________________
અને ઉથાન
૧૨૩
કે નાત્ર મહેત્સવ યા કેઈ તપનાં અનુષ્ઠાન વગેરેમાં કયારેક ભવાડા શાના સાંભળવા મળે?
સાધુ મહારાજને વહેરાવતાં જરાય ટાયલાપટ્ટી,. હાસ્ય, ચાપલુસી વગેરે ન કરાય, એ છે મર્યાદા. સુશીલ. બાઈઓ સાધુમહારાજાને ગંભીર મેઢું રાખી વિનંતિ પૂરી કરે છે, “સાહેબ! સારી રીતે લાભ આપે. અમારે વાંધો. નથી આવવાને, અમને લાભ આપી અમારો ઉદ્ધાર કરો પણ જરાય ટાયલું નહિ. આંખનું નખરું નહિ, હસીને બલવાનું નહિ. શબ્દથી દિલનો ભાવ અને આગ્રહ દેખાડી. દીધે, પછી બીજી શી જરૂર છે? હૈયામાં વિકાર કુરે. છે એના જ બધાં ટાયેલાં છે. ભાન નથી કે આમ જ્યાં ને ત્યાં, તે યાવત્ સાધુમહારાજ સુધી આ તારી ગણિકાગિરી અજમાવીશ તે પિતાની પાશવી વાસનાઓ કેવી મહેકાયમાન થશે? વંઠેલ વિકારોને મિટાવવાનું ક્યાં થશે ?
સ્ત્રીનાં ઉભટ વેશ-ઠઠારા ટાયલા નખરાં એ(૧) ભવાંતરે દારુણ વિપાકે ભેગવવાની તૈયારી છે.
(૨) અહીં પણ ઉમદા શુભ ભાવ હાથવેંતમાં છતાં ગુમાવવાની ધિઠ્ઠાઈ છે.
(૩) સામાને પણ, જે એ સાવધાન ન હોય તે, પાપની લાણી આપવાને ખેલ છે,
() એનેય દુર્ગતિમાં રેસાઈ જતું કરવાની.