજે. જે આગળ વધી છે તે પછી કહેતી નહિ કે મને કહ્યું નહતું, તને જાનથી મારી નાખીશ,” દિકરે પિત પ્રકાશ્ય, આવું બેલતાં જરાય શરમ-સંકેચ કે ભય લાગે નહિ.
ભાગ્યની શિરજોરી સામે શું કરવું ? –
સુકેમળ ગુલાબમાં કાંટા ય ઊગે છે ને ? પવિત્ર બ્રાહ્મણ-બ્રાહ્મણના ઘરે આવા કુપુત્રને યોગ હોય, એ પણ બનવા જોગ છે. ભાગ્યની વિચિત્ર દશા છે. માણસ એની આગળ ખાંડ ખાય છે. માનતે હોય કે “આવું ન
Page #366
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૪૯. થવા દઉં” પણ એના હાથ હેઠા પડે છે. કમભાગ્યની કેવી શિરજોરી ? અહીં જોવા જેવું છે કે આ ન ધાર્યા દુખદ સંયેાગમાં બ્રાહ્મણે શું કરે છે? બખાળા કાઢે છે ? ના, કેમકે એને વિવેક પ્રગટ છે, અનિચ્છનીય સંજોગોમાં બે વિવેક કમભાગ્યની સામે વ્યર્થ બાથડિયાં મારવાને બદલે
(૧) એક તે સુકૃત અને પુણ્ય વધારવાની જરૂર છે, અને
(૨) બીજું આપણું આત્માના જ હિતની ચિંતા કરવા જેવી છે.
સુકૃત અને પુણ્ય વધારવું નથી ને બખાળા કાઢવા છે?
(૧) માણસ ઘણી વાર ભૂલે પડે છે, અને બખાળા કાઢયા કરે છે, કે “ આ ફલાણું કેવું ખરાબ કરે છે ! કેમ આવું ચાલવું જોઈએ ? આ શ્રીમતે લેબિયા થઈ ગયા છે. ટ્રસ્ટીઓ જહાંગીરશાહી ચલાવે છે ! અમલદારોની નાદીરશાહી ચાલે છે! આ સરકારે ય શું કરવા બેઠી છે ! લેકે ય કેવા સ્વાથી અને પ્રપંચી બની ગયા છે ! ક્યાંય સારું જેવા જ મળતું નથી.... શે લાભ આ બખાળાથી? અલ્યા ભાઈ તું એ જે ને કે સારું જોવા મળવાનું તારું ભાગ્ય નથી. કમ ભાગ્ય છે, એટલે તેને સારું જોવા મળતું નથી. તે તારું ભાગ્ય સુધરે એવું કાંક કરીને? એ માટે મન-વચન-કાયાના સુકૃત વધારને ? સારા સારા કરુણાના, દેવગુરુ પર શ્રદ્ધાના, પરેપકારના, વગેરે
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૦
રુકમી રાજાનું પતન વિચાર કર, સારી સારી ભાવના કર, એવી જ વાણી ઉચ્ચાર, સારાં દાન દે, દેવ-ગુરુ-સાધર્મિકની ભક્તિ કર, સેવા આપ, ઇદ્રિને અને મનને અંકુશમાં રાખ..ઈત્યાદિ સુકૃત વધાર તે કાંક પુણ્યસંચય થવાથી તેને સારું જોવા મળે, ના, એવું તે કાર્ય કરવું નથી. બખાળા કાઢવા છે. શું વળશે ? જિંદગીભર બરાડ્યા કરશે, ગુસ્સા અને દ્વેષ ઠાલવ્યા કરશે, છતાં કશું સારૂં જેવા નહિ પામે, ને જિંદગીના અંતે એમ જ પહોંચી જશે !
આજે આવું ઘણું ચાલી પડ્યું છે. બાપ દીકરાઓ માટે, ગુરૂ શિષ્ય અને ભક્તો માટે, શિક્ષકે વિદ્યાથીઓ અંગે, પ્રજા અમલદારો અને સરકાર સામે બખાળા કાઢયા જ કરે છે, પણ પિતાને સારું જોવા મળે એવું ભાગ્ય વધારવા તરફ દૃષ્ટિ જ નથી જતી! પછી સામાની સારી વસ્તુ તરફ દષ્ટિ નાખવાની કે એની ભાવદયા ભાવવાની વાત જ ક્યાં ?
છાપાવાળાની ય એ દશા છે. ગૌરવ લે છે કે અમે આટલા વરસોથી સમાજ સેવા કરતા આવ્યા છીએ. પણ એને પૂછે કે સેવામાં શું કર્યું? આ જ કે વર્ષોથી એવા બખાળા કાઢ્યા કર્યા ! શું કદી એની સામે પ્રજાને એ સૂઝાડયું ખરું કે “પરિસ્થિતિ દુઃસાધ્ય જેવી છે, માટે સારું વાતાવરણ ને સારા કર્તવ્યપાલન જોવા મળે એ માટે આપણું પુણ્ય વધારે ?” ના, આ શિખવાડતાં આવડતું નથી. આવડે છે માત્ર, બખાળા કાઢવાનું. નિંદા
Page #368
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
(૩૫૧
હલકાઈ–બદબાઈ કરવાનું, ને હલકા પાડવાનું. બખાળા કાઢતા વર્ષોનાં વહાણું વહી ગયાં કાંઈ સુધયું ખરું ? શાનું સુધરે? નિંદા, તિરસકાર, અને ઊતારી પાડવાનું,
ષ, અપમાન અને અવગણના વગેરેથી તે ઉલટું પાપ વધે, એ પછી સારું જોવાનું ક્યાંથી મેળવી આપે ?
બખાળાના બદલે શું કરવું?
માટે, એક કાર્ય તે આ કરવા જેવું છે, કે તમે બાપ હે, ગુરુ હે, શિક્ષક હે, આગેવાન છે, કે પત્રકાર યા લેખક કે વક્તા હે, પહેલાં તમારૂં શુભ ભાગ્ય વધારે. એ માટે પહેલું તે સામા પર દ્વેષ અને એની હલકાઈ કરવાને બદલે હૃદયમાં વાત્સલ્યભરી ભારોભાર કરુણું વહેવડાવે. એના સદુભૂત ગુણેની ઉપવૃંહણપ્રશંસા-સમર્થન કરે. તેમજ જીવનમાં બીજી પણ વાણી વિચાર-વર્તાવના અનેકાનેક સુકૃત વધારે. પૂછશે
આપણું શુભ ભાવ અને સુકૃતથી બીજા સુધરે? –
પ્ર-બધા આ રીતે કરશે, તે પછી પિલાને સુધાકરવાનું કોણ કરશે?
ઉ૦–પાછા ભૂલ્યા. જે બધા આ રીતે સુકૃત, દયા અને ગુણકીર્તન કરશે, તે એનું એટલું બધું પુણ્ય વધી જશે કે એની ગેબી છાયા પેલા પર પડવાથી એને સુધકરવાની બુદ્ધિ જાગશે. બીજાના સારા માટેની પ્રાર્થના જે
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૨
રુમી રાજાનું પતન
ફળે છે, એની પાછળ આ જ રહસ્ય છે. આજે પરદેશમાં આવું ચાલે છે. લેાકેા દેવળમાં જઇ તેવા કોઈ સંકટમાં પડેલા ભાઈ કે ખાઈ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે, અને પેલાનુ સંકટ ટળે છે.
પાદરીની પ્રાથનાથી સુધારા
:
6
એક પાદરી પાસે એક માણસ રઘવાયે રઘવાયા આવી કહે છે, · બસ ! જોઈ લીધી દુનિયા, મહાવાથી કાઇને ખીજાની પડી નથી. હું કેટલે ઠેકાણે ભટકયો, કેઇ સહારે નહિ, ખસ હવે મારે એક આપઘાત જ કરવાને બાકી છે.’
..
પાદરી કહે, ધીરા પડેા, શાંત થાએ. એવું કાંઈ નથી ચા જરા કાફી પીશેા ? મગાવું ’· પી મૂકયા છે. મરી તે રહ્યો છું.' પાદરી કહે ‘વાત સાચી, તમારુ’દુઃખ મેટું, તે ભલે કેફી ન પીવી હાય તે કાંઇ નહી. તમે એમ કરે. તમારુ' દુ:ખ ટળે એ માટે તમે ઇશ્વરને પ્રાથના કરો.'
પેલા કહે, ‘ હું ઇશ્વર-બીશ્વરમાં માનતા જ નથી, પછી પ્રાથનાથી શું વળે ? ’
પાદરીએ સમજાવ્યે પણ સમજે જ નહિ. તેથી પાદરીને બહુ દયા આવી ગઇ. એ એને કહે છે, ‘ ઠીક ત્યારે, જરા એસ, હું કાન્ફરન્સ કરી આપું ’
પાદરી અંદરના એરડામાં જઈ, ઘુંટણીએ પડીને હાથ જોડી ઈશ્વરને પ્રાથના કરે છે, જુએ એની પ્રાથના.
Page #370
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૫૩ પણ કેટલી સાવિક છે! કેવી વિવેકભરી છે! એ ખેંચી બેલે છે, –
પ્રાર્થનાનો પ્રકાર અને પ્રભાવ
પ્રભુ ! આ દુખિયારાનું દુઃખ હું જોઈ શક્તા નથી. કેમ તું મને એવી શક્તિ આપતું નથી કે હું આનું દુઃખ મિટાવી શકું ? એને સદબુદ્ધિના રાહ ઉપર લાવી શકું? શું મારામાં એટલી તાકાત નથી કે હું આને બિચારાને ઉપયેગી થાઉં? એને સહાય કરું? નાથ ! નાથ ! એ બિચારે બહુ દુઃખી ! તારે અચિંત્ય પ્રભાવ છે, તારા પ્રભાવે મારામાં જરૂર એ સામર્થ્ય આવવું જ જોઈએ કે “હું આને મદદગાર થાઉં, અને તેનું દુઃખ માટે, જરૂર એ સામર્થ્ય આવશે.”
પાદરીએ દિલથી ગદગદ સ્વરે પ્રાર્થના કરી. દસ મિનિટમાં એને ચમત્કાર દેખ્યો ! એ ભાસ થયે કે જાણે ભગવાન કહે છે “જ, સારૂં થશે.” પાદરી ઉઠીને બહાર આવ્યો. પેલાની સામે ખુરસી પર બેસી એને કહે છે, “ભે, પહેલાં જરા કેફી લેશે?”
પેલે પ્રાર્થના પહેલાં ના કહેતે હતું કે “ના, મારે કશું લેવું નથી. દુનિયામાં કઈ મારૂં રહ્યું નથી. બસ હવે તે એક મરવાનું બાકી છે.” એમ કહેનારે હવે પાદરીની એના માટેની શુભેચ્છા પૂર્વકની દિલની પ્રાર્થનાથી ઠંડા પડી ગયે. કહે છે, “ઠીક.”
૨૩
Page #371
--------------------------------------------------------------------------
________________
૫૪
રમી રાજાનું પતન પાદરીની સલાહ
પાદરીએ કેફી મંગાવી બંનેએ પીધી. પછી પેલાને એ કહે છે, “જુઓ, તમે બધા ઉથાય તે કરી લીધા છે ને ? હવે જ્યારે તમારી પાસે કઈ જ ઉપાય નથી, તે હું તમને મારા ઢગલાબંધ અનુભવથી કહું છું કે ઈશ્વરની પ્રાર્થનામાં અદ્ભુત બળ છે, અને તમે અહીં જ થેડીક વાર આંખ મીંચીને પ્રાર્થના કરે કે “પ્રભુ! તું સર્વનું ભલું કરે છે. તારી શક્તિ અપરંપાર છે. તારી દયા પાર વિનાની છે. મને અટલ વિશ્વાસ છે કે તારા અચિંત્ય પ્રભાવથી મારું સારું થશે જ. બસ પ્રભુ ! તારી દયાથી મારું સ્વચ્છ થઈ જાઓ, અને બીજાને સારે સદુભાવ-સહકાર મને મળો.
પિલાએ એ પ્રમાણે આંખ મીંચીને પ્રાર્થના કરી. ચમત્કાર થયો. થોડી વારમાં આંખ ખેલીને કહે છે સાહેબ ! આપે મારા પર ગજબ ઉપકાર કર્યો છે. મારું મન સ્વસ્થ-વચ્છ થઈ ગયું છે. હવે મને હિંમત આવી ગઈ છે.
પાદરી કહે છે, “તે તમે રોજ એક ચોક્કસ કરેલા નિયત સમયે આ પ્રમાણે પ્રાર્થના કરજે.”
કહેવાની જરૂર નથી કે એથી એ ઉત્તરોત્તર સુખી થતે ગયે અને પાદરીને આવીને આભાર માનવા સાથે પિતાની ઉન્નતિ એણે કહી, હવે પૂછે,
Page #372
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૫૫
પ્ર૦-પાદરીની પ્રાર્થનાની અસર કેમ પેલા પર પડી?
ઉ-કહેા, પાદરીની એ પ્રાનાએ પાદરીનું પુણ્ય એવું ઊભું કર્યું. કે અણુગમતું દૃશ્ય જોવાનું ટળે અને સારૂ દૃશ્ય મળે. એ પુણ્યના પ્રભાવ પેલા પર પડ્યો. શકા ખાતા નહિ કે આવુ કેમ બને ? યશનામક નામના પુણ્યના ઉદય થાય છે ત્યારે એના પ્રભાવે લેાક પર અસર પડે છે ને ? પહેલાં નહિં વખાણનારા લેાકેાના દિલ પર હવે આ ચશપુણ્યના ઉદયે એવી કેાઈ અસર થઈ જાય છે કે જેથી હવે એ વખાણવા લાગે છે. આ અસર કાણે ઉભી કરી ? સામાના યશનામક પુણ્યના ઉદયે. એમ આદૈય-નામક ના ઉદય હાય અને એ શબ્દ કહેવાય તે સામા પર અસર પડે છે ! એવી રીતે માણસ કઈ ચિંતામાં ઉદ્વિગ્ન જેવા એઠે હાય, પણ સૌભાગ્યનામક વાળા કાઈ આવી ચડે, તે ઝટ એ પ્રસન્નતાની અસર અનુભવી એને સહુ આવકાર આપે છે! કમ` ચીજ એવી છે; પુણ્ય-પાપકમના ઉદય બહારના જડ ચેતન પર અસર પાડે છે, કેમકે એ એનુ ફળ છે. પ્રાથનાથી સામાને અસર પર શાસ્ત્રીય પ્રમાણ ઃ— પ્રાથનાથી એવું શુભ ક ઊભું થાય છે કે જે સામા પર અસર કરે છે. ‘ વેયાવચ્ચગરાણું ’ સૂત્રની વ્યાખ્યામાં શાસ્ત્ર આ ખુલાસા કર્યાં છે કે ‘ સમ્યગ્દષ્ટિ આત્માએ કે જે વૈયાવચ્ચ કરે છે, શાંતિ કરે છે, સમાધિ કરે છે, એમના
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૬
રુકુમી રાજાનું પતન નિમિત્તે કાયોત્સર્ગ કરનારને એવું શુભ ઊભું થાય છે કે પેલા વૈયાવચ્ચ આદિ કરનાર આત્માઓ પર અસર પાડે છે.” આજ ન્યાયથી પ્રાર્થના કરનાર માટે સમજવાનું છે. પ્રાર્થના એમ ફળે છે.
અનુચિત પ્રાર્થના કેમ ન ફળે?
પ્ર–એમ તે કઈ અસત્ અનુચિત પ્રાર્થના કરે, દા. ત. “હે પ્રભુ ! મારા દુમન મરી જાઓ” એવી પ્રાર્થના કરે તે ય શું એ ય ફળે?
ઉ૦–ભૂલ્યા, પ્રાર્થનાથી જ્યારે એવું શુભ કર્મ ઊભું થાય છે ત્યારે એ ગર્ભિત જ છે કે એ પ્રાર્થનામાં શુભ ભાવ છે, શુભ અધ્યવસાય છે. પણ જે મૂળમાં જ અશુભ ભાવથી પ્રાર્થના કરાતી હેય. તે એવું શુભ કર્મ ઊભું થવાને અવકાશ જ નથી, પછી ફળવાની વાત જ ક્યાં ?
પ્ર-તે પછી નિયાણું કેમ ફળે છે?
ઉ૦-એ ફળવાનું આશંસામાત્રને લીધે નથી, કિન્તુ એની પાછળ રહેલ તપ-સંયમના લીધે છે. માટે તે જે એવું કઈ તપ-સંયમનું બળ હેય નહિ ને માત્ર આશંસા કરે કે મને ચક્રવર્તિનાં સુખ મળે, તે કાંઈ એ. મળતાં નથી.
અનુચિત નિયાણું કેમ ફળે છે? પ્ર–ડીક છે, તે પણું અગ્નિશર્મા જેવાની ગુણસેન
Page #374
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૫૭ રાજાના જીવને ભવ મારવાની આકાંક્ષા–આશંસાનિયાણું, એ તે મહા અશુભ ભાવ છે, એ કેમ ફળે છે?
ઉ–પ્રશ્ન સરસ છે. અહીં સમજવાનું છે કે આ નિયાણામાં એણે તે શું કર્યું, કે પોતાના આત્મામાં શ્રેષ વૈર કષાયનાં ઊંડા બીજ નાખ્યા. છતાં પ્રશ્ન થાય કે પણ પેલા ગુણિયલ આત્મા પર એ કેમ ફળવું જોઈએ? એના ઉત્તર એ છે કે ત્યાં એ સમજવું જોઈએ કે એ શુભ સંપન્ન આત્માને પિતાને એવાં અશુભ કર્મ બાકી છે કે જે કમને એવાં દ્રવ્યાદિન નિમિત્ત મળે ત્યારે એ ઉદયમાં આવે. શાસ્ત્ર કહે છે કે તેવાં તેવાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવનાં નિમિત્ત પામીને કામ ઉદય પણ પામે છે, તેમ ક્ષયે પશમ પણ પામે છે. વધારે મરચું ખવાઈ જાય તે મેં બળે એ મેં બાળવાની અશાતાનું કર્મ મરચાં દ્રવ્યને લઈને ઉદયમાં આવ્યું કહેવાય. એમ અહીં ગુણસેન રાજા કે પાર્શ્વ પ્રભુના જીવને એવાં કર્મ ખરાં કે એ કમ તેવા વિધી શત્રુભૂત જીવદ્રવ્યને સંગ પામીને ઉદયમાં આવે. માટે જ જ્યારે એવાં કર્મ ખત્મ થઈ ગયાં, ત્યારે દુશમન એને એ દુષ્ટતા કરતે ઊભો છતાં, એમને એવી અશાતા અને મૃત્યુ આવ્યાં નહિ. જે માત્ર પેલાની અશુભ આશંસા પર જ આમને ભેગવવું પડતું હોત તે તે છુટકારો ક્યારે થાય? પરંતુ એવું નથી. પોતાનાં તેવાં અશુભ કર્મ હોય ત્યાં સુધી જ નિમિત્ત પામી વેઠવું પડે છે પણ પછી નહિ. અસ્તુ.
વાત એ હતી કે બીજા નાં તેવા અનિષ્ટ આચ
Page #375
--------------------------------------------------------------------------
________________
ઉપર
રુક્ષ્મી રાજાનું પતન
રણ પર એકલાં ખખાળાં કાઢ્યા કરવામાં અને એની નિંદાબૂરાઈ-હલકાઈ ગાયા કરવામાં તે સામામાં સારુ કશું ફળ આવતું નથી, ઉલ્ટું પોતાના જ . આત્મા દ્વેષ-કષાયના. સંસ્કાર અને અશુભ કર્મોથી બંધાય છે, તે દ્વેષવશ કદાચ સામાના મૃત્યુની કે મારી નાખવાની ઈચ્છા સુધી પહોંચાય છે! માટે કરવું તે એ જોઇએ કે પોતાના દિલમાં એવી સદ્ભાવના ઊભી કરવી કે · સામાને સત્બુદ્ધિ મળેા, એ. પાપથી પાછે હટા. ’ પ્રભુને એવી પ્રાના પણુ કરત; અને સંભવ છે ઉત્કૃષ્ટ કરુણાભરી પ્રાર્થનાથી સામાને અસર કરે. એવું શુભ ક ઊભું ય થાય. સામે એવા નિકાચિત મેાહનીય કમ ભેગવતા હાય તા અસર ન પણ થાય એવું ય બને. એટલે અસર થાય જ એવા નિયમ નહિ; છતાં પણ આપણને તો આપણી શુભેચ્છા-સદ્ભાવના કરુણાયુક્ત. પ્રાનાનુ શુભ ફળ મળે જ. આમ પ્રાર્થના નિષ્ફળ જતી. જ નથી, સામાને નહિ, તા આપણને એ ફળે છે. જ્યારે અખાળામાં માત્ર દ્વેષ પાપ પેષાય છે.
એટલે પહેલી વાત આ થઈ કે
બખાળાં કાઢચા કરવા કરતાં શુભ ભાવતુ જ આલંબન પકૅડવું.
અહીં જોવા મળશે કે ગેવિ દપત્ની બ્રાહ્મણી દીકરાની ઉદ્ધતાઈ પર શુ કરે છે. પણ પહેલાં એક ખીજી વાત જરાઃ સમજી લઈએ.
Page #376
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૫૯
મીજી વાત એ છે કે હાલતાં ને ચાલતાં ખીજાનું હલકું જોઈ એના ખખાળાં કાઢવાનું અને બળતરાં કર્યાં કરવાનુ કરીએ છીએ, પરંતુ પેાતાના આત્માના વિચાર આવે છે ખરા ? · પેાતાનાં શુભ કબ્યા ખરાખર બજાવાઈ રહ્યા છે કે નહિ ? પેાતે અહિત આચરણ કે વિચારણા છેડી હિત પ્રવૃત્તિ અને હિત વૃત્તિ રાખી રહ્યો છે કે નહિ ?” એના વિચાર કેટલે ? ને વિચાર કેટલા પ્રમાણમાં રહે છે? મંદિરમાં ગયા, ત્યાં એવા સંતાપ સૂઝે છે— આ કારભારીઓ કેવા ? પૂજારી કેવા છે? છે કાંઈ સગવડસુઘડતા ? ' પણ એ વિચાર નથી આવતા કે —
• ગમે તેવી અગવડમાં પણ અહીં ઇન-વંદનાદિ અર્થ મુખ્ય વસ્તુ પરમ કિંમતી ભગવાન તેા વીતરાગ મળ્યા જ છે; તેા એ મહત્ત્વનું કે પેલી સગવડ ? માને સરાગી દેવના મંદિરમાં બધી સગવડ હાય તા ચ લાભ કેટલે ? અથવા માનેા કે અહીં કારભારીના વાંકે છે, પશુ એથી ય વધુ મારા વાંક નથી ?’ આવા લેાકેાત્તર નાથ મળવા છતાં,—
(૧) શું હું પાતે દન-વ ંદન કે પૂજન વિધિસર કરી રહ્યો છું ?
(૨) એમાં હું દિન-પ્રતિદિન ઊંચા ઊંચા શુભ ભાવ જગાવી રહ્યો છું?
(૩) શું મારા અશુભ ભાવાને ઘટાડવાનું ચાલુ છે?
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૦
રુમી રાજાનું પતન () મંદિરમાં આડા-અવળા વિચાર કે બહારના વિચારમાં શું હું નથી કરતા ને?
(૫) દર્શન ખાલી હાથે કરવા નથી આવતે ને? (૬) પૂજાનાં દ્રવ્ય મારાં પિતાનાં વાપરું છું ખરે?
(૭) દર્શન-પૂજાને સાચો ઉદ્દેશ –“જે ભવ-વૈરાગ્યની વૃદ્ધિ અને સર્વવિરતિની તમન્ના, તે શું હું એ કરી રહ્યો છું ખરે?”
આવું પિતાના આત્માનું હિત તથા પિતાને વાંક વિચારવાનું કેટલું? અને કારભારી, પૂજારી, દર્શન-પૂજા કરનાર, વગેરે અંગે બખાળા કાઢવાનું અને બળતરા કરવાનું કેટલું? જે જે,
બીજાના અંગે બખાળા-બળતરામાં રમનારને પિતાના આત્માને વિચાર જ પ્રાય: નહિ રહેતો હોય.
આપણું પિતાની જ તપાસ કરીને, દેખાશે એમાં, કે
બીજાની બૂરાઈઓ પર બળતરા કર્યા કરવામાં આપણી જાતનું જ વિચારવાનું ભૂલી જઈએ છીએ.
એથી જ ભલે આપણે કેઈ ધર્મક્રિયા કે વ્રત-તપજપ કરતા હોઈએ, પરંતુ એ તેવા પ્રબળ શુભ ભાવભર્યા થતા નથી.
એથી તેવા બળવાન અંતરાયક્ષય અને પુણ્ય પાર્જન નીપજતા નથી કે જેની શુભ અસર બીજા પર પણ પડે.
Page #378
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૬ એવી સ્થિતિમાં આપણે ગમે તેટલા બખાળા કાઢીએ પણ સામા પર એ વચનની અસર નથી પડતી.
આદેય નામકર્મ અને અંતરાયક્ષયથી હિતશિક્ષાની સામા પર અસર
મૂળમાં આપણું આદેય નામકર્મનું પુણ્ય બળવાન જોઈએ; તેમજ આપણને સારું જોવા મળવાની આડે નડતા અંતરાય કમને ક્ષય નીપજ જોઈએ. તે જ આપણે બીજાને કહેલાં હિતવચનની એના પર અસર થાય. બાકી આપણું જ તેવાં પુણ્યનાં અને અંતરાયક્ષયનાં ઠેકાણું હેય નહિ. એ ઊભા કરવા ભરપૂર સ્વાત્મહિતચિંતા ને ભરપૂર હિતપ્રવૃત્તિ હોય નહિ, પછી બીજાના અંગે ગમે તેટલા અખાળા કાઢીએ, એ શું સારું પરિણામ લાવી શકે?
એટલે પહેલી વાત સામાને અંગે પ્રાર્થનાકરુણુ કરવાની હતી.
- હવે બીજી વાત એ છે કે, બીજાના અંગે તેવા વિચાર અને ઉદ્દગાર પડ્યા કર્યા કરવાને બદલે આપણું આમાના અકર્તવ્ય-ત્યાગ અને કર્તવ્યપાલન પર જ પ્રધાન લક્ષ રાખી, એનો પહેલો પ્રયત્ન રાખ્યા કર.
એથી અંતરાયક્ષય અને પુણ્યવૃદ્ધિ થઈ બધું સારું બની આવશે.
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૨
રુક્મી રાજાનું પતા
બ્રાહ્મણીને આશ્વાત
અસરૢ બેાલ પર એ અહી પેલા રુમીના જીવ ગેવિંદ્યપત્ની બ્રાહ્મણી હુવે આત્માનું ઉત્થાન કરતી કરતી કાં સુધી આવી પહોંચી છે કે પેટના દીકરાના ૮ આગળ વધી તે તને જાનથી મારી નાખીશ. ’એવા ભય'કુર એલ પર એ કેટલા સુંદર પરિણામ પર જાય છે! પહેલાં તે દીકરાના વજ્રઘાતસમા અણધાર્યો અતિ અનિષ્ટ ઉદ્ગાર સાંભળી એના પ્રેમભર્યાં કમળ દિલને એવા આઘાત લાગ્યા કે એ ત્યાં જ મૂર્છા ખાઈ પડી જમીન પર! પ્રેમથી પેટમાં પાળ્યા, પ્રેમથી પછી સારા ઉછેર્યાં, હવે આ પરિણામ દેખી ઉંચું કેમ ન હોય ? ‘અરે ! આ સારા ઉછેરેલામાં આ? ઃ એવા આઘાત કેમ ન લાગે ?
માતાને સાચું દુ:ખ :
સાચી માતાના છેકરા બુદ્ધિશાળી-ચાલાક રળતા-કમાતા આઘે હેાવાનું જે દુઃખ નાહ, તે એનામાં અવિનય-ઉદ્ધૃતાઇ-નિ યતા વગેરે દૂષણ
-
હાવાનુ હૈાય. કેમકે એથી છેકરાના પરલેાક ખરાબખસ્ત થઈ જવાનું દેખાતુ હાય છે; એના ભવની પરંપરા બગડી જવાનું નજરે ચઢે છે! અને એ વસ્તુ આ માતા માટે અસહ્ય વસ્તુ છે, આશ્ચય છે કે આજે શ્રાવક માતા-પિતા છેકરાને પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ મેળવવાની વાત આવે ત્યારે કહે છે, ‘· એને નિશાળે ભણવાનુ બહુ હાય છે તેથી સમય નથી !' ઝુલ્મ છે ને આ? સ ંતાનના આત્મહિતની શી પડી છે ? ધાર્મિક સંસ્કાર વિના એનામાં અવિનયાદિ
Page #380
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૬૩
કેટલા ય દુર્ગુણ્ણા ઘુસે એની ભયંકરતા લાગે છે ખરી ? સંતાન તમારા ઘરમાં આવ્યા પછી પણ ખરાખખસ્ત થાય, વિષય-કષાયાંધતા વધીને એની ભવપરપરા વધી જાય,એનું દુઃખ એના આઘાત થાય ખરો ? ના, તેા પછી ઢેડભગી–વસવાયાના ઘર અને તમારા ઘરમાં શે! ક્રક ?
બ્રાહ્મણીને તા એના એટલે બધે આઘાત લાગ્યે અને એથી ય વિશેષ આઘાત તે પાતે આવા તકલેદી અસાર કુટુંબના મેહમાં ફૅસી રહ્યાના લાગ્યા કે ' અરે! હું આવા કુટુંબના મેહમાં ફૅસી?' આ આઘાતથી એ. બ્રાહ્મણી ત્યાં મૂર્છા ખાઈ ગઈ.
અહીં પેલી મહિયારી બિચારી બહાર રાહ જોતી ઊભી છે; તે હવે થાકીને સૂર્યશ્રીને કહે છે, અરે એન! અમારે બહુ સમય થયેા. માટે તારી માને કહે કે જલ્દી આવીને ચાખા આપી દે; અને કદાચ એ ન જડતા હાય તે મગ આપી દે.”
સૂર્ય શ્રી આમે ય પડવાના અવાજ સાંભળી ‘આ શું ? આ શું ?’ એમ કરતીક અંદર જવાની તૈયારીમાં છે, એમાં વળી ભરવાડણે કહ્યું એટલે તે તરત અંદર જઈ જુએ છે તા બ્રાહ્મણી જમીન પર મૂર્છામાં પડેલી દેખાઈ ! એટલે એણે તે કાઈ આવા આવેા ' એમ બૂમરાણ મચાવી મૂકી. એ સાંભળી ગેાવિદ બ્રાહ્મણ અને ખીજાએ દોડતા અંદર આવ્યા ! જોઈ સ્તબ્ધ બન્યા ! પાણી છાંટીને અને પવન નાખીને બ્રાહ્મણીની મૂર્છા દૂર કરી પૂછે છે—
"
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૪
રુકુમી રાજાનું પતન ભઠ્ઠીદારિકા ! કેમ શું થયું?”
બ્રાહ્મણ મૂચ્છ ઊતરવાથી હવે સ્વસ્થ બની છે. પરંતુ એ જાતે અનુભવેલે મહા અનિષ્ટ પ્રસંગ રજૂ કરવા ઈચ્છતી નથી; કેમકે સમજે છે કે “એમ કરવામાં શું સારું પરિણામ આવે? ભેગા થઈ ગયેલા બધા માણસો કષાયમાં ચઢે અને પેલા મોટા દીકરાને કદાચ કુટાવાની સ્થિતિમાં મૂકાવું પડે ! અને મને કષાય અને કેઈ જીવને દુઃખ થાય એવું બોલવામાં શું ફાયદો?”
બેલ કેવા બોલવા? બ્રાહ્મણને વિવેક જોવા જેવો છે.
માણસે બેલ એવા કાઢવા જોઈએ કે જેથી (૧) સાંભળનારના રાગદ્વેષાદિ કષાય વધે નહિ, પણ શાંત થાય; તેમ (૨) કઈ જીવ પર દુઃખ ઊભું ન થાય.
આપણે ઉદ્દગાર કાઢતાં શું આ ધ્યાનમાં રાખીએ છીએ ખરા? કે એ કશું જોયા વિના દિલના ઊઠેલા આવેશ-બફારા ઠાલવવાની જ વાત? ભલે પછી સામે - કષાયમાં ચઢી બીજા જીવ પર આક્રમણ લઈ જાય અને એને દુઃખ પમાડે. પિતાના દિલને કષાયને આવેશ બહુ ભૂંડી ચીજ છે કેમકે એની પાછળ એ બીજામાં કષાય–વૃદ્ધિ અને હિંસા-પ્રવર્તનની બેપરવાઈ કરાવે છે.
વિષયાવેશથી વ્યર્થ પાપ બજારમાં કેઈ નવું સારું શાક કે ફળ જોઈને
Page #382
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૬૫. ખરીદીને આવ્યા, રસ્તે આવતાં અને ઘરે આવ્યા પછી આડોશ પાડોશમાં કેટલાયને કહેવાનું બને છે ખરું કે “જાઓ, જાઓ, બહુ મજેનું શાક આવ્યું છે ! કેરી શકરટેટી. આવી છે?” કોણ બોલાવે છે આ? પિતાના દિલને વિષયાવેશ, રાગનારતિનો આવેશ. એ જીવને અંધ બનાવે છે. જેવા નથી દેતે કે આની પાછળ સાંભળનારાઓને કે, રાગ-લભતૃષ્ણ જગાવશે? અને પેલા વનસ્પતિ છે. પર કઈ આપત્તિ આવશે?
કષાયાવેશથી કષાદરણું –
એમ માર્ગમાં બે જણની લડાઈ જઈ આવ્યા, એમાં એક ન્યાયી બીજે અન્યાયી લાગે, તે એ જોયેલું પછી. બીજા આગળ એવી રીતે રજુ કરવાનું બને છે ખરું કે જેથી સાંભળનારને અન્યાયી માણસ પર ગુસ્સે ચઢે? ભાઈ! શી જરૂર હતી આ સાંભળનાર ત્રાહિતને એવા . કેધકષાયમાં ચડાવવાની? કદાચ મારવાની ય બુદ્ધિ જગાવવાની યા પેલાએ માર ખાધેલામાં રાજી કરાવવાની શી. જરૂર? પણ આપણી અંદરને કષાય–આવેશ આ તેફાની કરાવે છે, સભામાં કષાય અને હિંસાવધક બેલ કઢાવે છે. માટે આવેશ ભૂંડી ચીજ છે; એથી બીજામાં કષાયવૃદ્ધિ, અને કોઈને દુઃખ ઊભું થવામાં નિમિત્ત થવું, એ ખરાબી, નીપજે છે.
બ્રાહ્મણીને મેટા દીકરાએ સંભળાવેલું, તેમજ એના . જીવનની ખરાબી એ બે વસ્તુને વિચાર આવેશ ન કરાવતાં
Page #383
--------------------------------------------------------------------------
________________
-૩૬૬
રમી રાજાનું પતન તત્વદષ્ટિ પર લઈ જાય છે. એટલે જુઓ એ કે ઉદ્દગાર કાઢે છે! અને એથી સાંભળનાર કેવા શુભ ભાવમાં આકનર્ણાઈ આવે છે!
