________________
અને ઉત્થાન
૨૩પ. જ્ઞાનીના જીવન-મૃત્યુમાં શી વિશેષતા? –
પ્ર-પણ એમ તે જ્ઞાનીના વચન અનુસાર ચાલનારને ય આપત્તિ અને મૃત્યુ ક્યાં નથી આવતાં?
ઉ –એને આપત્તિ અને મૃત્યુ આવે છે, પણ એની પેલી કાયા-કંચન-કુટુંબ-કીર્તિની રક્ષા કરવાની ધારણા નથી, આવેશ નથી, આંધળિયા નથી, એટલે એને રોક્વાનું નથી; હાયય નથી, ચિંતા નથી, તેમ મર્યા પછી દુર્દશાઅધઃપતન–અર્ધગતિમાં ફસાવાનું નથી. પિલા તે અહીં ય એ! ને પરલોકમાં ય એ ! આને અહીં પણ નિશ્ચિન્તતા અને આગળ પણ નિશ્ચિત્તતા
ઊંચા આલંબન પર બીજ તરે પણ આપમતિ ડૂબે ! –
રુક્મીએ જ્ઞાનીના વચનને અનાદર કર્યો, અને આપમતિએ ચાલી, તે શે સાર કાઢો? બધા ચકિત થઈ જાય એવું એનું અનુચિત બેલવા સાથે જ મૃત્યુ થઈ ગયું! માન ક્યાં રહ્યું? શી આબરૂ સચવાઈ? અવધિજ્ઞાની મહર્ષિના મળેલા આલંબન પર જ્યારે બીજાઓ આરાધકભાવ અને આરાધનામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આ નાદાન આપમતિ રુકમી વિરાધકભાવ અને વિરાધનામાં દેડી! માનસંજ્ઞાને પરવશ પડી તેણે આરાધનાને મહત્તવ ન આપ્યું, પણ માનરિક્ષાને આપ્યું ! પરંતુ માને ય રહ્યું નહિ, ને આરાધનાય ગુમાવી ! એટલું જ નહિ પણ મહાવિરાધનામાં પડી! યેનકેન માયા, મૃષા, મહા