________________
૪૧૮
રુક્મી રાજાનું પતન
સિપાઈ એ તકેદારી રાખી કેાઈ પણ સાધુ–સંન્યાસીને
પેસવા દેતા નથી.
પુત્ર મુકેશલે શું દેખ્યુ ?
એક વાર રાજર્ષિ કીર્તિધર જ વિહાર કરતાં અહીં આવી ચડયા છે, અને સિપાઈ એને ખબર પડતાં જ એમને આવડે પકડીને નગરની બહાર ખેંચી જવાનું કરી રહ્યા છે, પુત્ર સુકેશલ હવે મોટા થઈ ગયેલા, એને પરણાવવામાં પણ આવેલું. તે મહેલના ઝરૂખે બેઠેલા, દૂર આ દશ્ય જોઈ રહેલા. એને વિચાર આભ્યા કે આ શું થઈ રહ્યું છે ?’ તે પાસે રહેલી ધાવમાતાને પૂછે છે.
ધાવમાતા આંખમાં આંસુ લાવી કહે છે કે ‘ તમને શું કહું? તમારા પિતા ચારિત્ર લઈ મુનિ બનેલા છે. તે અહી જે આવે તે કદાચ તમે પણ એમની પાસે ચારિત્ર લઈ લે ! ’–એ ભયથી તમારી માતાએ આ નગરમાં ખ દેખસ્ત રાખ્યો છે કે કાઈ પણ સાધુ-સંન્યાસી આવે નહિં. હમણાં આ તમારા પિતા મુનિ જ આવેલા છે, એમને સિપાઈ એ બહાર કાઢી રહ્યા છે ! એક વખતના આ રાજ્યના રાજાની અહીં જ પોતાની પત્નીના તરફથી કેવી દુર્દશા !’
સુકાશલની ચિંતા —
સુકેાશલ તા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા ! એના મનને વિચાર આવ્યો કે · અહા! આ સંસાર કેવા અધમ સ્વાભર્યાં છે ! જગતના વિષયે સ`સારી જીવને કેટલા
6