બોલ એનું નામ કે જે પ્રશાન્ત દિલમાંથી 'ઊઠે અને બીજાને પણ કષાયના ઉપશમ તરફ ખેંચે.
મહાવીર ભગવાન ફરમાવે છે, “હે ગૌતમ ! જો પેલી બ્રાહ્મણી કહે છે...
સગાં પિતાનાં છે?
“હે વહાલાઓ ! દરમાં રહેલા ઝેરી સાપથી જાતને ડીસાવાનું ન થવા દેશે. પાણી વિનાની નદી આગળ પાણીની આશાએ ઊભા ન રહેતા. વગર દોરીને ફસા–બંધનસમા સગાઓને માટે મેહ અને અજ્ઞાનવશ એમ માનતા નહિ કે “આ મારે પુત્ર! આ મારી દીકરી ! આ મારે પિતરે! આ પુત્રવધુ ! આ જમાઈ! આ મા ! આ બાપા ! આ પત્ની ! આ મારા મનગમતા પ્રેમાળ રૂપાળા વહાલા સગા
નેહીઓ-પરિવાર !” આવું માનતા નહિ; કેમકે અહીં પ્રત્યક્ષમાં એ બધું જૂઠું નીવડતું દેખાય છે, એક વખતના મારા વહાલા-વહાલા કરેલા પણ દુશ્મન બની બેસે છે! એ બધી ય સગાઈ મિથ્યા છે, જુઠ્ઠી છે. બધા જ સગાંનેહી સ્વાર્થી છે, પિતાનું કાર્ય સરતું હોય ત્યાં સુધી જ સગાઈ–મહાબત રાખે છે. પિતાનું કાર્ય સરી ગયું, હવે સામ પિતાને કેઈ કામમાં આવતે લાગતું નથી, પછી વહાલા કરવાનું ગયું.
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૭
અને ઉત્થાન
એટલે પરમાર્થથી જોતાં કોઈ જ સગું નથી, સ્નેહી નથી. પિતાનું કામ સરતું હોય ત્યાં સુધી આ મારી મા',
આ મારા પિતા”, “આ મારે દીકરે”, “આ મારી સાસુ”, “આ મારે જમાઈ', “આ મારા મનગમતા પ્રિય વહાલા નેહીપણ સ્વાર્થ પતી ગયે કઈ કેઈનું સગું ય નહિ ને વહાલું ય નહિ, “મારા શેઠ ને “મારે પરિવાર” કઈ કરે નહિં.
સરવાળે શું ?
ભલે ને માતાએ પુત્રને નવ નવ મહિના પેટમાં પાળે, ગર્ભમાં પાળવા માટે કેટલાય રંગરાગ-ભંગ છેડ્યા, પ્રસૂતિનાં મહા કષ્ટ વેઠી એને જન્મ આપે, ઊછેર્યો, ગરમ-ગરમ રસદાર ભેજને કરાવ્યાં, મળમૂત્ર ઉસેડયાં, અશુદ્ધિ સાફ કરી, સ્નાન કરાવ્યાં, મંદવાડમાં કાળા ઉજાગરા કર્યા. અને ગમે તેટલા મનેર સેવ્યા કે “આ દીકરે મેટો થઈ પરણીને સારું રળતે કમાતે થશે. એટલે મારી બધી આશા એ બધા સ્નેહીજનેથી પૂરાશે. અને હું સુખપૂર્વક કાળ પસાર કરીશ, પરંતુ સરવાળે શું? એમ પુત્રે મા માટે ને પિતા માટે, પત્નીએ પતિ માટે, પતિએ પત્ની માટે, એમ...એક બીજાએ પિતાના માનેલા સગા માટે ગમે તેટલી આશાઓ અને મનેર સેવ્યા હોય, પરંતુ સરવાળે શું? બધાના અંતે આ જ હકીકત છે કે પિત–પિતાનું કાર્ય સરી ગયા પછી, સ્વાર્થ પૂરો થઈ ગયા પછી, કેઈ કેઈનું સગું સ્નેહી કે પરિવાર રહેતું નથી.”
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૮
રુમી રાજાનું પતન હાંડલીના દાણુ પર સંસારની ઓળખ –
બ્રાહ્મણીએ મોટા દીકરાના વર્તન અને બેલ ઉપરથી આખા સંસારની તારવણી કાઢી છે. હાંડલીમાંથી ચમચા પર ખીચડીના ચાર દાણા કાઢી તપાસ્યા, કાચા લાગ્યા, એટલે સમજી જ લેવાય છે કે હજી ખીચડી પાકી નથી. ત્યાં કાંઈ બધા દાણા કાઢી તપાસવાની જરૂર નથી રહેતી. એમ અહીં સંસારની હાંડલીમાં મોહભર્યા બધા સંબંધને તપાસવાની જરૂર નહિ, એક બે સંબંધ-સંગમાં મિથ્યાપણું દેખાઈ ગયું, એટલે વિવેકી આત્મા બધા ય સંબંધ-સંગને મિથ્યા-જુઠ્ઠા–દ્રોહકારક સમજી લે છે. એવું ન સમજી. “આ એક સંબંધ ફજુલ નીવડ્યો, પણ બીજે એ નહિ નીવડે” એમ ભરેસે રહી જે બીજા સંબંધમાં ફસાય છે. એ અંતે લાત ખાય છે. બ્રાહ્મણી વિવેકી છે. એટલે એ તે એક દીકરાની દશા દેખી સમગ્ર સંસારનું માપ કાઢી લે છે. માટે જ ત્યાં ભેગા થયેલા બધાને સાંસારિક સંબંધેની સાચી ઓળખ કરાવે છે. બધી ઓળખને સાર શે બતાવ્યા ? આ જ કે સૌ સ્વાર્થમાં રમે છે. સ્વાર્થ સરે ત્યાં સુધી સગું ને પિતાનું સ્વાર્થ પતી ગયા પછી લેવા દેવા નહિ!
પુત્રની નિષ્ફરતાનું કરુણ ચિત્રઃ
જુઓ છો ને દુનિયામાં કે માતા પિતાએ પરણવી. આપ્યા, ધંધે લગાડી દીધા, પછી છોકરાને ફિકર કેની? પત્ની-પુત્રની કે માબાપ–ભાઈઓની? શું કામ માબાપની.
Page #386
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૬૯ ફિકર સેવે ? હવે એ શા કામમાં આવવાના છે? કદાચ ભેગું રહેવું પડતું હોય તો ય મા-બાપને આશાએશ-આરામી આપવાની ખરી? કે એમની પાસે ય વૈતરું કરાવવાનું?
મા પિતાના બીજા નાના દીકરાનું સમાલે અને જે મોટા દીકરાના દીકરાની કદાચ ખબર ન લે, તે એ દીકરા અને એની વહુની મા પર આંખે કેવી થાય? લાલ કે ધળી ? ૨૦-૨૦ વરસ સુધી મેટા દીકરાનું સંભાળ્યું છે તે ઓછું પડે છે, હજી એની વહુ અને એના દીકરાઓનું ય સંભાળવા જોઈએ છે ! એમાં જરા ઉણપ દેખાય ત્યાં મા સ્વાથી લાગે ! મા દુશ્મન લાગે ! કેમ જાણે હવે વહાલી મા, મા મટી ગઈ! હવે તે વેરણ ડોકરી ” થઈ! કે જમાને? કે સંસાર?
માને ૧૦૨ ડીગ્રી તાવ હોય તે કાંઈ નહિ, પણ પિતાને ૧૦૦ ડીગ્રી તાવ હોય તે માએ એને સુવાડી રાખી સેવા કરવી જોઈએ ! કેમ જાણે પૂર્વ ભવેથી મા ઉપર ભારી લેણું લઈને આવ્યું છે, તે માએ એ મરતાં સુધી ચુકવવું જોઈએ! કેવી નિષ્ફરતા? નિર્લજજતા? છે ક્યાંય આમાં માતાપિતાના અનહદ ઉપકારને નજર સામે તરવરતે રાખી પૂરી કૃતજ્ઞતા બજાવવાની વાત? સ્વાર્થ સર્યા પછી ઉપકાર યાદ જ કેને કરે છે? પછી બદલે વાળવાની વાતે ય શી?
કૂતરીનું ભેટિયું મેટું થયા પછી એ જે મા-કૂતરીને ઉપકાર યાદ કરે તે આ નરાધમ માણસ પોતાની માતાને
૨૪
Page #387
--------------------------------------------------------------------------
________________
३७०
રુક્મી રાજાનું પતન
ઉપકાર યાદ કરે ! ઉત્તમ જીવે તે જિંદગીભર ઉપકાર ન ભૂલે, સેવા અને વિનય ખરાબર સાચવે. જૈન કુળમાં આજે સ્ર ઉત્તમ જીવા છે, પણ ‘સંસ’- જન્મા દેષા:’ કુસંસગ થી છોકરા બગડે છે. છતાં જો એને પ્રેમ-કુશળતાથી સમજાવવામાં આવે તે ફરી ઉત્તમતા પ્રગટે છે.
ધાર્મિક શિક્ષણ—સ’રકરણના પ્રભાવ અનુભૂત પ્રયોગ :- —
મે વેકેશનની ધાર્મિક શિક્ષણ-શિબિરમાં એકવાર માર્ગાનુસારીના ગુણોની વાચના વખતે માતા-પિતાની પૂજા 'ના ગુણુનું વર્ણન ચાલ્યું. માતાપિતા ખચ્ચાની ગ -અવસ્થાથી માંડી વરસે સુધી કેટ-કેટલી ચાકરી કરે છે, કેવા સ્વાસ્થ્યના ભોગ આપીને ઊછેરે છે, એવુ એવું રામાંચક વન બની આવ્યું કે પછી વિદ્યાર્થીઓને એમ પૂછવામાં આવ્યું કે, ‘ શું આવા ઉપકારી માતાપિતાની સામા ઉદ્ધૃત ખેલ ખેલાય ? કે ન ખેાલવાની દૃઢ પ્રતિજ્ઞા જોઈએ ? ’ અસ, ત્યાં જ સ ંખ્યાબંધ વિદ્યાર્થી ઊભા થઈ ગયા અને પ્રતિજ્ઞા લીધી કે, માતા-પિતા કદાચ ગુસ્સે થઈને ય એલે, તે પણ એમની સામે ઉદ્ધૃત શબ્દ નહિ કાઢવા.’ નવી પ્રજાને સારૂ પાવું હાય તે શુ ન પાઈ શકાય? જૈન કુળમાં આવેલા એ બાળરત્ના કાઈ વિશિષ્ટ પુણ્યાઈ અને ચેાગ્યતા લઈને આવેલા છે. પણ પછી માબાપ એનામાં સુસંસ્કરણ ન કરે, અને કરાંને ખુદ માપ જ પોતાના આપની સામે ઉદ્ધત ખેલ કાઢતે દેખાય, એટલે એનામાં
6
'
Page #388
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન શી સારી આશા રખાય? ગુણવૃદ્ધિ ક્યાંથી દેખાય ? જેની પૂર્વ ભવથી લઈ આવેલી ઉત્તમતાને પિષવા નવપલ્લવિત કરવા માટે યોગ્ય શિક્ષણ-વાતાવરણ જોઈએ છે. એના અભાવે પાણી વિના બગીચાના છોડવાની જેમ એ સુકાઈ : જાય. એની ઉત્તમતાને સંરકરણ-શિક્ષણ દ્વારા પિષી હાય તે એ માત-પિતાના જીવનભરના પાકા ભક્ત થઈને રહે. તે જ એ કૂતરા-ગધેડા કરતાં વિશિષ્ટ મનુષ્યપણું જીવનારા બને. અસ્તુ.
પુત્રવધુ પાસેથી માતા-પિતા-પુત્ર ત્રણને સ્વાર્થ –
વાત એ હતી કે દુન્યવી સંબંધે સ્વાર્થ માયાથી ઘેરાયેલા હોઈ અંતે મિથ્યા પુરવાર થાય છે. એમ માનતા નહિ કે દીકરા જ સ્વાર્થ રમે છે, માતપિતા નહિ. એમને ય સ્વાર્થની માયા વળગી હોય છે. આજના ઘરમાં તપાસ કે દીકરાની વહુ ઘરમાં આવી પછી એના તરફથી મા, બાપ અને છેક શી આશા રાખે છે? માને કે વહુ સાસુનું કહ્યું બરાબર માનતી હોય, સાસુનો વિનય-સેવા સારી કરતી હોય, અને સસરાને ઠીક જવાબ ન દેતી હોય, તે સસરાને -શું લાગે? “ભલે મારા તરફ ગમે તેમ પણ એની સાસુનું સાચવે છે એ સરસ છે,” એમ લાગે? કે ઝટ ઠપકે દે કે કાંઈ વિનયાદિ આવડતા નથી?” અને આ ઠપકા પર વહુની સાસુ ધણને શું કહે? “એ નાદાન છે, એને હું બરાબર સમજાવીશ.” એમ કહે? કે “આ તમે જ એવા છે. વહુ તે મારી બહુ ડાહી છે, પણ તમારા બેલ પત્થર
Page #389
--------------------------------------------------------------------------
________________
ર
રુમી રાજાનુ પતન
જેવા છે, તમારો સ્વભાવ જ એવા છે તે વહુ સારી નથી લાગતી.' આવુ* કહે ? શુ કહે? એથી ઉલ્ટું વહુ સસરાને પાર્ક વિનય અને સેવા કરતી હાય અને સાસુના નહિં, તે સસરા એની પત્નીને શું કહે ? ત્યારે એ તા જુએ જ છે કે વહુ એના પતિની સરભરા ખરાખર કરતી હાય અને સાસુ-સસરાની નહિં, તે ખને શું કહું? એમ કહેા, મા, બાપ અને દીકરો, દરેકને પેાતાના સ્વા-સન્માન-સરભરા સાચવનારી વહુ જોઈએ છે. એ જો સલામત, તેા પછી વહુ તરફથી ખીજાનાં અપમાન–અવગણના થતી હાય એની પરવા નથી !
નાના બળે મા-બાપની બુદ્ધિ ઠેકાણે આણી —
"
એક ડાસાને પત્ની મરી ગયા પછી કરાની વહુ ખરાખર સંભાળતી નહેાતી. ડાસાએ દીકરાને ક્રીયાદ કરી. દીકરા કહે ‘હું તપાસ કરીશ. ' કેમ જાણે બાપ કદાચ જૂહું ખેલતા હૈાય તેા ? ’ એટલે છેકરે ન્યાયાધીશ બની આપે નોંધાવેલ કેસની તપાસ કરવાની! ખેર, પણ વહુ એ સાંભળી ગઈ. એ એવી ચતુર કે જોયુ કે પતિ તપાસ કરશે, તેથી વર્તાવ એકદમ ફેરવી નાખ્યા. બહારથી અચાનક આવી તપાસ કરે છે તે વહુની ખરાખર પિતૃસરભરા દેખી. પછી ખાનગીમાં વહુને પૂછે છે.
· બાપુજી કેમ આવી ફરિયાદ કરતા હતા ? '
6
વહુ કહે છે, એ તમે જાણા, કચકચ કરવાની ટેવ
પડી હાય એ ફરિયાદ વિના ખીજું શું કરે ? ’
Page #390
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૭૩ “સારૂં, સારૂં સમજી ગયે. હવે મારે એમનું સાંભળવાની જરૂર નથી. આવા સારા માણસમાં ય એ ઉધું જુએ છે? જેવા દે.”
પત્યું? હવે તે ડેટાનું બિચારાનું આવી બન્યું, તે એવું કે સૂવા સારૂં ગાદલું ય નહિ, ને જમવા સારી થાળી ચ નહિ. વહુએ ડેસા માટે જૂનું ગાંઠિયું ગાદલું અને એક ભંગાર થાળી રાખી. એમા ટાઢું ગંતા જેવું જમવા આપે. ક્યારેક એના પતિએ આ જોયું હશે તે ય એના મનમાં બાપ તરફ એવી નફરત ઊભી થયેલી કે એને લાગતું કે બધું બરાબર છે.”
પરંતુ હવે વાત એવી બને છે કે ડોસાના પૌત્ર યાને છોકરાને છોકરે કોઈ પૂર્વના તેવા સુસંસ્કારવાળે તે એને આ ખટકતું, પણ શું કરે? માને ક્યારેક કહે તે એ કહેતી
એમને તે ચાલે”, ત્યારે ક્યારેક વળી છોકરાને ધમકાવી નાખતી. નાનો છેકરે, એનું ગજું શું? પણ એકાંતમાં દાદાજીને આશ્વાસન આપી આવતો કે “ભા! મને માટે થવા દે ને, પછી હું તમારી બરાબર સેવા ચાકરી કરીશ.'
આમ છતાં છેકરાનું કોમળ હદય આ સહન કરી શકતું નહિ તે એને થયું કે “હું ક્યારે ય મોટે થઈશ, પણ ત્યાં સુધી આ દાદાજીને કેટલું સહન કરવાનું ?” એક દિવસે એણે અકકલ વાપરી, પેલી ભંગાર થાળી માળીયા પર સંતાડી દીધી. હવે જમવાના વખતે મા થાળી મેળે છે પણ જડતી નથી. એટલે બૂમ મારે છે થાળી ક્યાં ગઈ?
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૪
રમી રાજાનું પતન નેકર કહે “ભાભી સાહેબ! હું જાણતે નથી” તે તારા વિના બીજું કેણ જાણે? જા શોધી લાવ.”
કરે બધે શેધાશોધ કરતાં માળિયા પરથી થાળી મળી આવી, તે લાવીને આપી.
આ બાઈ પૂછે છે “અલ્યા! ત્યાં કેણ મૂકી આવ્યું?” નેકર કહે, “એ મને ખબર નથી.”
બાઈ છેકરાને ધમકાવે છે, “અલ્યા બાબુડા ! તું મૂકી આવ્યો હતે?”
છોકરે હિંમત રાખી કહે છે “હા, મા!”
તાકડે પતિ ઘરમાં છે અને આ વહુ ફરિયાદ કરે છે જુઓ આ તમારે બાબુડિયે ડોસાની થાળી લઈ જઈ માળિયે સંતાડી આવ્યું હતું. કહો કાંઈ એ તેફાન.
બાપ છેકરાને પૂછે છે, “અલ્યા કેમ એમ કર્યું હતું?
છોકરે કહે છે, “જુઓ બા-બાપુજી! આ તે મેં એટલા માટે મૂકેલી કે થાળી ઘસાઈ ન જાય. કેમકે તમે પાછા ઘરડા થશે તે તમારા માટે મારે થાળી જોઈશે ને? એટલે મેં કોરાણે સાચવી રાખેલી. એમ તે દાદાજીનું કાટલું ગોદડું, જાડાં કપડાં, બધું જ મારે સાચવી રાખવાનું છે. પછી તમારા માટે એ ઉપયોગી થાય.” - શું બાપનું જીગર હતું કે આ સાંભળીને એને મમ સમજી મેં ઊંચું કરી શકે? એના મનને ભય લાગે કે આ છોકરે, નથી ને, બદલારૂપે અમારી આ બાપ કરતાં ય
Page #392
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૭૫ ભારે દુર્દશા કરે તે અમારું શું થાય? એ દુર્દશા જે અમને ન ગમે, તે પછી આ મારા બાપુજીને અમારાં આ વર્તન કેમ ગમે?”
બૈરીને કહે છે, “જે, જે, જરા વિચાર કર, આ મોટો થયા પછી એની અને એની વહુની પાસેથી તું શી આશા રાખે છે? જે સારી આશા, તે પછી આ બાપુજી આપણા તરફથી કેવી આશા રાખે? આપણે તે ભાનભૂલા બન્યા, પણ આ નાને બાળ ડાહ્યો કે એણે ભાન કરાવ્યું.'
છોકરાને બાપ પૂછે છે, “ભાઈ! તે ખરૂં કહ્યું, બાપુઅને આટલું કષ્ટ કે બીજું કાંઈ ખરું?”
હવે તે છેકરામાં વધુ હિંમત આવી છે, એથી પિતાના મા અને નોકર તરફથી દાદાને કેટકેટલી વાતની અગવડ ઊભી થતી, અપમાન મળતા, એનું કરુણાજનક વર્ણન કર્યું ! તે જાય અને કહેતે જાય !
એ સાંભળી બાપાની આંખમાંથી દડદડ પાણી પડે છે. રેતાં કહે છે,” અરેરે? તીર્થ જેવા બાપની મેં કેવી આશાતના–અવગણના કરી, અને નભાવી?” એ ધ્રુસ્કે રડી પડ્યો. બાઈ પણ હવે પીગળી ગઈ તે એ ય ચેાધાર આંસુએ રડતી કહે છે, “તમારે શું વાંક? પાપિણ હું છું તે મેં એમને સંતાપ્યા !”
આ રડારેડ સાંભળી ડોસા ઉપર આવી પૂછે છે, શું છે?”
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૬
રમી રાજાનું પતન પુત્ર અને પુત્રવધુ એમના પગમાં પડી કહે છે, “બાપુ! બાપુ! ક્ષમા કરે, ક્ષમા કરે. આ અમે તમને બહુ રંજાડ્યા છે. ભલું થજે, આ નાના બાળનું કે એણે અમારું ભાન ઠેકાણે આપ્યું.” બસ, ત્યારપછી તે ડોસાની પરિસ્થિતિ અવલ બની ગઈ
સારાંશ, પત્ની પતિનું બરાબર સાચવતી હતી એટલે એ પતિના બાપનું ન સાચવે, અવગણના કરે એની એ પતિને પરવા નહતી.
ત્યારે ક્યાંક એવું પણ બને ને કે છોકરો જરાક ઉદાર હોય અને એની પત્ની અને પિતા કરકસરિયા હોય, એટલે બાપ ડું ઘણું વહુને સાચવવા આપે અને વહુ સસરાની બરાબર સરભરા કરતી હોય, તે પછી એ સાસરે દીકરા પ્રત્યે વહુથી થતી અવગણનાને બહુ ન ગણે! આવું બને ને ? વાત આ જ છે કે દરેકને પોતાને સ્વાર્થ સરે છે ત્યાં પછી એ સ્વાર્થસારક વ્યક્તિ તરફથી થતી બીજાની અગવડ-અવગણનાની પરવા નથી.
કે સંસાર લઈ બેઠા છે? આસુરી વૃત્તિવાળા લકોને? કે દૈવી ઉદાર વૃત્તિવાળા લેકેને?
કે સંસાર?
નરકાગારની વિટંબણાથી ખદબદતો? કે સ્વર્ગ પુરીને સુખદ વર્તાવથી મઘમઘતે?
Page #394
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
GS
જ્ઞાની ભગવંતા સંસારને અસાર કહે છે તે શુ સમજ્યા વિના જ ? કે સંસારીની આસુરી વૃત્તિથી અને વિડ અકતાથી ખરેખર ખટ્ઠખદ સમજી ને ?
સ્વાવૃત્તિના આવેશ એ આસુરી વૃત્તિ છે. એમાંથી જરૂર પડચે ખીજાને વિડંખવાનું ચાલે છે. જગતમાં આ વ્યાપક દેખાય છે. કોઈ અતિ વિરલ જીવ એમાંથી મચે છે. અને સ્વા ગૌણ કરી બીજાને દુઃખ ન થાય, એનુ હિત ન થવાય, એવી દૈવી વૃત્તિમાં ઝીલે છે. પણ આવા સેાભાગી જીવન સુયોગ કેટલાને મળે? લગભગ ત
સ્વા મઙ્ગલ જીવાના જ સંબધ પ્રાપ્ત થાય છે; અને એના તરફથી સરવાળે રાવાનું જ મળે છે.
જીવન આખું ય આવા સ્વાથી જીવાના પાછળ ઘુમ્યા રહેવામાં શા સાર નીકળે ?
જગદ્ગુર મહાવીર પરમાત્મા કુમાવે છે કે હું ગૌતમ ! તે બ્રાહ્મણી કહી રહી છે કે જ્યારે આ સંસારના સગાં, વહાલા, સ્નેહી, મિત્ર-પરિવાર સ્વા-પરાયણ હાઈ, સ્વ કા સયે ઊડી જનારા છે, તેા પછી એમની ઉપર ક્ષણ વાર પણ લેશ પણ મમત્વ ન કરે કે આ મારાં સગાં છે. મારા વહાલા સ્નેહી છે....' વગેરે ધરાધર જે સગાં વગેરે પૂર્વે થયા, અત્યારે છે, ને ભવિષ્યમાં થશે, એ બધા સંસારના સ્વભાવે જ સ્વકાર્યાં લુબ્ધ ઘડાયેલા હાય છે, અને અલ્પ જ કાળ એ સગારૂપે, વહાલા રૂપે ઈત્યાદ્રિ રૂપે રહેનારા ાય છે, એમાં દુઃખ તે
Page #395
--------------------------------------------------------------------------
________________
૩%
રમી રાજાનું પતન આ છે કે કુત્રિમ સગાં એટલા કાળમાં અખંડપણે મમત્વ કરાવી કરાવીને જીવને “મારે એમનાથી સુખ છે, મારે એમનું પ્રજન છે, એમનાથી મારું કામ થાય છે, એમ ભુલાવામાં પાડે છે. ભુલાવામાં પાડી. એ સગાં અનંત સંસાર અને ઘેર દુઃખમાં ઘસડનારા બને છે.”
બ્રાહ્મણને વિવેક જવલંત બને છે, એટલે જાતે જગતનું સચોટ સ્વરૂપદર્શન કરી બીજાઓને એ કરાવી રહી છે. વિવેક-દીપકના લીધે જ પુત્રનાં દુષ્ટ વર્તન અંગેના Àષના અંધકારમાં ન અટવાતાં, એ ઝાકઝમાળ વિશ્વદર્શન અને વૈરાગ્યનાં પ્રકાશમાં વિહરી રહી છે. દુન્યવી સગા નેહી માત્ર આજના જ સ્વાર્થ લુબ્ધ નહિ, માત્ર પોતાના જ ઘરના સગાં-સ્નેહી એવા નહિ, પરંતુ અનંતા ભૂતકાળ અને અનંતા ભવિષ્યકાળ માટેની આ સ્થિતિવાળા છે. ઘરેઘરના સગાં-સ્નેહીની એ દશા છે. એટલે કે સંસારી તરીકે જન્મ સ્વાર્થ લુબ્ધતાને જ ઘડાયેલું હોય છે. કેઈ કેલેજમાં એનું શિક્ષણ લેવા નથી જવું પડતું કે જન્મદાતાને એ શિખવવું પડતું નથી. માતાના ગર્ભમાં હોય ત્યાંથી જ એ સ્વાર્થ લુબ્ધ છે જ.
સ્વાર્થનું પરિણામ ખતરનાક! ગર્ભમાં ય સ્વાર્થ-રસનું દૃષ્ટાન્ત – એક ગર્ભિણી બાઈને અચાનક ગાય દેડતી આવી
Page #396
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૭ એનું શિંગડું પેટમાં લાગી ગયું. શિંગડાની અણીથી પેટમાં ગર્ભ સુધી કાણું પડી જતાં ગર્ભના બાળકની આંગળી બહાર નીકળી પડી ! ડોકટરે હવે કેમ એ આંગળી પાછી. ઘાલી ટેભા મારી દેવા એની મુંઝવણમાં પડ્યા ! છેવટે એક અનુભવી અક્કલબાજે આગળ આવી ડેકટરને કહ્યું
તમે એકદમ ટેભા મારવાનું સાધન લઈ સજાગ ઊભા રહે. હું આંગળી અંદર ઘલાવી દઉં કે તરત ટેભા મારી દેજે.' | ડૉકટર તે વિચારમાં જ પડ્યા કે “એ શી રીતે આંગળી અંદર પેસાડશે? પરંતુ પેલાએ તે સીધી દિવાસળી સળગાવી બચ્ચાની એ આંગળી પાસે જ્યાં લઈ ગયે કે તરત બચ્ચાએ આંગળી અંદર ખેંચી લીધી ! ડોકટરે ત્યાં તરત જ ટેભા લઈ લીધા.
સ્વાર્થ લુબ્ધતા દાબવા શું કરવું –
આ શું? ગર્ભના જીવને નહિ દાઝવાના સ્વાર્થની લુબ્ધતા હતી. માતાને દુઃખને એને વિચાર નહોતે, પરંતુ પિતાને દુઃખ આવ્યું કે ઝટ સાવધાન ! જીવ ગર્ભથી. માંડીને સવાર્થ લુખ્ય તરીકે ઘડાયેલ છે. ત્યારે વિચારવા જેવું છે કે જાતની આવી સહજ સિદ્ધ જેવી સ્વાર્થ લુબ્ધતાને. દબાવવા માટે કેટકેટલી જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ? એની સામે સ્વાર્થપ્રિય મનને મારવાનું કેટલું બધું કરાય તે એ સ્વાર્થ તરફ ખેંચાઈ ન જાય? સ્વાર્થના પ્રલભનની સામે મનને માર્યા વિના કાર્ય સહેલું નથી કે સ્વાર્થલંપટતા ઓછી થાય. મનને મારવા માટે પણ
Page #397
--------------------------------------------------------------------------
________________
-૩૮૦
રમી રાજાનું પતન જબરદસ્ત વિવેક પ્રગટાવ પડે કે “દુન્યવી સ્વાર્થની માયા-લંપટતા જ જીવને સારૂં ભૂલાવે છે, ઠેઠ દેવાધિદેવ સુધીનાને બાજુએ રખાવે છે, માટે અસાર છે, તુચ્છ છે, અનર્થકારી છે. તેથી એ માયા, એ લંપટતા ન જોઈએ.”
સ્વાર્થ લંપટતા કેમ ભયાનક ?
સ્વાર્થ–લંપટતામાં પરમાત્મા ભૂલાય, ગુરુ ભૂલાય, ધર્મ ભૂલાય, સંઘ-સાધર્મિક-ધર્મક્ષેત્ર ભૂલાય, એ ઓછું - નુકશાન છે? પીઠ–મહાપીઠ મહામુનિઓ સ્વાર્થ– સ્વપ્રશંસાને લુબ્ધ બન્યા તે ગુરુને ભૂલ્યા, અર્થાત્ ગુરુએ બાહ–સુબાહુના વૈયાવચ્ચ-ગુણની પ્રશંસા કરી એ સહન ન કરી શક્યા. નહિતર એ જોવું જોઈતું હતું કે “પ્રશંસા કોણ કરે છે? ગુરુ મહારાજ ! બસ ખલાસ, એ આપણે વધાવી જ લેવી જોઈએ. “ગુરુ તે ગુરુ.” આ કોણે ન જેવા દીધું? સ્વાર્થ અને માયાએ. પરિણામ? અનુત્તર વિમાનમાં લઈ જનાર ઉચ્ચ ચારિત્રને પાળવા છતાં અને અનુત્તર વિમાનમાં જવા છતાં ય પછી એમને બ્રાહ્મી-સુંદરી સ્ત્રીપણે અવતરવું પડયું !
આપણને વિચારવાને બુદ્ધિ હોય તે આ સ્વાર્થ માયાની ભયાનકતા ખ્યાલમાં આવે, અને ચંકામણ થાય કે “મારા તરણતારણ ગુરુ મહારાજની જે આવી મારી નજીવી સ્વાર્થ લગની અવગણના કરાવે, એ સ્વાર્થ લગની કેટલી ખતરનાક!” સ્વાર્થ લગની ભયંકર લાગે.
જમાલી કેમ ભૂલ્ય? ખુદ મહાવીર પરમાત્માની
A
Page #398
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૮૧
અવગણના કરનારો કેમ બન્યા? પેાતાને ઠીક લાગતા સિદ્ધાંત જ ગમ્યા, ‘મને પ્રત્યક્ષ આમ દેખાય છે ને ભગવાન એથી વિરૂદ્ધ કેમ કહે ?' એમ અર્હત્વરૂપી સ્વાઈની માયા જોર કરી ગઈ, તેથી ભગવાન સજ્ઞ હાવાનું જાણવા . છતાં એમની અવગણના કરી ! એમણે એ ન જોયું કે પોતાનું ચ-ચક્ષુથી થતું પ્રત્યક્ષ પણ જ્ઞાન કેટલી હદ સુધીનું? કેટલા પર્યાયને વિષય કરનારૂ’અહં ત્વરક્ષાની સ્વા-લપટતા આ નહિ જોવા દે.
'
સ્વાથમાં ધમ કેવા ભૂલાય ?
ત્યારે સ્વાલંપટતા ધમ કેવા ભૂલાવે છે એ વસ્તુ તે તમારા રાજના જીવનમાં જ અનુભવાય છે ને ? જાતને પાશેર અડધેા શેર દૂધ જોઈએ છે એ લ પટતામાં જિન ભક્તિમાં નવટાંક પણ દૂધ લઈ જવાની વાત કયાં છે? જાતને સુંવાળા રાજ ધાયેલા બાસ્તા જેવા કપડાની સ્વા લગનીમાં તેવા અંગ લૂછયુના એક ટુકડો પણ ધરવાના ધમ કયાં આચરાય છે ? કુટુ અને પોષવાના વાર્ષિ ક હજારબે હજાર રૂપિયા ખર્ચીની સામે એના દસમા ભાગના ય ધર્મ-ખ ખરો ? જાતને જ ચશ પમાડવાની લંપટતા છે, તા ડિલને, ઉપકારીને, ગુરુને જશ અપાવવાની પરવા કયાં છે? બહાર ફરવાની કે એટલે ગપ્પા મારવાની યા આરામીની સ્વાલ પટતામાં શાસ્ત્ર-વાંચન, નવકારવાળી, સામા યિક વગેરે ધની કેવી સરાસર ઉપેક્ષા થાય છે ? ધની પરવા હાય તે! એ સ્વાથ લંપટતા શું માજીએ ન મૂકાય ?
Page #399
--------------------------------------------------------------------------
________________
-૩૮૨
રુકુમી રાજાનું પતન વિચાર આ જોઇએ કે “આવા સુંદર ભવમાં મળેલ દેવ-ગુરુ-ધર્મની અવગણના કરાવે એવી ગોઝારી સ્વાર્થ - લંપટતાને શા માટે પોષે ? મન મારીને પણ એને દબાવીશ. અતિ અસાર ખાતર મહાસારભૂતને નહિ વિસારું
અસ્તુ. આ તે જાતની સ્વાર્થ લંપટતા દબાવવાની વાત થઈ. પણ સગાં-સ્નેહીની લંપટતા અંગે શું વિચારવાનું? આ.એમના પર મમત્વ કરવું ખોટું છે. સ્વાર્થ સચે એ ખસી જવાના છે, અને એમની મમતામાં ખેંચાઈને હું જે દેવ-ગુરુ-ધર્મને ભૂલ્યા તે એ માથે પડી જશે ! | સ્વાર્થી સગાં સ્નેહી પર મમતા કેમ થાય છે? મનને લાગે છે કે “આ મારે કામ આવે છે,” એવી ઘેલછા મમત્વ કરાવે છે. ત્યાં એ નથી જેવાતું કે એ બધું કેટલે કાળ? કેટલા કાળનાં સુખ આપે? કેટલે કાળ કામ લાગે? બહુ તે આ જીવનકાળ સુધી જ ને? પણ જીવને માત્ર આ જીવનને કાળ થડે જ? એને તે ભાવી અને તે કાળ ઊભે છે. શું એ બધા કાળમાં કામ લાગે? સુખ આપે? એથી ઊલટું અહીં એની મમતામાં તણાયા જે અઢાર પાપસ્થાનક ભરપૂર સેવે ગયા, સેન્ચે જ ગયા, એ ભાવી અનંતા કાળને દુઃખદ બનાવી દે! જીવ એકલે હેત તે કેટલાં પાપ, કેટલા રાગ-દ્વેષ અને કેટલા આરંભ સમારંભ–પરિગ્રહાદિ આચરત? કેટલે ધર્મ ભૂલત? ત્યારે સગા-સ્નેહીની મૂર્છા–મમતા કેટલું જંગી પાપાચરણ આચરાવે છે? તરણતારણ દેવ-ગુરુપર નહિ એ રાગ,
Page #400
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૮૩ એવી સેવા, એવી સહનવૃત્તિ આ સગા પર થાય છે ને? વજકુમાર પર માતાને જે રાગ ઊછળે એ ગુરુ આચાર્ય પર નહિ. માટે તે એમની સામે લડવા કેરટે ચઢી! એ તે સારું હતું કે નાના વજકુમાર એવા માતૃરાગમાં ન ‘તણાયા, ગુરુ અને જિનશાસન પર રાગવાળા બન્યા, ને જાતને ઉગારી લીધી, તે માતાનો પણ ઉદ્ધાર થયે. બાકી માતાના મમત્વમાં પિતાનું મમત્વ ભેળવ્યું હેત તે શી દશા થાત ? જિનશાસનની હીલના અને બન્નેનું ભવસાગ૨માં ડૂબવું એજ કે બીજું કાંઈ?
