________________
અને ઉત્થાન .
૧૫૫ ઊર્ધીકરણ કરવાની મળેલી અતિ દુર્લભ તક વિણસાઈ જતી લાગી.
એટલે બંધુ ઊભુ મૂકીને વિષયેની ભયંકર જાળ, : પરિવારનાં કારમાં બંધન તથા ષકાય જીવહિંસાની કૂડી રમતમાંથી એકદમ જ બહાર નીકળી ગયા.
જ્ઞાનીઓનાં વચનને આપણી આંખે બનાવ્યા. વિના ઊંચા આત્મહિતનાં પરાક્રમ ન બની શકે.
ધર્મનું મુખ્ય આકર્ષણ
દેવતાઓ ભલે અવધિજ્ઞાનથી પૂર્વભવને ધર્મ અને વર્તમાન ભવની સમૃદ્ધિ એ બેને કાર્યકારણભાવ પ્રત્યક્ષ. દેખીને ધર્મ તરફ મુખ્ય આકર્ષણવાળા બને; પણ આપણે એના ઓરતા નહિ કરવાના. આપણે તે તીર્થકર ભગવાન અને એમને સમર્પિત રહેનારા ગણધરાદિ આચાર્ય ભગવં. તેને પરમ આપ્ત–વિશ્વસનીય અને હિતિષી માનીને એમનાં વચને કહેલું પ્રત્યક્ષવત્ સાચું લેખીને ધર્મનું મુખ્ય ! આકર્ષણ રાખવાનું.
લાડવાનું આકર્ષણ, ધર્મનું નહિ –
ધર્મનું મુખ્ય આકર્ષણ રહે તે પછી કમમાં કમ તેવા તેવા પ્રસંગે તે સંસારના સો કામ અને ગમે તેવા સુખ-આનંદ પડતા મૂકી ધર્મ તરફ દોડી જવાય, ધર્મ સાધી લેવાય. જે આ નથી, તે આજે જુએ છે ને