________________
અને ઉત્થાન
૨૧
મહાનિશીથ સૂત્રમાં આ રુકમીને અધિકાર આવે છે. ત્યાં આની પૂર્વેના અધિકારથી જાણવા મળે છે કે રુકમીએ શલ્ય રાખવા પર એક લાખ ભવ સંસારમાં કર્યો ! કેટલા ? ૫–૧૫ નહિ, ૧૦૦-૨૦૦ કે ૧૦૦-૨૦૦૦ નહિં, એક લાખ ભવ ! કેવા ? દેવ-મનુષ્યના સુખ-વૈભવ ભર્યા ? ના, દુઃખ-દારિદ્ર-ઢૌર્ભાગ્ય અને પરાભવ–અપમાનભર્યો મનુષ્ય-તિર્યંચના ભવ! લક્ષ્મણા સાધ્વી પણ આવા શલ્યના ચેાગે ૮૦ ચાવીસી યાને લગભગ ૮૦૦ કાડાકેાડી સાગરાપમ એટલે કે ૮૦૦૦ કાડાકેાડી પટ્ચાપમ કાળ સંસારમાં ભમીને ? એક પત્યે પમમાં અસન્ય વર્ષે જાય ! વિચારજો ગુરુ પાસે આલેચના ન કરતાં હૃદયમાં છૂપા શલ્ય રાખવાને નતીજો કેટલેા બધા ભયંકર ?
આટલે સુધી રુકમીનાં પતનના ઇતિહાસ આબ્યા, હવે એનાં ઉત્થાનના અધિકાર આવે છે, પરંતુ છેલ્લાં એ ભવના અહી વિચારવાના છે. એક જ જીવનમાં વિરાધના અને આરાધના કેવું કામ કરી જાય છે એનેા આ પરથી ખ્યાલ આવશે.
માયાશયથી લાખ ભવ!:
સુરાસુરેન્દ્ર-પૂજિત ત્રિભુવન ગુરુ શ્રી મહાવીર પરમાત્માએ નરેન્દ્ર શ્રમણી રુકમીના સશલ્ય મૃત્યુ બાદ અનેકાનેક દુઃખ મનુષ્ય-તિય ચના અવતાર થયાનું કહ્યું. એક વારના દૃષ્ટિદેોષને બાદ કરતાં રુમીની ગૃહસ્થવાસમાં
--