________________
ટ૭
૩મી જાનું પતન.
અવગુણની સડકે દેડતાં જીવ માર ખાય છે. છતાં મેહમૂઢ. દશા એવી છે કે એ મારના કારણભૂત અવગુણને જ ટે. –ખરાબ નુકશાનકારી માનવા તૈયાર નથી. નહિતર મારા પડયાને રેતે, એના કરતાં વધુ પિતાના અવગુણને રેવત; અને અવગુણને એ તે ક્યારેક એનાથી પાછા વળવાનું થાય. પણ અંધાપ હટે તે એ બંને ને ? રેવાની ચીજ કઈ ? માર કે અવગુણ મેહમૂઢ માર પડે એને રુએ છે, પિતાના દેષને-ભૂલને નહિ.
જીવન જીવવાની કિંમત –પિતાના ગુણ-અવગુણ. પર દષ્ટિ રાખી ગુણના માર્ગે ચાલવામાં અને અવગુણને બને ત્યાં સુધી અમલમાં નહિ આવવા દેવામાં છે.
બસ, આ રાહે ચાલ્યા જાઓ, બાકી
બહારની-અનુકૂળ પ્રતિકૂળ પ્રાપ્તિને લલાટ પર. છેડતા ચાલે; કદી પ્રતિકૂળ બન્યાને ગુણ સાથે સાંકળે. નહિ કે ગુણ રાખ્યો માટે દુખ આવ્યું.
દા. ત. આ સાચું બોલ્યા કે ક્ષમા રાખી એટલે નુકશાન થયું, ના, “નુકશાન તે લલાટ વાંકાના હિસાબે. થયું છે, છતાં મારે ગુણ સચવાઈ ગયે એ સારું થયું. નહિતર વક વિધિના લીધે નુકશાન તે થાત જ, અને ઉપરથી જૂઠ બોલ્યાનું કે ગુસ્સો કર્યાનું પાપ માથે પડત. આ તે કે પત્યું.
(૧) નુકશાન વેઠયું એટલે પાપકચર આત્મામાંથી એ છે થયે,”