Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 470
________________ અને ઉત્થાન ૪૫૩ . (૪) ત્યારે એ પણ છે કે એવું કાંઈ નક્કી તે નહેતું કરી રાખ્યું, પરંતુ મન વિષમાં અતિ મૂઢ અને લુબ્ધ છે, કુટુંબ–પૈસા-પ્રતિષ્ઠાદિમાં ભારે મૂઢતાથી એંટી ગયેલું છે, તે ય રુડું સાંભળવાની અસર ન થાય. પેલા મથુરાના ચિબાઓએ હૈડીનું નાંગરૂં ઉપાડ્યા વિના હોડી ચલાવવા હલેસાં તે ઘણા માર્યા પણ હોડી શાની જરાય આગળ વધે? એમ વિષયોમાંથી મનની ગાંઠ છોડી નાખ્યા વિના એ મને ગમે તેટલું ય સારું સાંભળેલાના માર્ગો શી રીતે આગળ ધપે? માત્ર ગાંઠ છેડવાની વાત છે હોં ! એટલે? મનની ગાંઠ આ નિર્ધારવાળી ગણતરી જ કે “આ મળેલા કે મળવાની આશાવાળા દુન્યવી વિષ સારા જ છે, મેળવવા રાખવા ભેગવવા લાયક જ છે, એમાં કાંઈ છેટું નથી, એ છોડશે જ નહિ. એના ત્યાગની વળી મૂર્ખાઈ શા માટે કરવી ? અથવા ત્યાગની મારી શક્તિ જ નથી, આવી આવી ફિફસ નકકી કરી રાખેલી ગણતરી એ મનની ગાંઠ છે. “મહારાજ તે વિષને બેટા કહે, એમને એજ કહેવાને ધરમ છે, પણ આપણે તે આપણે ધરમ સંભાળવાનો. ને એમ તે મેં ઘણું ય મહારાજેને સાંભળી કાઢયા, પણ તેથી કાંઈ લહેવાઈ જવાય? આંધળિયા કરાય? ના, સંગ જેવા જોઈએ ને? રાબેતા મુજબ ચાલે છે તે ઠીક છે, બોલે છે, આ ગાંઠ બાંધી રાખી હોય, પછી સાંભળવાની શી અસર થાય ? (૫) ત્યારે એ પણ વસ્તુ છે કે મન જે અતિશય

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498