________________
રુમી રાળનુ પતન
-
ભવભ્રમણથી થાકેલાને અતિ જરૂરી : કુશીલના ભયંકર પરિણામના અને ઉત્તમ ભાવે તથા ગુણાની ઘાતકતાને વિચાર રાખી કુશીલ અને કુશીલના મા થી ઢઢસો ગાઉ દૂર રહેવુ જોઇએ. ઉત્તમ પ્રકારની શુભ ભાવભાવના અને ગુણાએ તેનુગ જુના મલિન હૃદયને પ્રક્ષાલવાના સુંદર ઉપાય છે. એ અહી સુલભ છે, અને ભવભ્રમણથી થાકેલા જીવમાત્રને એની આવશ્યકતા છે. એ મહાન પ્રક્રિયાને એક કુટિલ ગંદા કુશીલના નાદ પાછળ ગુમાવવા જેવી બીજી મૂર્ખાઈ કઈ હાય ! નગરીના રાજા પ્રગટ થાય છે ઃ—
-૧૨૪
કુશીલને ટાળી સુશીલ બન્યા રહેનારની મંલિહારી છે.રાજકુમારે એનેા જીવનભર ખપ કર્યાં છે.એના પ્રભાવ, કે પેલેા હિરણ્યકરટી નગરીના રાજા શરમના માર્ચે કપી ઊઠે છે કે માઢું શું ખતાવવું? પગ પાછું કૌતુક છે કે જોઉં તા ખરા કે ‘ ઉપર શું ચાલી રહ્યું છે ? સમાચાર સાંભળવા અને નજરે જોવામાં ઘણા ફેર, આ રાંકડી શરમમાં આવે અતિ દુર્લભ પ્રસંગ જોવાના ગુમાવીશ તે ગયે વખત એ ફી નહિ મળે.’ એમ હિંમત કરીને એ ઉપર આબ્યા. અદ્ભુત દર્શન ઃ—
•
અને રાજા કુમારમહિષ પાસે આવે છે. ત્યાં શું. અદ્ભુત દેખે છે ? કલ્પનામાં ન આવે એવુ મનેારમ દૃશ્ય ! કે જે જોતાં પત્થર-શા હૈયા પણ પીગળી જાય. -અને કાયરને ય પાણી ચઢી જાય.