Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 473
________________ ૪૫૬ રમી રાજાનું પતન (૧૦) અરે! માને કે આવું કશું નથી છતાં જે ચિત્ત બાહ્ય ભાવમાં જ લયલીન છે, બહારનામાં જ રખડતું– રમતું રહે છે, તે સાંભળવા પર જાતના અંતર આત્માને માટે વિચારવાનું કશું રહેશે જ નહિ. બાને અઢળક રસ આભ્યન્તર તરફ બેપરવાઈ કરાવે છે. માત્ર બીજાના જ લાભ-નુકશાનને વિચાર હાય પછી જાતને વિચાર શાને આવે? “સંઘમાં આમ બગડી ગયું છે. ગામમાં આમ બગડી ગયું છે. ફલાણાને આ દેષ છે. પેલા બીજાને બીજી ખામી છે....આનું આમ કરવું જોઈએ, આ સુધારા થવા જોઈએ.” બસ, બીજાની જ ચિંતા હેય, જાતને કઈ ખામી, કેઈ દેષ, કેઈ સુધારવા જેવું, કાંઈ જ લાગતું ન હેય, બાહ્યના ને બીજાના જ વિચારે ભરચક રહેતા હોય, પછી સાંભળેલાની જાત માટે શી અસર લે? ત્યારે આ બધું સૂચવે છે કે, સાંભળેલાની અસર લેવી હોય તે, (૧) સાંભળતી વખતે કહેવાની વાત પર બરાબર ધ્યાન રાખો, (૨) બધું મારા પર કહેવાય છે એમ માની એ જાત પર લગાડતા ચાલે. (૩) ઉપદેશ અને તત્વની વસ્તુના પાક ખપી બને. (૪) એમાંથી લઈ જવાની વસ્તુ લઈને જ જાઓ, કઈ પ્રતિજ્ઞારૂપે, તે કેઈ નિષેધરૂપે,

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498