________________
૩૩૬
રમી રાજાનું પતન. શું, વાણીથી કે કાયાથી સેવાતી ઉદારતામાં ય વિવેકની પહેલી જરૂર છે. માબાપ દીકરાને નાનપણથી લાડકેડમાં
કિશોરભાઈ! તમે આમ કરે, તેમ કરે, આ તમારે ન કરવું જોઈએ” વગેરે બહુવચનના માનભર્યા સંબંધનથી વાત કરે તે એ છોકરે કે પાકે? ભૂલ કરે તે ય એને લાડકેડમાં ઉદારતાથી ઠપકે ન આપે પણ ભૂલ ખાઈ જાય, યા નરમાશથી જ કહે કે “કિશોરભાઈ! તમારે આમ ન કરવું જોઈએ, તે એનું પરિણામ શું ? છોકરો અભિમાની ને ઉદ્ધત જ થાય કે બીજું કાંઈ ? વાણીની એવી અવિવેકભરી ઉદારતા શા કામની ?
છોકરા હરામી કેમ થાય છે? –
એમ, માબાપ છેકારાને સેવાકારી સેવાપ્રિય ઘડવાને માટે એની પાસે કરાવવા જેગાં કામ કરાવવાનું ન રાખે અને ઉદારતાથી પોતે જ એ કરી લે. તે છોકરે કે. હરામ હાડકાને થાય? કે સ્વાથી નીપજે? ને જે માબાપ સામે એમ, તે પછી બીજા પ્રત્યે તે કે ય. હરામી બેઠાખાઉ અને સ્વાથ નીવડે ? આજે ઘેર ઘેર જુઓ, જ્યાં છોકરા મોટા થયા અને સગા માબાપ પ્રત્યે પણ હરામહાડકાના અને સ્વાથી દેખાય છે, ત્યાં મૂળમાં આ હશે કે નાના હતા ત્યારે માબાપે એની પાસે કરાવવા જેગાં કામ નહિ કરાવ્યા હોય, અને પિતે જ ઉદાર મને.