Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 457
________________ ૪૪૦ રુક્મી રાજાનું પતન નિઃશલ્ય પાપરહિત ધર્માંનું સેવન કરવાનુ ખતાવી ઠેઠ સ્થાવરપણાથી ચડતાં ચડતાં મેક્ષ સુધીની પ્રાપ્તિ ઉત્કૃષ્ટ તરીકે ખતાવી આવી. હવે એ કહે છે કે આવા મેનુ સેવન શા માટે ? તા કે, न य संसारंमि सुहं जाइ - जरा - मरणदुक्खगहियस्स । जीवस अस्थि जम्हा तम्हा मोक्खो उवाएओ ॥ ७ ॥ आहिंडिऊण सुइरं अनंतहुत्ते हु जोणिलक्खेसुं । तस्साहणसामग्गी पत्ता भो भो बहु इण्हिं तो एत्थ जंण पत्तं, तदत्थ भो उचमं कुणह तुरियं । विबुजणणिदियमिगं उज्झह संसार - अणुबंध ॥ ૮॥ | L || સસારના દુઃખ ઃ - મેટા અર્થાત્–સંસારમાં વારંવાર જન્મ-જરા-મૃત્યુના દુ:ખદ ચક્રાવાની પકડમાં પકડાયેલા જીવને કાંઈ જ સુખ નથી; કેમકે જનમવા ઉપર જ અનેક પ્રકારના રોગ-શાકઈવિયેાગ–અનિષ્ટસ ચાગ વગેરે દુઃખાના પોટલાં ઊભા થાય છે. માટે જ જન્મ-મરણરહિત મેક્ષ જ આદરણીય છે. વળી અતિ દુલ ભ મેાક્ષ સામગ્રી અહીં જઃ— ભૂલવાનું નથી કે જન્મ-મરણભરી ચેારાસી લાખ ચેાનિઓમાં અનતી વાર દી કાળથી ભટકવા છતાં એમાં મેક્ષની સાધન-સામગ્રી જ પ્રાપ્ત થઈ નહેાતી, તે હવે અહી', હે મહાનુભાવા ! બહુ પ્રાપ્ત થઈ છે. વિષયસામગ્રી .

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498