યશોધર ચરિત્રમાં આવે છે ને કે એમને જીવ એક -વખત રાજા સુરેન્દ્રદત્ત માતાના મમત્વમાં તણાઈ એના આગ્રહ ખાતર એક માત્ર લેટને કૂકડે મારનારે બન્ય, તે ય એનાં કેવાં મહા કટુ ફળ ભભવ ભેગવ્યાં! એટલે જ પેલી બ્રાહ્મણી કહે છે, “સગાસ્નેહી પર લેશ પણ મમત્વ ક્ષણ વારે ય ન કરે.”
બ્રાહ્મણીનું ઉદ્ધ ક વક્તવ્ય મહાવીર પરમાત્મા ફરમાવે છે, “હે ગૌતમ! રુકમીને જીવ એ ગેવિંદ-પત્ની બ્રાહ્મણી કહી રહી છે –
' “જ્યારે, હે ભવીજને! અલ્પકાળના સગાં સ્નેહી મમત્વ કરાવી અનંત દુઃખદ ભવનાં સર્જક બને છે, તે પછી સમજી લો કે એ સાચા સગાં જ નથી, વહાલા જ નથી, માટે એમનું મમત્વ મૂકી રાત ને દિવસ ક્ષણે ક્ષણે
Page #401
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતર સુવિશુદ્ધ મેક્ષની આશાએ ધર્મનું જ અવલંબન કરે. કેમકે ધર્મ જ ઈષ્ટ-મિષ્ટ-પ્રિય-મનહર છે, પરમાર્થથી સગે. નેહીજન છે, મિત્ર-બંધુ પરિવાર છે. ધર્મ જ ઉત્સાહ આપનારે છે, સાચી દષ્ટિ દેનારે ને પુષ્ટિ કરનારે છે. ધર્મ બળદાતા છે, નિર્મળ યશ-કીર્તિ ફેલાવનાર અને. મહિમા જગાવનારે છે. ધર્મ જ સારી રીતે સુખ–પરંપરાને. દેનારે છે.
માટે હે ભવ્યાત્માઓ! ધર્મ જ એક સેવવા યોગ્ય છે. એ જ આરાધવા ગ્ય છે. એ જ પાળવા-પષવા-આચરવા.
ગ્ય છે. ધર્મને જ ઉદ્યમ કરવા જેવું છે. એનાં જ અનુકાન કરવા લાયક છે. એટલું જ નહિ પણ બીજાને ય ધમને. જ ઉપદેશ દેવા જેવું છે, ધર્મ જ કહેવા–બતાવવા લાયક છે. પ્રરૂપણા ધર્મની જ કરવી જોઈએ. બીજાને પણ ધર્મની જ પ્રેરણા આપી એની પાસે ધર્મનું જ સેવન કરાવવા જેવું.
હે બુદ્ધિમાને ! ધર્મને સામાન્ય વસ્તુ સમજતા. નહિ. ધર્મ ધ્રુવ છે, શાશ્વત–સનાતન છે, અક્ષય-અવ્યય અને સમસ્ત સુખને નિધિ–ખજાનો ધર્મ છે. માટે એ. લજજાસ્પદ નથી. ઉલ્ટો, સાચા અતુલ બળ-વીર્ય પરાક્રમસવને વિષય છે. કેમકે એ ઈષ્ટ મિષ્ટ-પ્રિય મનહર અને શ્રેષ્ઠ અતિશ્રેષ્ઠ છે. ધર્મ જ સકલ સંતાપ, ઉદ્વેગ, અપયશઅસદુ આરેપ, સકલ દુઃખ દારિદ્રય...યાવત્ જન્મ–જરા મરણાદિ ભયને વિવંસ કરનારે છે. વધુ શું કહીએ?
Page #402
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૮૫ ધર્મ જે કઈ સહાયક નથી. એ જ એકલે અનન્ય સહાયક છે, ત્રણે લેકના જીવને નાથ છે, સ્વામી છે.”
બ્રાહ્મણની કેવી વાગ્ધારા ચાલી રહી છે ! એ નગ્ન સત્ય ઉચ્ચારી રહી છે, વિશ્વની હકીકત કહી રહી છે! સગાંસ્નેહીનું મમત્વ અંતે ફજુલ નીવડે છે, એ હકીક્ત છે. ત્યારે, “જેનું છેવટ સારૂં એ સારું જેનું છેવટ છેટું એ ખેટું.”—એ ન્યાયે આ મમત્વ કરવું છેટું છે, એમાં ઘેલા થઈ ધર્મ ભૂલ એ મહામૂર્ખતા છે, કેમકે
ધર્મ કેવી કેવી રીતે સગે સ્નેહી વગેરે ?
ધર્મ જ સગે છે, સ્નેહી છે, ઈષ્ટ-મિષ્ટ-પ્રિય-મનહર છે, કેવી રીતે એ જુએ–
ધર્મ સાચું સુખ આપે છે, અને પુણ્ય દ્વારા ધર્મ જ કામ લાગે છે માટે એ સગે,
જીવને દુખ–આપત્તિમાં બચાવનાર ધર્મ છે તેથી એ સ્નેહી,
જીવને ઈષ્ટ સુખ-સગવડ ધર્મથી જ મળે માટે ધર્મ જ ઈષ્ટ કહેવાય.
ધર્મ પર મમત્વવાળે જ મજા અનુભવી શકે, એટલે ધર્મ મિષ્ટ બન્ય.
ખરું વાત્સલ્ય ધર્મ દાખવે છે, તેથી એ જ સાચે પ્રિય છે.
૨૫
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૬
છે,
એમ, ધર્માં જ મનહર એનામાં ીય સગા સ્નેહીના જેવી સાધુતા, અકાળે તરછોડવાપણું, વગેરે
નથી.
રુક્મી રાજાનું પતન
સુંદર છે, કેમકે રીસ, રાષ, સ્વાર્થીઅણુ દરતા આવતી
આવા સાચા સગો-સ્નેહી-ઇષ્ટ-મિષ્ટ વગેરે સ્વરૂપના ધર્માં જ મમત્વ કરવા લાયક ? કે બનાવટી સગા-સ્નેહી એ મમત્વ કરવા લાયક ?
વળી જુઓ, ધ ઉત્સાહકર, દૃષ્ટિકર, તુષ્ટિકર, પુષ્ટિકર અને મળરૂપ છે.
ધ પરમ શાંતિ – વ્રુષ્ટિ – પુષ્ટિકર ધમ ઉત્સાહપુર કેમ?ઃ—
66
મહાન આપત્તિ-નિરાશામાં ઉત્સાહ કેણુ આપે છે ? ધર્માં જો દિલમાં છે તે એ સમજાવે છે કે “ આ આપત્તિ એ કોઈ તારી મેાટી વિટંબણા નથી. વિટંબણાતા કની છે. પણ તે વિડ બક કતા તારા સપથગમન અને દેવગુરુ-શરણથી નષ્ટ થઈ રહ્યા છે ! પછી ફિકર શાની? એમાં જ આગળ ચ્ચે જા, અતે તારા વિજય છે, પાસા પાખાર છે.' આવુ' આશ્વાસન આપનાર ધર્મ છે, માટે એ ઉત્સાહકર છે.
ધમ જ દૃષ્ટિ દેનારા ઃ—
વળી ધર્મ તૃષ્ટિકર–ષ્ટિ આપનારો છે, જીવન જીવ– વાની દૃષ્ટિ, દુન્યવી પદાથૅ-પ્રસંગાને સાચી રીતે જોવાની
Page #404
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૮૭ દષ્ટિ ધર્મ શીખવે છે, અર્થાત કેવી રીતે એને નવાજવા કે જેથી આત્માના લાભમાં જ ઊતરે એ બતાવે છે; એના પર કેવા કેવા શુભ ભાવને કરનારી દષ્ટિ રાખવી એ દર્શાવે છે. દા. ત. અમુક પૈસા ગુમાવ્યા, ત્યાં ધર્મ બતાવે છે કે ‘સમજ આથી થોડા વધુ ગુમાવ્યા હોય તે ય સહન તે કરત જ ને ? માટે એટલા ન ગુમાવ્યાને પરમાર્થ કર; તે આ બેટનું નિમિત્ત પામી દાન-સુકૃતને આત્મલાભ થશે. અથવા એમ વિચાર કે પૈસા જવાથી આત્માનું શું ગયું? એટલું પાપ ભગવાયું, એ ગયું. એટલે મેદ ઓછો થશે. માટે આ પૈસા ખવાવાને જીવનમાંથી પાપ અને મદ ઓછા થવાનું દેખ. માટીના કૂકા વધ્યા અને ઓછા થયા, એના હિસાબ મગજમાં રાખીને શું ફાયદો? ધર્મ આવી આવી તે કેટલીય દષ્ટિ બતાવે છે, જેથી જીવ સંતાપ, "ઉમાદ, અશુભ કર્મબંધ વગેરેથી બચે.
ધર્મ તુષ્ટિકર :–
ધર્મ તુષ્ટિકર છે, તુષ્ટિ, આનંદ, ઈષ્ટસિદ્ધિ કરી આપનારે છે. પૂર્વને ધર્મ પુણ્ય દ્વારા આ કરે છે, અને વર્તમાન ધર્મ ચિત્તને વિવેકી બનાવી આ કરે છે. વિવેક પ્રગટ થવાથી બાહા અલભ્ય પ્રાપ્તિમાં પણ ઘણું દેખાય છે. બાહ્ય મૂલ્યાંકન કરતાં સ્વાત્મા અને સ્વાત્મ–હિતના તથા દેવ–ગુરુ શાસન વગેરેનાં મૂલ્યાંકન રહેવાથી એ સ્વહસ્તગત થવાને ભારે આનંદ રહે, ને ચિત્ત સમાધિ, ચિત્ત–સ્વાશ્ય રહે, એમાં નવાઈ નથી. એમાં જ સાચો આનંદ છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૮
રુકૂમી રાજાનું પતના - જીવ દુઃખી કેમ થાય છે?
પિતાના આત્મા અને આત્મહિતનાં સાધને. કરતાં બહારની બહુ કિંમત આંકે છે, તેથી.
હમણાં જે બાહ્યને આત્મહિતે આગળ માલ વિનાનાં લેખે તે પછી એ બહાની એાછાશ-વાંકાશમાં વ્યાકુળ થાય જ નહિ. મુખ્ય જોવાનું એક જ રાખ્યું કે “મારા આત્માનું કેમ છે? એ શુભ ભાવમાં છે ને? શાસ્ત્ર એક ક્ષણભર પણ કરેલા શુભ ભાવનું કષાયોપશમનું ઊંચુ ફળ બતાવે છે, પછી વારંવાર એના અભ્યાસ ચાલુ હોય તે. શુભ ફળમાં શી કમીના રહેવાની ? ગશાળ ઠેઠ અંતે કંઈક ઉપશમ પામે, ને બારમા દેવલેકે ગયે ! નહિતર એનું તે જીવન કેવું ? ઘોર પાપભર્યું. એને બારમા દેવલેકે શાનું જવાનું હોય? એટલે વાત આ છે કે ધર્મ આવા ઉપશમ વગેરે આત્મહિતનાં ઊંચાં મૂલ્ય બતાવે છે.. એની કિંમત સમજીને ચાલે–વ, રાગાદિ ઓછા કરે, એને મસ્તી હોય, આનંદ હોય, તુષ્ટિ હોય.
ધમ પુષ્ટિકર છે. ધર્મ પુણ્યની વૃદ્ધિ પુષ્ટિકરે છે, તેમજ ગુણે તથા ધર્મનું પોષણ કરે છે. જેમ જેમ ધર્મ સાથે, તેમ તેમ પુણ્ય વધે. અરે ! માત્ર સુકૃતની અનમેદના જેવો વગર–ખર્ચને ધર્મ, વગર–શ્રમને ધર્મ સાધે, તે ય તે પુણ્ય વધારતું જ જાય છે. એમ ધર્મસેવનથી ગુણેને અભ્યાસ વધી શકે, તેમ જ ધમ–વૃદ્ધિ કરવાને રસ ઉત્સાહ જાગે છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮૯
અને ઉત્થાન
ધર્મ બળરૂપ છે. ગુસ્સાની સામે ગુસ્સે એ સાચું બળ નહિ, કેમકે એમાં તે કદાચ સામેથી જોરદાર આવી ય પડે ! અગર બીજું નુકસાને ય ઊભું થાય! દા. ત. વૈર–વિરોધ-દુર્ભાવ ઊભું થાય. એ પછી ભારે પડી જાય છે. ત્યાં જીવ ઢીલે ઘેંસ બની જાય છે. બળ ક્યાં રહ્યું? ત્યારે ગુસ્સાની સામે ક્ષમાધર્મ એ સાચું બળ છે. એમાં પસ્તાવાનું રહેતું નથી. જે સમજી-કરીને ક્ષમાધર્મ સેવીએ છીએ, તે પછી આપણી શાંતિથી કદાચ સામે વધુ જોર મારે, તે ય આપણું સત્ત્વ આપણું ખાશ, એને કઈ આંચ નથી. એમ વીતરાગની ભક્તિ, સાધુ સેવા, અનિત્ય આદિ ભાવના, આ બધો ધર્મ અર્થાત્ દાન–શીલ–તપ વગેરે ધર્મ એ એવું એક અદ્ભુત સામર્થ્ય તૈયાર કરે છે કે એના પર આત્માને મહાત્ કરનારા આંતરિક દોષે-દુશમને ઢીલા ઘેંસ પડી જાય છે. અનુભવે આ સમજાય એવું છે. અનુભવ કરી જુઓ, તે જરૂર બળનું સંવેદન થશે.
ધર્મબળ જેવું જગતમાં કઈ બળ નથી.
મેટ સમ્રાટ રાજાઓની જહાંગીર એની આગળ તુચ્છ છે, મોટા દેવતાઈ બળ અકિંચિત્કાર છે. માટે તે ‘દેવા વિ તં નમસંતિ જેનું ધર્મમાં જ મન છે, એને દેવતાઓ પણ નમસ્કાર કરે છે.'
સુદર્શન શ્રાવકને જોઈ અર્જુનમાલીના શરીરમાં પેઠે યક્ષ ભાગી ગયે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૦૦
રમી રાજાનું પતના રેજ એને છ પુરુષ અને એક સ્ત્રીને ઘાત કરવા તે હવે, એટલે એ દુષ્ટ બન્યો હતે. લેક એના ભયથી રાજ સાતને ઘાત સાંભળ્યા પહેલાં બહાર ફરકતું નહોતું. એવા નિર્જન કાળ સુદર્શન શ્રાવક, મહાવીર પ્રભુ પધારેલા, એમને વંદન કરવા નીકળી પડ્યો. પેલે માળી યક્ષબળે આકાશમાં મટી મેઘર ઉલાળ ઉલાળતે આવી રહ્યો છે. આ સુદર્શન કઈ મંત્ર નહિ, વિદ્યા નહિ, માત્ર પ્રભુનું શરણ કરી ધ્યાનમાં ઊભો રહી ગયે. શું વાપર્યું એણે દેવને અટકાવવા સાધન? કશું નહિ. પરંતુ એના ધર્મબળનું એજ જઈ યક્ષ અંજાઈને ભાગી ગયે. અર્જુનમાલી નીચે પછડાયે, અને બુઝ. એણે સુદર્શનની સાથે જઈ પ્રભુ પાસે ચારિત્ર લીધુ! ધર્મનું બળ અલૌકિક ! ધર્મ નિર્મલ યશકીર્તિકારક છે, મહિમાજનક છે, સારી રીતે સુખ પરંપરાને દાયક છે.
ધર્મથી જે યશવાદ ગવાય છે, જે કીતિ પ્રસરે છે, એવું બીજા શેનાથી થાય છે? મોટા ઇદ્રોની જે યશ-કીર્તિ નથી ગવાતી એવી તીર્થકર ભગવાન-ગણધર ભગવાનની ગવાય છે. એનું કારણ શું? આ જ, કે ભગવાન પાસે ધર્મ છે.
સત્ય વચનને ધર્મ પાળનારની કીતિ ફેલાય ? કે એ વિનાના અસત્યવાદિની? એમ દયાળુને યશ ગવાય કે નિર્દયને? નીતિમાનની પ્રશંસા થાય કે અનીતિખેરની? ક્ષમા ધર્મવાળાની કે કેબીની? દાન ધર્મ–શીલ-ધર્મવાળે
ન કવિક છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૯૧
પકાય, કે કુપણુ દુરાચારી ? ચારિત્રી મુનિના–આચાય ને ચશમેટા કે શ્રીમંત ગૃહસ્થના ? સ્પષ્ટ દેખાય છે કે ધ જે નિર્માળ જશ-કીતિ આપે છે, તે ઠકુરાઈ કે શ્રીમંતાઈ નથી આપતા. શ્રીમંતની કીતિ કેવી અને કેટલી ? અને એ જ માણસ ચારિત્ર ધમલે પછી એની કીતિ કેવી અને કેટલી ? અથવા લાખ રૂપિયા પાસે રાખી મૂકે કે એનાથી મોટા વેપાર યા રગ-રાગ ખેલે એની કીતિ કેટલી ? અને એ ખર્ચો સંઘયાત્રા લઈ જવાના ધમ કરે એની કીતિ કેટલી? માણસ પેાતાનુ મળ દુશ્મનને દબાવવામાં ખર્ચ એ એને કેટલેા યશ અપાવે ? ત્યારે મહાવીર પ્રભુએ, ગાવાળિયે કાનમાં ખીલા ઠોકતાં, મળને ઉપયોગ ક્ષમા ધર્મ-સમતાધમ સાધવામાં કર્યાં, એ ધમે એમને કેટકેટલા યશ અપાવ્યા ? ધર્મ જ જીવને જગતમાં નિર્માળ યશકીર્તિ અપાવે છે.
ધમ મહિમા–જનક છે, માણસના પ્રભાવ પાડે છે, માહત્મ્ય વધારે છે. જુઓ એક નવકાર મંત્રની સચાટ આરાધનાના ધમ કેવા પ્રભાવ પાડે છે કે એ ખીજાના સર્પદંશના ય ઝેર ઉતારી નાખે છે ને ?
નવકાર સ્મરણના મહિમા : મિયાનું દૃષ્ટાંત કલ્યાણમિત્રના ચાગે નવકાર મંત્ર મળી ગયા. પરમેષ્ઠીનુ સ્વરૂપ સમજાયું તે એને એના પર એવી સજ્જડ શ્રદ્ધા થઈ ગઈ કે આખા
આસામમાં એક મિયાંને કાઈ
Page #409
--------------------------------------------------------------------------
________________
તે કરંડિયાર મિયાન વી જેવે ખાણ
૩૯
રુકમી રાજાનું પતન દિવસ નવકાર રહ્યા કરે! બીજા મુસલમાન એને ધૂતકારે કે “એ મૂર્ખ ! ક્યા રટતા હૈ? કાફર હે ગયા ક્યા?” પણ આને તે નવકારની સાથે નવકારને ભાવ શમ–દમ ક્ષમા–સમતા પણ ચિત્તમાં ઉતરી ગયેલા, તે કાંઈ ગુસ્સે ન કરે, દ્વેષ ન કરે, એ તે આ વેઠવા પડતા ધિક્કાર-તિરસ્કારની ય દવા નવકાર જ માને, તે વધુ હોંશથી એ રયે રાખે !
એમાં એક વાર એક મિંયાભાઈને મુનસ ચડી આવ્યું તે કરંડિયામાં સર્પ લઈ આવી રાત પડતાં ચૂપકીથી કરંડિયે આ નવકારસાધક મિંયાના સુવાના ખાટલા નીચે મૂકી આવ્યું. હવે આ બહારથી આવી જે ખાટલા પર ચડવા જાય છે કે એણે એના પર સાપ બેઠેલે છે! આ જરાય ગભરાયે નહિ, કેમકે એને તે આમે ય નવકારની રટના હતી જ, ને કંઈક વિષમ બાબત બનતાં તે એને સીધું પહેલાં નવકાર જ સાંભરે, એટલી બધી નમસ્કાર મંત્ર પર અટલ શ્રદ્ધા હતી, તેથી મનમાં નવકાર મંત્ર ગણુતે ઊભે. પેલે સાપ ચૂપકીથી બીજી બાજુથી ઊતરી બહાર ચાલી 2. કે પ્રભાવ નવકાર-સ્મરણરૂપી ધમને?
પાછું આ ભાઈને તે “નવકારથી કાંઈ ભય-આપત્તિ ન આવે, એવી નવકારની પાકી શ્રદ્ધા, એટલે વિના-ગભરામણે ત્યાં જ ખાટલા પર સૂતા. થોડી વાર થઈ ન થઈ ને ત્યાં પેલે સર્પ મૂકનાર મિંયે દેડતે આવે અને આની આગળ પગે પડી કહે છે “અરે યાર ! માફ કરના, મૈને યહાં સાપ રખા થા.”
Page #410
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
આ કહે “અરે ભાઈ! તેને કૈસે? વે તે સહજ રૂપસે આયા હેગા.”
પેલે ખાટલા નીચેથી કરંડિયે તાણી બતાવી કહે છે દેખ ઈસમેં મૈને લાકર રખા થા. મુઝે માફ કરના.”
“તેને રખા હોગા. જાને દે, મેરે મનમેં કુછ
અરે યાર! જરૂર માફ કરના, મેરી બડી ગલતી હુઈ મૈને તુઝે ગાલિયાં ભી દી થી, સાપ ભી રખા, માફ કરના મુઝે!”
આ કહે “હાં ભયા! હાં જા, માફ છે માફ.
નહીં ભાઈ! મેંને ભયંકર ગલતી કી હૈ, મુઝે ક્ષમા દે.’
ક્ષમા તે દેહી દી, અબ ક્યા હૈ? જા સે જા.”
અરે યાર” ઈતિના નહીં મેરે લડકે કો સાપ કાટા હૈ, જહર ઊતાર દેને, તેરે પાસ મંતર હૈ, નહિતર છે મરેગા.”
ખૂબી કેવી ? અહીં પિતાને મારી નાખવા પેલે સાપ રાખી ગયે હતો એ નક્કી થવા છતાં આના મનને એમ નથી થતું કે કહેતાં નથી કે કર્યું ? મુઝે સાપ કટવા કર ખત્મ કરનેકી કશીશ કરને વાલા તું? તેરે બચ્ચે કે બચાઉં? ઊડી ઊડ, ચલા જા યહાં સે.” આમ ન કહેવાનું
Page #411
--------------------------------------------------------------------------
________________
૯૪
રમી રાજાનું પતન કારણ એના દિલમાં નવકારને ભાવ, દયા, ક્ષમા, સમતા વગેરે–વહેતી હતી.
એ તે ઝટ ઊઠો, પિલાને લઈ ચાલ્યા અને એના ઘેર જઈ તરત હાથમાં પાણી લઈ નવકાર ગણ ત્રણ વાર છોકરા પર છાંટયું છેકરે નિર્વિષ થઈ બેઠે થઈ ગયે ! નવકાર-મરણના ધમને કે પ્રભાવ! કે મહિમા!
છઠ્ઠાવતનું દષ્ટાંત;
શ્રાવકના છઠ્ઠા વ્રતના દષ્ટાન્તમાં આવે છે ને કે એક ભાઈના છોકરાને સાપ કરડે, તે કઈ જાણકાર કહે છે,
અહિંથી ૧૧૦ એજન પર એક જંગલમાં અમુક વનસ્પતિ મળે છે, તે લાવે તે એનાથી ઝેર ઊતારી દઉં.”
આ પર એને બાપ છોકરાને કહે છે, “તારી પાસે ગગન–ગામિની વિદ્યા છે, તે તું જઈને એ લઈ આવ.”
છેકરે કહે છે, “મારાથી ન જવાય. મારે ૧૦૦ જેજન સુધીનું જ વ્રત છે.”
અરે પણ આ મરી જશે!'
તે શું પિતરાના મેહમાં મારું વ્રત ભંગાવવા માગે છે? મારાથી નહિ બને એ.’
એના વતની દઢતા પર શાસન દેવતા હાજર થઈ ડોસાને કહે છે, “ફાંફા શું મારે? આ તમારે દીકરે. એક મહાન ધર્માત્મા છે. એના ધર્મને અજબ પ્રભાવ છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૯૫,
તમે એના હાથમાં પાણી આપી પોતરા પર છંટાવા, મસ, ઝેર ઊતરી જશે!?
કેટલી વાર ? ડાસા ઊઠયો તરત, લાવીને પાણી આપ્યું છેાકરાના હાથમાં, ને છેકરા એના દીકરા પર પાણી છાંટતાં જ ઝેર ઊતરી ગયું !:
`મના કેવા પ્રભાવ? એ શું પેદા કરે છે ? જંભૂ કુમાર રાતના નવી પત્નીઓને લઈ વાસ–ભુવનમાં એઠે છે. ત્યાં ચારી કરવા આવેલ પ્રભવ બધા ઉપર વિદ્યાના અળે અવસ્વાપિની નિદ્રા મૂકે છે. પરંતુ ખૂના ધર્મીતેજના પ્રભાવે એના પેાતાના ઉપર પ્રભવની વિદ્યા ચાલતી નથી.
પ્રભવ ચાંકે છે ‘ આ શું?? જખૂકુમાર અને એની. સ્ત્રીએ નિદ્રિત થવાને ખદલે ઉલ્ટુ એ પ્રભવ અને એના સાગ્રીતેા થંભી જાય છે! ત્યારે એ કહે છે, જ....! તુ મને તારી થભિણી વિદ્યા આપ, તે હું તને મારી અવસ્વાપિની અને તાલે ધાટિની વિદ્યાએ આપું.’
6
જંબૂ કહે છે. કાલ સવારે એક તણખલાની જેમ આ ક્રેડ સેનૈયાની સ ́પત્તિ હુ... છેડી દેવાના ! મારે તારી વિદ્યાઓને શું કરવી છે ! ’
પ્રભવ પ્રતિધ પામી જાય છે, જખૂની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ જાય છે. ધર્મોના કેવા પ્રભાવ ! વિદ્યાને મહાત કરે ! અને વિદ્યાવાળા ચારને ય તૈયાર કરી દે!
દીક્ષા માટે.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૬
રુક્ષ્મી રાજાનું પતન શ્રીપાળની નવપદની આરાધનાના ધર્મના પ્રભાવે જુઓ, કેટકેટલું થયું ? વિદ્યાધરને વિદ્યા યાદ કરાવી આપી! સુવર્ણરસ–સાધકને રસસિદ્ધિ સધાવી દીધી ! ધવલનાં વહાણ ચલાવી આપ્યા! રત્નદ્વીપ પર મંદિરનાં બંધ થયેલા દ્વાર ખેલી દીધાં! ધવળે શ્રીપાળને સમુદ્રમાં પાડતાં મગરમચ્છની નાવડી બનાવી આપી! કેટલું ! ધર્મ કે મહિમા જગાવી દે છે! આવા મહિમાકારી ધર્મ પર શું શ્રદ્ધા વધારવાનું અને એની જોરદાર સાધના કરવાનું નથી સૂઝતું ? ને ભળતી વસ્તુની જોરદાર શ્રદ્ધા અને સાધના કરવાનું મન થાય છે?
ધર્મ સુખ-પરંપરાને સર્જક છે. સિદ્ધ હકીકત છે કે જગતમાં ધમી થેડા અને સુખી પણ થેડા, એટલે કે એ ચેડા લોકો સુખ પામેલા તે ધર્મથી જ પામેલા. માટે કહો, સુખ ધર્મથી જ મળે. “सुखं धर्माद् दुःखं पापात् , सर्वशास्त्रेसु संस्थितिः।
બધા જ શાસ્ત્રમાં આ વ્યવસ્થા છે કે સુખ ધર્મથી “અને દુઃખ પાપથી મળે છે.
સુખ સારી ચીજ લાગે છે તે તે સારી કરણી અને સારા ભાવથી મળે? કે ખરાબ ભાવથી ? કહેવું જ પડે કે સારાથી જ નીપજે, ધર્મથી સુખ નીપજે. હવે એમાં જે ધર્મ પણ શુદ્ધ ભાવે કર્યો હોય તે એ પણ સંસ્કાર ભવાંતરે પુણ્યની સાથે જાય. ત્યાં એ જાગ્રત થતાં વળી
Page #414
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૯૭
ધ સૂઝે. અથી આગામી સુખ ઊભાં થાય. આમ ધર્માંથી . સુખ–પરંપરા ચાલે.
ધર્મ વિના ખીજી કેાઈ સામગ્રી સુખ આપનાર નથી. બહારની સાધન-સામગ્રીથી સુખ મળવાના ભાસ થાય; . પરંતુ ખરેખર તે એની પૂઠે પૂર્વના ધર્માં કામ કરતા હાય છે. આમ એટલા માટે કહેવાય છે કે માહ્ય સાધનસામગ્રી હયાત છતાં કેટલા ય માણુસા દુઃખની પાક મૂકે છે. એ સૂચવે છે કે બાહ્ય સાધન સામગ્રી સુખનું કારણુ નથી; નહિતર એ છતે સુખ શાનું જાય ? દુઃખની પાક શાની પડે ? દુઃખની પે!ક શાથી મૂકે છે ? સુખનું મૂળ . કારણભૂત ધમ ઘટે છે માટે. ધ જ સુખદાયક છે. સુખપરંપરાદાયક ચાવત્ મેાક્ષના શાશ્વતા અનંત સુખના દાતા છે. .
પેલી બ્રાહ્મણી કહે છે,
――――
હું ભાગ્યવાના ! ધર્મ જ યશકીર્તિ-મહિંમા-સુખપરંપરાના કરનારા છે માટે ધર્મ જ સાધવા જેવા છે, આચરવા જેવા છે, અમલમાં મૂકવા ચેાગ્ય છે, એના જ ઉપદેશ કરવા જેવા, એ જ કહેવા જેવા, એ જ ખેલવા જેવા, સમજાવવા અને કરાવવા જેવા છે.’
"
દીકરાના ભારે અનિચ્છનીય વર્તાવ પર સ`સારના સમસ્ત સ્વારસિક સગાસ્નેહીના કચાસ કાઢી, એમના પર કરાતુ મમત્વ અને એમાં હામાતું જીવન કેવુ વ્ય અને જીવના ભવ ભારે કરનારૂ નીવડે છે !’–એ આ .
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૮
રુક્મી રાજાનું પતન
"
બ્રાહ્મણીની નજર સામે તરવરે છે અને એની સામે ધમ કેટલા બધા કલ્યાણકર છે; તેમજ એજ સાચા સ્નેહીસગા છે, એ સચાટ ભાસે છે. એટલે એ વસ્તુ ત્યાં એકત્રિત થયેલાને સમજાવી, હવે કહે છે કે માટે જ ધર્મ એકલે જ સેવવા ચેાગ્ય છે. ફાંફાં શુ મારીએ ? આ જીવનમાં પ્રાપ્ત અતિ દુલ ભ અવસર એળે કયાં ગાળીએ ? પુરુષાર્થ શક્તિને વ્ય કાં બરબાદ કરીએ ? અરે ! આગળ વધીને એ શક્તિને અનથ કારીમાં શી વિસાડી નાખીએ? એ તો એક માત્ર ધર્મમાં જ એના વિનિયેાગ–ઉપયાગ કરી એને સુ ંદર ફેલવતી કરવી જોઈ એ. સેવા, સેવા ધર્મો જ સેવા, ધર્મોને જ લો, ધર્મના જ શરણે જાએ. મન વારેવારે ધર્મમાં જ લઈ જાએ, નિર ંતર ધમમાં જ રાખા, અને ધર્મની જ આરાધના– ઉપાસના કરેા. ધર્મનું જ પાષણ કરી, વૃદ્ધિ કરો. ’
આરાધનાનું મૂળ સમર્પિતભાવ :—
શરણ પૂર્વક જ આરાધના
ધ્યાનમાં રહે ધર્માંની આરાધના અને વૃદ્ધિ, ધનું શરણું સ્વીકારીને કરવાની છે. અભક્તિ, તપસ્યા, ત્યાગ, અનુષ્ઠાન વગેરે કરાય તે ખરા, પણ · મારે આ જ એક શરણભૂત છે,' આવી બરાબર જાગૃતિ રાખ્યા વિના ય કરાય. પરંતુ એ જાગૃતિ રાખ્યા વિના એ બધું કરાશે તે આત્મા એમાં એવા આતપ્રેત અને વિનમ્ર સેવક નહિ મની શકે.
-
Page #416
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૩૧૯ એ તે એવી સભાન દશા રહેવી જોઈએ કે “આ ધર્મ હું આરાધું છું તે કઈ છેડા-અહુ પુણ્ય આંચકી લેવા માટે નહિ કે માત્ર રાબેતા મુજબ કયે જવા માટે નહિં; કિન્તુ “આ જ ત્રાણ છે, શરણ છે, માટે.” આ સમજ હેય તે હૃદયથી નિરાશંસ ભાવે આરાધના થાય.
