________________
અને ઉત્થાન
ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, નવપદ, નવતત્ત્વ, આઠ ક્રમ અને એના પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ અધ—ઉદ્ભય, ચૌદ ગુણસ્થાનક, ખાર વ્રત, સાધુને ચરણસિત્તરી, કરણસિત્તરી, મહાપુરુષાનાં ચરિત્ર, અનેકાનેક તીથ યાત્રા, આવશ્યક ક્રિયાનાં સૂત્રેાનાં પદ, કેઈ સ્તવન સજ્ઝાય, વગેરે વગેરેમાંથી ગમે તે વિષય લઇ એના પર સળંગ વિચારધારા ચલાવી શકાય છે. મન એમાં પરાવાયેલ રહે પછી કુશીલની વિચારણાજ શાની સ્કરે ?
૧૧૫
(૪) ઘણું કામ, ચાવીસ કલાકના દહાડા ને અઠ્ઠાવીસ લાકના કાર્યના માથે ભાર, અને એમાં વ્યગ્રતા, એ પણુ કુશીલના વિચારને અટકાવે છે; કેમકે એની ફુરસદ જ નથી. વિધવા દીકરીનું દૃષ્ટાન્ત ઃ—
શાસ્ત્રમાં શેઠની વિધવા દિકરીને પ્રસગ આવે છે. યુવાનીના પ્રારંભે જ વિધવા બની હાવાથી માબાપે એનાં મનને આછુ ન આવે માટે એને ખહુ ઉદારતાથી રાખવાનું કર્યું છે. ઘરમાં કામકાજ તા કાંઈ એને કરવુ હોય તે કરે, નહિતર નહિ. માબાપને કાઈ આગ્રહ નથી. પણ આનું પરિણામ એ આવ્યું કે નવરી પડી કેઈ જાતના વિચારો કરે છે, ઝરુખે બેસી નીચેના માળ પર દૃષ્ટિ નાખ્યા કરે છે. ત્યારે એ જોવામાં તે જુવાન જોડલાં દેખાય અને એના પર વિચારા કરવાને ફુરસદ હાય પછી મન અગડચા વિના કેમ રહે ? એનું મન બગડયું; બગડયું તે એવું બગડયું કે એક દિવસ દાસીને કહે છે કે ફાઈ યુવાનને પકડી લાવ.’
'