________________
ટમી રાજાનુ પતન
7
દાસી ડાહી હતી એટલે એને
તે એણે કહ્યું કે
‘ સારૂં, હું તપાસ કરીશ, ' પણ પછી એણે એની માતાને આ વાત કરી. માતા ભડકી ! એણે પતિને વાત કરી. પતિ સમજી ગયા કે શું કારણ છે. તેથી પત્નીને આશ્વાસન આપ્યું કે ‘તું ચિંતા ન કરીશ, હું એનું મન સુધારી
દુઇશ.’
૧૧૬
બાપ સુધારવાના રસ્તા કાઢે છેઃ—
એક એ દિવસ બાદ બાપે સાંજે અજારમાંથી આવી અહુ ચિંતાતુર હાવાનેા દેખાવ કર્યાં. છેકરીને ખાપ પર પ્રેમ છે, તેથી પૂછે છે કેમ ખાપુજી ! આટલા બધા મહુ આજે ઉદાસ ?
C
ખાપ કહે, ‘એન ! તને શું કહુ? કહીને વળી તને દુઃખમાં કાં પાડું ?'
છે.કરીને વધુ ઇંતેજારી થઈ, કહે છે, ‘ અરે ! આ શુ કહેા છે ? મારે વળી શાનું દુઃખમાં પડવાનું ? ઉલ્ટુ આપ કારણુ કહે! અને એમાં મારાથી કઈ મને એવું હાય ને તેથી આપની ચિંતા દૂર થતી હોય તે હું જરૂર એ કરીશ.’
ખાપ કહે, ' વાત તેા ખીજી કાંઈ નથી, પણ આ દુકાન અને ઘરના નેાકર, બંને ઉપર મારૂ ધ્યાન શી રીતે રહે ? ને ધ્યાન ન રાખીએ એટલે એ ચારી કરે, કામ ખગાડે, માલ બગાડે. એ સહજ છે.'
છેકરી કહે છે, - તા ખાપુજી જો આપને ઠીક લાગતું .