આપ્ત પુરુષ પરની શ્રદ્ધા મેંઘી થઈ છે –
માણસ વર્તમાનમાં લેકમાં ધર્મ માટે ચાલી રહેલ કુર્તક-કુશંકાના વાતાવરણથી કેટલીક વાર મુંઝવણમાં પડી જાય છે કે “આ બધો ધમ આરાધીએ એનું ફળ મળશે કે કેમ? કે આ બધી મહેનત નકામી જશે ?” આમ કુશંકા થવાનું કારણ, વર્તમાન વાતાવરણે પૂર્વના આપ્ત પૂજ્ય શાસ્ત્રકારે પરના આદર અને શ્રદ્ધાબળ તેડી અગર ઘટાડી નાખ્યા છે એ છે. આજે છોકરાઓને આપમતિ ઉપર જે ઈતબાર છે, જે શ્રદ્ધા છે, એ માબાપ પર નથી, એટલે પછી એમનાં વચનને આદર અને શ્રદ્ધાથી વધાવી લેતા નથી, કુશંકા કરે છે. ઉપેક્ષા પણ કરી નાખે છે. એવું દરદીને વિદ્ય-ડેકટરની સલાહ પ્રત્યે થાય છે. વિદ્યાર્થીને શિક્ષકની શિખામણ સલાહ-સૂચન ઉપર તેવી આસ્થા થતી -નથી. એમ શિષ્યને ગુરુ-વચન અંગે બને છે. મૂળમાં તે તે આપ્ત-વિશ્વસનીય પુરૂષ ઉપર એ ઉછળતા આદરભાવ-બહુમાન-આસ્થા નહિ પછી એમનાં વચન પર આદરભાવ–બહુમાન-આસ્થા ક્યાંથી થાય? પુરૂષ-વિશ્વાસે વચન વિશ્વાસ. ત્યારે ઉપદેશક નિઃસ્વાર્થ અને ભવભીરુ પુરુષે પર જે વિશ્વાસ નહિ તે ભારે ઉલ્લાસ સાથે એમના
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૦૦
રુમી રાજાનું પતન. વચનને ઝટપટ અમલમાં ઉતારવાનું શે બને? સ્વતંત્રતાને યુગ કહેવાય છે ને? સ્વતંત્રતા છે કે સ્વછંદતા, આપમતિ. અને અભિમાની બેરનું બીડું ક્યાં છે એની જેને ગમ નથી, અનુભવ નથી, એને મહા અનુભવીએ હિતૈષીઓ અને પરોપકારવૃત્તિથી છલોછલ ભરેલા જ્ઞાની પર ભારે નહિ! એમનાં વચન પર મદાર નહિ ! એ આજના વિચાર-સ્વછંદતાના યુગની બલિહારી છે !
ધર્મનું સ્વરૂપ જેવાથી શ્રદ્ધા થાય –
આવા કાળમાં રહ્યા પણ બચવા કેઈ ઉપાય? શ્રેષ્ઠ આપ્ત પુરુષ તીર્થકર ભગવાને કહેલા ધર્મના ફળ પર શંકા-કુશંકા ધર્યા વિના હોંશે હોંશે ઉલ્લાસથી એ ધર્મ સધાય જાય એને કઈ રસ્તો? હા, આ છે રસ્તે કે ફળની. ભાંજઘડ બાજુએ મૂકો, ભગવાને ધર્મ કહ્યો છે એના પર ય મન એકદમ નહિ જાય; કેમકે જે “હૈયાને ઢાળ જે સગા-સ્નેહી પર નહિ એ ભગવાન પર,—આ સ્થિતિ નહિ હેય, તે પછી આ ધમ ભગવાને કહ્યો છે માટે કરૂં જ—એ ઉમળકે અને નિર્ધાર ક્યાંથી થવાને ? તે. ભલે એ રીતે નહિ. પણ આટલે જ વિચાર કરે કે–
“આ ધર્મનું સ્વરૂપ કેવું છે? મેલું, મૂર્ખતાભર્યું અને બીજાને દુઃખ લગાડે એવું ? કે પવિત્ર, બુદ્ધિમત્તાભર્યું અને બીજાને ય શાંતિ આપે એવું? તે તે ધર્મથી વર્તમાન જીવનમાંની વિહ્વળતાએ, અશાંતિ, સંતાપ ઓછા થવાને અવકાશ છે કે નહિ?” આ તપાસે. જરૂર દેખાશે કે ધર્મ
Page #418
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૦૧
પવિત્ર છે, સ્વસ્થ-શાંત-ચિંતામુક્ત કરનારા છે, સત્બુદ્ધિને પોષનારા છે, અને ખીજાને પણ ઠારે એવો છે; મનથી વિહ્વળતા–અને કુવિચારણા પર કાપ મૂકે એવો છે.’ જોઈ લેા. દાન-શીલ-તપ-ભાવના, જિનભક્તિ-તનિયમ–સામાયિક, વગેરે એકેક ધર્મોમાં આ તપાસી લે. તે દેખાશે કે એમાં હૈયું પવિત્ર બને છે, વિહ્વળતાએ-કુવિચારણાસંતાપ વગેરે ઓછા થઈ એટલા પ્રમાણમાં શાંતિ-સ્વસ્થતાસવિચારણા આવે છે. ખીજાને પણ આપણા તરફથી એ જ ગમતુ હાય છે.
બીજા આપણા તરફ ધમ થી વતે એવું દરેક ઈચ્છે છેઃ— -
કોઈના પૈસા તમે લઈ ન લે. ઉપરથી એને આપે, તમે કેાઈની સ્ત્રી સામે જુએ નહિ. આંખ નીચી ઢાળેલી રાખા, કાઈને ત્યાં ઝટ ચા-પાણી ન માગેા, ઉપરથી એ ધરે અને તમે કહા મારે ત્યાગ છે, તપ છે....વગેરે વગેરેતો એ મધુ શું છે? ધર્મ, તમારે એ ધ બીજાનું પણ દિલ પ્રસન્ન કરશે. તમારાજ પૈસા, પત્ની, અને માલ માટે શુ ઈચ્છે, છે ? સામે! માણસ એના પર નજર ન નાખતાં એનાથી પરાક્રુખ રહે તે તે તમને ગમે છે, તમે એને સારા પવિત્ર ગણા છે. સારા એટલે ધર્માત્મા, એથી ઉટા વનારને પાપી લેખા છે, મૂખ મેલે અને ભ્રખારવો માને છે.
૨૬
Page #419
--------------------------------------------------------------------------
________________
રુક્મી રાજાનું પતન
એ જ સૂચવે છે કે ધર્મ પવિત્ર છે, બુદ્ધિમાનનું સારા માણસનું કાય છે, સ્વસ્થતા-શાંતિ અર્પનારા છે, તે આવું ન હેાત તેા શા માટે બુદ્ધિમાન ઈન્દ્રભૂતિ વગેરે વિદ્વાન બ્રાહ્મણા હિંસા-અજ્ઞાન–મતિભ્રમ ભર્યાં યજ્ઞ હામ અને પાંડિત્ય-પ્રદર્શન પડતાં મૂકી મહાવીર પ્રભુના ચરણે ચારિત્ર જીવન સ્વીકારી લેત ?
૪૨
ઈંદ્રનાગ તાપસ અને વીરપ્રભુ ઇંદ્રનાગ તાપસ અને વીરપ્રભુ —
ભગવાન સપરિવાર વિચરતા એક નગરમાં પધાર્યાં છે. ત્યાં ગોચરી માટે નીકળતા મુનિઓને પ્રભુ ‘હમણાં નગરમાં અનેષણીય–અકલ્પ્ય આહાર હાઈ થેલા' એમ કહીને અટકાવે છે. પ્રભુ ગણધર ઈંદ્રભૂતિ ગૌતમને કહે છે, ‘ હમણાં આ નગરમાં ઇંદ્રનાગ તાપસના પારણા અર્થે ઘેર ઘેર દાનની તૈયારી છે, તે એનું પારણું થયેથી લેાકેાની સ્થાપનાની કલ્પના ફરી જશે, પછી ગેાચરી શુદ્ધ મળશે.' માટે સાધુ હમણાં ગે!ચરી ન જાય. પણ તમે જાઓ અને એ તાપસને કડા કે · ભા અણુગપિડિઆ ! એક પિંડિએ તં દૃઢુમિ ઈ.’ ( · હું અનેકપિડિક ! એકપિડિક તને જોવા ઇચ્છે છે, ’ )
ગૌતમ મહારાજને તે ગુરુના આદેશ એટલે જાનેે શી વાત ! ઊપડચા, અને જઈને કહ્યું. પેલા પણ આવ્યા પ્રભુ પાસે. પ્રભુને પૂછે છે, ‘હું અનેકપિડિક શી રીતે ? હું
Page #420
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૦૩
તે માત્ર એક જ ઘરે જઈ આહાર કરૂં છું. અનેક પિ`ડિક તે તમારા સાધુએ છે કે જે અનેક ગ્રહણ કરે છે.’’
ઘરામાંથી આહાર
6
ભગવાન કહે છે, હું સૌમ્ય ! તુ ભલે એક જ ઘરે પારણું કરતા હા, પણ અનેક ઘરમાં તારા માટે તૈયારી રહે છે, એટલે તારા નિમિત્તે બધે દોષ ઊભા થવાથી તું અનેકપિડિક છે. મુનિએ પેાતાના માટે જ્યાં જ્યાં દ્વેષની કલ્પના ન હેાય એવા ઘરમાંથી લે છે અને તે પણ થેાડું થાતું જ લે છે, જેથી પાછળથી પણ દોષ ઊભા ન થાય. આવેા એક્લે નિર્દોષ પિંડ લેતા હૈાવાથી મુનિએ એકપિડિક છે, એક માત્ર નિર્દોષ-પિડિક છે. '
ઇંદ્રનાગ તાપસ તરત સમજી ગયા. પેાતાની ચર્ચામાં અનેક જીવ–સંહારના અધમ જોઈ એ ત્યજીને પ્રભુના ત્રિકાર્ટિંપરિશુદ્ધ પવિત્ર કુશળ ચારિત્રધમ એણે ત્યાં જ સ્વીકારી લીધે.
મોટા ચક્રવર્તી અને શાલિભદ્ર વગેરે શ્રીમંતા પણ ધર્માંનું પવિત્ર કુશળ સ્વરૂપ જોઈ એમાં લાગી પડનારા અન્યા છે. એમણે સંસાર વગર સમજે નથી છેાડ્યા. સ’સારનું સ્વરૂપ મિલન-સંતાપકારી–અશાંતિપ્રદ–અજ્ઞાનતા ભર્યુ જોયું માટે એવા મહાશ્રીમંતાએ પણ સસાર છેડ્યો.
.
દુન્યવી સમૃદ્ધિનાં દુઃખદ સ્વરૂપ:
www
બ્રાહ્મણી કહી રહી છે કે “જ્યારે ધમ એ અનન્ય
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦૪
રમી રાજાનું પતન સહાયક છે, વિશ્વના જીવને તારણહાર છે, તે પછી સગા સ્નેહી-પરિવાર-ગણનાં મમત્વથી સર્યું, ધન-ધાન્ય, સુવર્ણ -મણિ-માણેકનાં નિધાન-ખજાનાથી સર્યું, એને સંચયસંરક્ષણથી સયું.
એ બધી ઋદ્ધિ-સમૃદ્ધિ અને પરિવાર તે ઈંદ્ર ધનુષ્ય અને વિજળીના ઝબુક જેવા ચંચળ છે; સ્વપ્ન અને ઈજાળ જેવા ક્ષણ-દેણન છે. નાશવંત અધુવ, અશાશ્વત અને સંસાર-વૃદ્ધિને કરનારા છે. એનાથી જ જીવ પર ઘર નરકાદિ અપકાર વરસે છે અને સદ્ગતિના માર્ગ રુંધાય છે, તેમજ અનંત સંસાર સર્જાય છે !”
ગેવિંદ બ્રાહ્મણ ઘણા વિદ્વાન હતા, પણ આ જાતની વિશ્વગષણ એણે કરેલી નહિ, તે આજે પત્નીના મુખેથી સાંભળતાં થીજી જાય છે ! ધ્રુજી ઊઠે છે કે આ શું કહી રહી છે! વિશ્વનું કેવુંક યથાસ્થિત તત્વ કહી રહી છે ! અને અમે એની ઉપેક્ષામાં રહી કેવા અવળા ચાલી રહ્યા છીએ! એના મનમાં હવે જોરદાર ગડમથલ ચાલી છે, એના મનને થાય છે કે,
“આ બાઈ શું છેટું કહે છે? જ્યારે ધર્મ જ એક તારણહાર છે, આત્માને સાચે સગો અને સાચી સંપત્તિ છે, તે પછી દુનિયાની બનાવટી સગા-નેહી અને નામની સંપત્તિને વળગ્યા રહેવાનું શું કામ છે? દુન્યવી સગાંસંપત્તિને વળગેલા રહેવામાં તે સાચા સગારૂપ
Page #422
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૦૫
અને સાચી સપત્તિરૂપ ધ`ને હસ્તગત કરવાનું ગુમાવાય છે. આ જીવનની રમતને કાળ તે અલ્પ છે, અને તૈય પાણીના રેલાની જેમ ચાલ્યેા જાય છે ! તે જોતજોતામાં આ જીવનકાળ પૂરો થઈ જશે ! એ પહેલાં જો ધને પોતાના ન કરી લીધે તે દીઘ પરલેકમાં બીજી કાણુ એથ આપવાનું ? એથ વિના ત્યાં કેવી દુર્દશા !
સગા-સ્નેહી અને સંપત્તિ અહીંના અહીં રહે છે, અને જીવને એકલા જ જવું પડે છે એ વાસ્તવિક હુકીકત છે, મરતા માણસામાં એ સ્પષ્ટ નજરે દેખાય છે. તેમ જીવંત રહેલાઓમાં પણ જોવા મળે છે કે સગા—સ્નેહી પેાતાના સ્વાભંગ જોતાં વિમુખ થઈ વિરોધી બની જાય છે; તેમ પુણ્યને સૂરજ અસ્ત થતાં સંપત્તિ-સમૃદ્ધિ ચાલવા માંડે છે.
દુનિયામાં દેખાય છે ને કે હજી હમણાં તે લગ્નસબંધ બાંધ્યા અને ૪-૬ માસમાં જ પતિને લાગે છે કે આને સ્વભાવ, આનું રૂપ, આને વાણી-વ્યવહાર પેાતાને મનપસંદ નથી, તે પરણતાં દીધેલા બધા કાલ ફેક ! એને જ હવે દુશ્મન દેખે છે! એમ,
દીકરાને હજી હમણાં તો ઊછેરી મેટા કર્યાં પરણાગ્યે, પણ પછી પત્નીઘેલા બનતાં માબાપને શત્રુ સમજે છે!
ફાઈની સાથે વેપારમાં ભાગીદારી કરી પણ હવે એને નકામા ભાગ દેવાનું લાગતાં એને છૂટા કરી દેવા ફાંફાં મરાય છે! સગા-સ્નેહી કેટલા કાળના ?
Page #423
--------------------------------------------------------------------------
________________
રુક્મી રાજાનુ પતન
ત્યારે સપત્તિમાં ય શું છે ? ક્ષણ-દૃષ્ટનષ્ટ, હમણાં જોઈ ન જોઈ, તે ડુલ ! અડગ વિશ્વાસે રહેલા છતાં કલ્પના બહાર એ કકડભૂસ થાય છે! વિલાયતના આઠમે એડવર્ડ રાજા બ્રિટિશ-સમ્રાટપણુ' ગુમાવી બેઠે ને ? હિટલર– નેપોલિયનના મનોરથ હવાઈ કિલ્લા બન્યા ને ? આજે કાઈ ક્રોડપતિ-લાખપતિ ભિખારી બની ગયા છે કે નહિ ? અહીં ગાવિંદ બ્રાહ્મણ વિચારે છે કે,—
૪૦૬
બ્રાહ્મણી સાચું જ કહે છે, સગા-સ્નેહી અને સંપત્તિ સમૃદ્ધિ ચાંચળ છે, અશાશ્વત છે; તે ય ઘેાડું' રહીને ય પાછા જીવનું ભલું કરનારા ય નહિ, પણ એના મૂ રાગમાં જીવને ધમ ભૂલાવી પાપ માર્ગમાં ચકચૂર રાખનારા ! રાગની ગાંઠ મજબૂત કરી અનંત સંસાર ભ્રમણને સ ́ભવિત કરનારા છે! માટે સયુ” એ બધાથી.’
પરમ દયાળુ પ્રભુ મહાવીર દેવ ફરમાવી રહ્યા છે કે હું ગૌતમ ! એ બ્રાહ્મણી ત્યાં આવેલા બધાને કહે છે.'
• ભાગ્યવાના ! ધર્મોની જ સેવા-આરાધના, ધનુ' જ શણુ-ઉપાસના, ધનુ' જ પાલન-પાષણ, વગેરે કરવાનુ એટલા માટે કહેવાય છે કે
ધ ધ્રુવ છે, શાશ્ર્વત છે, અક્ષય-અવ્યય અને સકલ સુખનું નિધાન છે, એક માત્ર ધર્મોના સેવનમાં કઈ લાજ પામવાં જેવું નથી; કિન્તુ અતુલ અળ-વીય, શૌય –સત્ત્વ અને પરાક્રમ ફારવવા ચાગ્ય છે; કેમકે,
Page #424
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
ધ ચીજ પ્રવર છે, ઉત્તમ છે, ષ્ટિ-પ્રિય-રમણીય છે, સમસ્ત શૈાક-ઉદ્વેગ સંતાપ, સકલ દારિદ્ર-અપયશઆળ- અભ્યાખ્યાન યાવત્ જન્મ-જા-મૃત્યુ અને સઘળાય ભયના અંત લાવનારા ધમ જ છે. ધર્મો જેવા સહાયક કોઈ પદાર્થ નથી. ત્રિલેાકના તારણહાર એકમાત્ર ધર્મ જ છે.
yo
ધર્મ શાશ્વત – સનાતન અને ધ્રુવ
ધમ` જ આદરણીય ઃ—
રુક્મીને જીવ બ્રાહ્મણી હવે પૂર્વ ભવથી એવું ઉત્થાન પામતી આવી છે કે એના આત્માના રામે રામમાં અને રગ રગમાં ધર્મની લગની જવલંત જોરદાર અની ગઈ છે. અસ ધર્મ' જ ધમ એકમાત્ર સેવવા આરાધવા ચૈગ્ય લાગે છે; એનુ જ શરણું લેવા યેગ્ય ભાસે છે. ‘ખેલવા આચરવા જેવા તે શું, પણ વિચારવા ચેાગ્ય પણ એક માત્ર ધર્મ જ છે.’-એમ એને હૈયે સજ્જડ વસી ગયુ છે, ઠેસી ગયું છે. એને ધમ સિવાય બીજી કોઈ વાતના એક વિચાર, તરંગ કે વિકલ્પ સરખેા ય કરવા જેવા લાગતા નથી, સમસ્ત શ્રેય અને પ્રેય હાય તા તે ધ. આવી ધમય બની ગયેલ એની ચિત્તપરિણતિ સકારણ છે, અને એ એના માઢ ખેલાવી રહી છે કેઃ—
6
હું મહાનુભાવા ! આપણી બધી જ આરાધનામાં વિચાર-વાણી-વર્તાવમાં ધમ એકલા જ આતપ્રેત કરવા જેવા છે તે સહેતુક છે. હેતુ એ છે કે ધર્માં ધ્રુવ છે. શાશ્વત
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૮
રુક્મી રાજાનું પતન
છે, સનાતન છે, ધર્મ સિવાયની બધી ય મન-વચનકાયાની દોડધામ, ઇન્દ્રિયાની અને વૃત્તિએની ગમે તેટલી દોડધામ એ વિનશ્વર છે, સરવાળે જીવનના અંતે શૂન્યમાં ઊતરનારી અને નવા જીવનમાં ફેર નવી ધમાચકડી ઊભી કરનારી છે. જીવની એમાં જીત નથી, જીવને હારવાનું છે, પસ્તાવાનું છે. જીવનભર અહી કરેલી એ બધી ધાંધલ જ્યારે મૃત્યુકાળે ધૂળમાં મળી જતી દેખાય ત્યારે શું ખેઢ સંતાપ ઓછે થાય છે ? શા સારૂ આવી ક્ન્નુલ સનેપાતિયા અને ભૂતાવેશથી થવા જેવી દોડધામ-ધમાચકડીમાં માનવભવના અતિ અમૂલ્ય કાળ અને શક્તિએ વેડફી નાખવી ?
ધમ શાશ્વત કેમ ? :
• કુરા તા ધમ જ કરો, બેલા તા ધમમય જ બેલે, કાંઈ પણ વિચારો તે ધ વાસિત જ વિચારો પાળા, પાષા, સિ ંચા, વધારા, તેા એક માત્ર ધમ જ.’ શરણે જાઓ, સહારા લે, આધાર રાખે તે તે એકલા ધર્મના જ. કેમકે ધર્મ જ શાશ્વત છે, આત્મામાં તન્મય કરેલા એ, જીવન પૂરૂં થાય છતાં આગળ સાથે ચાલે છે, વિકાસ પામે છે, પરાકાષ્ઠાએ પહોંચી કાયમી સંગમાં આવી જાય છે, માટે
શાશ્વત.
હું ભવ્યાત્માએ ! ધમ એકલા જ પ્રવર છે, ઉત્તમ છે, સુંદર છે. એની તાલે તેા શું, પણ એના લાખમા ભાગે પણ સંસારની કઈ વસ્તુ ઉત્તમ, સુંદર અને સુખદાયી છે?
Page #426
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૯ શુદ્ધ સુખ અને અનંત આનંદ પમાડનાર હોય તે તે એકમાત્ર ધર્મ જ,
શેભા ધર્મથી –
માટે પ્રાણાતિપાત, જીવ-હિંસાદિ પાપસ્થાનકનો ત્યાગ કરી આ ધમ જ સેવવા યોગ્ય છે. પાપસ્થાનકમાં કઈ ઉત્તમતા નથી, સુંદરતા નથી, શોભાસ્પદતા-શભાકારિતા નથી. દુનિયામાં દેખાય છે કે ગુસ્સ કરીને મારામારી કરનાર શેભા નથી પામતે, ત્યારે ક્ષમા અને દયા કરનારેશભા પામે છે. જૂઠ હાંકનાર બીજાનો પ્રેમ-વિશ્વાસ નથી મેળવી શક્ત, અને સત્યવાદી એ મેળવી શકે છે. જે અપાશે એ ધર્મને પકડી રાખનારો શેભે છે તે સર્વાશે ધર્મસેવીનું પૂછવું જ શું? વાત સાચી છે કે,
પાપ–સેવનના ભાર ઓછા કર્યા વિના ધર્મ-સાધના ય મુશ્કેલ અને પાપ વિચાર ઓછા કર્યા વિના ધર્મ સાથે સગાઈ પણ થવી મુશ્કેલ, કમમાં કમ પાપમય જીવન માટે હદયમાં ઉદ્વેગ રહેતે હોય, ભલે એમાં લાખ રૂપિયાના વૈભવ અને ભપકાદાર વિલાસસુખ અનુભવવા મળ્યા હોય, તે પણ પાપસ્થાનકેના જમેલા બદલ હૃદય ખિન્ન રહેતું હોય, તે ત્યાં પાપનો ભાર મન પરથી કંઈક એ કર્યો ગણાય. તેથી છેવટ શ્રદ્ધા રૂપે ધર્મને સ્થાન મળે. પણ ના, એવું કાંઈ નથી. વૈભવ-વિલાસ હૈયાને સારા ચે છે, માટે જ એની આગળ પાછળ અને સાથે કેટકેટલાં પાપસ્થાનક સેવવાનું બને છે, એને કઈ વિચાર નથી, સંતાપ નથી,
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૧૦
રુમી રાજાનું પતન તે પછી જીવ પાપસ્થાનકે માં ભારે લીન-તન્મય ઓતપ્રોત જ રહ્યો ગણાય ને ? ત્યાં મદ–અહંકાર ઈર્ષ્યા અસહિષ્ણુતા સ્વાર્થસાધુતા, પારકાની નિંદા, જાતની બડાઈ, બીજાને ઉતારી પાડવાનું... આવી બધી દુષ્ટ વૃત્તિઓ ઘર કરી ગઈ હોય, ત્યાં ધર્મ શ્રદ્ધામાંય કયાંથી આવી શકે ?
ધર્મનું આચરણ તે પછી, ધર્મની શ્રદ્ધા ય ચીજ એવી છે કે એ મદ-ઈર્ષ્યાદિ દુષ્ટ વૃત્તિઓના હૃદયબંધ તેડી નાખે છે. ધર્મ એ એ તે ત્યારે ગણાય કે એ આત્માને સુધારનાર તરીકે દિલને ભાળ્યું હોય, ગમે છે, અને એવું જે બન્યું હોય તે આત્માના જાલિમ બિગાડારૂપ મદ-ઈષ્ય-નિંદા, અને વિષયાસક્તિના આવેશ વગેરે શાના ખુશમિશાલ હાલી શકે?
પાપ ગ છે અને ધર્મ તે આરોગ્ય છે. આરોગ્યનું ઔષધ છે. એવા ધર્મની રુચિ, શ્રદ્ધામાત્ર પણ પાપગ. પ્રત્યે નફરત-ખેદ-ઉદ્વેગ વિના જાગવી સંભવિત નથી. પાપ અહિં નહિં સિરાવાય તે પછી ક્યાં? :--
પેલી ગોવિંદપત્ની બ્રાહ્મણે તે ત્યાં સુધી કહે છે કે પાપસેવનને બિલકુલ સ્થાન જ આપવા જેવું નથી; તે જ ધમને સાગપાંગ પ્રવેશ જીવનમાં થાય. પાપ આવા ઉત્તમ માનવ ભવમાં નહિ સિરાવાય, તે બીજા ક્યા ભવમાં એ બનવાનું હતું ? બીજે તે ઉહું અહીં સેવ્યે રાખેલ પાપ વિચાર-વાણી-વર્તાવના ઘેરા સંસ્કારને લીધે અને પાછી અજ્ઞાન દશા હોવાથી પાપની ચકચૂરતા જ રહેવાની ! માટે
Page #428
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૧૧૪ વિના વાયદાએ અહીં જ પાપત્યાગ અને ધર્મસેવન. આત્મસાત્ કરે.
ધર્મને અવસર અતાવ દુર્લભ બ્રાહ્મણને નવો ઉપદેશ –
સુરાસુર-નરેન્દ્રપૂજિત જગદુદયાળુ ભગવાન મહાવીર પરમાત્મા બ્રાહ્મણને ઉપદેશ રજુ કરતાં ફરમાવી રહ્યા છે કે હે ગૌતમ તે ગેવિંદ બ્રાહ્મણની પત્ની કહી રહી છે,
“હે ઉત્તમ છે! જે સ્નેહી-સ્વજન-સમૃદ્ધિના મમત્વ જીવને નરકાદિ દુઃખભર્યા સંસારમાં ભટકાવી રહ્યા છે, તે વિજળીના ઝબૂકા જેવા ઇંદ્રજાળિયા ક્ષણ–દષ્ટ–નષ્ટ સ્વજનસમૃદ્ધિ બાજુએ મૂકી ધર્મને જ સે. કેમકે ધર્મ જ સર્વ દુઃખનાશક અને અતુલ સુખશાન્તિદાયક છે, માટે જ એક માત્ર ધર્મ આરાધવા યોગ્ય છે.”
જીવનકાળના ખંડ ખંડ નાશ – - “હે મહાનુભાવો ! સમજી રાખે કે ધર્મને આ અવસર અતીવ દુર્લભ છે, જ્યાં ત્યાં ને જ્યારે ને ત્યારે એ મળે નહિ, ધર્મની સાધક સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રની આરાધક સામગ્રી મળવી ઘણું ઘણું દુષ્કર છે. જુએ છે ખરા કે આ સામગ્રી પ્રાપ્ત થયાને અહીં મળેલ અતિદુર્લભ કાળ કે રાત-દિવસ ધારાબદ્ધ સમયના વહેણુથી. કપાઈ રહ્યો છે ! કેવા પ્રમાદલગ્ન જીવેની વયહાનિ અને જરારૂપી ઘેર-નિષ્ફર–પ્રચંડ વજઘાતથી એ કાળના ખંડ–ખંડ.
Page #429
--------------------------------------------------------------------------
________________
:૪૧ર.
રુક્ષ્મી રાજાનું પતન તૂટી રહ્યા છે ! વજથી ચૂરેચૂરા થતા ભાંડાની જેમ કે એ દિનપ્રતિદિન અકિંચિકર નિષ્ફળ જઈ રહ્યો છે! પ્રભાતના ઝાકળના વૃક્ષપત્ર પર લાગેલા જળબિંદુની જેમ એકાએક જાણે આંખના પલકારામાં જીવન–સમય કે ઊડી જાય છે! આ સ્થિતિમાં પરલેકનાં ભાતાની કમાઈ વિના પસાર કરેલ માનવ-જન્મ સરાસર કે નિષ્ફળ જાય છે! માટે હે - સજજને! લેશમાત્ર અતિ સૂક્ષમ પણ પ્રમાદ કરવા જેવું નથી.”
બ્રાહ્મણ પૂર્વ જીવનમાં ચક્રવતીના પણ વૈભવ છોડી ચારિત્ર-ધર્મની આરાધના કરીને આવી છે, છતાં અહીં પૂર્વ કર્મની વિચિત્રતાએ જન્મથી શુદ્ધ ધર્મનાં દર્શન પામી નથી. એ તે વળી જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વનું યાદ આવી ગયું એ અહેભાગ્ય ! એટલે એ સ્વાનુભવ પરથી ઠીક જ કહી રહી છે કે “ધર્મની પ્રાપ્તિ કેટલી બધી મોઘી છે! ધર્મનો અવસર કેટકેટલે દુર્લભ છે!” તમને જનમથી કુળધર્મ તરીકે વીતરાગ પ્રભુને ધર્મ મળી ગયે છે એટલે આ મળવાને અવસર દુર્લભ તરીકે મનમાં આવતા નથી. નહિતર મળેલા મહાદુર્લભ ધર્મ-અવસરની ભારેમાં - ભારે કદર કરી એને સફળ કરવાની નિરંતર ચીવટ ન રહે? ધગશ ન રહે કે પળે પળને હું ધર્મમય બનાવું?
જે એ સમજ છે કે છોકરાને નાની ઉંમર એ ભણવાને કિંમતી અવસર છે, તે એને લેખે લગાડવા કેવા સાવધાન બની છોકરાને ભણાવવામાં જોડે છે? ખર્ચ પણ કેટલું કરે છે? એનું ભણવાનું ન બગડે માટે કેટલાંય
Page #430
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૧૩
કામ જાતે પતાવી એને ભણવાની સગવડ કરે છે ! ખસ, એમ જો સમજતા હૈાત કે માનવજીવન એ કિંમતી ધ– અવસર છે, તે છેકરાને ધર્મીમાં જોડવા અને એની ધસાધના ન બગડે એવું કરવા કેટકેટલી ચીવટ અને ખ રાખ્યા હાત !
પાઠશાળા મફત ધશિક્ષણ આપે છે. છતાં દુ:ખની વાત છે કે એમાં છેાકરાને માલવાની દરકાર કેટલાય માઆપાને નથી ! કહીએ તે ઉપરથી મહાનુ કાઢે છે કે છે.કરાને નિશાળનું ભણવાનું બહુ છે, એમાંથી ઊંચા આવે તા ધનું... ભણવા જાય ને? ’ જરાક થાભીને વિચાર તે કરી કે,
કેળવણીના ચાકડામાંઃ—
આ દેશની ધર્મ-સંસ્કૃતિને નાબૂદ કરવા ચેાજાયેલી પાશ્ચાત્ય કેળવણીની રીતરસમને વેચાણુ બનેલા આજના કેળવણી-ઘડવૈયાએ અને માસ્તરા આભૂમિના જ સંતાનો છતાં કેટલે ભયંકર દ્રોહ કરી રહ્યા છે! આ છતાં પણુ આય સંસ્કૃતિના દ્રોહ, આ મહર્ષિઓને, આય શાસ્ત્રનો, પૂર્વજોનો અને નવી પ્રજાનો કેટલેા કારમેા વિશ્વાસઘાત કરી રહ્યા છે! સમજી નેતાએ કે માસ્તરેા પણ ઘેટાંઅકરાંની જેમ નીચી મુંડીએ સંસ્કૃતિનાશક કેળવણી-પદ્ધતિના ચાકડામાં પૂરાઈ ચાલી રહ્યા છે ને ? ભેગા તમે પણ એના દલાલ મની ગભરુ માળકાને એ ચાડામાં જકડી. રહ્યા છે? માનવ જીવન એ મહા ર્કિડંમતી ધ` અવસર
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૪
રુક્મી રાજાનું પતન
છે. અને એમાંય ધમ સૉંસ્કારાનો ખરેખરા કાળ બાલ્યકાળ છે, ત્યાંથી જ જો સારા ધર્માંસંસ્કાર પડી ગયા અને પછી પોષાતા ગયા, તે એવું જીવન આખું ય ધ સાધનાથી મઘમઘતું રહે, ’-આ જે સમજતા નથી, એમને એમના કિંમતી ધ–અવસરને લેખે લગાડવાનું પહેલું કર્તવ્ય મજાવવાનું સૂઝતું નથી! શા સારુ આંધળિયા કરે ? શા સારૂ કૂણી ધર્મવયની ગરદન પર છરી ફેરવા ?
મયણાસુંદરી ઇતિહાસમાં અમર થઈ જાય એવુ જવલંત જીવન શી રીતે જીવી શકી ? તત્ત્વ-સિદ્ધાન્ત ખાતર ગજબ પરાક્રમ શે કરી શકી ? નવપદની પરમ ઉપાસક કેમ બની શકી ? માતાએ એને બાળપણમાં ધ અવસરની ભારે કદર કરી ધર્માશિક્ષણ, તત્ત્વ-શિક્ષણ અને ધર્મ સ ંસ્કરણ પમાડયું હતુ. ત્યારે જ ને ? નહિતર એ જ બાપની દીકરી સુરસુંદરી કેમ મયણા જેવી ન નીવડી ? જેવું શિક્ષણસંસ્કરણ પામી હાય એવું જ નીવડે ને ?
ખરી વાત આ છે કે જીવનમાં જાતે ધ પ્રવૃત્તિ કરવા છતાં મૂળમાં ધર્મ-અવસરની સર્વશ્રેષ્ઠ કિંમત નથી સમજતા એટલે જાતમાં જ જે કેટલીય ધ તક ગુમાવાય છે, તે। પછી બચ્ચાને માટે તે ધર્માંની અને ધ શિક્ષણસંસ્કરણની ઉપેક્ષાનું પૂછવું જ શું ? ધમ સામગ્રી માંઘી :
બ્રાહ્મણી કહે છે-‘ધર્મ –અવસર અતિ દુર્લભ છે. અને ઉપરાંત જ્ઞાન-દર્શોન–ચારિત્રધમની સામગ્રી એથી
Page #432
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૧૫ વિશેષ દુર્લભ છે.” અવસરની કિંમત સમજાઈ અને સાધના કરવા મન પણ કર્યું, છતાં ધર્મના નામે, કેવી ભળતી વાત કરનારા મળે છે ! સમ્યગ્દર્શનની પુષ્ટિ થાય એના બદલે જડવાદ અને મિથ્યાત્વની પુષ્ટિ થાય એવા ઉપદેશલખાણુ–સલાહ-સૂચન કેટલા બધા સુલભ થઈ ગયા છે ! શું આ? દર્શન-ધર્મની સામગ્રી સેંઘી થઈ ગઈ! જ્યાં ગામડાઓમાં સુંદર જિનમંદિર છે, એ છેડીને ધંધા માટે એવા મંદિર-વિહોણુ અને મુનિસંપર્ક વિનાના ક્ષેત્રમાં રહેવું પડે છે, એ પણ ધર્મ સામગ્રીની દુર્લભતા સૂચવે છે.
