________________
રકમી રાજાનું પતન માટે સામે વર્તમાનના ૨૦ અરિહંત, ૨ ક્રોડ કેવળજ્ઞાની અને ૨૦૦૦ ક્રોડ મહાવૈરાગી મુનિઓને જુએ. આ સાથે એમને નિસ્બત નથી તે મારે પણ જગતના વિષય સાથે શી નિસ્બત હોય ?
(૨) પૂર્વે કરેલી ભાવના વારંવાર ભાવે સમજી રાખે, વારંવારની શુભ ભાવના વિના તે ઉદ્ધાર જ નથી. આટલું જ પુનઃ પુનઃ ચિંતવ્યા કરે ને કે “હરામખોર રૂપસ્પર્શ! દુષ્ટ ગલીચ ગંદા રૂપ-સ્પર્શ ! જા સયું મારે તમારાથી, પછી જુઓ એને કે પ્રભાવ પડે છે. | (૩) મનને કેઈ સારી વિચારધારામાં સતત જોડી રાખે, જેથી એને આ કુશીલ તરફ જવાની ફુરસદ કે અવકાશ જ ન મળે. “વિચારધારા' એટલે ગમે તે આડા ને અવળા વિચારે નહિ, પણ એક સારા ચોકકસ વિષય પર સળંગ વિચારની ધારા, વચમાં બીજા હાલતુફાલતુ કેઈ વિચાર નહિ. તેથી મનની શક્તિ વધે છે. અભ્યાસની જ જરૂર છે. ટેવ પડ્યા પછી સરળ બની જશે.
સારી વિચારધારાના અભાવે મન નિ:સત્વ
ધ્યાન રાખજે, જીવનમાં આ નથી એટલે જ મન આહટ્ટદેહટ્ટ કચરાપટ્ટી વિચાર્યા કરે છે, ને નિસત્વ બને છે, તથા ઝટ કામ-કષાયને ભેગ બને છે. સારા સારા વિષયની સળંગ ધારાબદ્ધ વિચારણા કરવા માંડે તે એ મહારેગ ઓછો થશે. નહિતર એ મહાગથી તે મહામૃત્યુએ છે. બાકી સારા સારા વિષયે ઘણું છે. બાર