________________
અને ઉત્થાન
૧૧૯
પૂછે છે, “કેમ બેન ! લઈ આવું જુવાનિય?”
ત્યારે આ એને ધુત્કારી કાઢે છે, “જા રે જા મૂરખી! શી આવી વાત કરે ?”
ના, આ તે તમે તે દિવસે કહેતા હતા ને, એટલે મેં પૂછયું.”
અરે ઘેલી ! ગયા એ દહાડા.એ તે નવરા પડ્યાના - ધંધા હતા. હવે તે કામકાજમાં બીજે વિચાર જ નથી આવતે, પછી શી એની વાત?” - દાસીએ એની માતાને અને માતાએ પતિને વાત કરી. બંનેના મનને શાંતિ થઈ ગઈ. આ વાત આ છે કે કામમાં ભારે વ્યગ્રતા એ પણ કુશીલના વિચારને અટકાવવાને ઉપાય છે.
| (૫) બાકી તે ઉપાયમાં, બને તેટલે વિગઈએ, રસકસ વગેરેને ત્યાગ કરતા રહેવાનું કેમકે એ વિકારને પિષે છે, વાસના જગાડે છે.
(૬) આ એક ખાસ ધ્યાન રાખવાનું કે અનાયતનત્યાગ બરાબર પળાય. અર્થાત્ કામોત્તેજક વાંચન, ચિત્રદર્શન અને કથાશ્રવણ યા વાતચીતમાં કે કુસંગમાં જરાય નહિ પડવાનું. બને ત્યાં સુધી વિજાતીય સાથેના સીધા વ્યવહારમાં ય નહિ આવવું. એવા વાસત્તેજક સ્થાનમાં નહિ જવું.
સુશીલ બન્યા રહેવું છે? તે આ ઉપાયે જરૂર સેરો. બાકી છે. જેમણે ઊછળતા પોલીસમાં કશીલા