ત્યારે આજે સમ્યક શાસ્ત્રજ્ઞાનની સામગ્રી પણ દુનિ ચામાં કેટલા માણસોને મળી છે? ભારતમાં પણ કેટલે સ્થાને એ સુલભ છે? ધર્મઅવસરરૂપી માનવજીવન મળવા છતાં ધર્મસામગ્રી ન મળવાથી કેટલાય જીવન એળે ગાળી રહ્યા છે! પાપ સામગ્રીની આજે ભારે બહુલતા થઈ ગઈ! તેથી પાપાચરણના અવસર સુલભ થઈ ગયા! એમાં, માનસિક વિચારસરણી-લાગણું મનેર વગેરેમાં તે પાપે ભારે પગપેસારો કરી દીધા છે, એ આ યુગની ભારે ભયાનકતા છે.
આ બધાને ખૂબ વિચાર કરે, દુર્લભ પણ સુલભ થયેલ ધર્મ-અવસર અને ધર્મ સામગ્રીનાં ઊંચા મૂલ્ય આંકી, વિચાર-વાણી–વર્તાવમાં ધર્મને ઓતપ્રત કરી દેવા હર સમય કાળજી રાખે. બ્રાહ્મણ કહે છે તે મુજબ,
કાળને વહી જતે પ્રવાહ આ કિંમતી જીવનને
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૩૬
રુક્મી રાજાનુ પતન
ધ
કાતરતા જાય છે. પ્રતિસમય દુભ અવસરમાંથી તરામણ ચાલુ છે, એમાં કઈ રાહ જોવાતી નથી. ઘડી. યાળને પાછી કરે, અંધ રાખા, તેથી કાંઈ કાળનુ વહેણુ અને જીવનની કતરામણુ અટકતી નથી. એ તા જુએ કે ચાલુ ઘડીયાળમાં સેકંડ પર સેક'ડ સતત ધારાબદ્ધ પસાર થયે જવાનું ચાલુ, અને એટલું જીવન કપાતું જ ચાલ્યુ’છે ને ?
લગાડાતા નથી તે
મળેલા ધર્મો અવસર જો લેખે સમજી લે। કે દંડના પ્રહારથી માટીનું ભાંડુ' ચૂરેચૂરા થઈ જાય એની જેમ સમયના વહેણથી આ જીવનના ખડખડ ચૂરેચૂરા થઇ રહ્યા છે. ત્યાં પ્રમાદ કર્યો કેમ ચાલે ? એના ખંડના ચૂરેચૂરા થવા પહેલાં જ સાવધાન રહી જ્ઞાન-દનચારિત્ર ધર્માંમાં એને જોડી દેવાની તત્પરતા જોઇએ. મેટા રાજા મહારાજા અને શેઠ શાહુકારા કાળપ્રવાહથી આ જીવન-ખાંડનો નાશ થતા જોઇને જ ચમકયા! અને ધર્મસાધનામાં ઓતપ્રોત થઈ ગયા. વિષય-કષાયના પ્રમાદ બાજુએ મૂકવા વિના આ કયાંથી બનવાનું?
આત્માના અનન્ય દુશ્મન પ્રમાદ પ્રમાદ એટલે ? :
–
-:
વિષય કષાયની પરિણતિ એ ભારે પ્રમાદ છે. પ્રમાદ એટલે શું ? આત્માના ઉપશાંત ભાવ અને શુદ્ધ જ્ઞાનરમણુતાના સ્વભાવમાંથી ચૂકવુ.’ એ પ્રમાદ કહેવાય. ઇન્દ્રિયાના વિષયે
Page #434
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૧૭ અને કેધાદિ કષાયે જીવને ઉપશમભાવ અને જ્ઞાનરમણતામાંથી ચૂકવે છે, માટે એને પ્રમાદ કહેવાય, એ વિષયકષાય આ કિંમતી માનવ ધર્મ–અવસરના ખંડશઃ ચૂરેચૂરા કરે છે, અને જીવને દીર્ઘ દુર્ગતિના ભયંકર દુઃખમાં પાડી દે છે, માટે આત્માના એ અનન્ય દુશમન છે. બહારના દુશમન કે સગા-સ્નેહી મિત્ર બિચારા શું કરી શકે ? આત્માના સુખની ઘોર ખોદનારી તે એ વિષય-કષાયની લગનીરૂપી પ્રમાદ જ છે. માટે એને જ નિગ્રહ કર જોઈએ.
કીતિધરની રાણી –
રઘુવંશમાં રાજા કીર્તિધરે એ જોયું કે “આ પ્રમાદમાં ઉત્તમ માનવકાળ જર્જરિત થઈ એળે જઈ રહ્યો છે!” એટલે, જે કે પુત્ર સુકેશલ માત્ર બે વરસને છે છતાં, અને પત્ની તથા મંત્રી આદિ પરિવારને રોકાઈ જવા ભારે આગ્રહ છે છતાં, એ રાજ્યપાટ છોડી ચારિત્રધર્મમાં અહિંસા -સંયમ–તપના માર્ગે લાગી ગયા ! હવે જુએ રાણીના વિષય-કષાય શું કામ કરે છે !
રાણી એ વિચારે છે કે “આ પતિ મુનિ ફરતા ફરતા જે અહીં આવશે તે પાછે આ છોકરે એમના સમાગમે ભ્રમિત થઈ ચારિત્રની વાત કરશે. માટે એમને અહીં પેસવા જ ન દેવા.” આ શી રીતે બને ? એટલે એણે નગરમાં કઈ પણ બાવા–જેગી-સાધુસંન્યાસી ન પેસે એ પાકો બંદોબસ્ત કર્યો. હવે તે એ રાજ્ય ચલાવનારી છે એટલે એને આમ કરતાં કેણ અટકાવે? સરહદમાં ચારે કેર
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૮
રુક્મી રાજાનું પતન
સિપાઈ એ તકેદારી રાખી કેાઈ પણ સાધુ–સંન્યાસીને
પેસવા દેતા નથી.
પુત્ર મુકેશલે શું દેખ્યુ ?
એક વાર રાજર્ષિ કીર્તિધર જ વિહાર કરતાં અહીં આવી ચડયા છે, અને સિપાઈ એને ખબર પડતાં જ એમને આવડે પકડીને નગરની બહાર ખેંચી જવાનું કરી રહ્યા છે, પુત્ર સુકેશલ હવે મોટા થઈ ગયેલા, એને પરણાવવામાં પણ આવેલું. તે મહેલના ઝરૂખે બેઠેલા, દૂર આ દશ્ય જોઈ રહેલા. એને વિચાર આભ્યા કે આ શું થઈ રહ્યું છે ?’ તે પાસે રહેલી ધાવમાતાને પૂછે છે.
ધાવમાતા આંખમાં આંસુ લાવી કહે છે કે ‘ તમને શું કહું? તમારા પિતા ચારિત્ર લઈ મુનિ બનેલા છે. તે અહી જે આવે તે કદાચ તમે પણ એમની પાસે ચારિત્ર લઈ લે ! ’–એ ભયથી તમારી માતાએ આ નગરમાં ખ દેખસ્ત રાખ્યો છે કે કાઈ પણ સાધુ-સંન્યાસી આવે નહિં. હમણાં આ તમારા પિતા મુનિ જ આવેલા છે, એમને સિપાઈ એ બહાર કાઢી રહ્યા છે ! એક વખતના આ રાજ્યના રાજાની અહીં જ પોતાની પત્નીના તરફથી કેવી દુર્દશા !’
સુકાશલની ચિંતા —
સુકેાશલ તા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા ! એના મનને વિચાર આવ્યો કે · અહા! આ સંસાર કેવા અધમ સ્વાભર્યાં છે ! જગતના વિષયે સ`સારી જીવને કેટલા
6
Page #436
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન અધમ કૃત્યમાં ઘસડી રહ્યા છે? આ માતા પિતાના પતિની આ દુર્દશા કરે છે! સાધુ સંતને જ નગરમાંથી દૂર રખાવીને કેટલાય જીવોનું કલ્યાણ સુધી રહી છે! તેમ કેવા ઘોર પાપમાં પડી રહી છે. પરંતુ વિષય-કષાયની લગની ચીજ એવી છે કે જીવનું પોતાનું સત્યાનાશ કાઢે ! એના સિવાય જીવને બીજે દુશ્મન પણ કેણ છે? માતાની આ મૂઢતામાં નિમિત્ત હું છું. મારા પરના રાગને લીધે આમ એ કરી રહી છે. તે આવા કષાય-વિષયાસકિતના પિષક સંસારથી મારે સયું!”
માતા વાઘણુ બની પતિ પુત્ર પર –
બસ, સુકેશલ તરત ઊઠીને પહોંચ્યા નગર બહાર પિતા મુનિને ભેગા થઈ ગયે ! પાછળ માતા, પત્ની, મંત્રીઓ આવી ઘણું ઘણું વિનવે છે. છતાં જવલંત વિરાગી સુકેશલે તે ચારિત્ર લઈ પિતા મુનિ સાથે સિધાવ્યું ! માતા શેક અને દ્વેષમાં મરી જંગલમાં વાઘણ થઈ તે એકવાર વન માંથી પસાર થતા આ બે મુનિ પર ત્રાટકી !
વિષય-કવાયરૂપી પ્રમાદ જીવને કે હેવાન બનાવે છે! કેવાં અધમ કૃત્ય કરાવી ભયંકર દુર્દશા કરે છે! એને વશ બની રહે ચૂરે થતે જીવનકાળ પરલેક કમાઈમાં ક્યાંથી વપરાય?
શુદ્ધ ધર્મની સમજુતિ - બ્રાહ્મણને નવે ઉપદેશ –
બ્રાહ્મણીએ માનવ-જન્મના ધર્મઅવસરની અતિ
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૨૦
રુક્મી રાજાનું પતન
દુર્લભતા અને ચંચળતા બતાવી અતિ સૂક્ષ્મ પણુ પ્રમાદ ગલત–વિષયમૂઢતા છોડવાનુ કહ્યુ. તા પ્રશ્ન થાય કે એ ટાળી શું કરવું ? એના ઉત્તરમાં બ્રાહ્મણી પૂર્વ જન્મનાં મરણ-ખળે માર્ગ જોઈને કહી રહી છે,
પ્રમાદ ટાળી કાં કે
વ્ય
હૈ પરાક્રમી જીવા! પ્રમાદ ટાળી આપણા આત્માને સમ-શત્રુમિત્ર,-કેાઈ આપણા દુશ્મન નથી, કોઈ સગાં-સ્નેહી નથી,-એ ભાવ ઊભા કરીને અપ્રમત્તપણે પાંચ મહાવ્રત સ્વીકારી લેવા જરૂરી છે. તે આ રીતે કે,
(૧) સર્વ પ્રકારની જીવહિં'સાથી વિરામ પામવું વૃિત્ત થવું;
(૨) અસત્ય ખેલવું જ નહિ;
(૩) માલિકે નહિં દીધેલ કાંઈ પણ એક દાંત ખેાતરવાની સળી પણ ન લેવી;
(૪) મન-વચન-કાયાની પ્રવૃત્તિથી સદા અખંડિતઅવિરાધિત નવ વાડના પાલન સાથે દુĆર વિશુદ્ધ બ્રહ્મચ પાળવુ';
(પ) લેશમાત્ર પરિગ્રહ ન રાખવા, એક કાણી કોડીના પણ પરિગ્રહ નહિ, યાવત્ સ'ચમેપકરણ વજ્રપાત્રને વિષે પણ તદ્દન નિમમત્વ ધરવું;
(૬) અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ચારે પ્રકારનાં રાત્રિભોજનના સદા ત્યાગ કરવા,
Page #438
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૨૧
(૭) આહારગ્રહણમાં પણ ઉગમ-ઉત્પાદન-એષણ દિમા સુવિશુદ્ધ આહાર પાણી લઈ એ સંજનાદિ પાંચ દેષ ટાળી પરિમિત ને એ સ્વાધ્યાય કરી વાપરવાં.
(૮) પાંચ સમિતિની વિશુદ્ધિ રાખવી. ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહેવું. ઈર્ષા સમિતિ આદિની ભાવના જીવનમાં ઊતારવી.
(૯) અનશનાદિ તપ-શાસસ્વાધ્યાય-ધ્યાનાદિ અને સૂત્રો દ્વહન આચરવાં. માસ આદિ ભિક્ષુપ્રતિમા અને વિચિત્ર દ્રવ્યાદિ અભિગ્રહ ધારણ કરવા. ભૂમિશયન, કેશલેચ અને શરીર સંસ્કાર ત્યાગ આચરવા.
(૧૦) સર્વ કાળે ગુરુના આદેશને અમલ કરે.
(૧૧) સુધા-પિપાસા પરીસહ સહવાને ખૂબ અભ્યાસ રાખ. દેવતાઈ વગેરે ઉપસર્ગ સહવા. આહારાદિ આવ
શ્યક સામગ્રી અંગે “લખ્યાલખ્યવૃત્તિક” અર્થાત્ “મળી તે ઠીક, ન મળી તે ય ઠીક' એવા ભાવથી રહેવું.
વિશેષ શું કહેવું? હે ભાગ્યવાન ! આ વહન કરવું અત્યંત મુશ્કેલ પણ વહવું. મહાપુરુષેએ વહન કરેલ એ અઢાર હજાર શીલાંગને ભાર અવિશ્રાન્તપણે લેશ પણ થાક્યા -કંટાળ્યા વિના વહન કરે ! ”
બ્રાહ્મણએ અત્યાર સુધી તે અનેક આર્ય–દર્શને બતાવે એવી સગા સ્નેહી-ધનમાલ-વિષ વગેરેની વૈરાગ્ય તથા ત્યાગની અને ધર્મની જ કર્તવ્યતાની વાત કરી હતી.'
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૨૨
ફમી રાજાનું પતન પણ હવે શુદ્ધ ધર્મનું સ્વરૂપ શું એ જૈન દર્શનની વાત બતાવે છે. વિદ્વાન ગેવિંદ બ્રાહ્મણ અને બીજાએ તે આ સાંભળીને ચંકી ઊઠે છે! કેમકે મિથ્યા મતમાં રહેલા એમને આવા શુદ્ધ ધર્મનાં સ્વરૂપની ગંધ પણ નહતી. તે આજે પિતાના જ મતમાં રહેલી આ બ્રાહ્મણના મુખે સાંભળવા મળે છે. બ્રાહ્મણીએ પણ ટૂંકમાં ૧૩ મુદાથી શુદ્ધ ધર્મને એ સરસ ખ્યાલ આવે છે કે હવે એના પર કઈ શંકા ય ન રહે અને એટલે સચોટ ધર્મ લાગે કે એથી વિરુદ્ધ વાતે બનાવટી ધર્મ તરીકે લાગે.
ર્તવ્ય ૧૩ મુદ્દામાં ૫ + ૨ + ૪ -
શુદ્ધ ધર્મના મુદ્દા સ્પષ્ટ છે. પાંચ મુદ્દા તે પાંચ ૫ મહાવ્રતના એ પછી [, ૨ રાત્રિભેજન ત્યાગ અને આહાર વિધિના, એ પછી
૪ સમિતિ, તપ, ગુર્વાસા અને પરિસહ સહનના ચાર મુદ્દા !
એમ કુલ અગિયાર. હવે આના પર જરા વિચાર કરી જુઓ કે આમાં અમાન્ય થાય એવી કઈ ચીજ છે? અને આના વિના કલ્યાણ પણું શી રીતે થાય?
પહેલા અહિંસાવ્રતમાં પૃથ્વીકાય—અપકાય-અગ્નિકાય વાયુકાય અને વનસ્પતિકાય જેવા પણ છે ઉપર ભારેભાર દયા લાવી એની ય હિંસાથી ત્રિવિધ ત્રિવિધ દૂર
Page #440
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૨૩ ...
·
રહેવાનુ છે. એમાં અજુગતુ શું છે ? છતાં કેટલાક ઘેલાઓ
પૂછે છે,
પ્રશ્ન-મધા જ જો એવા મુનિ થઈ એવી અહિંસા પાળે તે પછી રસાઈ કાણુ કરે અને એ બધાને વહેારાવે કાણુ ?
ઉ-એવા જો સેાનાના સૂરજ ઊગે તે તે બધાને અનશન કરવાની તાકાત આવી જવાથી આહારની જરૂર જ નહિ રહે, અને વહેલે મેક્ષ થઈ જશે. મેાક્ષ માટે જ દીક્ષા ને ?
પ્ર૦−શુ મધાની અનશનની તાકાત હૈાય ?
0
~તા શું ખધા ય એવા સ-અહિંસાના મુનિ મા લઈ શકે ખરા? જો એ અનશન શકય નહિં, તે આ સર્વેય સૂક્ષ્મ-અહિંસા પાળે એ પણ શકય નથી. બધાના એવા મેહ ઊતારવાનું અને શેનુ' ? અહિંસા સારી લાગતી પણ હાય છતાં ખાનપાન, માલ-મિલ્કત-વૈભવ, કાયા કુટુંબ-કીર્તિ, માન-સન્માન, વગેરેના મેહ ઊતારવા કયાં સહેલા છે કે એના મમત્વ મૂકી સત્યાગના અહિંસક ચારિત્ર મા` લેવાય ? ત્યારે કેટલાકને એ મેહ ઊતરી જાય છે, તેા પણ પૃથ્વીકાયાદિ જીવાની એળખ કરાવનારા વજ્ઞ, વચન પર શ્રદ્ધા નથી, જિનશાસન પર શ્રદ્ધા નથી, એટલે સંસાર છેાડી તાપસ-સન્યાસી બનવા છતાં બિચારા સ્થાવકાય જીવાની અહિંસા પાળતા નથી. માટે બધા દીક્ષા
"
:
Page #441
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન લઈ લેશે તે....” એવી ટી સર્વ ચિંતા કરી જાતને બચાવી લેવાનું કાં ચૂક ?
ખરી વાત એ કહે કે હજી એ બધે મેહ ઊતરતે નથી, એ બધું સપનાની સુખલડી જેવું સ્વપ્નની રાજ્યસંપત્તિ જેવું લાગતું નથી, એટલે અહિંસા માર્ગ લેવાતે નથી, અથવા એ પૃથ્વીકાયાદિ અસંખ્ય અનંતા જીવે પર દયાભાવ ઊછળી એની હિંસામાં હૈયે કાળો કકળાટ થત નથી. તેથી સર્વથા અહિંસક ચારિત્ર લેવાને ઉલ્લાસ થે તે દૂર રહ્યો, પણ ઉપરથી “બધા સાધુ થશે તે વહેરાવશે કણ? ” એવાં મજાક મશ્કરીનાં વચન બોલવાનું કરાય છે! પણ એ એના જેવું છે કે કસાઈની નાતમાંથી એક જણ કસાઈને ધંધે મૂકી દે, બીજે મૂકી દે, તે જેમ ત્રીજે કહે છે કે “અલ્યા! બધા જ જે આ ધંધે મૂકી દેશે તે માંસાહારીનું શું થશે?” ખરી રીતે આ ચિંતા જ ખોટી છે. માંસાહારીઓ મરી નહિ જાય. એ અન્નાહારી થઈ જશે. ત્યારે વળી પૂછે છે –
પ્ર-પણ પછી અનાજ ખૂટી પડે એનું શું?
ઉ–ખૂટે શું કામ? પછી તે અનાજ ઉગાડવા પાછળ વધારે મહેનત થવાની. આજે ય અમેરિકા રશિયા જેવા દેશમાં ધૂમ માંસાહાર પાછળ મહેનત છતાં અનાજ એટલું બધું પાકે છે કે એ પરદેશ મોકલે છે. ક્યાં ખૂટયું ? જ્યાં ખૂટતું દેખાય છે ત્યાં સરકારી આંકડાની ભ્રમજાળ ચાલે છે. બાકી તે કેટલું ય અનાજ નાશ પામી જાય છે. તેમજ
Page #442
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૨૫ ગણિત મૂકે તે માલુમ પડે કે જેટલી જમીનમાં પિવાયેલ જનાવરના માંસ ઉપર જેટલા લેકેનું નભે છે, એટલી જ જમીનના અનાજ ઉપર એથી સારા વધારે લેકનું પોષણ થાય એવું છે. હુંડિયામણ વગેરેની ઊભી કરેલી બનાવટી સાઠમારીમાં લેકે અનાજને બદલે બીજું વાવેતર કરે છે, તેથી અનાજ ઓછું પાકતું દેખાય છે, એ પણ હકીક્ત છે. બાકી સીધા વ્યવહારમાં માંસાહાર છૂટી જવા પર કોઈ ભૂખે મરી જાય એમ નથી. અસ્તુ. પણ આ કસાઈપણું છોડવા સામેની દલીલ જ બેટી છે. પિતાને પિતાની જાત માટે હિંસા ખટકતી હોય તે સહેજે કસાઈપણું મૂકી દેવાય. એમ અહીં પણ જાણે સ્થાવરકા અસંખ્ય જીવેની હિંસા ખટકતી હોય, ન ગમતી હોય, તે ઝટ એ છોડી દેવાય. એ જી પરની ભારેભાર દયાથી બને. જે આ દયા છે નહિ, તેથી હિંસા ખટકતી નથી, તે “બધા દીક્ષા લેશે તે વહેરાવશે કે?” આ કુર્તક કરવાને કઈ અર્થ નથી.
વાત આ છે કે સર્વ જીવેની હિંસાને ત્યાગ એ શ્રેષ્ઠ ધર્મ છે એમાં કોઈ જ વાંધો ન ઊઠાવી શકે. એમ જૂઠ-ચેરી-અબ્રા-પરિગ્રહને સર્વથા ત્યાગ, કંચન-કામિની સાથે કઈ જ સંબંધ નહિ, એ આત્માને પહેલાં શુદ્ધપવિત્ર કરવા માટે અતિ આવશ્યક મહાન ધર્મ છે. પછી એના પર બીજા જ્ઞાન-ધ્યાનાદિ ધર્મના રંગ ચડી શકે. અસત્ય વગેરે પાપોથી મેલા આત્માની ઉપર તપ-જ્ઞાનધ્યાનાદિ ધર્મના એવા રંગ ક્યાંથી ચડી શકે?
Page #443
--------------------------------------------------------------------------
________________
૪ર૬
ફમી રાજાનું પતન એટલું ધ્યાનમાં રાખજો કે આ અહિંસા વગેરે ધર્મ પાળવા માત્રથી આત્મા પવિત્ર બની જાય એવું નહિ, પણ, સાથે સાથે “એ હિંસા-જૂઠ આદિના પાપ મન-વચનકાયાથી કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ.” એવી વિવિધ ત્રિવિધ પાપ-ત્યાગની પ્રતિજ્ઞા કરાય તે જ અશુદ્ધિ, જાય. “ના, પ્રતિજ્ઞા કરવી નથી, એનો અર્થ તે એ, કે અંતરમાં ઊંડે ઊંડે પાપની અપેક્ષા બેઠી છે. સર્વજ્ઞ-કથિત ધર્મની આ સૂક્ષમતા છે કે અંતરના ખૂણામાં ય અજાણ્ય પણ લેશમાત્ર અશુદ્ધિ ન રહેવા દે.
બ્રાહ્મણે આ કહી રહી છે કે મહાનુભાવે ! આ પાંચ મહાવ્રતના ધર્મમાં આવી જાઓ. સાથે સર્વથા રાત્રિ ભેજનત્યાગનું વ્રત પણ સ્વીકારી લે. સર્વજ્ઞ ભગવાને ત્રિભેજનમાં ઘણા દેવ જોયા છે. રાત્રે ઊડતા ફરતા જંતુઓને નાશ, જીવની દહાડે–રાત્રે ખાવાની નિરંકુશ સંજ્ઞા, રાગવૃદ્ધિ, કામવૃદ્ધિ, વગેરે કેટલાંય પાપે રાત્રિભેજનમાં પિષાય છે ! જીવની સાત્વિકને બદલે તામસવૃત્તિ વધે છે. માટે અવિવેકી પશુમાવ છોડી આ વિવેક મનુષ્યપણું મળવા પર એને ખાસ ત્યાગ જોઈએ.
આ છ વ્રતની સાથે નિર્વિકાર શુદ્ધ આહાર-સમિતિ, ત૫, ગુર્વાસા અને પરીસહસહન એ પાંચ સાધનાઓને મહાધર્મ બતાવ્યું. કેઈને લાગે કે,
પ્ર—તત્વ ચિંતન-ધ્યાન-સમાધિની ખેવના કરવી, બાકી બીજી આહારશુદ્ધિ-સમિતિ વગેરેની ખટપટથી શું ?
Page #444
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪ર૭. ઉ૦-પરંતુ એ સમજી રાખવા જેવું છે કે એ સાચાં સચોટ-તરવચિંતનાદિ એમ જ આવી જવા સહેલાં નથી.. એના માટે આંતરિક શરીર–શુદ્ધિ, વિકારશમન, ઈન્દ્રિયનિગ્રહ, મનની પ્રશાન્તતા, જ્ઞાનની પૂર્ણ પરતંત્રતા, ખડતલપણું, સહિષ્ણુતા વગેરે વગેરે ઘણું ઘણું જરૂરી છે. એ હોય તે જ સ્થિર તન્મય તત્વચિંતન-ધ્યાન સમાધિને અવકાશ રહે. કેમકે એને જ જીવનને એક માત્ર વ્યવસાય બનાવ હોય તે આત્માના બીજા ત્રીજા વિકારે, જડની ગુલામી, નિરંકુશ બેલિવું-ચાલવું, સુખ–શીલતા, સ્વછંદતા, વગેરે તે દૂર ભાગી જ જવા જોઈએ. નહિતર એ બધા એવી દખલ અને વ્યગ્રતા-વ્યાકુળતા કરે કે એ ઠરીને તત્વચિંતન કરવા જ ન દે. પછી એકાગ્ર શુભ ધ્યાન તે લાગે જ શેનું? જીવનને અનુભવ જુઓને, કે એ વિકાર, એ નિર્બળતા, ને એ કાયાદિની ગુલામી હોય તે તત્વચિંતનમાંથી મન કેવું ખસી જઈ બહાર દેખાદેડ કરે છે!
માટે જ આ અત્યંત જરૂરી છે કે ૪૨ દેષ રહિત. શુદ્ધ આહાર જ લેવો. તે પણ અંત-પ્રાંત, લુખે સુખે રસ વિનાને જ લે, અને તે ય રાગ-દ્વેષાદિ દેષ ટાળીને જ વાપરે. એમાં ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અભિગ્રહ. રાખવા.
વળી ચાલવામાં ઈસમિતિ, બેલવામાં ભાષાસમિતિ, આહાર-વસ્ત્ર-પાત્ર–વસતિ માટે એષણસમિતિ, વસ્તુ લેવામૂકવામાં આદાન-નિક્ષેપણાસમિતિ, મળ-મૂત્રાદિ ત્યાગમાં
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૮
રુક્ષ્મી રાજાનું પતન પારિષ્ઠાપનિકાસમિતિ સાચવવી. સમિતિ એટલે જીવહિંસાદિ દેષ ન લાગવાની પાકી સાવધાની.
તપમાં બાહ્ય અભ્યન્તર ૧૨ પ્રકારને તપ સેવ. અનશન-ઊદરિકા-દ્રવ્યસંક્ષેપ-રસત્યાગ-કાયકષ્ટ અને સંલીનતા એ ૬ બાહ્ય, તથા પ્રાયશ્ચિત-વિનય–ીયાવચ્ચ, શાસ્ત્રસ્વાધ્યાય, ધ્યાન, કયેત્સર્ગ એ ૬ આભ્યન્તર.
એવી રીતે સદા ગુર્વાજ્ઞા શિરસાવંઘ કરવી, જેથી ક્યાંય સ્વછંદતા-ઉછખલતા પિષાય નહિ.
એમ સુધા–પિપાસા, ઠંડી-ગરમી, ડાંસ-મચ્છર આકેશ-સત્કાર વગેરે પરીસહે સહર્ષ સહેવા.
સાધુ જીવનના કર્તવ્યને સાર આ ૧૧ મુદ્દામાં બતાવી દિધે. આમાં સમિતિગુતિ, ગુજ્ઞાપાલન અને પરીસહસહન પર ખાસ ધ્યાન દેવા જેવું છે, ગુરુને બરાબર બંધા ચેલાં હોઈએ તે મહાવ્રત–પાલન સુંદર થઈ શકે. એમાં વળી સમિતિગુતિનું પાલન આત્માને સજાગ બનાવી દે છે. નીચે જોયા વિના ચાલવાનું નહિ, સાવધ ભાષા બોલવાની નહિં, ગોચરીમાં દોષ ન લાગવા દે. વસ્તુ લેવામૂકવામાં પૂજવું–પ્રમાર્જવું, મળમૂત્રાદિ વિસર્જનમાં જીવજંતુ ન મરે, લેક અધમ ન પામે, વગેરે ખ્યાલ રાખવાનો. (૧) કાયગુપ્તિમાં કાયા અને ઈન્દ્રિયેની લેશ પણ પાપ વિનાની સમ્યક પ્રવૃત્તિ, (૨) વચન ગુપ્તિમાં પ્રિય-પથ્ય-સત્ય એવું પ્રશસ્ત જ ઉચ્ચારણ, અને (૩) મને ગુપ્તિમાં આડાઅવળા ફજુલ કે પાપરૂપ કાંઈ જ વિચારે નહિ, કાષાયિક ચિંતા –ભાવના નહિ, શુભ જ અને સંયમ તથા યોગોને અનુકૂળ
Page #446
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
• ૪૨૯ વિચાર, ચિંતન, ભાવના સેવવાના. આની સાથે ગુરુને પાકા બંધાયેલા રહેવાનું હોય, તથા બારે પ્રકારના તપમાં ઉદ્યમ જે શક્તિ બધી લગાવીને થતું હોય, તે જીવની ઉન્નતિમાં શી વાર લાગે? અહંત્વ, પ્રમાદ, ઈન્દ્રિયેની ગુલામી, વગેરે તે બિચારા કયાંય ભાગી જાય.
આ બધાની સાથે પરીસહ સહર્ષ સેવવાના, એથી અનાદિની સુખશીલ વૃત્તિ, દેહાધ્યાસ-શરીરમમત્વ, સુંવાળાપણું, વગેરે પર જબરદસ્ત કાપ પડે છે, આત્મા ખડતલ બને છે. કર્મના વિચિત્ર ઉદય આવા જીવને વિકૃત યાને ઊંચ નીચ નથી કરતા. સાધનામાં ચિત્ત બરાબર લાગે છે, આત્મા–પરમાત્માને વિચાર ભૂલાતો નથી. પણ આ બધું સહન કરવાની સ્વતઃ ઈચ્છા હોય તે જ બની શકે. જગતમાં જુઓ કે થોડું પણ સહી લેવાનું માણસને કે આગળ લાવે છે! અને જશ અપાવે છે !
વાચાળતાના રોગનું ઔષધ બેન બાલકણનું દૃષ્ટાન્ત –
એક નગરમાં એક શેઠના બે સંતાન-એક પુત્ર ને. એક પુત્રી. એમાં દીકરીને બીજે ગામ પરણાવેલી. બાપને ઘેર જરા લાડમાં ઊછરેલી, તેથી અભિમાન અને વાતવાતમાં તેશ્વાઈ-તિરસ્કારના બેલ બેલવાની બહુ આદત ! સાસરું સુશીલ શિષ્ટ માણસનું, તે એ તે બધા આના હલકટ
Page #447
--------------------------------------------------------------------------
________________
૧૩૦
રુમી રાજાતુ પતન
એલ કરવા પર કંટાળી ગયા. તેના ભાઈ ને કહેવરાવ્યું કે આ કારણે તમે બેનને અહીંથી લઈ જાઓ.’
ભાઈના દિલને પહેલેથી ડગમગ તા હતું જ કે ‘આ સાસરિયે કેમ નભાવશે? હવે જો એને ઘેર લઈ આવુ તે પછી પેલા લેકે જિંદગી સુધી આ મલાને પાછી ખેલાવે જ શાના? અને પેલા ખાનદાન, સુખી અને આમરૂવાળા એટલે એમને કન્યા તેા ખીજી મળી રહે. એટલે બેનને તે જીવતા ધણીએ વિધવા જેવુ અને પાછું કલંકિત જીવન ! માટે લાવવી તે નહિં.'
•
ભાઈ એક ઉપાય ગેાઠવીને ગયા બેનને ત્યાં, ખાનગીમાં એનને બેસાડી કહે છે, જો હવે મારે ખડું જીવવાનું નથી. છ મહિના ભયંકર આફતના છે, એમાં ખચવાનું મુશ્કેલ છે. મહાત્માની આ ચેતવણી છે.'
બેનને ભાઈપર પ્રેમ બહુ તે ગભરાઇ ગઈ, રાવા જેવી થઈ ગઈ, કહે છે, - કાઈ ઉપાય નથી ?’
· ઉપાય છે, પણ અશકય જેવા.’
• શા ઉપાય છે? ’
૮ ઉપાયમાં મહાત્માએ આ ગાળી સત્રી આપી છે. કાઈ નિકટનું સગુ” આ નાની પત્થર ગાળી જાગતુ હાય ત્યાં સુધી, મેાંમાં રાખી મૂકે તે ગ્રહની આફત ટળે. પણ એ કેણુ રાખે? તારી ભાભીને તા તું જાણે છે ને ? ’ બેન કહે ‘એમાં શું? હું માંમાં રાખી મૂકીશ.'
Page #448
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
6
પણ તારે ય ખેલવા તા જોઈ એ ને??
૪૩૧
6
ના રે ના, છ મહિના નહિં મેલુ.. મારા વહાલા ભાઈ માતથી મચી જતા હાય તા એમાં શું છે? લાવ એ.’ ભાઇએ નાની પત્થરની ગેાળી ખીસામાંથી કાઢીને આપી કહ્યુ, ‘જો જે ડાં બહુ જોખમ છે. પણ મારા અચાવ થઈ જશે.'
(
એને ગેાળી માંમાં મૂકી દીધી. હવે જેમ તેમ ખેલવાનું બંધ ! ભાઈ ચાર દહાડા સાસરિયાને સમજાવીને રહ્યો કે મેં એને સમજાવી દીધી છે.' પેલાએએ પણ માઇના મૌન જેવા વ્યવહાર જોયા, ભરાસા બેઠા. ભાઈ ગયા પછી તે ખેલવુડ હાય તો ખડુ થાડુ અને ધીરેથી એલે, રખેને ગાળી બહાર નીકળી પડે ? એમાં છેકરા, નાકર, કાંઈ કામ બગાડે-કરે, તોય ઉકળવાની વાત નહિ ! ખાઈ ના હવે બીજા કરતાંય જા વધી ગયા છે ! છ માસ પછી તે ભાઈએ ગાળી લઈ લીધી, અને બેનને શાંત સહિષ્ણુ સ્વભાવ પડી ગયા. હેા ો, આટલું સહન કરવામાં કેવી ઉન્નતિ થઈ ! તેા પછી અનેક વાતે પરીસહુ સહેવાના કેટલા લાભ?
