________________
અને ઉત્થાન
૧૧. ઈન્દ્રિય ઠંડગાર બની ગયા પછી એને બાહ્ય ચામડાના રૂપ-સ્પર્શની ભૂખ જ નહિ રહે, ખણુજ જ નહિ રહે. શા સારૂ એ રોગ નેતરૂં ? શીલનું મહા આરોગ્ય જ ન. ભેગવું?”
આવી ભાવના-વિચારણા અને એને અમલ વારંવાર કરી કરીને મનને શાન્ત, વિકસંપન્ન અને ગુણના વીર્યથી ભર્યું બનાવી દેવું જોઈએ. એ બન્યું, પછી શીલપાલનમાં શી મેટી વાત હતી? સહેલું, સરળ, મનગમતું.
કુશીલમાં કેટલું ગુમાવવાનું –
ભૂલતા નહિ કે કુશીલ એટલું ખતરનાક છે કે દિવસરાત એના વિચાર અને ચામડાના રૂપ-સ્પર્શના વિચાર ઊભરાવે છે. ત્યાં પછી સારી ભાવના મરી પરવારી! તત્વનું ચિંતન રીસાઈ ગયું ! ધર્મક્રિયામાં મન લાગવાનું અલેપ ! શા સારૂ એક આંખ કે ચામડીની ખણજ પાછળ આવે ભયંકર નુકશાન વહેરવા?
યાદ રાખ્યા કરવું જોઈએ કે – જે મનમાં કુશીલ વસ્યું, ત્યાં પરમાત્મા ન વસી શકે. પરમાત્મા અનંત શીલભર્યા છે. એ કુશીલ મનમાં શું આવે?
બસ, કુશીલથી બચવા આ કામ કરે -
(૧) ઈન્દ્રિયોને ઠંડગાર શાંત અને અતિ ધરાયેલી કરી દે. હૈયાની તીવ્ર ઉત્કંઠાથી અને ઈષ્ટ તરીકેના વિચારથી આ બની શકશે. મન પછી ઘણું સ્વસ્થ બનશે. એ