Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 433
________________ ૪૩૬ રુક્મી રાજાનુ પતન ધ કાતરતા જાય છે. પ્રતિસમય દુભ અવસરમાંથી તરામણ ચાલુ છે, એમાં કઈ રાહ જોવાતી નથી. ઘડી. યાળને પાછી કરે, અંધ રાખા, તેથી કાંઈ કાળનુ વહેણુ અને જીવનની કતરામણુ અટકતી નથી. એ તા જુએ કે ચાલુ ઘડીયાળમાં સેકંડ પર સેક'ડ સતત ધારાબદ્ધ પસાર થયે જવાનું ચાલુ, અને એટલું જીવન કપાતું જ ચાલ્યુ’છે ને ? લગાડાતા નથી તે મળેલા ધર્મો અવસર જો લેખે સમજી લે। કે દંડના પ્રહારથી માટીનું ભાંડુ' ચૂરેચૂરા થઈ જાય એની જેમ સમયના વહેણથી આ જીવનના ખડખડ ચૂરેચૂરા થઇ રહ્યા છે. ત્યાં પ્રમાદ કર્યો કેમ ચાલે ? એના ખંડના ચૂરેચૂરા થવા પહેલાં જ સાવધાન રહી જ્ઞાન-દનચારિત્ર ધર્માંમાં એને જોડી દેવાની તત્પરતા જોઇએ. મેટા રાજા મહારાજા અને શેઠ શાહુકારા કાળપ્રવાહથી આ જીવન-ખાંડનો નાશ થતા જોઇને જ ચમકયા! અને ધર્મસાધનામાં ઓતપ્રોત થઈ ગયા. વિષય-કષાયના પ્રમાદ બાજુએ મૂકવા વિના આ કયાંથી બનવાનું? આત્માના અનન્ય દુશ્મન પ્રમાદ પ્રમાદ એટલે ? : – -: વિષય કષાયની પરિણતિ એ ભારે પ્રમાદ છે. પ્રમાદ એટલે શું ? આત્માના ઉપશાંત ભાવ અને શુદ્ધ જ્ઞાનરમણુતાના સ્વભાવમાંથી ચૂકવુ.’ એ પ્રમાદ કહેવાય. ઇન્દ્રિયાના વિષયે

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498