________________
૨૫૦
રુક્મી રાજાનું પતન.
(ર) શું આપણા સ્વભાવ તછડા-તામસી છે ?
(૩) શું આપણે વાતવાતમાં આપણા જ સ્વાર્થ અને આપણી જ ખડાઇ ગાઈએ છીએ ?
(૪) શું આપણા આચારમાં ખામી છે?
(૫) શું આપણે વાતવાતમાં સામાનું મેઢુ તેડી
નાખીએ છીએ ?
(૬) શું આપણે રાફ જ બતાવ્યે જઈએ છીએ ? (૭) શું આપણે હુકમ જ કયેર્યાં જઇએ છીએ ?
(૮) શું આપણે સામાની જરૂર વખતે કામ નથી લાગતા ?
(૯) શું આપણે સામાની કૃતજ્ઞતા દાખવવાનું ભૂલીએ છીએ ?
આવું આવું કાંઈક વિચારીને શેાધી કાઢવુ જોઇએ. પરિચિતાના સ્નેહ-સદ્ભાવ આદિ ગુમાવવામાં પ્રાયઃ આવું કઈ ને કઈ કારણ હાય છે. કેાઇ ગાઢ અશુભ કર્માંના ઉદયે એમ અને એ તે કવચિતને પ્રસંગ; ખાકી મોટાભાગે પૂર્વ કહેલ કોઇ ને કોઇ ખાસ ખામીના લીધે સ્નેહાદિ ગુમાવવાનુ થાય છે.
માટે આ પહેલું જરૂરી છે કે,