Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 468
________________ અને ઉત્થાન ૪૫૧ (ર) માત્ર પોતાને જ નહિ પણ પિતાના આશ્રિતને માટે ય આ જ લાગે, અને પિતાનું ચાલે ત્યાં સુધી એ આશ્રિતને ખોટા હિસાબમાં ન તણાવા દે; તેમજ એને જ્ઞાનીએએ કહેલા હિસાબ પર આત્મસ્થાનના માર્ગે જોડવાને જ પૂરે પ્રયત્ન કરે. જાતના અમલનું તે નહિ, પણ આશ્રિતનું ય જે આ ન બને, ન બનવાનો ખેદસરખે ય થાય નહિ, ઉપરથી એને ય આપમતિના જાન્ત હિસાબમાં મહાલતે દેખી ખુશી થવાય, મહલાવવા પ્રયત્ન થાય, તે પછી જ્ઞાનીના ઉપદેશ પર દિલ ચમકવા-ભડકવાનું કયાં રહ્યું ? વાત આ છે કે આપમતિના હિસાબ-છેરણ અતિ તુચ્છ ગણુ બાજુએ મૂકે, અને જ્ઞાનીનાં કહેલાં તત્વ હૃદયના ઊંડાણમાં ઊતારે, તે કમમાં કમ એવી ભડક લાગશે કે જેથી આશ્રિતને સંસારના કૂવામાં ઉતારવાનું હવે હોંશે હોંશે નહિ કરાય; તેમજ પોતાની જાતના ભવપતન માટે પારાવાર ખેદ રહ્યા કરશે, અને એટલું એને અટકાવવાને પુરુષાર્થ થશે, તથા બીજાની આગળ ભવપતનકારી વાતેનાં ટાયલા નહિ કૂટાય કે એમાં ટાપસી નહિ પૂરાય. સારું જાણવા-સાંભળવા મળે એના પર અસર કેમ નથી થતી? અહીં બ્રાહ્મણે બ્રાહ્મણ પાસેથી સાંભળ્યું એજ તમે પણ સાંભળ્યું ને? હવે તપાસે જે અસર એ વિદ્વાન ગેવિંદ બ્રાહ્મણને થઈ એ તમને થઈ કે કેમ? જે ન થઈ

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498