________________
રુક્મી રાજાનું પતન
એ જ સૂચવે છે કે ધર્મ પવિત્ર છે, બુદ્ધિમાનનું સારા માણસનું કાય છે, સ્વસ્થતા-શાંતિ અર્પનારા છે, તે આવું ન હેાત તેા શા માટે બુદ્ધિમાન ઈન્દ્રભૂતિ વગેરે વિદ્વાન બ્રાહ્મણા હિંસા-અજ્ઞાન–મતિભ્રમ ભર્યાં યજ્ઞ હામ અને પાંડિત્ય-પ્રદર્શન પડતાં મૂકી મહાવીર પ્રભુના ચરણે ચારિત્ર જીવન સ્વીકારી લેત ?
૪૨
ઈંદ્રનાગ તાપસ અને વીરપ્રભુ ઇંદ્રનાગ તાપસ અને વીરપ્રભુ —
ભગવાન સપરિવાર વિચરતા એક નગરમાં પધાર્યાં છે. ત્યાં ગોચરી માટે નીકળતા મુનિઓને પ્રભુ ‘હમણાં નગરમાં અનેષણીય–અકલ્પ્ય આહાર હાઈ થેલા' એમ કહીને અટકાવે છે. પ્રભુ ગણધર ઈંદ્રભૂતિ ગૌતમને કહે છે, ‘ હમણાં આ નગરમાં ઇંદ્રનાગ તાપસના પારણા અર્થે ઘેર ઘેર દાનની તૈયારી છે, તે એનું પારણું થયેથી લેાકેાની સ્થાપનાની કલ્પના ફરી જશે, પછી ગેાચરી શુદ્ધ મળશે.' માટે સાધુ હમણાં ગે!ચરી ન જાય. પણ તમે જાઓ અને એ તાપસને કડા કે · ભા અણુગપિડિઆ ! એક પિંડિએ તં દૃઢુમિ ઈ.’ ( · હું અનેકપિડિક ! એકપિડિક તને જોવા ઇચ્છે છે, ’ )
ગૌતમ મહારાજને તે ગુરુના આદેશ એટલે જાનેે શી વાત ! ઊપડચા, અને જઈને કહ્યું. પેલા પણ આવ્યા પ્રભુ પાસે. પ્રભુને પૂછે છે, ‘હું અનેકપિડિક શી રીતે ? હું