________________
૨૯ર
રમી રાજાનું પતન કાઢી બતાવે! કેઈને મિઠાઈ ખાવી હોય તે એમજ કહે “લે ધર થાળી પેલે થાળી ધરે અટલે અદશ્ય પણે મિઠાઈ એમાં આવી પડે ! તે નજરબંધીની નહિ. સાચેસાચ પેલે મિઠાઈ ખાય અને પેટ ધરાય! એક વાર ભિક્ષા લઈ જતાં એક ગેરેજની મહમ્મદે મશ્કરી કરી “ મહારાજ ! આ ઝેળીમાં શું લઈ જાઓ છે ? માંસ? જુઓ જુએ!” ગોરજી અંદર જુએ તે માંસ દેખ્યું ! પેલાને કહે છે અલ્યા સાધુની ય મશ્કરી ? લે ત્યારે ઉભે રહે તું બસ ગોરજી કહીને ગયા, મહમ્મદ ત્યાંથી ન હાલી શકે ન ચાલી શકે શું કરે હવે ? ગરજીને વિનંતિ કરી બતાવવા પડ્યા, બજાર વચ્ચે માફી માગવી પડી ત્યારે છૂટો ! શું આ ? અતિ પ્રાચીન કાળથી ચાલી આવતી વિદ્યામંત્ર વગેરેને પ્રભાવ ! એ બધા પ્રાચીન વિદ્યામંત્રાદિસિદ્ધ વિકાસની આગળ આજને વિકાસ કાંઈ વિસાતમાં નથી. છતાં એને જ વિકાસ કહી ખરેખર–પ્રાચીન વિકાસ પર અંધેર પિછેડે કરે એ વિકાસવાદ તૂત નહિ તે બીજું શું?
(૨) શાસ્ત્રોમાં વિકસિત વિદ્યાઓ ભરી પડી છતાં ષિ મહર્ષિએ જગતમાં એના પ્રચાર-પ્રકાશન મહેતા કરતા, તે એક જ શુભ ઉદ્દેશથી કે માનવ અને ઇતર પ્રાણીઓનું નિકંદન ન નીકળે. આજે અણુશસ્ત્રોને ભય વ્યાપક બન્યું છે ને?
નિર્દોષ માનવપ્રજા ભયભીત થાય એ વિકાસ કે પીછેહઠ? આજની આ અણુબ, હાઈડ્રોજન બેબ