________________
અને ઉત્થાન
૧૧૭
હાય તા ઘરનું મને સાંપા, ઘરના નોકરોની દેખરેખ હું સભાળીશ.’
૮ અરે મેન ! તારાથી એટલી માટી જ જાળ શે અને ઠેઠ સવારના પાંચ વાગ્યાથી રાતના ૧૦-૧૧ વાગ્યા સુધી ખખર રાખવી પડે. એ તારા માટે કષ્ટ ભયુ છે.'
'
કરી કહે છે, - આપ જરાય ફિકર ન કરે, એમાં કોઈ કષ્ટ નથી. આપ મારૂં કેટલું બધુ કરેા છે ! તા હું આટલું ન મજાવું ? સારી રીતે હું સંભાળી લઈશ, માત્ર આપ નેકરને ભલામણ કરી દે.’
ખસ, માપને એટલું જ જોઇતું હતું. તરત દાસદાસીઓને મેલાવીને તાકીદ આપી દીધી કે હવેથી એન બધું સંભાળવાના છે, માટે દરેકે એમની પાસેથી જરૂરી ચીજવસ્તુ લેવાની, વપરાયાના હિસાબ આપવાના, કામકાજ એમની સૂચના મુજબ બજાવવાનું, એમાં જો ફેર પડયે છે અને ફરિયાદ આવી છે તે હું દંડ કરીશ,’
બેનને કાઠારા વગેરીની ચાવીઓના ઝુડા સાંપાયેા. હવે શું પૂછવું ? એન તેા એક મોટા સત્તાધીશ શેઠાણી જેવા બન્યા. ચાવીને ઝુડા કેડે લટકાવી ઠમક ઠમક ચાલે છે ! પછી ભલેને વહેલી પ્રભાતે ૪૫ વાગ્યાથી ઊઠવું પડતું હાય દાસ-દાસીએ બેનને ઊઠાડી એમની પાસેથી ચીજવસ્તુ ભરભલામણ લે છે. તે જ જાળ ઠેઠ રાતે ૧૦-૧૧ વાગ્યા સુધી ચાલે છે ! આખા દિવસની એમ થાકેલી રાતના ઘસઘસાટ ઊંઘી જાય છે. પાછું સવારે ૪-૫ વાગ્યાથી ચાલુ ! આટલું