Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust
View full book text
________________
અને ઉત્થાન
૪૩૪ કેઈમાની લે કે “એમાં શું? મહાવ્રત પાલન અને આહારશુદ્ધિ-સમિતિ-તપ-ગુર્વાજ્ઞા વગેરે બરાબર આરાધવાનું કાર્ય અતિ દુષ્કર છે, કેમકે એમાં અનાદિના પાપરસિક, પાપમાં ટેવાયેલા, અને ઉખલ મનને અત્યંત કાબુમાં લેવું પડે છે. ગમે તેવા કષ્ટ–તકલીફ વિન્ન આવે એની લેશ પણ દરકાર કરવાની નહિ; અને આરાધનાના માગે એકસરખા ઝડપી પ્રયાણને ચાલુ જ રાખવાનું, અસ્મલિત ગતિએ આગળ ધપે જ જવાનું. આમાં પાંચે ય મહાવ્રત, ક્ષમા-નમ્રતાદિ ચાર ગુણે સંયમ-તપ વગેરે, ને પૃથ્વીકાયાદિ સમસ્ત જીની રક્ષા સાચવીને, તેમજ અજીવન પણ સગવડભર્યા પરિકમ યાને સંસ્કરણ-ઘાટગોઠવણ ટાળીને, આહારાદિ વેગ પર નિગ્રહ મૂકીને, ઈત્યાદિ પ્રકારે પાળવાના. એ અઢાર હજાર શીલાંગનું પાલન મહા દુષ્કર છે. જાણે ભુજાના બળે જ સમુદ્ર તરી જવાને ! પવનને કોથળામાં તેલવાને ! નદીની વેળુના કોળિયા ચાવવાના !...વગેરે !
સાધના આટલી દુષ્કર છે માટે જ એના સારૂ મહાસત્ત્વ વિકસાવવાનું ! મહાન બળ-શક્તિ-–વીય ખરચવાનું ! મનની બધી ય સુંવાળાશ–સુખશીલતાસગવડપ્રિયતા કેરાણે મૂકવાની, કાયાને સારી રીતે ગદરવાને સંકલ્પ રાખવાને. વિચારમાં પણ લેશમાત્ર અલનાને વિકલ્પ જ નહિ ઊઠવા દેવાનો.
જુઓ મહાવીર પ્રભુએ કેટલી કેવી પ્રચંડ સાધના

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498