બ્રાહ્મણીના આગળ ઉપદેશ : મહાવ્રતપાલન કેવું દુષ્કર ? :—
" આ મહા
ગાવિંદ બ્રાહ્મણની પત્ની કહી રહી છે, વ્રતાદિ અઢાર હાર શીલાંગપાલનને ભાર વહેવા એ એવે
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૩૨
રુકમી રાજાનું પતન અતિ મુશ્કેલ છે કે જાણે સમુદ્રને હાથેથી તર! અતિ તીર્ણ દારુણ તલવારની ધાર પર અટક્યા વિના ચાલ્યા જવું ! સારી રીતે ભડભડ સળગતી અગ્નિની જવાળાઓ પી જવી ! સૂકમ પવનથી કેથળો ભર! મટી ગંગાનદીના ઘડા પૂરમાં સામા પ્રવાહે જવું ! હજારોના તેલમાપથી મોટા મેરુને તેળવો ! અત્યંત દુર્જય વિશાળ ચતુરંગ સેનાને એકલે હાથે ધીરતાથી જીતી લેવી ! પરસ્પર વિપરીત દિશામાં ફરતા આઠ ચકેની વચમાંથી રાધાપુતળીની ડાબી આંખ વીંધવી! જાણે સમસ્ત ત્રિભુવન પર વિજય મેળવી નિર્મળ યશકીર્તિ જય-પતાક પ્રાપ્ત કરવી ! માટે હે ભવ્ય લકે! આ મહાગ્રતાદિ ધર્મના સેવનથી વધીને બીજું કશું અત્યંત દુષ્કર નથી. બીજા ભાર તે વહન કરાય છે, કેમકે તે વહવાનું તે વિશ્રામ કરીને થઈ શકે છે. પણ અતિ ભારે શીલ-મહાવતને ભાર તે જીવનભર વગર-વીસામે વહન કરવાનું હોય છે?
મહાવતેને ભારે ભાર –
બ્રાહ્મણની નજર સામે પાપના ઘેરાવાવાળા આ વિશ્વમાં જીવની કેટકેટલી કંગાળ દશા છે એને તાદશ ચિતાર ખડે છે. એમાંથી બચી શુદ્ધ પવિત્ર ધર્મમય જીવનમાં આવવું, એ કેટલું કઠિન છે! એને એ સારી રીતે સમજે છે. જેમ દુનિયામાં મોટા સાહસિક કામ કરવા માટે કેટકેટલા ભાર ઉડાવવા પડે છે, એમ અહીં તે નિષ્પાપ ધર્મમય જીવન બનાવવું છે, તે એ સારુ એથી ય વિશેષ ભાર ઊંચકવાની જરૂર છે.”
Page #450
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૩૪ કેઈમાની લે કે “એમાં શું? મહાવ્રત પાલન અને આહારશુદ્ધિ-સમિતિ-તપ-ગુર્વાજ્ઞા વગેરે બરાબર આરાધવાનું કાર્ય અતિ દુષ્કર છે, કેમકે એમાં અનાદિના પાપરસિક, પાપમાં ટેવાયેલા, અને ઉખલ મનને અત્યંત કાબુમાં લેવું પડે છે. ગમે તેવા કષ્ટ–તકલીફ વિન્ન આવે એની લેશ પણ દરકાર કરવાની નહિ; અને આરાધનાના માગે એકસરખા ઝડપી પ્રયાણને ચાલુ જ રાખવાનું, અસ્મલિત ગતિએ આગળ ધપે જ જવાનું. આમાં પાંચે ય મહાવ્રત, ક્ષમા-નમ્રતાદિ ચાર ગુણે સંયમ-તપ વગેરે, ને પૃથ્વીકાયાદિ સમસ્ત જીની રક્ષા સાચવીને, તેમજ અજીવન પણ સગવડભર્યા પરિકમ યાને સંસ્કરણ-ઘાટગોઠવણ ટાળીને, આહારાદિ વેગ પર નિગ્રહ મૂકીને, ઈત્યાદિ પ્રકારે પાળવાના. એ અઢાર હજાર શીલાંગનું પાલન મહા દુષ્કર છે. જાણે ભુજાના બળે જ સમુદ્ર તરી જવાને ! પવનને કોથળામાં તેલવાને ! નદીની વેળુના કોળિયા ચાવવાના !...વગેરે !
સાધના આટલી દુષ્કર છે માટે જ એના સારૂ મહાસત્ત્વ વિકસાવવાનું ! મહાન બળ-શક્તિ-–વીય ખરચવાનું ! મનની બધી ય સુંવાળાશ–સુખશીલતાસગવડપ્રિયતા કેરાણે મૂકવાની, કાયાને સારી રીતે ગદરવાને સંકલ્પ રાખવાને. વિચારમાં પણ લેશમાત્ર અલનાને વિકલ્પ જ નહિ ઊઠવા દેવાનો.
જુઓ મહાવીર પ્રભુએ કેટલી કેવી પ્રચંડ સાધના
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૪
રુમી રાજાનું પતન કરી! સનસ્કુમાર ચક્રવર્તીએ ભયંકર રેગથી ગ્રસ્ત શરીરે કેવી કઠોર તપ-સંયમની સાધના કરી ! સીતાજીએ ચારિત્ર લઈ કેવું કઠેર આરાધ્યું ! ત્યારે શું એ વિના જ સુંવાળા રહીને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હશે? ધન્ના અણગારે અને ધન્ય-શાલિભદ્ર મહામુનિઓએ કેટકેટલી પ્રખર સાધના કરી ! દઢ નિર્ધારવાનું મન બનાવ્યા વિના એ શક્ય નથી.
અનુસંધાન –
વિશ્વહિતકારી વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર પરમાત્માએ રુકમી રાજાનું દીક્ષા બાદ અંતે શલ્ય રાખવાથી પતન અને એનાં દુઃખદ પરિણામને અધિકાર બતાવ્યું તે પછી ઉત્થાનને અધિકાર બતાવતાં મનુષ્યભવે મુનિપણામાં એક વચનદેષના પ્રતીકારરૂપે જીવનભર મીન અને પૃથ્વી-પાણીઅગ્નિ જીવની કડક રક્ષા–સંયમ તથા કડક બ્રહ્મચર્યનું પાલન બતાવ્યું. પરિણામે ચકવતભવે ભવ્ય ચરિત્ર-સાધના અને ગચ્છપાલન બતાવીને હવે છેલ્લે બ્રાહ્મણને ભવ વર્ણવી રહ્યા છે. ગોવિંદ બ્રાહ્મણની એ પત્ની બ્રાહ્મણ દીકરાના અતિ અનુચિત વર્તાવ પર મૂચ્છ અને જાતિસ્મરણ પામી જાય છે. ભાન આવતાં પતિ વગેરે બધા ત્યાં એકત્રિત થઈ ગયેલાના પૂછવા પર કહી રહી છે કે સ્વાર્થમાં જ લુબ્ધ સગા સ્નેહી-પરિવારના ભરોસે રહે નહિ, અને એકમાત્ર ધર્મની સાધના કરી લે. એ ધર્મ પણ સામાન્ય નહિ, કિન્તુ મહાવ્રતાદિ ચારિત્ર-ધર્મ કે જે પાળ અતિ દુષ્કર છે, જાણે ભુજાબળે જ મહાસમુદ્રને તરી જ વગેરે. એનું
Page #452
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
- ૪૫ જ પાલન જીવને સ્વજનમેહાદિથી નીપજતા દુઃખમય અનંત સંસારભ્રમણના અંત લાવી....અનંત સુખમય મેક્ષમાં શાશ્વત વાસ કરી આપે છે.
બ્રાહ્મણને અંતિમ ઉપદેશ હવે જગદ્ગુરુ ફરમાવે છે કે “હે ગૌતમ! તે બ્રાહ્મણ કોને કહી રહી છે કે,
ता उज्झिउण पेम्मं घरसार-पुत्त-दविणमाईणं । णीसंगा अविसाई पयरह सव्वुत्तमं धम्मं ॥१॥ नो धम्मस्स भडकाउकंचणवंचणाय ववहारो। णिदम्भो तो धम्मो मायादिसल्लरहिओ उ ॥२॥
અર્થાત્ (૧) ઘર-માલ-પુત્ર-દ્રવ્ય આદિને પ્રેમ છેડીને નિઃસંગ બની (૨) કંટાળ્યા વિના સર્વોત્તમ ધર્મની સાધના કરે. (૩) ધર્મમાં જડની માયા-મૂઢતા વંચનાથી વ્યવહાર હાય નહિ. માટે ધર્મ તે માયાદિ શલ્યથી રહિત નિષ્કપટ જ હોય.”
બ્રાહ્મણનું એમ કહેવું છે કે જ્યારે સગાં-સ્નેહીપરિવાર અને ધન–માલ-ઘરબાર બધું જ ચંચળ વિજળીના ઝબુકા જેવું છે, જીવને ભુલાવામાં પાડી દઈ એમાં જ રચ્યા પચ્યા રાખી તરણતારણ ધર્મથી વંચિત રાખનારું છે, તે પછી પરકના દીર્ઘકાળના હિતને અર્થી કોઈપણ માણસ એ ચંચળ સ્વજન-સંપત્તિ પર રાગ કરીને એમાં રચ્યા
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૬
કમી રાજાનું પતને પ રહે નહિ. એ તે દિલના રાગબંધને છેડી નાખી શુદ્ધ ધર્મમાં જ લાગી જાય. અનંતા આત્માઓએ આ સ્વજનાદની અસારતા દેખીને એ છેડી સારભૂત ધર્મનું જ જીવન બનાવી સ્વાત્માની કચરામણ અટકાવી છે. જાગ્યા ત્યારથી સવાર ! કેઈએ બાળવયમાં. કેઈ મધ્યમ, તે કેઈએ વૃદ્ધ ઉંમરે, કેઈએ પરણ્યા પહેલાં તે કેઈએ પર
ને તરત, કેઈએ યુદ્ધમાં હારી જઈને તે કેઈએ વિજ્ય મેળવીને, કેઈએ રેગ આવતા પહેલાં તે બીજાએ વળી રેગી બન્યા પછી, એમ ભિન્ન ભિન્ન સ્થિતિમાં જાગ્યા ત્યારથી સવાર ગણે નિજના અવિનાશી મોક્ષને પંથે પ્રયાણ આદર્યા છે. માટે આપણે પણ જે જાગ્યા છીએ તે ગમે તે સંગ–પરિસ્થિતિને ધર્મમાં અનુકૂળ માની સ્વાત્મહિતના પ્રયાણ આદરી દેવાં જોઈએ.
એટલું છે કે ધર્મની સાધના લેશ પણ કંટાળો લાવ્યા વિના સહેજ પણ શલ્ય રાખ્યા સિવાય થવી જોઈએ. કંટાળો શા માટે લાવે? એ તે ફળ કેવળજ્ઞાન ન આવે ત્યાં સુધી જંપીને બેસવાનું નહિ. અખંડ ઉત્સાહ સાથે ચાલ્યા જવાનું. એમ પવિત્ર ધર્મ આરાધવે છે તે તે પાપશલ્યના. કચરા કાયમ રહી અપવિત્ર રહેલા હૃદયે શી રીતે આરાધાય ? કઈ માયા, કેઈ નિદાન-આશંસા કે કોઈ મિથ્થામતિની પકડ ઊભી હોય ત્યાં હૈયું સ્વચ્છ નથી, અને ધર્મ તે. સ્વચ્છ હૃદયની વસ્તુ છે, માટે એ શલ્યના ઉદ્ધાર કરી દેવા જોઈએ.
Page #454
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
res
ધ્યાનમાં રહે કે આ તે મહાદુ ભ યાગ વમાન કાળમાં જ શકય છે. દુલ ભ ચેગ ગુમાવ્યે પછી એ ચેગ પ્રાપ્ત થવા કાં સહેલા છે ? કેમકે
भूसु जंगमत्तं तेसु वि पंचेंदियत्तमुक्कोसा | तेसु वि अमाणुयत्तं मणुयत्ते आरिओ देसो ॥ ३ ॥ देसे कुलं पहाणं कुले पहाणे य जाइमुक्कोसा । तीए रूवसमिद्धी रूवे य बलं पहाणयरं ॥ ४ ॥ ॥ ॥ होइ बले चिय जीयं जीए य पहाणयं तु विन्नाणं । विन्नाणे सम्मत्तं सम्मत्ते सोलसंपत्ती ॥ ५॥
सीले खाइयभावो खाइयभावे य केवलं नाणं । के लिए पडिपुन्ने पत्ते अयरामरो मोक्खो ॥ ६॥
બ્રાહ્મણી કહે છે,
આ દેશની પ્રાપ્તિ દુલ ભ ઃ—
અર્થાત્—જગતના જીવ તરીકે પૃથ્વીકાયા િ સ્થાવરપણું ભાગવતાં ત્રસપણું પામવું મુશ્કેલ છે. એમાં ય પાછું પંચેન્દ્રિયમાંય મનુષ્યપણુ પામવું તે વળી કેટલું ય દુષ્કર છે! કેમકે જગતની અન્યાન્ય જીવરાશિ વચ્ચે મનુષ્યની અત્યંત અલ્પ સંખ્યા એ સૂચવી રહી છે. અરે! કદાચ એ ય સુલભ અની ગયુ, તે ય એમાં આય દેશમાં જન્મ પામવા વળી એથી ય વિશેષ મુશ્કેલ છે. જગતમાં અનાય દેશના મેાટા પથારા આગળ આ દેશ તા થાડા જ છે. એમાં જન્મ મળવા કેટલેા કઠિન !
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૮
રમી રાજાનું પતન કુળ-જ્ઞાતિ-બળ દુર્લભ –
આર્ય દેશમાં ય હલકા કુળવાળા ઘણ; તે છેડી સારું કુળ પામવું, કુળમાં ય સારી જ્ઞાતિ મળવી, એમાં ય રૂપસમૃદ્ધિ અર્થાત્ પાંચે ઈન્દ્રિય પરિપૂર્ણ મળવી, અને એમાં ય આરોગ્યબળ-સંઘયણબળ મળવું એ ઉત્તરોત્તર કઠિનકઠિન છે. તશ્રદ્ધા અતિ દુર્લભ –
અરે ! એ બળ પણ મળ્યું તે દીર્ઘ આયુષ્ય અને સારા આચાર મળવા ક્યાં સહેલા છે? અને એ પણ કદાચ મળે તે ય તે ગતાનુગતિક ચાલે છે. ત્યારે તત્વબોધ મળે અને એમાં ય તત્ત્વશ્રદ્ધા જામવી એ તે વળી કેટલું યા દુષ્કર છે. જગતમાં દેખાય છે કે ધર્મ તત્વની જાણકારી હોવા છતાં ય દિલની રુચિ ઘર-દુકાન–પૈસા પરિવાર-પ્રતિષ્ઠા તરફ જે ઝૂકે છે તે ધર્મ તત્વ તરફ નહિ ! પછી ભલેને મંદિર-ઉપાશ્રયે જવાને, સુપાત્રદાન દેવાને, પોતાના ઈષ્ટ દેવ-ગુરુ તરીકે અરિહંતદેવ અને નિગ્રંથ મુનિઓને માનવા વગેરેને આચાર મળતે ય હાય, અને એમને સત્સંગે ધમધ પણ મળે હાય ! આચાર અને બેઘ ઊભા રહેશે બાજુએ, અને હૈયાની રુચિ સંસાર-સુખસગવડ તરફ ખેંચાઈ રહેશે ! માટે જ તવરુચિ થવી ઘણું દેહિલી! ખેર! કદાચ તત્વચિ પણ થઈ તે ય હવે વિષયસંગ છેડી શીલ-સંયમ ચારિત્ર મહાવ્રતે પામવા ઘણા ઘણું મુશ્કેલ છે. કેમકે શ્રદ્ધા થઈ છતાં જવની રાગદશા અને.
Page #456
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૩૯ નિસત્ત્વતા ટળવા સહેલા નથી, ને એ ટળ્યા વિના શીલસંયમ–ચારિત્ર મળે નહિ.
ચારિત્ર ઉપરની કક્ષાઓ મહા દુર્લભ -
એ ઊંચી ચારિત્ર સંપત્તિ પામવા છતાં એનું નિરૂ તિચાર પાલન થઈમેહનીય કર્મને સર્વનાશ થવા પૂર્વક ક્ષાયિક ભાવ, વીતરાગ દશા, કેવળજ્ઞાન અને અજરામર મોક્ષ પામ તે અતિ અતિ મુશ્કેલ છે. ચારિત્ર મળી જવા છતાં ય જીવની સુખશીલતા અને અહંન્દુ જીવંત જાગ્રત રહે છે. જે એને અતિચાર સેવન અને ગુરુ પ્રત્યે નિરપેક્ષભાવ તથા આપમતિની પ્રવૃત્તિમાં ડુબાડૂબ રાખે છે. ત્યાં પછી સર્વેસર્વા ગુરુને સમર્પણ અને સિંહની જેમ તલ નિર્મળ કઠોર ચારિત્ર-પરાક્રમમાં આગળ વધે જ જવાનું. વચ્ચે જ જવાનું ક્યાંથી થાય ? તે નહિ તે ચારિવાવરણને ક્ષાયિક ભાવ અર્થાત્ મેહનીય ક્ષયપૂર્વકની વીતરાગ દશા ક્યાંથી પ્રગટે? એ વિના કેવળજ્ઞાન તે આવે જ શેનું?
બ્રાહ્મણ એ બતાવી રહી છે કે ત્રપણાથી માંડીને ઉત્તરેત્તર ઠેઠ ક્ષાયિક ભાવ સુધીના પેગ કેટકેટલા દુર્લભ છે! કેટકેટલા મુશ્કેલ છે ! એમાં જે ઠેઠ ધર્મતત્વની સમજ અને શ્રદ્ધા સુધીના પેગ સુધી આવી જવાયું છે, તે હવે પશુ-સુલભ વિષયસંગ છેડી ચારિત્ર-જીવન અપનાવી લેવામાં વિલંબ શા સારૂ કરાય?
બ્રાહા ઘરબાર-પુત્રપરિવાર–પસાદિનું મમત્વ છેડી
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૪૦
રુક્મી રાજાનું પતન
નિઃશલ્ય પાપરહિત ધર્માંનું સેવન કરવાનુ ખતાવી ઠેઠ સ્થાવરપણાથી ચડતાં ચડતાં મેક્ષ સુધીની પ્રાપ્તિ ઉત્કૃષ્ટ તરીકે ખતાવી આવી. હવે એ કહે છે કે આવા મેનુ સેવન શા માટે ? તા કે,
न य संसारंमि सुहं जाइ - जरा - मरणदुक्खगहियस्स । जीवस अस्थि जम्हा तम्हा मोक्खो उवाएओ ॥ ७ ॥ आहिंडिऊण सुइरं अनंतहुत्ते हु जोणिलक्खेसुं । तस्साहणसामग्गी पत्ता भो भो बहु इण्हिं तो एत्थ जंण पत्तं, तदत्थ भो उचमं कुणह तुरियं । विबुजणणिदियमिगं उज्झह संसार - अणुबंध
॥ ૮॥
| L ||
સસારના દુઃખ ઃ
-
મેટા
અર્થાત્–સંસારમાં વારંવાર જન્મ-જરા-મૃત્યુના દુ:ખદ ચક્રાવાની પકડમાં પકડાયેલા જીવને કાંઈ જ સુખ નથી; કેમકે જનમવા ઉપર જ અનેક પ્રકારના રોગ-શાકઈવિયેાગ–અનિષ્ટસ ચાગ વગેરે દુઃખાના પોટલાં ઊભા થાય છે. માટે જ જન્મ-મરણરહિત મેક્ષ જ આદરણીય છે. વળી
અતિ દુલ ભ મેાક્ષ સામગ્રી અહીં જઃ—
ભૂલવાનું નથી કે જન્મ-મરણભરી ચેારાસી લાખ ચેાનિઓમાં અનતી વાર દી કાળથી ભટકવા છતાં એમાં મેક્ષની સાધન-સામગ્રી જ પ્રાપ્ત થઈ નહેાતી, તે હવે અહી', હે મહાનુભાવા ! બહુ પ્રાપ્ત થઈ છે. વિષયસામગ્રી
.
Page #458
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
તે ઘણી ય મળ્યા કરી હતી. નહેાતી મળી માક્ષ–સાધનની સામગ્રી. તે અત્રે મળી ગઈ છે. માટે પૂર્વ અનંતા કાળમાં ચ નહિ મળેલ જે અહીં મળી તેના પર જલદી ઉદ્યમ કરા. અને ડાહ્યા પુરુષાએ વખાડેલ આ સૌંસાર–પરંપરા છેડા. સંસારની પરંપરા ચલાવનારા પાપાનુખ ધાને તાડો.
૪૪૧
વિષય સુખના યત્ન નકામા ઃ—
બ્રાહ્મણીએ સાર બતાવી દીધા કે જન્મજરા મૃત્યુથી વ્યાપ્ત દુ:ખમય અનાદિ સંસારમાં મળેલી મેાક્ષ સાધનસામગ્રી મળવા પર મેાક્ષા જ ઉદ્યમ ઝટપટ કરી લે.” વિષય-સુખ માટેના પ્રયત્ન બધા ય નકામા. કેમકે મેટા સારા વિષય મળે છતાં એ મૃત્યુના એક ઝપાટે છીનવાઈ જવાના છે, અને એના પર પાછી જનમ-મરણની જંજાળ જ ચાલવાની છે. તે એમાં સુખ શુ? માટે ખરી રીતે એ જ જાળ ચાલુ રાખનાર વિષયસંગ આદરવા જેવા નહિ. પણ જનમ-મરણની ઉપાધિને અંત લાવનાર મેાક્ષ જ એક આદરવા ચેાગ્ય છે.
વાત પણ સાચી છે કે જો બહુ વહાલા કરેલા સ્વજનસમૃદ્ધિ અને વિષયેાથી મૃત્યુકાળે તરછેડાઈ જ જવાનુ છે
તે એની પાછળ શું મરી ખૂટવું? બહુ હાંશથી સેવા આપતા બળદને અપગ–અશક્ત થતાં જો માલિક તરડી દઈ કસાઈ ને વેચતા હાય, તે એ વખતે બળદને કેટલું કારમુ દુઃખ થાય ? એમ બહુ હાંશથી સેવેલા સ્વજન સમૃદ્ધિ જીવને મૃત્યુકાળે જો છાડી ઢતા હાય તા કેટલું
Page #459
--------------------------------------------------------------------------
________________
સુક્ષ્મી રાજાનું પતન ભયંકર દુઃખ? માણસને મૃત્યુની પીડાનું તે જાલિમ દુઃખ છે જ, પણ એથી ય વિશેષ દુઃખ તે આ બધાને છોડી જવું પડે છે એનું થાય છે !
મૃત્યુની અશાતા–વેદનીય પીડે એના કરતાં જડ—ચેતન વિષયને રાગ વધારે પડે છે. એ જ મૃત્યુને ભય લગાડે છે, નરકના જીવને કેઈ અનુકૂળ રાગપાત્ર જડચેતનને વેગ નથી, તે એ મૃત્યુને તે ઝંખે છે. આ સૂચવે છે કે રાગ-મમત્વની મેટી મેંકાણ છે.
રાગ ઓછાના લાભ - જેટલા પ્રમાણમાં રાગ ઓછા રાખે, એટલા પ્રમાણમાં. (૧) દુઃખ એછું થવાનું. (૨) પાપ ઓછા થવાનાં. (૩) જન્મ પરંપરાનાં બીજ ઓછા પડવાનાં. (૪) ના જન્મ વૈરાગ્યવાળો મળવાને. (૫) એમાંય રાગ કાલે એટલે વળી ઊંચે ચડવાના.
અનાદિ કાળથી અખંડ ધારાએ ચાલી આવતા સંસાર અને જન્મ-મરણની ઘટમાળને આમ અંત લાવી શકાય છે.
પુરુષાર્થની વિટંબણું વિષયોમાં –
વાત આટલી છે કે આ રાગ-મમત્વ ઓછા કરવા માટે સત્ય મેક્ષમાર્ગ બતાવનારા જિનશાસને ફરમાવેલ આચાર-જ્ઞાન-કિયા-સમ્યક્ત્વ અને વ્રતનિયમાદિ સમ્યક
Page #460
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન શલસંપત્તિ જરૂરી છે. એને સાધવાની સામગ્રીરૂપે માનવભવ, ઈન્દ્રિયપટુતા, આયુષ્ય, બળ, વગેરે મળ્યું છે. એટલે બ્રાહ્મણી કહે છે તેમ આ સામગ્રીના ઉપગમાં જ ઝટપટ. કામે લાગી જવા જેવું છે. સંસારની સાધનાના વિષમાં ને સ્વજન-સમૃદ્ધિમાં શું મુંઝાવું? એમાં પુરુષાર્થને શે વિડંબ? એ તે બહુ વાર મળ્યા, ને બહુ વાર એમાં મુંડાવ્યું; મેક્ષની સાધન-સામગ્રી જે નહતી મળી છે. મળી છે તે પુરુષાર્થને જશ અપાવ જોઈએ.
બ્રાહ્મણી આગળ વધતાં કહે છે.
–હે ભાગ્યવાને! ધર્મશ્રવણ તે અનેક લાખ કોડે ભવમાં પણ પ્રાપ્ત કરવું કઠિન છે. તે જે અહીં મળી ગયું તે હવે એ સાંભળેલા ધર્મને જે બરાબર આચરણમાં નહિ ઉતારે તે ફરીથી પણ એ ધર્મ દુર્લભ થઈ જશે. એનું કારણ આ છે કે–
ફરીથી પણ ધર્મ પ્રાપ્ત થાય એ માટે પુણ્ય અને સુસંસ્કારનાં નાણું જોઈએ છે. એ અહીં પ્રાપ્ત ધર્મનાં સેવનથી જ ઊભાં થાય.
પરંતુ જે વર્તમાન કાળે મળેલ ધર્મને સેવતે નથી અને “ભવિષ્યમાં ધર્મ મળે એમ પ્રાર્થના કરે છે એ કયા મૂલ્ય ઉપર ભવિષ્ય કાળે એ ધર્મ મેળવવાને અધિકાર રાખે ?
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૪૪
રમી રાજાનું પતન શાહુકાર કે મફત પડાઉ–
એક નગરમાં વેપાર અર્થે બે શાહુકાર આવ્યા. જ્યાં વેપાર કરે એની તપાસ કરે છે, પણ હજી કઈ એવા વેપારમાં દિલ બેસતું નથી. એવામાં ત્યાં એક મેટી મિલ હતી એના કેટલાક મજુર કામદારને લઈને આ શાહુકાર પાસે આવ્યા. બંનેને જુદા જુદા મળવાનું બને છે.
એમાં પહેલાં એકની પાસે કામદાર એવી માગણી મૂકે છે કે “આ મજુરને ચેડાં નાણું ધીરે. વ્યાજ સાથે પાછા અપાવવાની જવાબદારી મારા માથે. શાહુકાર ના પાડે છે, કેમકે એને બીજા વેપારમાં ઝટપટ પૈસા રોકવાની ગણતરી છે.
પેલા અહીંથી ઊઠી ગયા બીજા શાહુકાર પાસે. એણે જોયું કે હમણાં તે વ્યાજની આવક ચાલુ કરી દેવા દે. એટલે એ તે ધીરવા તૈયાર થઈ ગયે, અને બરાબર દક્ત કરાવી લઈ મજુરને નાણું ધીર્યા.
હવે સમય આવે ત્યારે પગારના દિવસે કામદાર શાહુકારને બોલાવી મિલના દરવાજા બહાર બેસાડે છે, અને પેલા મજુર પણ એણે પાથરેલા ફાળમાં પગારમાંથી ઉછીના લીધેલાં નાણા નાખે છે, અહીં પેલે પહેલે શાહુકાર પણ આ જોઈને નાણું લેવાની આશાએ બાજુમાં ફાળ પાથરી બેઠે. કિન્તુ કઈ એના પાથરણમાં એક રાતી પાઈ પણ નાખતું નથી. ત્યાં એને કામદાર પૂછે છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૪૫ન્ન
2
• કેમ ભાઈ! આ ચાફાળ શાની પાથરી છે ?
પેલા કહે કેમ વળી શું ? મારા સાથીદારની જેમ. આમાં પૈસા લેવા માટે પાથયુ છે.”
'
હવે ખેલા, કામદાર એને કહે કે નહિં, કે ઃ અલ્યા પશુ તારા સાથીદારે તે પહેલાં નાણાં ધીર્યા છે, એટલે લેવાને એ અધિકારી છે; કિન્તુ તે તે રાતુ ક્રિયુ ય દીધું નથી, પછી અહી લેવાના તને અધિકાર શું છે?' આમ કહે ને?
એમ અહીં જ્ઞાની ભગવંતા આપણને કહે કે નહિં, કે જો અહિં મળેલ ધર્માંની આરાધના નથી કરવી તે. ભવિષ્યમાં ધમ માગવાનેા તમને અધિકાર શે છે? ને એમ જ માગ્યાં કરેા કે મને ભવાંતરે આધિ મળે એધિ મળા,' તા તેથી કાં નાણાં ઉપર ત્યાં બેધિ મળવાની ?
ઃ
ધમની શ્રદ્ધામાત્રથી ભવાંતરે ધૂમ
મળે? :—
અહીં કદાચ તમને પૂછવાનું મન થતું હશે કે (૧) પણ અમે ધર્મોની શ્રદ્ધા રાખીએ પછી ભલે અમે ધમ આરાધી ન શકતા હાઈ એ તે ય એ ધશ્રદ્ધાનાં મૂલ્યથી ભવાંતરે ધમ` મળે ને? (૨) એ માટે એધિની પ્રાથના થાય ને ? (૩) શ્રેણિક કૃષ્ણ મહારાજ જેવાને ધમ શ્રદ્ધાનુ જ મળ હતું ને ? એ અવિરતિના ચેગે કયાં ધમ આરાધી. શકતા હતા? ’
Page #463
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનું પતન શ્રેણિકની હરોળમાં બેસાય? દાંતસળીથી પરીક્ષા –
પરંતુ આ પૂછતાં પહેલાં જરા એટલું વિચારજો કે એક તે તમે કેની હરોળમાં બેસવા માગે છે? શાયિક સમકિતના ધણુ અને પ્રભુએ સિકકો મારેલી જવલંત ધર્મ શ્રદ્ધાવાળા અને તીર્થકરના જીવ શ્રેણિક-કૃષ્ણ મહારાજની હરળમાં બેસી વાત કરે છે ? તમારા દેદાર તે તપાસ કે તમારું હૈયું કેવું છે અને એ ઉચ્ચ આત્માઓનું કેવું ? તમારું હૃદય કોના પક્ષમાં ઢળે છે, સંસારના? કે જિનભક્તિ-જિનવચનના પક્ષમાં? શું જિનશાસન મળ્યા પર જગતની મોટી સમૃદ્ધિ-પરિવાર અસાર તુચ્છ લાગે છે ખરાં ? કે નાનકડી દાંત ખેતરવાની સારી સળી પણ સારભૂત લાગે છે? એની ખાતર પણ જરૂર પડ્યે ગુસ્સો કરવા, વિહ્વળ થવા, અને મનમાં એજ રમાડ્યા કરવા તૈયાર ખરા ? સારભૂત શું અને અસારભૂત શું લાગે છે? કયું ગુમાવતાં હૈયું દુભાય છે? શાસનનું કે સંસારનું? આત્મહિતનું કે કાયાહિતનું?
શ્રેણિકમાં ધર્મશ્રદ્ધા ઉપરાંત કેટકેટલું?
બીજું એ તપાસે કે શ્રેણિક કૃષ્ણ મહારાજ વ્રતપચ્ચકખાણરૂપી ધર્મ-આરાધન નહોતા કરી શક્તા, પરંતુ બીજી બાજુ ધર્મ-આરાધના કેવી કેવી કરતા હતા? એની ખાતર કે ભેગ દેતા હતા? શું એ વિના જ એ કેરી એકલી ધર્મશ્રદ્ધા રાખી બેઠા હતા?
Page #464
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
શ્રેણિક મહારાજને જિનભક્તિમાં રાજ નવા ઘડેલા સોનાના જવને સાથિયા કરવા જોઇતા હતા. રાજ મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર જોઈતા હતા અને એ સમાચાર પણ મત મેળવી મફત પચાવી ખાવાના નહિ ! સમાચાર લાવનારને પહેરામણી-વધામણીદાનથી નવરાવી દેતા ! રાણી માટે સવા લાખની એક રત્નક બળ ખરીદવા તૈયારી નહેતી, પ્રભુના કુશળ સમાચાર લાવનારને સેનાથી નવરાવી દેવાનુ હાંશે હાંશે કરતા. કુટડા અને હોંશિયાર વિનયી કનૈયા કુંવરા મેઘકુમાર, નંદીષેણુ વગેરેને હાંશે હાંશે ચારિત્ર માગે જવા દીધા ! મગધ જેવા મોટા દેશનું સુકાન સભાળવા અને પેાતાને શાંતિ આપવા સમ પાટવી કુંવર અભયકુમારની પણ રાજ્ય ગાદીને બદલે ચારિત્ર લેવાની ભાવના થઈ, તે એને ય ચારિત્રે વળાવ્યેા ! પછી કૈાણિકના હાથે પેાતાને જેલમાં પૂરાવું પડ્યું! કેરડા ખાવા પડતા, છતાં સંતાપ ન કર્યાં કે હાય ! આ મેટા દીકરા અભય મને રખડતા મૂકી ગયા તે આ દહાડા જોવાના આવ્યા !’ ના, એવા કેાઈ શેાક નહિ, ગાળ નહિ, ઉલ્લુ અનુમેાદના અને આત્મગોં કે ‘ધન્ય છે તે પુત્રાને કે એ પ્રભુનું શરણુ લઈ સંસાર–દાવાનળમાંથી બહાર નીકળી ગયા ? હું નિર્લીંગો આ ઝાળમાં પડી રહ્યો !’
શું આ બધુ ધર્મ –આરાધના નથી ? વળી એ પ્રભુની વાણી ને ગણધર મહારાજની વાણી સાંભળવા ખડે પગે તૈયાર ! હૃદયને એનાથી મથી નાખવામાં સાવધાન ! શું આ કારી ધશ્રદ્ધા જ છે? કે એ ઉપરાંત ધ આરાધના છે ?
Page #465
--------------------------------------------------------------------------
________________
૩મી રાજાનું પતન્ય એમ કૃષ્ણ મહારાજ પણ જિનવાણીની મેરલી પર ઓલતા હતા! છેવટે મૌન એકાદશી આરાધવા જોઈતી. હતી! કદી કેઈની નિંદા અને હલકા ઉપાયનું યુદ્ધ ખપતું ન હતું ! કુમારે પિતાના હાથમાં નહિ, પણ કુમારિકા કન્યાએ તે પિતાના હાથમાં તે એને ચારિત્ર માર્ગે ચડાવવાનું જોઈતું હતું ! પિતાની વહાલી રાણીઓએ ચારિત્ર માગ્યું તે એમને ખુશમિશાલ ચારિત્રે ચડાવી દેતા ! સાધર્મિક ભક્તિ પણ સારી કરવાની ! શું આ બધું ધર્મ –આરાધના નથી?
તપાસ, તપાસ, તમારા જીવન, તમારા દેદાર, કઈ ધર્મ આરાધના અને શ્રદ્ધાનું બળ છે? ક્યા નાણાં પર, ભવાંતરે ધર્મની આશા ?
