________________
અને ઉત્થાન
૪૧૩
કામ જાતે પતાવી એને ભણવાની સગવડ કરે છે ! ખસ, એમ જો સમજતા હૈાત કે માનવજીવન એ કિંમતી ધ– અવસર છે, તે છેકરાને ધર્મીમાં જોડવા અને એની ધસાધના ન બગડે એવું કરવા કેટકેટલી ચીવટ અને ખ રાખ્યા હાત !
પાઠશાળા મફત ધશિક્ષણ આપે છે. છતાં દુ:ખની વાત છે કે એમાં છેાકરાને માલવાની દરકાર કેટલાય માઆપાને નથી ! કહીએ તે ઉપરથી મહાનુ કાઢે છે કે છે.કરાને નિશાળનું ભણવાનું બહુ છે, એમાંથી ઊંચા આવે તા ધનું... ભણવા જાય ને? ’ જરાક થાભીને વિચાર તે કરી કે,
કેળવણીના ચાકડામાંઃ—
આ દેશની ધર્મ-સંસ્કૃતિને નાબૂદ કરવા ચેાજાયેલી પાશ્ચાત્ય કેળવણીની રીતરસમને વેચાણુ બનેલા આજના કેળવણી-ઘડવૈયાએ અને માસ્તરા આભૂમિના જ સંતાનો છતાં કેટલે ભયંકર દ્રોહ કરી રહ્યા છે! આ છતાં પણુ આય સંસ્કૃતિના દ્રોહ, આ મહર્ષિઓને, આય શાસ્ત્રનો, પૂર્વજોનો અને નવી પ્રજાનો કેટલેા કારમેા વિશ્વાસઘાત કરી રહ્યા છે! સમજી નેતાએ કે માસ્તરેા પણ ઘેટાંઅકરાંની જેમ નીચી મુંડીએ સંસ્કૃતિનાશક કેળવણી-પદ્ધતિના ચાકડામાં પૂરાઈ ચાલી રહ્યા છે ને ? ભેગા તમે પણ એના દલાલ મની ગભરુ માળકાને એ ચાડામાં જકડી. રહ્યા છે? માનવ જીવન એ મહા ર્કિડંમતી ધ` અવસર