________________
અને ઉત્થાન
જ ગુમાવશે.
૩૨૧
મનગમતું મળી જવામાં હરખ હરખ છે એટલે એ મેળવી આપનારા બહુ વહાલા અને એમાં આડે આવનાર દુશ્મન જેવા લાગશે. પેલા વહાલા એવા લાગશે કે જેવા દેવ-ગુરુ નહિ લાગે. (૪) જુએ છે ને
પાંચ પૈસા રળાવી આપનાર
શેઠ કેવા વહાલા લાગે છે! પછી એ જો સાધુઓની સંધની અને ધર્મોની નિંદા કરતા હશે, તે એમાં ટાપલી પુરશે કે · હા શેઠ ! માથું એવું જ છે! ' શુ છે આ ? માનેલા ઇષ્ટની પ્રાપ્તિના બહુ હરખનું પિરણામ, દેવ-ગુરુ સંઘ-ધમ ની નિંદામાં અનુમેદના,
(૫) એક સારી પત્ની કે દીકરા આવી મળ્યે એના પર જો રાજી રાજી થવાતું હોય છે તેા વૈરાગ્યના કેવા ફાંફા હાય છે ?
(૬) એના કહેવા મુજબ દાનાદિ ધમ કેવા ખાજુએ મૂકાય છે ?
(૭) ગુરુની ધોધમાર સંવેગભરી દેશના પણ ચે ન અડવા દેવાની કેવી કઠારતા-નઠારતા હાય છે ?
જરાક કેકે ચાહના પ્યાલે ધર્યાં ને ખુશી થયા તે સમજી રાખે! કે પછી પેલેા જે નિ ંદા-પ્રકરણ કાઢે એમાં મત્તુ માર્યું" જ છે! અને આજે નિ ંદાની કચાં દુલભતા છે ? સૌને ખીજાનું ઘસાતુ મેલવા જોઇએ છે. જરાક
૨૧