________________
અને ઉત્થાન
૩૩૭ કરી લીધાં હશે. ત્યારે આ ઉદારતા, પરિણામ જોતાં, અવિવેકભરી દેવાનું કહેવું જ પડશે. એ સૂચવે છે કે ઉદારતામાં વિવેક અવશ્ય જોઈએ.
ગોવિંદ બ્રાહ્મણે ઉદારતામાં આ વિવેક કર્યો, છોકરીને રાખી લઇ, એના બાપને ગરજુ છે માટે નીચેની લે એમ નહિ, પણ, એને ધરપત થાય એટલા પૈસા આપ્યા.
એક દુષ્કૃત્યને ચેપ :–
સૂર્યશિવ પૈસા લઈ રવાના તે થયે; પણ લેકેને આ ખબર પડતાં એને ચૂંટી ખાધે ! પિતાની સગી દીકરીના વેચનાર તરીકે એને બહુ ફિકર આપે. લેકના ફિટકારને એ સહન ન કરવાથી દેશ મૂકી ભાગી ગયે બીજા નગરે, પણ છોકરી વેચવાથી પૈસા મળ્યા એનો એને હવસ-ચડસ લાગ્યો. ચેપી રેગ! એક દુષ્કૃત્યને ચેપ જીવનમાં ફેલાયે! તે હવે ત્યાં ખાનગી કઈ કઈ કન્યાને ઉપાડી જઈ બીજે ઠેકાણે વેચી નાખવાને ધધે માંડ્યો ! એક સંતાનવિકય પાપમાંથી મનુષ્યહરણ જેવું મટી ચોરીનું પાપ પેડું ! અને મનુષ્ય વિયનું પાપ ફાલ્યું ફૂલ્યું! આ જોતાં એક પણ નવું દુષ્કૃત્ય, નવું વ્યસન ઘાલતાં બહુ વિચાર કરવા જેવો છે.
સાતે વ્યસન કેમ વિકસ્યા -
આવે છે ને કે એક સજ્જને માછીમારને પૂછ્યું “અલ્યા ભલા આદમી ! માછલાં પકડે છે?”
પેલે કહે છે, “ના, એનું માંસ પણ ખાઉં છું.” “અરે! માંસ ખાય?”
૨૨