SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૪૫ નજીક આવશે તે હું એને મારી નાખીશ! એ શું સમજે છે એના મનમાં ?” જુએ આ, પેટે સપુત ધાર્યો કે લેરિંગ ? દુકાળના વખતમાં જ્યાં કુટુંબને અનાજની અછત છે ત્યાં આ મેાટા દીકરા ઘરમાંથી ચેરીને એકાંતમાં ખાવા બેસી ગયા છે, અને તે પણ ગણિકા-વેશ્યા સાથે રાખીને ! સ્વાર્થા ધતા, ચોરી, કુટુંબીઓ પ્રત્યે નિર્દયતા, દુરાચાર,... કેટકેટલા પાપા ફાલ્યાકુલ્યા કે હવે જનેતાને મારી નાખવા સુધીની કુબુદ્ધિ સુધી પહોંચી ગયા ! આજના ખૂન-ચારી વગેરેનું મૂળ :— ખાવાની કારમી લાલસા અને વિષયાગની ભયાનક લંપટતા માણસ જેવા માણસને કયાં સુધી દુષ્ટ બુદ્ધિના ગર્તામાં નીચે ઊતારી દે છે! એ લાલસા—લંપટતાના પાપે જ દુનિયામાં દુષ્ટતાનાં તાંડવ ખેલાઈ રહ્યા છે. પ્રજામાં પુનરેજી, બદમાસી, ચારીએ, ઝગડા, જૂઠ-અનીતિ -માયાચાર અને ઇર્ષ્યા-વેરઝેર વગેરે ચાલી રહ્યાના મૂળમાં આ આહાર-વિષય-પરિગ્રહની અતિ લાલસા—લ પટતા કારણભૂત છે. એ મૂળ કારણ એછું કરાવવાને બદલે એક બાજુ ઉલ્ટુ એને પાષવાનું કરાય, અને ખીજી બાજુ પછી કાયદા-કાનૂન અને કેરટ-પેાલીસ વગેરેની ચેાજના કરાય, તેથી શું એ પાપા એછા થાય ? રાગનું મૂળ કારણુ કુપથ્ય સેવન ચાલુ રખાય, પછી દેવાના ફાડા મારે, તેથી શુ રાગ જાય? કદાચ ક્ષણુભર રાગ આછે
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy