Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 416
________________ અને ઉત્થાન ૩૧૯ એ તે એવી સભાન દશા રહેવી જોઈએ કે “આ ધર્મ હું આરાધું છું તે કઈ છેડા-અહુ પુણ્ય આંચકી લેવા માટે નહિ કે માત્ર રાબેતા મુજબ કયે જવા માટે નહિં; કિન્તુ “આ જ ત્રાણ છે, શરણ છે, માટે.” આ સમજ હેય તે હૃદયથી નિરાશંસ ભાવે આરાધના થાય. આપ્ત પુરુષ પરની શ્રદ્ધા મેંઘી થઈ છે – માણસ વર્તમાનમાં લેકમાં ધર્મ માટે ચાલી રહેલ કુર્તક-કુશંકાના વાતાવરણથી કેટલીક વાર મુંઝવણમાં પડી જાય છે કે “આ બધો ધમ આરાધીએ એનું ફળ મળશે કે કેમ? કે આ બધી મહેનત નકામી જશે ?” આમ કુશંકા થવાનું કારણ, વર્તમાન વાતાવરણે પૂર્વના આપ્ત પૂજ્ય શાસ્ત્રકારે પરના આદર અને શ્રદ્ધાબળ તેડી અગર ઘટાડી નાખ્યા છે એ છે. આજે છોકરાઓને આપમતિ ઉપર જે ઈતબાર છે, જે શ્રદ્ધા છે, એ માબાપ પર નથી, એટલે પછી એમનાં વચનને આદર અને શ્રદ્ધાથી વધાવી લેતા નથી, કુશંકા કરે છે. ઉપેક્ષા પણ કરી નાખે છે. એવું દરદીને વિદ્ય-ડેકટરની સલાહ પ્રત્યે થાય છે. વિદ્યાર્થીને શિક્ષકની શિખામણ સલાહ-સૂચન ઉપર તેવી આસ્થા થતી -નથી. એમ શિષ્યને ગુરુ-વચન અંગે બને છે. મૂળમાં તે તે આપ્ત-વિશ્વસનીય પુરૂષ ઉપર એ ઉછળતા આદરભાવ-બહુમાન-આસ્થા નહિ પછી એમનાં વચન પર આદરભાવ–બહુમાન-આસ્થા ક્યાંથી થાય? પુરૂષ-વિશ્વાસે વચન વિશ્વાસ. ત્યારે ઉપદેશક નિઃસ્વાર્થ અને ભવભીરુ પુરુષે પર જે વિશ્વાસ નહિ તે ભારે ઉલ્લાસ સાથે એમના

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498