________________
૮૮
રૂપી રાજાનું પતન देवस्स दें ति दोस पर्व चिया अत्तणो सकम्मेहिं । न य गुणेसु ठवें तऽप्पं सुहाइ मुहाए जाएंति ॥ જાતે જ આત્મવંચના-ગુણાપેક્ષા – ' અર્થાત્ અજ્ઞાન લેકે પિતાના અસત્ આચરણથી પિતાની જાતે જ ઠગાયા છતાં દૈવને દેષ દે છે ! પણ પિતાના આત્માને ગુણેને વિષે સ્થાપિત કરતા નથી! એ બિચારા સુખની સામે ફગટ જુએ છે, સુખની નિષ્ફળ ઈચ્છા કરે છે.”
સરસ સત્ય ઉચ્ચાયું! દુશ્મનના સુભટે કદાચ એમ વિચારતા હોય કે “શું કરીએ, આપણું ભાગ્ય વાંકે કે અહીં ફાવટ તે ન આવી પણ ઉલટું માર પડયે, સ્તંભિત થઈ જવું પડ્યું, નાલેશી મળી.” આવું વિચારતા હેય એને દેવવચનથી સમજવા મળે એવું છે કે “આ અમે ઠગાયા, નાલેશી મળી, તે અમારા પાપાચરણથી બન્યું છે. એમાં ભાગ્યને શાને દોષ આપ? ખોટી રીતે લૂંટવા ન આવ્યા હતા તે આ કાંઈ ન બનત” આના ઉપરથી તે ધડે લેવું જોઈએ કે જે ખેટું આચરણ ન કરીએ અને ગુણથી મઘમઘતા માર્ગે ચાલીએ તે કોઈ ઠગામણ થાય નહિ, ઠગાવાનું બને નહિ. અર્થાત્ પોતાના આત્માને ગુણને વિષે સ્થાપિત કરવું જોઈએ; આત્માએ સદ્ગુણેને જ ખપ રાખી એવી ગુણભરી પ્રવૃત્તિ જ કરવી જોઈએ, નહિતર દુર્ગુણના ભરેલા બન્યા રહી દર્શણભરી પ્રવૃત્તિ કરવામાં આવે પછી