કમી–બ્રાહ્મણીની દીક્ષા અને મોક્ષ
સુરાસરેન્દ્રપૂજિત ત્રિભુવનગુરુ મહાવીર પરમાત્મા. ગોવિંદ-પત્ની બ્રાહ્મણને ઉપદેશ વર્ણવ્યા પછી શું બને છે. તે ફરમાવતા કહે છે,
હે ગૌતમ! જ્યાં એ બ્રાહ્મણ જાતિસ્મરણ-જ્ઞાનના બળે આટલું કહી રહી છે, એટલામાં તે એને સઘળય સ્વજન વર્ગ અને ઘણું નગરવાસી માણસે પ્રતિબંધ પામી ગયા !”
પ્રતિબંધ કેમ ન પામે? બ્રાહ્મણને ઉપદેશ એટલે બધે સચોટ, રેચક અને રોમાંચક હતું, એટલે બધે.
Page #466
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૮ એ સંસાર, આત્મા અને ધર્મના યથાસ્થિત વરૂપને દર્શાવનારે હતે, કે જે મન પર લેતાં હૃદય પીગળી જાય! મનમાંથી આવે ઉપદેશ સાંભળતાં, ક્ષણભર બીજા બધા યે આપમતિના હિસાબી બાજુએ મૂકાય, અને ઉપદેશ ને ઉપદેશની વસ્તુને મનની અંદરના ઊંડાણમાં ઊતારાય, તે ભવી જીવને એ કેમ જડબાતોડ અસર ન કરે?
ઉપદેશની અસર કેમ નથી થતી? –
આ પરથી એ સમજી શકાશે કે તમે જે ફરિયાદ કરતા હો કે “ત્યારે અમને કેમ અસર નથી થતી? અમે પણ પિલા લોકોની જેમ બ્રાહ્મણને ઉપદેશ તે સાંભળે છતાં કેમ અમને પ્રતિબંધ નથી થતો? જે આ ફરિયાદ હોય, તે એનું કારણ સ્પષ્ટ છે કે
પહેલા મનમાંથી બીજા બધા આપમતિના હિસાબ કે, આ સ્વજન-ધનમાલ મારા છે, સારા છે, મારે ઉપયોગી અને સુખદાયક છે. ધર્મ તે કાંઈ એ તત્કાલ ઉપયોગ અને સુખ-મઝા દેખાડતું નથી'—આ હિસાબ દર મૂકવા નથી; અને–
(૨) ઉપદેશનાં ધર્મને મનના ઊંડાણમાં ઉતારા નથી; તથા
(૩) સાંભળી સાંભળીને આગળ ચલાય છે, પણ જીવન સાથે એને જેડાતું નથી;
એટલે પછી ઉપદેશની ભારે અસર ક્યાંથી થાય? ૨૯
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૫૦
રુમી રાજાનું પતન તેલીના તેલિયા કપડાની ચિકાશ દૂર કર્યા વિના એને ગમે તેટલું સુંદર રંગના ફંડામાં ઝબળે, પણ રંગ એને ક્યાંથી પૂમે પૂમે ચટે?
આપમતિના હિસાબ કેરાણે મૂકી જ્ઞાનીના હિસાબ અંતરમાં ઊતારે. જ્ઞાનીના ઉપદેશ પર અથાગ બહુમાન હોય તેથી એના કહેલા ધર્મમાર્ગ ઉપર ભારેભાર બહુમાન થાય. તે જ પિતાના હિસાબ તુચ્છ લાગે, અને એ લાગવાથી એને બાજુએ મૂકી જ્ઞાનીનાં વચન મન પર લેવાય. માટે તે શાસ્ત્ર કહે છે કે,
વીતરાગની વાણીનાં શ્રવણના અધિકારી તે છે કે જેને એના પર બહુમાન છે. જે એ બહુમાન છે તે એની સામે આપમતિ પર અવમાન–અબહુમાન થાય. એ આપમતિ તુચ્છ લાગે. જે આવું ન લાગવાને પાયાને વાંધો હોય તે પછી ગમે તેવા ઉપદેશ પણ નિરર્થક જાય, દિલને જરાય ચમકાવી ઊભા ન કરી શકે. એમાં નવાઈ નથી.
ઉપદેશ પર બહુમાન શાને કહેવાય? –
અલબત્ આથી એમ નથી કહેવું કે “જેટલે ઉપદેશ સંભળાય એટલે બધે અમલમાં આવે જ જોઈએ, ના, નય આવે, પણ દિલ તે જરૂર ચમકાવે. આત્માને ભડક તે ઊભી થવી જ જોઈએ, અને એનું પરિણામ એ, કે
(૧) જ્ઞાનીના ઉપદેશની સામે પિતાની આપમતિ ન મૂકાય અને એના પેટા હિસાબ પર ખેદ થાય;
Page #468
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૫૧ (ર) માત્ર પોતાને જ નહિ પણ પિતાના આશ્રિતને માટે ય આ જ લાગે, અને પિતાનું ચાલે ત્યાં સુધી એ આશ્રિતને ખોટા હિસાબમાં ન તણાવા દે; તેમજ એને જ્ઞાનીએએ કહેલા હિસાબ પર આત્મસ્થાનના માર્ગે જોડવાને જ પૂરે પ્રયત્ન કરે.
જાતના અમલનું તે નહિ, પણ આશ્રિતનું ય જે આ ન બને, ન બનવાનો ખેદસરખે ય થાય નહિ, ઉપરથી એને ય આપમતિના જાન્ત હિસાબમાં મહાલતે દેખી ખુશી થવાય, મહલાવવા પ્રયત્ન થાય, તે પછી જ્ઞાનીના ઉપદેશ પર દિલ ચમકવા-ભડકવાનું કયાં રહ્યું ?
વાત આ છે કે આપમતિના હિસાબ-છેરણ અતિ તુચ્છ ગણુ બાજુએ મૂકે, અને જ્ઞાનીનાં કહેલાં તત્વ હૃદયના ઊંડાણમાં ઊતારે, તે કમમાં કમ એવી ભડક લાગશે કે જેથી આશ્રિતને સંસારના કૂવામાં ઉતારવાનું હવે હોંશે હોંશે નહિ કરાય; તેમજ પોતાની જાતના ભવપતન માટે પારાવાર ખેદ રહ્યા કરશે, અને એટલું એને અટકાવવાને પુરુષાર્થ થશે, તથા બીજાની આગળ ભવપતનકારી વાતેનાં ટાયલા નહિ કૂટાય કે એમાં ટાપસી નહિ પૂરાય.
સારું જાણવા-સાંભળવા મળે એના પર અસર કેમ નથી થતી? અહીં બ્રાહ્મણે બ્રાહ્મણ પાસેથી સાંભળ્યું એજ તમે પણ સાંભળ્યું ને? હવે તપાસે જે અસર એ વિદ્વાન ગેવિંદ બ્રાહ્મણને થઈ એ તમને થઈ કે કેમ? જે ન થઈ
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૫૨
રુકમી રાજાનું પતને તે શાથી? તમને લાગશે કે “બે સમાન દરદી એક જ જાતની દવા પીએ. તે જેમ બંનેને સરખી અસર થાય, એમ અહીં કેમ ન બને?' પણ ત્યાંય એ નિયમ નથી. એનું કારણ દરદ તે ઉપરથી સમાન દેખાય છે, તાવ છે. કે માથું દુઃખે છે. પરંતુ અંદરના કારણભૂત વાત-પિત્તકફની વિષમ વિચિત્રતારૂપદરદની પરિસ્થિતિ જુદી હોય ત્યાં દવાથી સરખી અસર શી રીતે થાય? તે અહીં પણ એજ તપાસવાનું છે કે સત્ શ્રવણની દવા કેવા વાંધાને લીધે. અસર નથી કરતી?
સત શ્રવણની અસર ન થવાનાં કારણે –
(૧) એક તે આ, કે ચિત્ત બીજે હોય, તે સાંભળેલું ગ્રહણ જ ન થાય, પછી એની અસર શી રીતે થાય?
(૨) બીજું આ, કે ચિત્ત તે સાંભળવા પર રાખ્યું પરંતુ એટલું જ કે એમાં કથાભાગ શે આવ્યો? સચોટ તર્ક-દલીલ શી આવી? અલંકારિક ભાષા કેવી આવી? મહારાજે એમાં તેની ખબર લઈ નાખી? ઈત્યાદિ પર જ ધ્યાન હોય તે કહેવાયેલ મુખ્ય જે ઉપદેશ–અંશ, એનું લક્ષ ન રહેવાથી અસર શી થાય?
(૩) વળી, માને ને કે ઉપદેશની વસ્તુ પર ધ્યાન રહ્યું પણ ખરું, કિન્તુ પહેલેથી નક્કી કરીને જ બેઠા હતા કે આપણે જ્યાં છીએ એનાથી આગળ વધાય એમ જ નથી, પછી ભલે ને લાખ સારું સાંભળવા મળે, એની અસર લેવાની વાત જ ક્યાં રહે?
Page #470
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૫૩
. (૪) ત્યારે એ પણ છે કે એવું કાંઈ નક્કી તે નહેતું કરી રાખ્યું, પરંતુ મન વિષમાં અતિ મૂઢ અને લુબ્ધ છે, કુટુંબ–પૈસા-પ્રતિષ્ઠાદિમાં ભારે મૂઢતાથી એંટી ગયેલું છે, તે ય રુડું સાંભળવાની અસર ન થાય. પેલા મથુરાના ચિબાઓએ હૈડીનું નાંગરૂં ઉપાડ્યા વિના હોડી ચલાવવા હલેસાં તે ઘણા માર્યા પણ હોડી શાની જરાય આગળ વધે? એમ વિષયોમાંથી મનની ગાંઠ છોડી નાખ્યા વિના એ મને ગમે તેટલું ય સારું સાંભળેલાના માર્ગો શી રીતે આગળ ધપે? માત્ર ગાંઠ છેડવાની વાત છે હોં ! એટલે?
મનની ગાંઠ આ નિર્ધારવાળી ગણતરી જ કે “આ મળેલા કે મળવાની આશાવાળા દુન્યવી વિષ સારા જ છે, મેળવવા રાખવા ભેગવવા લાયક જ છે, એમાં કાંઈ છેટું નથી, એ છોડશે જ નહિ. એના ત્યાગની વળી મૂર્ખાઈ શા માટે કરવી ? અથવા ત્યાગની મારી શક્તિ જ નથી, આવી આવી ફિફસ નકકી કરી રાખેલી ગણતરી એ મનની ગાંઠ છે. “મહારાજ તે વિષને બેટા કહે, એમને એજ કહેવાને ધરમ છે, પણ આપણે તે આપણે ધરમ સંભાળવાનો. ને એમ તે મેં ઘણું ય મહારાજેને સાંભળી કાઢયા, પણ તેથી કાંઈ લહેવાઈ જવાય? આંધળિયા કરાય? ના, સંગ જેવા જોઈએ ને? રાબેતા મુજબ ચાલે છે તે ઠીક છે, બોલે છે, આ ગાંઠ બાંધી રાખી હોય, પછી સાંભળવાની શી અસર થાય ?
(૫) ત્યારે એ પણ વસ્તુ છે કે મન જે અતિશય
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૫૪ ,
રુક્ષ્મી રાજાનું પતન કવાયગ્રસ્ત હોય, દા. ત. ક્યાંકથી લડીને આવ્યો હોય અને કેધથી મન ધમધમતું હોય, અગર વક્તા મહારાજ પ્રત્યે જ કેઈ તેવા પ્રકારને દ્વેષ હૈયામાં સળગતે હોય, તે સાંભળેલા પર ધ્યાન હોવા છતાં એની અસર તે ન થાય, પણ કદાચ ઉલ્ટી જ અસર થાય ! ખતવણી જ ઉધી કરતે જાય ! મનને એમ લાગે કે “બસ, આ મને ઉતારી પાડવા માટે જ કહી રહ્યા છે! અગર પાટ પર બેસી મેટી મેટી. વાતે કરવી સહેલી છે.” અથવા “આજની દુનિયામાં આ વાતે તે ચોથા આરાની વાત કહેવાય, એ આજે ન ચાલે.”
(૬) એમ જે માનકષાય બહુ નડતે હોય તે જાતને સારી ઊંચી જ માનશે એટલે પછી સાંભળેલાની ખતવણી બીજાના જ પડે કરવાને ! “બાપ કેવા જોઈએ. એ. વાત આવી, એને પિતાના પિતા પર લાગુ પાડશે ! અને “પુત્ર કે જોઈએ. એ વસ્તુ પિતાના દીકરા પર લઈ જશે ! પિતે તે જાણે કોઈને બાપે ય નથી કે કેઈને પુત્ર પણ નથી ! એટલે પિતાને કશું લાગુ પાડવાનું નહિ! આમાં શ્રવણ પિતે શી અસર પામી શકે ?
અથવા માનકષાયવશ પિતાની જાતને બધું સમજેલી માની બેઠે હૈય, એટલે વ્યાખ્યાન સંભળાવા પર એમ જ માન્યા કરશે કે “આ તે હું જાણું છુંઆ મને ખબર છે....આમાં કાંઈ નવું નથી...આ બરાબર, એમ જ હોય છે.” થયું, પિતાને લેવાનું કશું રહેતું જ નથી !
Page #472
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
અગર માન–કષાય એ નડતે હેય કે એને “ભાઈ ભાઈ” “શેઠ શેઠ,કહી ફુલણજીને કુલાવે, એની પ્રશંસા કરે, તે સાંભળવું ગમે, એ કડવું માન છેડવાનું સાંભળવા પર એની સારી અસર કેમ લઈ શકે?
(૭) એવી રીતે માયાકષાયનું જોર હોય તે સાંભળતાં દેખાવ જાણે એક ભક્ત-શ્રોતાને કરશે, મહારાજ પાસેથી જશ લેશે, પણ હૈયામાં ઉતારવા કરવાની વાત નહિ; અથવા માયાવશ મનમાં લેવા બીજા જ વાળશે, સાંભબેલાની ખતવણું જ અંદરખાને જુદી કરશે! ત્યાં સાંભબેલાની શી અસર પામે?
(૮) લેભ કષાયનું જે જેર હશે, તે પિતાના ધનમાલ-કુટુંબ-માનપાન ઉપરની ગાઢ મૂચ્છ કે અધિક મેળવવાની તૃષ્ણામાં તણાઈ ગયેલે એ સાંભળી સાંભળીને કાન તળે કાઢવાનો, અથવા સાંભળેલામાંથી જેટલું બીજા વિધી વગેરે માટે કહેવાયું લાગતું હશે, એ તે ખુશીથી સાંભળશે, પણ જાત પર લાગુ પડે એ સાંભળવા રાજી નહિ. | (૯) ત્યારે પૂર્વગ્રહ રાખી સાંભળવા બેસે તે ગમે તેટલું સારું સાંભળવા મળે પણ એ તે મનમાં નક્કી કરી રાખ્યું છે કે “આ વક્તા તે આપણા વિરોધી જ છે, અમુક મતવાળા છે. બીજાની ટીકાટિપ્પણુ જ કરનારા છે, લેકને ભેળવનારા છે, મારા પર દ્વેષવાળા છે.” એટલે પછી સાંભળેલાની શી અસર લે?
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૫૬
રમી રાજાનું પતન (૧૦) અરે! માને કે આવું કશું નથી છતાં જે ચિત્ત બાહ્ય ભાવમાં જ લયલીન છે, બહારનામાં જ રખડતું– રમતું રહે છે, તે સાંભળવા પર જાતના અંતર આત્માને માટે વિચારવાનું કશું રહેશે જ નહિ. બાને અઢળક રસ આભ્યન્તર તરફ બેપરવાઈ કરાવે છે. માત્ર બીજાના જ લાભ-નુકશાનને વિચાર હાય પછી જાતને વિચાર શાને આવે? “સંઘમાં આમ બગડી ગયું છે. ગામમાં આમ બગડી ગયું છે. ફલાણાને આ દેષ છે. પેલા બીજાને બીજી ખામી છે....આનું આમ કરવું જોઈએ, આ સુધારા થવા જોઈએ.” બસ, બીજાની જ ચિંતા હેય, જાતને કઈ ખામી, કેઈ દેષ, કેઈ સુધારવા જેવું, કાંઈ જ લાગતું ન હેય, બાહ્યના ને બીજાના જ વિચારે ભરચક રહેતા હોય, પછી સાંભળેલાની જાત માટે શી અસર લે? ત્યારે આ બધું સૂચવે છે કે,
સાંભળેલાની અસર લેવી હોય તે,
(૧) સાંભળતી વખતે કહેવાની વાત પર બરાબર ધ્યાન રાખો,
(૨) બધું મારા પર કહેવાય છે એમ માની એ જાત પર લગાડતા ચાલે.
(૩) ઉપદેશ અને તત્વની વસ્તુના પાક ખપી બને.
(૪) એમાંથી લઈ જવાની વસ્તુ લઈને જ જાઓ, કઈ પ્રતિજ્ઞારૂપે, તે કેઈ નિષેધરૂપે,
Page #474
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪પ૭
(૫) મનની વિષ–ધન-માલ અને કાયા-માયા સાથેની ગાંઠ છોડીને સાંભળે.
(૬) પણ કષાય, ક્રોધ, દ્વેષ, અભિમાન, માનાકાંક્ષા, આપ બડાઈ, માયા, લેભ, હાસ્યાદિની અસરથી મુક્ત રહીને સાંભળે. | (૭) પૂર્વગ્રહ રાખ્યા વિના સાંભળો.
(૮) બહારને ભાર એ છે કરી જાતના આત્માનું જ લક્ષ રાખી સાંભળો.
(૯) સાંળળેલું પછી વારંવાર ભાવનામાં મમરાવે. તે સાંભળેલાની જરૂર અસર પડશે.
પેલી બ્રાહ્મણના ઉપદેશને સ્વજન વર્ગ અને બીજા શ્રોતાજનેએ એ રીતે સાંભળીને મનમાં ઉતાર્યો અને પ્રતિબંધ પામી ગયા! ત્યાં એને પતિ ગેવિંદ બ્રાહ્મણ કે જે વેદવિદ્યામાં પારંગત છે, જન્મ જૈન નહિ, જૈન ધર્મને જ્ઞાતા નહિ, પરિચયવાળે નહિ. એને કેવી અસર થઈને એ શું કરે છે એ બતાવતાં રિલેકતારક શ્રી મહાવીર પ્રભુ ફરમાવે છે -
ગેવિંદ બ્રાહ્મણને અસર તીવ્ર પશ્ચાત્તાપ -
હે ગૌતમ! તે પત્નીને ઉપદેશ સાંભળી ગોવિંદ બ્રાહ્મણ પત્નીના ઉપદેશ પર સગતિના ચેકકસ માર્ગને સારે જ્ઞાતા બન્યા. એના દિલમાં એ ઉપદેશ આરપાર ઊતરી ગયે. એનાથી આવશ્યલે, એ ગદ્ગદ્ થઈ કહે છે, “અરે!
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૮
રુમી રાજાનું પતન? ધિક્કાર ધિક્કાર છે અમને કે અમે આટલે કાળ ઠગાયા ! કેમકે અમે મૂઢ રહ્યા!
અહે! અજ્ઞાન કેટલું બધું દુઃખદ છે, કે જગત પર તાવિક ધર્મ હયાત છતાં અજ્ઞાનતા-મૂઢતાવશ એને પ્રભાવ ન જાણતાં મહા આત્મબંધનેના માર્ગે ભૂલા ભટકાય છે!
ખરેખર ! અભાગિયા શુદ્ર છે પરફેકનાં ઘર ઉગ્ર અનર્થોને નહિ દેખતાં, અતત્વ અને અતાવિક ભ્રાન્ત ધર્મમાં વિશ્વાસ સ્થાપિત કરી દઈને આ પત્નીએ કહ્યું તેમ મેહથી મનને વ્યાપ્ત કર્યું રાખી, રાગ-દ્વેષથી પિતાની બુદ્ધિને હણી નાખે છે!
પછી એમના માટે શ્રેષ્ઠ તત્ત્વ–ધમ કેમ અત્યંત દુર્લભ ન હોય ? કયાંથી એ સરળતાથી સમજી શકે? અમે આવા. જ ક્ષુદ્ર, અભાગિયા, અતત્વ–ધર્મમૂહ, અસાર-સ્વજન-સંપત્તિને મેહગ્રસ્ત અને રાગ-દ્વેષથી નષ્ટ બુદ્ધિવાળા તે તત્વધમને આજ સુધી સમજી ન શક્યા ! હા! હા! અમે તે અમારા આત્માથી જ ચરાયા?”
બ્રાહ્મણનું કહેલું બધું જ સરળમતિથી પિતાના આત્મામાં ઉતારી દે છે, એટલે વિદ્વાન ગોવિંદ બ્રાહ્મણ પહેલા તે પિતાનાં વેદાદિ શાસ્ત્રોમાંથી નહિ મળે ન જ અલૌકિક પ્રકાશ પામવા પર એને દિલમાં એટલે સચોટ વસાવી દે છે કે એ એને બરાબર યથાર્થ લાગવાથી એ પ્રતિબોધ પામી જઈ સાંભળેલા ઉપદેશ તરફના ઢાળવાળું બની જાય છે!
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૫
અને ઉત્થાન
ઈતર ક્રેનમાં શું ન મળે ?ઃ— બ્રાહ્મણીના ઉપદેશની એ સ્વજન-સમૃદ્ધિની વિનશ્વર-તાની વાત તે હજી ખીજા દનના શાસ્ત્રોમાં મળે, પણ પછી જે પૃથ્વીકાયાદિ જીવાની પણ હિંસાના પ્રતિજ્ઞામૃદ્ધ ત્યાગ, ઈયાઁસમિતિ વગેરે પાંચ સમિતિ, ઈત્યાદિની વાત કરી તે અન્ય દનનાં શાસ્ત્રોમાં મળે નહિ ! ટંકશાળી વાતા ! જગતમાં યથાસ્થિત તત્ત્વ એ ! અને આત્માના હિત માટે અત્યંત જરૂરી એ અત્યાર સુધી આનું અજ્ઞાન રહ્યું, સરાસર અધારૂ રહ્યુ, એ વાત જાણી જ નહિ, પછી ચાહવાની તા વાતા ય શી ?
ઈતરામાં મહાવ્રતની સૂક્ષ્મતા કયાં? —
ગેાવિંદ બ્રાહ્મણને એટલી બધી ઊંડી લાગણી થઈ આવી કે એને થયું કે · અરેરે! આવુ... વાસ્તવિક અદ્ભૂત તત્ત્વજ્ઞાન પામ્યા નહિ, તે કેટલા બધા મારી જાતને ધિક્કાર છે! ખરેખર હું કેવા અજ્ઞાન ! કેવા અભાગિયા! કેવા માહગ્રસ્ત ! કેવા રાગદ્વેષથી હણાયેલ બુદ્ધિવાળા ! અરે ! મારા આત્મા જાતે જ ઢગાયે કે અતત્ત્વમાં અને અતત્ત્વઉપદેશક શાસ્ત્રામાં મૂઢ બની અટવાઈ રહ્યો ! જ્યાં પૃથ્વી ઢાયાર્દિક જીવેાની ઓળખ સરખી નથી, એની હિંસાથી અચવાનાં વિધાન નથી, એમ સયમની સમિતિનું પ્રતિપાદન પણ છે નહિ, ઉર્દુ* પૃથ્વીકાય-અકાય વગેરે જીવાનાં કચ્ચરઘાણ નીકળે એવા આચાર-અનુષ્ઠાનને મહાન ધર્મારૂપ તાવવામાં આવ્યા છે ! કાચી માટી પૃથ્વીથી ખાહ્ય શૌચ,.
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૬૦
ફમી રાજાનું પતન નદીનાન, જાતે રેટી પકવવાને અગ્નિ–આરંભ, ફળાહાર, વગેરે શું છે? એ જ, જીવહિંસામય ધર્મ. ત્યારે, અદત્તા: દાન-પરિગ્રહનાં પણ જ્યાં સૂમ ત્યાગનાં વિધાન નથી. એટલે વનનાં ફળફળાદિ કેઈન આપ્યા વિના જાતે જ લેવાય છે, ને ઝૂંપડી વગેરે પરિગ્રહ સેવાય છે, એને હું તવ માની બેઠે? વિદ્વાન ગોવિંદ બ્રાહ્મણ આ બધું જાણે છે. હવે એને આવા પૃથ્વીકાયાદિ હિંસાને ત્યાગ, અસત્ય ત્યાગ વગેરે પાંચ મહાવ્રત, અને રાત્રિભેજન ત્યાગનું વ્રત, ઈત્યાદિ કર્તવ્યની અહીં જાણ થાય છે. એટલે સહેજે એને વિચાર આવે કે “અહે સાચો ધર્મ કે હઈ શકે? મિથ્યા શાસ્ત્રાએ ધર્મના નામ પર કેવાં કેવાં અજ્ઞાનતા ભય પાપનાં પ્રતિપાદન કર્યા છે!” એને ખ્યાલ આવ્યો એટલું જ નહિ, પોતે અજ્ઞાનતાવશ મૂઢ બન્યો રહ્યો એવા પિતાના આત્મા પર એને ભારોભાર ધિક્કાર છૂટે છે! એને એમ પણ લાગે છે કે,
રાગ-દ્વેષથી હણાયેલ બુદ્ધિ –
આ સૂક્ષ્મ અહિંસાદિ ધર્મનાં પાલન નહિ, અરે ! -જ્ઞાન પણ નહિ, બલ્ક ધર્મરૂપે હિંસાદિનાં સેવન હોય તે કેવા મહાન અનર્થ સરજાય? પણ એનું ય ભાન નહિ એ તે ખરેખર જાતની શુદ્ધ પામર નિર્ભાગી દશા સૂચવે છે. રાગદ્વેષથી હણાયેલી બુદ્ધિને એ અવળે નાચ છે. અતત્વ, અસાર, અને આત્માનું કશું નહિ અજવાળનારા -જડ પદાર્થો અને અતાત્વિક ધર્મ અર્થાત્ ધર્મના નામ
Page #478
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૬૧ :
હેઠળ ચલાવેલ હિંસા–અદત્ત–પરિગ્રહ વગેરે પાપમાં લયલીન બનવામાં આત્માની શી ગંભીરતા કઈ વિદ્વત્તા ગણાય? સેભાગીપણું ભાગ્યવંતાપણું લેખાય? ત્યાં ક્યી રાગદ્વેષથી પર સ્થિતિ હેય? જીવને ઇન્દ્રિયના વિષયે તે અનંતાનંત કાળથી ગમતા આવ્યા છે, અને અજ્ઞાનતા, મૂઢતા પણ સહજ જેવી ચાલી આવે છે, એ પોષનારા અતત્ત્વ અને. અને અતાત્વિક ધર્મમાં ઘસડાયા રહેવું, એ બુદ્ધિ રાગદ્વેષથી હણાઈ જવાને લીધે સહજ છે. | મુડદાલ બુદ્ધિ તત્વ ધમમાં જવા અશક્ત –
સર્વજ્ઞ ભગવાને કહેલા મહાન ધર્મ–આચાર-વિચારે અને અનુષ્ઠાનેમાં જીવ ઉત્સાહિત બનીને કેમ ર પ નથી રહેત? કારણ આ જ, કે જ્યાં સુધી બુદ્ધિ અસાર તુચ્છ અને વિનશ્વર પદાર્થોને ઈષ્ટ માને છે, અને એના રાગમાં અને અનિષ્ટના દ્વેષમાં તણાયેલી હોય છે, ત્યાં સુધી એ મુડદાલ રહે છે. એવી મુડદાલ બુદ્ધિમાં સારભૂત તત્ત્વ અને તાત્વિક ધર્મ પર ચડવા માટે કૌવત જ નથી. સશક્ત બુદ્ધિ જ એમાં ચડી શકે; અને સશક્તતા તે જ આવે કે પેલા રાગદ્વેષને તાવ જાય. તાવથી નખાઈ ગયેલા શરીરે ક્યાં દડધામ વગેરે પરાક્રમે થઈ શકે છે? એવી રાગાદિના તાવમાં બુદ્ધિની દશા છે.
રાગદ્વેષ દબાવી સંયમ, તપ-સંયમથી બાકીનાને નિકાલ –
આના પર ગંભીર વિચાર કરીને જ મોટા તવંગર,
Page #479
--------------------------------------------------------------------------
________________
રુક્ષ્મી રાજાનું પતન શું, કે રાજા મહારાજા શું? એ મેટા વૈભવ અને ઠકુરાઈને ય કેડીની કિંમતના ગણી, નિજના રાગ-દ્વેષના જેરને બન્યા એટલા દબાવી, ત્યાગી સંયમી સાધુ બની ગયા! અને બાકીને રાગદ્વેષાદિને નિકાલ કરી નાખવા તપ–સંયમની આરાધનામાં ઓતપ્રેત થઈ ગયા ! મનુષ્ય જીવનની સાચી લ્હાણુ તરફ જ મીટ માંડી દેડડ્યા! પૂછે,
પ્ર. અમારે કેમ એવા ઉલાસ નથી જાગતા ?
ઉ. કારણ એ છે કે અનાદિ કાળથી ચલાવ્યે રાખેલું - હજી પણ ચલાવવામાં પિતાને આત્મા જાતે જ ઠગાઈ રહ્યો
છે, એનું ભાન નથી. જાત ઠગાઈ સમજી જવાય, તે તે - હવે “બસ” કરાય. ગોવિંદ બ્રાહ્મણ ગમે તેટલે વિદ્વાન, પણ સમજી ગયા કે “આ હું કેઈનાથી નહિ, પણ મારી જાતથી જ ઠગાઈ રહ્યો છું ! નહિતર પિતાની જ બુદ્ધિને પિતે જ નભાવેલા રાગદ્વેષથી હણવાનું શાનું બને? પણ - હવે પત્ની તત્વ એાળખાવનારી મળી ગયા પછી શું કામ ઠગાવું?”
ગેવિંદ બ્રાહ્મણને પુત્રને ઉપદેશ – વિશ્વવંદ મહાવીર પરમાત્મા બતાવી રહ્યા છે કે,
હે ગૌતમ! એ વિદ્વાન ગેવિંદ બ્રાહ્મણ પત્નીના ઉપદેશથી ચમત્કાર સાથે સંવેગ પામી ગયેલે કહે છે કે અરે! આ તે અમે અમારી જાતે જ કેવી ઠગાયા કે આ મહાન બ્રાહ્મણને એળખી નહિ? શું આ મારા ઘરે કઈ
Page #480
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૬૭
પરમાત્મા જ પત્નીરૂપે થઈને આવી ગયા ? મેક્ષમા બતાવવા કેાઈ સર્વજ્ઞરૂપી સૂર્ય જ જાતે પ્રગટ થઈ ગયા જે સ’શયરૂપી અંધકાર દૂર કરી વિશ્વના પ્રકાશ કરે છે! અહા ! આ મારી પત્નીના ખેલ તે મહા અતિશયવાળા પદાના સાધક છે ! અરે .દીકરા યજ્ઞદત્ત ! વિષ્ણુદત્ત ! હું વિશ્વામિત્ર, સુમિત્ર વગેરે! આ તમારી માતા તા દેવઅસુર સહિત આખા વિશ્વને વંદનીય છે, વિનય કરવા ચૈાગ્ય છે! આ એક મહા ઉપાધ્યાય છે! એનાં વચના મેટા ઈન્દ્રાદિ જેવાથી પણ ખંડિત થાય એવા નથી ! હે દીકરાઓ ! એ આખા જગતને આનંદકારી અને સમસ્ત પાપને બાળી નાખનારાં વચન પર વિચાર કરી. તમે તા ગુરુની આ ાધનામાત્રના રસવાળા, તે આજ તા તમારા ઉપર ગુરુ તૂટ્યા સમજો ! યજ્ઞ કરવા-કરાવવા, અધ્યયન કરવું-કરાવવું વગેરે તથા ષટ્કમ કરવા વગેરેના પ્રસંગ તા સાધ્યા, હવે તમારૂં શ્રેષ્ઠ આત્મબળ પ્રગટ કરે. પાંચે ઇન્દ્રિયા પર વિજય મેળવે. ધાદિ કષાયેાના ત્યાગ કરો.
આ શરીરને મળમૂત્રાદ્વિ ગંદા કીચડથી પૂર્ણ ભરેલુ. અપવિત્ર સમજો. એ શરીર વિષય-પ્રાપ્ત થયું એટલે વિષ પ્રાપ્ત થયું માને.’
સ્ત્રી જાત પર તુચ્છકાર નહિ ઃ
ગાવિંદ બ્રાહ્મણને હરખ અને આશ્ચર્ય માતા નથી. ધર્મ આરાધનાનાં મહાન સૂક્ષ્મ તત્ત્વ ખતાવનારી પાતાની પત્ની જાણે ઈશ્વરના અવતાર લાગે છે! લેાકેાત્તર સૂર્યરૂપ
Page #481
--------------------------------------------------------------------------
________________
રમી રાજાનું પતન. ભાસે છે! ભાસે જ ને? જન્મથી ન જોયાનું જોવા મળ્યું ! ન જાણ્યાનું જાણવા મળ્યું ! ન સાંભળ્યાનું સાંભળવા મળ્યું ! એ તત્વ–વસ્તુની કદર કરનાર છે એટલે એ તુચ્છકાર નથી થતું કે “આ પત્ની તે એક સ્ત્રી જાત, અબુઝ, ભેળી અને અનપઢ ! સ્ત્રીમાં વળી શી એવી વિશેષતા માનવી હતી ?” ના, જાતના પુરુષપણાનું અને વિદ્વત્તાનું અભિમાન નથી કે સ્ત્રીને તુચ્છકારી કાઢે, ને એમ વસ્તુતત્વનાં અવમૂલ્યાંકન નથી, પણ ઉલટું બહુ મૂલ્ય સમજે છે, એટલે તત્ત્વ પ્રકાશ કરનારી પત્ની પર ઓવારી જાય છે!
તત્ત્વ સ્વીકારવાનું પહેલું પગથીયું આ છે કે તન્ય પ્રકાશક વ્યક્તિ ઉપર અત્યંત બહુમાન થાય, હૈયું એના પર ઓવારી જાય ! તીર્થકર ભગવાનનાં વચન પર શ્રદ્ધા કરવી છે, તે ખુદ એ ભગવાન ઉપર અથાગ બહુમાન ઊભરાવું જોઈએ. એમ લાગે કે “અહે! આ મને કેવા અનન્ય આપ્ત હિતૈષી અને મારા આત્માને ઉદ્ધાર કરનારા મળ્યા !” એ અતિશય બહમાન જાગવા પર એમની આગળ બીજા કેઈ પણ અજ્ઞાન–મહમૂઢ માણસ વિસાતમાં ન લાગે. એમને પ્રેમ એટલે બધે ઉભરાય, કે એ પ્રેમ બીજે કયાંય ન રહે! નિકટના સગા-સ્નેહી શું કે લાખો-કરોડોનું ઝવેરાત શું, જે પ્રેમ-પ્રીતિ અને આદર –બહુમાન એના પર નહિ, એવી ઊછળતી પ્રેમ-પ્રીતિ અને ઊછળતું આદર-બહુમાન તીર્થકર ભગવાન પર જીવતું જાગતું રહે અને આ જે હોય, તે પછી એમની સેવાઉપાસના પાછળ તન-મન-ધનના કેવા ભેગ અપાય ?
Page #482
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૬૫ તન-મન-ધન ક્યાં તૂટી પડે? :--
ત્યારે જે કાયાને એ પ્રભુના કરીને ત્રિકાળ-દર્શનપૂજન કરવાનું પાલવતું ન હોય, મનને એમના સુંદર વિચારે કરી એવારી જવાની ફુરસદ કે પરવા ન હોય, અને “ધન તે મારૂં મારા બાપનું” કરીને એમની ભક્તિમાં ધનને ભોગ આપવાનું દિલ જ ન ઊછળતું હોય, તે એમના પર પ્રેમ શો રહ્યો? બહુમાન ક્યાં રહ્યું? કહે જ્યાં સંસાર પર બહુમાન છે ત્યાં આત્મતારક પર બહુમાનના વાંધા.
ગૌતમ ઈંદ્રભૂતિ બ્રાહ્મણને મહાવીર પરમાત્મા મળ્યા, ઓળખાયા, એટલે ધનમાલ છેડી આખી ય તન-મન અને જીવનની સંપત્તિ પ્રભુચરણે અર્પિત કરી દીધી ! તે સુલસા શ્રાવિકાને મહાવીર પ્રભુ ઉપર એટલે અઢળક પ્રેમ, કે એ અંબડ પરિવ્રાજકે વિદુર્વેલા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ અને ૨૫ મા તીર્થકરને જેવા સરખી ય ન ગઈ
અહીં ગેવિંદ બ્રાહ્મણને એવા બહુમાનથી પત્ની જાણે પરમાત્માના અવતાર જેવી ઊતરી આવેલી લાગી ! એટલે એના પર ઓવારી જઈને સાવધાન બની જાય છે, અને પિતાના પુત્રને પણ કહે છે “હે દીકરાઓ જુઓ જુઓ, આ તમારી માતા કેઈ સામાન્ય મનુષ્ય નહિ. એ તે પરમાત્માને અવતાર સમજે. કેવા એના ગંભીર તર– પ્રકાશક બેલ! આ વચનેનું તે મેટા ઈંદ્ર જેવા ય ખંડન ન કરી શકે એટલા એ ટંકશાળી વચન છે !”
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૬
રમી રાજાનું પતન બ્રાહ્મણનું હૃદય સૂક્ષમ અહિંસાદિથી વ્યાપ્ત ક્ષમાદિ દશ પ્રકારના ધર્મની વાસ્તવિક્તાને જુએ છે કે જેને ઈન્કાર ઈન્દ્ર જેવાથી ન થઈ શકે, છોકરાઓને એ કહે છે “આ તમારી માતા તે વિશ્વવંદ્ય છે, એક મહાન ઉપાધ્યાય છે. એનું મહત્વ જરાય ઓછું ન સમજતા. એણે જે ભવ્ય પ્રકાશ આપે એ વચને સર્વને હિતકારી અને સમસ્ત પાપોને નાશ કરનારાં છે. એ મળ્યાં એથી તે સમજે કે ગુરુ તૂઠયા ! યજ્ઞ ફળ્યા ! વિદ્યાભ્યાસ લેખે લાગ્યા ! એટલે હવે તે આત્મબળ પ્રગટ કરવાની ઊંચી સામગ્રી બની આવી! માટે એ આત્મબળ પ્રગટ કરે.”
વાત પણ સાચી છે કે માર્ગ જ હાથ ન લાગ્યું હોય તે આત્મબળને ક્યાં ઉપયોગી બનાવવાનું ? તે ય માનવજન્મ હાથમાં છે ત્યાં સુધી જ શક્ય. જુઓ માર્ગ લીધા પછી ઠેઠ મેક્ષે પહોંચવા માટે આત્મબળ પ્રગટ કરનાર મહાત્માને પણ ક્ષપકશ્રેણિને બદલે જે ઉપશમશ્રેણિ લાગી જઈને ત્યાં જ આયુષ્ય પૂરું થઈ ગયું તે અનુત્તર વિમાનમાં જઈને અટકવું પડે છે! કેમકે માનવભવ તૂટ્યો! આત્મબળ પ્રગટાવવાની, સફળ કરવાની, ચારિત્રમાર્ગ લાધવાની, સામગ્રી ગઈ! હવે ફરીથી સામગ્રી પામે ત્યારે વાત, આવજે ! આ માટે માનવભવે પહેલું તો જિનવચનથી માર્ગ પામે. એ માટે જિન વચનની કદર કરે, અને આત્મબળજિનવચન કથિત માર્ગમાં જ જોડે.
Page #484
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
ગણધરો દ્વાદશાંગીની રચના કરવા સમર્થ હોય છે, પરંતુ ક્યારે? ભગવાન પાસેથી ત્રિપદીનાં વચન મળે ત્યારે ને? એટલે તીર્થકર વચન મળવાં બહુ અગત્યનાં છે. હરિભદ્રસૂરિજી મહારાજ વગેરે પૂર્વે બ્રાહ્મણપણે હતા ત્યારે સમર્થ તે હતા જ, પણ અદ્દભુત શાસ્ત્રો ક્યારે રચી શક્યા? મહાન વાદીઓને પરાસ્ત કરી જિનશાસનને જયાં કે ક્યારે બજાવી શક્યા? તીર્થકર વચન મળ્યા પછી ને? માટે જ એ વચન-સામગ્રી મળ્યાની ખૂબ કદર કરે.
સર્વજ્ઞ–વચનની કદર માટે શું કરવું? :
સર્વજ્ઞવચન-પ્રાપ્તિની કદર આ, કે એને અનુસાર આત્મબળ પ્રગટ કરવું. એ પણ બહુ અગત્યનું છે. મહા પુરુએ એ પ્રગટ કર્યું તે જ સંયમ સ્વીકારી મહાન શાસ્ત્રરચના અને શાસન-પ્રભાવના કરી શક્યા ! મરીચિ આત્મબળ પ્રગટ રાખવામાં ચૂક્યા તે પડયા નીચે ! આજે હજારે માણસ જિનેન્દ્રવચન મળવા છતાં આત્મબળ અજમાવવાની ખામીએ ઊંચે ચડી શકતા નથી; એ સ્પષ્ટ દેખાય છે.
આત્મબળ પ્રગટાવી ૩ વસ્તુ કરવાની –
ગોવિંદ બ્રાહ્મણ છોકરાઓને આત્મબળ પ્રગટાવી મુખ્ય ત્રણ વાત કરવાની કહે છે –
. (૧) દુષ્ટ ઈન્દ્રિય પર પાકે અંકુશ મૂકી, એના ગુલામ નહિ, પણ વિજેતા બને. એ વિષયમાં ઈન્દ્રિયો
Page #485
--------------------------------------------------------------------------
________________
રુમી રાજાનું પતન તાણે તેમ તણાવાનું નહિ, પણ આપણે એને રોકવાની, અને કદાચ એ વિષયમાં ગઈ તે ત્યાં વિષયને જરાય મહત્ત્વ નહિ આપવાનું, રાગદ્વેષ નહિ કરવાના. આ વિષયત્યાગ વિષયવિરાગ માટે જવલંત આત્મબળ પ્રગટ રાખવાનું. | (૨) વાતવાતમાં કેધાદિ કષાયની સહાય લઈ લઈ જીવવાનું રાખ્યું છે, તે હવે એને ક્ષમાદિની સહાય લઈ લઈ અટકાવવાના. અહીં પણ પ્રખર આત્મવીય વાપરવાનું.
(૩) શરીર મળ-મૂત્રાદિ મહાગંદકીને ગાડે સમજી એના પર લેશ પણ મમત્વ-રામ-પાલીસ-માલીસ ન કરાય એ ધ્યાન રાખવાનું, તેમજ એ શરીર વિષયને પ્રાપ્ત થાય ત્યાં વિષને પ્રાપ્ત થયું સમજવાનું. જેથી એના ભેગમાં રાચે નહિં, પણ શક્ય શ્રેષ્ઠ ત્યાગ, તપ અને ખડતલ– સહિષ્ણુતામાં પરોવાય. ગંદાની સરભરા શી? વિષપ્રાપ્તિથી ખીલવાનું શું?
વિષય-લુખ્ય ઇન્દ્રિયે જ વિશ્વભ્રમણ કરાવે છે. કષાયે જ કારમી કત્વ છે.
સુખશાલિયું શરીર જ સર્વજ્ઞ-વચનથી આડું ચાલે છે.
બ્રાહ્મણ એ ત્રણેયના સંયમને અર્થે આત્મબળ પ્રગટ કરવા કહે છે.
લોકેને બ્રાહ્મણના વચન પર ઉલ્લાસ – વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા મહાવીર પ્રભુ કહી રહ્યા છે
Page #486
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૬૯ “હે ગૌતમ ! એ ચૌદ વિદ્યાસ્થાનના પારગામી ગોવિંદ-બ્રાહ્મણનાં વૈરાગ્યજનક અનેક સુભાષિત સાંભળી જન્મ–જરા-મરણથી બનેલા ઘણુ પુરુષે ત્યાં સર્વોત્તમ ધર્મને વિચાર કરવા લાગી ગયા ! એમાં કેટલાક કહે છે કે “આ બ્રાહ્મણીએ કહેલ શ્રેષ્ઠ છે.” બીજા પણ કહે છે કે “હા, આ ધર્મ ઉત્તમ છે,”...એમ કરતાં સર્વેજનેએ તે બ્રાહ્મણને પ્રમાણ કરી અને એણે વર્ણવેલ અહિંસાદિ મહાવ્રતયુકત ક્ષમાદિ દશ પ્રકારને શ્રમણધર્મ દષ્ટાન્ત-હેતુ દ્વારા એ લેકેને હૈયે બરાબર જચી ગયા. ત્યારબાદ એમણે એ બ્રાહ્મણને સર્વજ્ઞ માનીને હસ્તકમલની અંજલી જેડી એને પ્રણામ કર્યો.
અશુભ નિમિત્તમાંથી શુભ પરિણામ –
કે ચમત્કાર ! બ્રાહ્મણીને મોટે દીકરો વાંકે નીક-ળવાનું નિમિત્ત મળવા પર બ્રાહ્મણીને શુભ ભાવના જાગી, પૂર્વભવે ચકવર્તી મુનિપણે કરેલી સાધનાને પ્રભાવ અહીં વિકસી ઊઠો ! આવાં નિમિત્તને શું વખોડવું? કહે છે ને? જેનું છેવટ સારૂં તે સારું અણગમતા નિમિત્તની વગેવણી કરવા કરતાં પરિણામને વિચાર કરવા જેવો છે. બ્રાહ્મણી મૂચ્છ ખાઈ ગઈ. જાતિસ્મરણ જ્ઞાન પામી ગઈ અને જિનશાસનનાં અલૌકિક સત્યે તથા આત્મહિતના અનુપમ માર્ગને ખ્યાલ આવી જવાથી ઉપદેશ કર્યો ! કુટુંબ અને આજુબાજુના એકત્રિત થયેલા બધા લેકે પ્રભાવિત થઈ ગયા! એકી અવાજે બ્રાહ્મણીએ કહેલ શુદ્ધ ધર્મને
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૭૦
રુક્મી રાજાનું પતન
શ્રેષ્ઠ ઉત્તમ પાકારી ઊચ્ચા ! તેમના મનને સચાટ નક્કી એસી ગયું કે આ અહિંસાદિ મહાવ્રતાયુક્ત ક્ષમાદિ સાધ અને તપ-સ્વાધ્યાય ગુરુસેવા-પરીસહ-સહન, એ જ સાચા આત્મહિતકર ધમ છે.
એમણે તા ન જોયાનું જોયું એટલે ચમત્કાર પામી જાય છે ! એનુ` બહુમૂલ્ય આંકે છે! અને ઉપદેશક બ્રાહ્મણીને સનતુલ્ય ગણે છે ! ઊઠીને બધા જ એને પ્રણામ કરવા લાગી જાય છે ! એટલું જ નહિ પણ એ વચન હુવે એમને સસારમાં ઠરવા દે એમ નથી.
જન્મસિદ્ધ જિનવચનપ્રાપ્તિ પર બહુમાન કેમ ઊછળે ? :
ત્યારે વિચારજો તમને કાંઈ આવા અનુભવ ન થતા હાય તા શું કારણ છે? આ જ ને કે ન જોયાનું જોવા મળ્યું નથી, પણ જૈન કુળમાં જન્મી ગયા તેથી જન્મથી. એનુ એ મળ્યું છે. પરતુ તેથી કાંઈ એવા નિયમ નથી કે આવાં બહુમાન વીતરાગ સજ્ઞ અરિહંત ભગવાન ઉપર ન જ થાય. જગતને મળેલાં કરતાં આપણને મળેલ સજ્ઞ-તત્ત્વ અને અરિહંત-તત્ત્વ કેટલું ઊંચું છે, એ લક્ષમાં લેવાય તે શું કામ બહુમાન ન ઊછળે ? આપણને મળેલ ખીજી ત્રીજી વસ્તુ કે સગાસ્નેહી કરતાં સર્વજ્ઞ ભગવાન કેવા અલૌકિક મળ્યા છે એ જોઈએ તા પણ આમની
ભારે કદર થાય.
Page #488
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૭ :
સા
મનની ગાંઠ છૂટે, વિષય મળ્યા વિષ
વાત છે કે વિષય સાથે બંધાયેલ મનની ગાંઠ છોડવી નથી, એટલે પછી બિચારું મન ભગવાન તરફ ક્યાંથી દોડે નહીં તે બ્રાહ્મણીએ કરાવેલ તત્વ-દર્શન પર વિદ્વાન પણ ગેવિંદ બ્રાહ્મણે ક્યાંથી ઝુકાવ્યું હોત? એણે છેવટે એ ઓળખ કરાવી દીધી કે –
“આ માનવદેહને વિષય મળ્યા એ વિષ મળ્યું સમજો.’
ભલે અત્યાર સુધી મનગમતા ઇન્દ્રિય-વિષ અમૃત જેવા મીઠા લાગતા હતા, પરંતુ એ જીવની અજ્ઞાન દશા, હતી, મૂઢતા હતી. ખરેખર તો એ હળાહળ ઝેર જેવા જ છે, એ રીતની એના તરફ દષ્ટિ બાંધવા જેવી છે. વિદ્વાન બ્રાહ્મણની આ ઓળખ કરાવવા ઉપર જ્યાં મનની વિષય સાથેની ગાંઠ છૂટી ગઈ એટલે લેકોને બ્રાહ્મણી માટે ઊંચે ખ્યાલ અને એણે બતાવેલ શુદ્ધ હિતમાર્ગ ઉપર ભારે આકર્ષણ ઊભું થઈ ગયું. સૌ ઊઠીને બ્રાહ્મણીના ચરણે નમસ્કાર કરે છે.
ભગવાન કહે છે, “હે ગૌતમ! પછી તે તે ગેવિંદ બ્રાહ્મણ આદિ અનેક પુરુષો અને સ્ત્રીઓના સમૂહ અલ્પ કાળ જ ટકવાવાળા સ્વજન-મિત્ર-નેહી–પરિવાર તથા ઘરબાર અને વૈભવ-સંપત્તિના સુખને ત્યાગ કરી શાશ્વત શિવ
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૭ર
રમી રાજાનું પતન સુખની અભિલાષાથી અત્યંત નિશ્ચિત મનવાળા બનીને, એ બ્રાહ્મણીની સાથે ચૌદપૂર્વધર સકલગુણગણસંપન્ન ચરમશરીરી ગુણધર સ્થવિરની પાસે ચારિત્ર લીધું. સ્વીકૃત ચારિત્રને બરાબર અનુસરી અત્યંત ઘેર-વીર-ઉગ્ર તપસંયમ-અનુષ્ઠાન સ્વાધ્યાય ધ્યાનાદિમાં જ એકચિત્તબની ગયે.
વિરાગ થતાં જ ચારિત્ર કેમ? –
ક્યાં ઘડી પહેલાનું એ જીનું વાતાવરણ અને ક્યાં ઘડી પછીની સ્થિતિ? ઈતરે પણ કહે છે જવ વિરત તવ જેવા જે દિવસે જ સંસાર પર વિરાગ જન્મે તે જ દિવસે સંસાર છોડી નીકળી જાય. કેમ એમ?
શું સમજીને વૈરાગ્ય થતાં જ ત્યાગ કરી દેવાનું કહ્યું હશે?
આ સમજીને કે
(૧) અનંતાનંત કાળથી રામવાસના ઘેર્યું મન વિરક્ત થવા છતાં વિષયેના સંગમાં પડયું રહે તે સંભવ છે કે વિષયેની અનુકૂળતા પાછું એને મુંઝવી નાખે, રાગ-પરવશ કરી નાખે ! પણ જે એના સંગથી દૂર જઈ બેઠા તે હવે મન બીજી જ દિશામાં કામે લાગી જવાનું અને એમાં પલેટાઈ જવાનું.
(૨) બીજું એ છે કે આયુષ્યને ભરસો નથી કે ક્યારે તૂટે. વૈરાગ્ય થવા છતાં વિષયસંગમાં બેસી રહે, ને કદાચ આયુષ્ય ખૂટયું તે ત્યાગના લહાવા લીધા વિના
Page #490
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૭૩
એમજ ઊઠીને ચાલવું પડે; ને ખરૂં જીવનવ્ય રહી જાય. એમ નહિ કહેતા,
પ્ર૦—રહી જાય તે આવતા ભવે થાય ને ?
તે
ઉ૦—એટલે વિષયત્યાગ તા વાયદે નાખવાની વસ્તુ, અને વિષયસંગના હાજરના સાદ! એમ જ ને ? ભૂલભૂલમાં ત્યાગ ન લેવાઈ જાય એની પાકી વિચારણા-જાગૃતિ, અને સંગ તે ભૂલમાં ય થઈ જાય વાંધો નહિ, એમ ને? પરંતુ એટલું તેા વિચારા કે વૈરાગ્ય થવા છતાં ધરાસર વિષયાને પકડી રાખ્યા, તેા એ વિષયેાની મમતા ભવાંતરે કેમ ઝટ છૂટશે? ત્યાગ શાના આવવા દેશે ? અહીં વાયદે કેલેલું શું પરલાકમાં રાયડુ થઇ જશે? કે અહીં રાયડુ કરેલું ત્યાં વિશેષ રેકડું થાય? માટે જ આયુષ્યના અણુભરેસા સમજી વૈરાગ્ય પર ત્યાગ રાકડા કરવાના રહ્યો.
(૩) વળી કદાચ આયુષ્ય લાંબું પણ પહોંચતું હાય છતાં અણુધારી કુટુંબ-તકલીફ, કે પેાતાને તેવી વ્યાધિ અકસ્માત્ નહિ જ થાય એની ખાતરી શી ? વૈરાગ્ય થયા પછી વિલંબ કરવા રહ્યા એમાં આવું કાંઈક થાય તેા અટકી જ જવાય ને? ત્યારે પૂછે,
પ્ર૦-રાગ–ઘડપણ આદિ મુનિજીવનમાં આવે તા? ત્યાગમા લીધા પછી આવું જાગે એના કરતાં સંસારમાં જ રહ્યે જાગે એ તેા સારૂં ને ?
Page #491
--------------------------------------------------------------------------
________________
આવતાં અવાજ
૪૭૪
રૂફમી રાજાનું પતન ઉ૦–શું સારૂં? સારૂં તે ત્યાગ સ્વીકારવામાં કેમકે ત્યાગમય મુનિજીવનમાં શાસ્ત્ર-વ્યાસંગ, ગુર્નાદિકને યેગ,. અને ચોવીસે કલાક ધર્મમય જ વાતાવરણથી આત્મામાં જે ઉચ્ચ અધ્યવસાય, ઉચ્ચ વિચારસરણી, ઉચ્ચ ભાવનાઓ જામે છે, એમાં પછી ઘડપણ આવતાં એક ગૃહસ્થ વૃદ્ધ ઉંમરવાળા કરતાં કેટલીય ઊંચી આત્મપરિણતિ અને જીવનસરણી રહે છે. ત્યારે, ત્યાગમય મુનિજીવન ગાળવામાં વ્યાધિ અને અકસ્માને અવકાશ ઘણો ઓછો રહે છે. પણ તેવા જ કોઈ કર્મના ભેગે વ્યાધિ આવી જાય તે સેવા કરનારમાં મુનિઓ અને સંઘ મળે એ તે જુદું, પણ વિશેષ તે આ કે ચિત્તની પરિણતિ એક ઘરવાસી કરતાં જુદી ધર્મમય સુંદર કટિની રહેવાની. ભૂલતા નહિ–
આખા ય શુભાશુભ કર્મબંધને આધાર ચિત્તની પરિણતિ ઉપર છે. એમાં ય ચિત્તપરિણતિ જેટલી ઊંચી કક્ષાની સારી, એટલે શુભ બંધ ઊંચે તેમ સકામ નિર્જર ઊંચી, કેઈ કર્મના ઝુંડ સાફ કરી નાખે ! જીવને રંગમાં સહવાનું તે ઘરમાં બેઠે કે ત્યાગી બન્મે લગભગ સમાન; પણ આ ચિત્ત પરિણતિ અને એનાં ફળમાં મેટો તફાવત, એ જોતાં કદાચ એનાં મુનિપણમાં આરંભ–સમારંભની સગવડ ઓછી જોગવી તેથી સહેજ વધુ સહવું પડયું પણ એથી શું? ત્યાગી જીવનમાં પરલેક સાથે ચાલે એવું શુભ ચિત્તપરિણતિનું ઘડતર મળે, વળી શુભ પુણ્યના ચેક અને અશુભ કર્મની ભારેભાર નિર્જરાને લાભ મળે એ લાભ
Page #492
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
૪૭પકા કેટલે બધે મસ્ત ? આના પર બરાબર ઊંડાણથી વિચાર કરી માયકાંગલી વિચારસરણી ફગાવી દેવા જેવી છે. પરિPતિ ઉચ્ચ કોટિની ઘડાય એનાથી તે ભાવી દીર્ઘકાળ ઉજજવળ થઈ જાય ! પહેલેકનાં જીવન જ અનેરાં મળે છે!.
જુઓ સંપ્રતિ રાજાના જીવ ભિખારીએ માત્ર અડધા દિવસનું ચારિત્ર પાળ્યું, એમાં વ્યાધિ તે ભલે આવી અને આયુષ્ય પણ પૂરું થઈ ગયું, પરંતુ જે ચારિત્રજીવનના પ્રતાપે સુંદર ચિત્તપરિણતિ ઘડી, એણે બીજા ભવે સમ્રાટ સંપ્રતિનું જીવન કેવું દેદીપ્યમાન અલૌકિક ઉજજવળ બનાવ્યું? ઠામ ઠામ જિન મંદિર, જીર્ણોદ્ધાર, ભવ્ય જિન મૂર્તિઓ, દાનશાળાઓ, ધર્મશાળાઓ, સવાલાખ મંદિર અને સવાકોડ જિનબિંબ! આ બધાની, જે ભિખારી ઘર. બારીપણે એ જ વ્યાધિ અને આયુષ્ય-ક્ષય ભેગવી લેનારે બન્યું હોત, તે પરભવે શી સારાની આશા? તાત્પર્ય, જે દિવસે વિરાગ્ય થયે તે જ દિવસે ત્યાગ માર્ગ લેવામાં આ એક સમજ છે કે વિલંબ કરતાં ઘડપણુ યા વ્યાધિ કે અકરમાત્ વશ અટકી ન જાઉં.
(૪) બીજી પણ આ વિચારણા કે વૈરાગ્ય નહેતે જાગે ત્યારે તે ભેગ અને આરંભ-મૂચ્છનાં જીવનમાં સાધવાનું ઘણું ઘણું ગુમાવેલું, પણ હવે વૈરાગ્ય જાગી ગયે છે તે શા માટે એક ક્ષણ પણ એમ ગુમાવું? વૈરાગ્ય થયા પછી ત્યાગની ઉપેક્ષા કરવામાં તે હૃદય ઉલટું ધિર્ડ બનવા જાય છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૭૬
રુકુમી રાજાનું પતન સૌની દીક્ષા –
અસ્તુ, પેલી ગોવિંદની પત્ની બ્રાહ્મણીએ પતિ અને ત્યાં રહેલ બધાએએ વિનશ્વર એવા સ્વજન-સમૃદ્ધિ આદિ છેડી તરત જ ચારિત્ર લઈ લીધું ! અને સૌ ઘેર–વીરઉગ્ર કષ્ટમય અહિંસા-સંયમ–તપની સાધનામાં લાગી ગયા! - હવે શું કામ બાકી રાખે? સાધનાને માર્ગ હાથ લાગી ગયા પછી કેણુ સુજ્ઞ સહુદય માણસ પ્રમાદ ઊભો રાખે? કણ સુખશીલ બચે રહે? સાધવું એટલે સાધવું, સર્વ પુરુષાર્થ-શક્તિ કામે લગાડીને અને નિસત્વતા ફગાવી દઈને, સાધવાનું.
સૌએ મેક્ષ સાઃ
જગતદયાળુ જિનેન્દ્ર ભગવાન શ્રી મહાવીર દેવ ફરમાવે છે કે,–“હે ગૌતમ! એ બ્રાહ્મણની સાથે દીક્ષિત - થયેલ એના પતિ ગેવિંદ બ્રાહ્મણ વગેરે કેટલે કે સ્ત્રીપુરુષને સમૂહ ઘેર–વીર તપ સંયમાદિની સાધના કરી, એ બ્રાહ્મણની હારોહાર સમસ્ત કર્મમળ દૂર કરી મોક્ષ પામ્ય ! સિદ્ધ થયે. અનંત જ્ઞાન દર્શનમય અનંત અવ્યાબાધ સુખપૂર્ણ નિર્વાણપદમાં આરૂઢ થયે.
આમ આ બ્રાહ્મણીએ પૂર્વના ચક્રવર્તીના ભાવમાં મુનિ પણું લઈ, (૧) જીવનભરનાં સમસ્ત પાપ-દોની વિશુદ્ધભાવે નિઃશલ્યપણે ગુરુ આગળ આચના કરીને આવેલ પ્રાયશ્ચિત્તનું વહન કરેલું, તથા (૨) ઉગ્ર તપસંયમ-અભિગ્રહાદિ સેવવા સાથે (૩) ઘેર પરીસહ-ઉપસર્ગ
Page #494
--------------------------------------------------------------------------
________________
ંઅને ઉત્થાન
૪૭૭ સહન કરીને ' ચક્રવતી શરીરે કઠેર સાધના કરેલી, અને (૪) ગચ્છાધિપતિપણુ સ્વસાધનાનીચુસ્તતા સાથે યથાસ્થિત બજાવેલું, એના પ્રતાપે અહીં આ સુગૃહિતનામધેય બ્રાહ્મણી સુલભ ખેાધિ બની અને સદ્ધર્માં દેશના દ્વારા એટલા બધા ભવ્ય જીવેાને એકી સાથે પ્રતિબેાધ કરી અનંત દુ:ખમય સંસારમાંથી એમના ઉદ્ધાર કરનારી અને શાશ્વત સુખ પમાડનારી થઈ ! તેમ જાતે પણ મેક્ષ પામી !
સ્ત્રી આકષ ણુ શક્તિથી શું કરી શકે ? તારે મારેઃ
એક સ્ત્રી માણસ કેટલું કરી શકે? એ આના પરથી વિચારવા જેવું છે. સ્ત્રીપણુ મળ્યું એને એ અર્થ નથી કે ખીજાને રાગ અને મેાહની લ્હાણી કરવી અથવા ખીજાના ભાગપાત્ર બન્યા રહેવું.
સ્ત્રી એ શક્તિ છે; એ તારે ખરી અને મારે પણ ખરી!
(૧) જાતે જાગ્રુત્ હાય તેા પેાતાની આકષ ણ શક્તિના પ્રભાવે બીજાને હાથ પકડી ઊંચે લાવે. મનરેખા મહાસતીએ મરવા પડેલા અને ભયંકર કષાય અને કૃષ્ણલેશ્યાથી નરક તરફ મીટ માંડી રહેલા પતિને જમરદસ્ત. નિર્યામણા કરાવીને ઉપશાન્ત કરી પાંચમા દેવલાકે ચડાવી દીધા! પછી સાધ્વી બનીને બંને પુત્રના ઉદ્ધાર કર્યો ! અને બીજા કેટલાય જીવા પર પણ ભારે ભાવ–ઉપકાર કર્યાં !
*
Page #495
--------------------------------------------------------------------------
________________
જ૭૮
રમી રાજાનું પતન એવું ચંદનબાળા, મૃગાવતી, સુલસા, બ્રાહ્મી, સુંદરી અંજના, દમયંતી, સીતા, રતિસુંદરી, સુભદ્રા, રાજીમતિ અરણિક-માતા, પુ૫ચૂલા, વિમળશાપત્ની વગેરે કેટલીય શીઓએ જાતે જાગ્રતુ હેઈ કેટલાયના ઉદ્ધાર કર્યા.
. (૨) ત્યારે સ્ત્રી સ્વયં મેહમૂઢ હય, વિષયાંધ હોય, કષાયગ્રસ્ત હેય, તે જાતનું અને બીજાનું નિકંદન પણ એવું કાઢે ! યશોધર ચરિત્રમાં આવે છે ને કે યશોધરા માતા અને નયનાવલી પત્નીએ સુરેન્દ્રદત્તને કેવા કારમાં દુઃખદ ભામાં ભટકતે કર્યો! સૂર્યકાન્તા રાણીએ પ્રદેશી રાજાને કે આકર્ષી રાખ્યું હતું ! કુરુમતીએ પતિ બ્રહ્મદત્ત ચક્રવર્તિને કે મે લગાડી દીધું કે એ સાતમી નરકે પહોંચે ત્યાં પણ એના નામને જાપ કરે! પાર્થ નાથ ભગવાનના જીવ મરુભૂતિની પત્નીએ મભૂતિના ભાઈ કમઠને કે ધકકે ચડાવી દીધું કે એ પતિને ભયંકર દુશમન બની ગયો ! તે ઠેઠ પ્રભુના છેલા ભવ સુધી દુશ્મન !
આજે પણ દેખાય છે ને કે મેહમૂઢ સ્ત્રીના કારણે કેટલાય પાપ અને મેહમાં સડી રહ્યા છે! ત્યારે એવી થોડી પણ સ્ત્રીઓ જે જાતે જાગ્રત્ છે તે પતિને અને પુત્રને મહાન ધર્મમાર્ગે દોરી રહી છે! સ્ત્રી એ શક્તિ છે. બ્રાહ્મણ એવી એક જબરદસ્ત તારક શક્તિ બની ગઈ!
રુકમીના પતન અને ઉત્થાન વિસ્તારથી વિચાર્યા;
Page #496
--------------------------------------------------------------------------
________________
અને ઉત્થાન
જલ એમાં એમાં વચ્ચેના પ્રસંગમાં આવેલ બ્રહ્મચારી રાજકુમારનાં શીલ–શુભ અધ્યવસાયના પ્રભાવને પણ વિચાર આ પ્રસંગવશ જીવનેપાગી કેટલી ય વાતે વિચારી. એ બધા પર ખૂબ મનને કરી આત્મપરિણતિને અત્યંત નિર્મળ બનાવે એજ એક શુભેચ્છા. નિરૂપણ કરતાં વીતરાગ પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ કહેવાયું હોય તે તેને મિચ્છામિ દુક્કડં.
૦૦૦૦૦૦૦૦૦૦eo ones
સમાંત
oooooooooooooooooooney
Page #497
--------------------------------------------------------------------------
________________
પ્રેરક-મેાધક–રાચક શૈલીમાં આધ્યાત્મિક જીવનના પ્રકાશ કરતું સાપ્તાહિક અને સાહિત્ય
તમારે ધતું બળ વધારવું છે? આત્માનું એજસ ખીલવવુ' છે ?' તત્ત્વજ્ઞાનને જીવનસ્પશી અનાવવું છે ? અંતરના સુખના ઉપાયા જાણવા છે ? તે ૫. પૂ. પ્રભાવક પ્રવચનકાર જ્ઞાનદિવાકર આચાર્ય શ્રી વિજયભવનભાનુસુરીશ્વરજી મ.ના આધક પ્રેરક પ્રવચનેને દર અઠવાડિયે પ્રગટ કરતું - દિવ્યદર્શન ” સાપ્તાહિઁક પત્રના ઘેર બેઠા સ્વાધ્યાય કરે.
,
સંસારના સંતાપથી આકુળવ્યાકુળ બનેલાને સ્વસ્થ બનાવવાના અદ્ભુત ઉપાય! આ પત્રમાં જાણવા મળે છે. વિષય કષાયની પકડમાંથી છૂટવાની સચાટ પ્રેરણા પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયા અને મન ઉપર સચમન મેળવી શકાય તેવા રાચક-મનનીય કથાનકે તથા હૃદયસ્પર્શી નવનવા અગ્રલેખા–પ્રવચને પ્રગટ થાય છે. મનને સુધારવા માટે હજારો રૂપિયાની દવાએ જે કામ કરતી નથી તે માત્ર રૂા. ૯ ના લવાજમથી ઘેરબેઠા જેના વાંચન-મનનથી ચિત્તની સમાધિને અપૂર્વાં લાભ મળે છે. તથા તત્ત્વસભર સાહિત્ય માટે, મળેા :—
દિવ્યદર્શન કાર્યાલય : ૮૬૮, કાળુશીની પેાળ, કાલુપુર, અમદાવાદ.
Page #498
--------------------------------------------------------------------------
________________ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું મનનીય સાહિત્ય 1-50 2-00 4-00 3-00 5-00 5-00 પ-00 2-00 1-50 1 ગંગા પ્રવાહ 2 યોગદષ્ટિ સમુચાગ્ય (પિઠિકા) 3 સિંહ અને આનંદ (સમરાદિત્ય ભવ-૨) 4 ૦મી રાજાનું પતન અને ઉત્થાન ભાગ 1 5 રુકમી રાજાનું પતન અને ઉત્થાન ભાગ 2 6 ધ્યાન અને જીવન ભાગ 1 (દ્રિતીય આવૃતિ) 7 દયાન અને જીવન ભાગ 2 8 મદનરેખા (હિન્દી) 9 જૈન ધર્મના સરળ પરિચય ભાગ 1 (આવૃતિ-૩) 10 જૈન ધર્મના સંક્ષિપ્ત પરિચય (હિન્દી) ભાગ 1 (આવૃતિ-૨) 11 ગણધરવાદ (હિન્દી) 12 ઉચ્ચ પ્રકાશના પંથે-પંચ સૂત્ર વિવેચન (આવૃતિ-3). 13 પરમતેજ ભાગ-૧ : લલિત-વિસ્તરા વિવેચન 14 પરમ તેજ ભાગ-૨ : , 15 પ્રતિકમણસુત્ર ચિત્રાવલી ગુજરાતી આલ્બમ (4 રંગમા) 16 પ્રતિકમણસૂત્ર ચિત્રાવલી હિન્દી આલ્બમ (4 રંગમાં) 17 લલિતવિસ્તરા સંસ્કૃત પંજિકા સહિત 18 સીતાજીના પગલે પગલે ભાગ 1 (પ્રેસમાં) 19 દેવસિકા 250 1-50 4-00 6-00 10-00 12-00 12-00 પ-00 5-00 1-00 પ્રાપ્તિસ્થાન : દિવ્ય દર્શન કાર્યાલય 868, કાળુશીની પાળ, કાલુપુર, અમદાવાદ-૧, આવરણ-સુદ્રણ : નટવર સ્મૃતિ પ્રિન્ટસ: અમદાવાદ