________________
અને ઉત્થાન
અગર માન–કષાય એ નડતે હેય કે એને “ભાઈ ભાઈ” “શેઠ શેઠ,કહી ફુલણજીને કુલાવે, એની પ્રશંસા કરે, તે સાંભળવું ગમે, એ કડવું માન છેડવાનું સાંભળવા પર એની સારી અસર કેમ લઈ શકે?
(૭) એવી રીતે માયાકષાયનું જોર હોય તે સાંભળતાં દેખાવ જાણે એક ભક્ત-શ્રોતાને કરશે, મહારાજ પાસેથી જશ લેશે, પણ હૈયામાં ઉતારવા કરવાની વાત નહિ; અથવા માયાવશ મનમાં લેવા બીજા જ વાળશે, સાંભબેલાની ખતવણું જ અંદરખાને જુદી કરશે! ત્યાં સાંભબેલાની શી અસર પામે?
(૮) લેભ કષાયનું જે જેર હશે, તે પિતાના ધનમાલ-કુટુંબ-માનપાન ઉપરની ગાઢ મૂચ્છ કે અધિક મેળવવાની તૃષ્ણામાં તણાઈ ગયેલે એ સાંભળી સાંભળીને કાન તળે કાઢવાનો, અથવા સાંભળેલામાંથી જેટલું બીજા વિધી વગેરે માટે કહેવાયું લાગતું હશે, એ તે ખુશીથી સાંભળશે, પણ જાત પર લાગુ પડે એ સાંભળવા રાજી નહિ. | (૯) ત્યારે પૂર્વગ્રહ રાખી સાંભળવા બેસે તે ગમે તેટલું સારું સાંભળવા મળે પણ એ તે મનમાં નક્કી કરી રાખ્યું છે કે “આ વક્તા તે આપણા વિરોધી જ છે, અમુક મતવાળા છે. બીજાની ટીકાટિપ્પણુ જ કરનારા છે, લેકને ભેળવનારા છે, મારા પર દ્વેષવાળા છે.” એટલે પછી સાંભળેલાની શી અસર લે?