________________
શાલિભદ્ર, અજિતસેન, શાલ–મહાશાલ, પ્રસન્નચંદ્ર, નાગકેતુ, મહાવીર, ચિતારાની પુત્રી, ચિતારાના પુત્ર, બ્રાહ્મી–સુ દરી, વિધવાપુત્રી, હિટલર, શષ્મભવ, રાિિણયા ચાર, મરીચિ, નદીષેણુ, અભયકુમાર, ઝાંઝરિયા મુનિ, ભરત સેનાપતિ, સુષેણુ, શ્રેણિક વગેરે. આ દૃષ્ટાન્તા સહિત
આ વિષયાનુ એવું સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે કે એ વિષયા રાજિંદા જીવનમાં ઉપયેામી હાવાથી, એવું વાંચન–મનન રાજના જીવનને જાગતું અને સુયોગ્ય વિચાર-વાણી-વર્તાવ કરતું અનાવી દેવા સમર્થ છે.
આજનું જગત અનેકાનેક પ્રકારની જાલિમ આપદાઓથી પીડાય છે. એને જૈનધમનાં ક્રાય સમજાય તે એ માનસિક પીડાથી મુક્ત બને. રુક્ષ્મી રાજાની કથા અને એમાંના પ્રાસંગિક વિષયાની વિવેચના જૈનધર્મનાં અનેરા સમ સમજાવે છે; તેથી મન પ્રાંતપ્રસન્ન—પવિત્ર બને છે, ધૂળમાંથી સેાનાની જેમ ખરાબમાંથી કેટલું ય સારું' તારવી લેવા સમથ બને છે. વિશેષતઃ જીવનમાં સેવાતા કેટલાય દેષાનાં શલ્ય ઊભા રહી ભાષી અનેક દુ`તિના પાષ્ઠિ ભવા ન સજે એની ભયાનક્તા સમજાવી ગયેાદ્ધાર કરતા રહેવા અંગે આ કથાગ્રંથ ભવ્ય સમજીની પ્રેરણા અને માગ'શન આપે છે.
આશા છે કે ભવ્યાત્માએ સ્વયં આ ગ્રન્થનું વાંચન-મનન કરી મહાન લાભા ઉઠાવશે, અને ખીજાતે પણ આનાં વાંચન મનનમાં પ્રેરી લાભના ભાગી બનાવશે.
પ્રાંતે આ ગ્રન્થ પ્રકાશનમાં પુક્ર શેષન આદિમાં સહાયક અનેલ પૂ. મુનિરાજો શ્રી રાજેન્દ્રવિજયજી મ. તથા પદ્મસેન વિજયજી મહારાજતા આભાર માનીએ છીએ.
કાળજ્ઞાની પેાળ,
અમદાવાદ
વી. સં. ૨૫૦૦, જે. ૧. ૫
—ભરતકુમાર્ સી, શાહુ