________________
૩૪૦
રુમી રાજાનું પતન
નથી. શું કરવું ? ’
રહ્યું છે, એ મારાથી જોયું જતું એટલે છેકરા પેલું ખાઇ જઈ ગેાળીઓ સાફ કરી જાય છે એને શું શકે?
પેલી મહિયારી ખાટી થઈ રહી છે; તે બૂમ મારે છે, ‘ ભટ્ટીદારિકા ! અમને જલ્દી ચેાખા અપાવી દે, જેથી અમે ગે!કુળ ભેગા થઈ જઈએ, અમારે મોડું થાય છે.' ગાવિંદ બ્રાહ્મણની પત્ની સૂર્યશ્રીને મેલાવીને કહે છે. • અલી જો ને, પેલું રાજાને ત્યાંથી આવેલું અનાજ છે, એમાંથી ચેાખાની કુંડી લઈ આ મહિયારીને દઈ દે. જલ્દી શેાધી લાવ જો. આમને ઘરે પહેાંચવાનુ` મેડુ થાય છે.’
દુર્લભ મળેલ ચોખા જડતા નથી –
સૂર્યશ્રી આજ્ઞા તત્તિ કરી અંદર જઈ ગેાખલા વગેરેમાં શેાધે છે; પણ કુંડી મળી નહિ. તેથી મહાર આવી કહે છે‘કુડી મળતી નથી.’ બ્રાહ્મણીએ ફરીથી અમુક જગાએ તપાસ કરવાનુ` કહેવાથી સૂર્યશ્રી ત્યાં જઈ શેાધી રહી છે. એમાં વાર લાગી એટલે બ્રાહ્મણી પોતે ઊડી અંદર જઇ શેાધે છે, એને ય ન મળી.
ચીજ જ્યાં નથી ત્યાં લાખ વાર શેાધે તે ય શાની મળે ? સપના મુખમાં કેાઈ અમૃતની ભારે ખેાજ કરે તા ત્યાં શું એ મળે ? એમ જ્ઞાનીએ કહે છે ઃ શબ્દાઢિ વિષયેામાં સાચુ કાયમી સુખ નથી, પછી ત્યાં એની ગમે તેટલી ગડમથલ કરવામાં આવે તેથી શું? ’
: