Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala
Catalog link: https://jainqq.org/explore/004617/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ખાઅનેBઢગ્રન્થો, -દ્ધાંત : રૂપરેખા, ગાંયડમ તાતાવ કર્મસિદ્ધાંત . ડાંના વેરા યકમ અંત HSRU 3ીત્રા લેખક (પ્રોફેસર વહોરાલાલ ૨. કાપડિયા. -:પ્રે૨ક:ભક્તિમુનિજી, વેદનીય KSA S KILO | મોહ પઠાક:શામળાજ मा ૦૩.૬ * ખુમચંદજી વાઈવાલા Jai Education International 2010_05 Page #2 -------------------------------------------------------------------------- ________________ મોહન-હ-દેશ-પદ્મ-કનક-નિપુણ-ક્તિ-ગ્રન્થમાલા : પુષ્પ ૭ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા : લેખક : પ્રે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. સં. ૨૦૨૫ ] 5 પ્રેરક : શ્રીભક્તિસૂિ 88 વીરસંવત્ ૨૦૯૫ 2010_05 { ઇ. સ. ૧૯૬૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શા મઘરાજજી ખુમાજી વાહવાડીરાલા હાલ મુ. વાઈ (મહારાષ્ટ્ર) ઃ વિજ્ઞપ્તિ ઃ વિશેષ વિનંતિ કે આ પુસ્તક જેમને અભિપ્રાયાથે અપાય તેમણે પિતાને અભિપ્રાય છે. કાપડિયા ઉપર બારોબાર લખી મોકલ અને જેમને સમાલોચનાર્થે આ મોકલાવાય તેમણે સમાચનાની નક એમને જ મોકલવા કૃપા કરવી. - અમારા * પ્રાપ્તિસ્થાન : શ્રી.મેહનલાલજી જન જ્ઞાન ભંડાર ગોપીપરું, સુરત-૨ * મુદ્રક : જશવંતસિહ ગુલાબસિંહ ઠાકોર સૂરત સિટી પ્રિન્ટિંગ પ્રેસ, મોટા મંદિર, સામે, સૂરત-૧ 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકારાય આપણા આ દેશ ‘ભારત વર્ષ’પરાપૂર્વથી અનેક દિશામાં અને વિવિધ ક્ષેત્રમાં અને તેમાં પણ વિશેષત: આધ્યાત્મિક ક્ષેત્રમાં અવનવી અને ચિરસ્મરણીય ભાત પાડતા આન્યા છે. એ અનેક દર્શનેાની જન્મભૂમિ છે. એમાંનું એક તે જૈન ’ દર્શન છે. એ પ્રાણીમાત્રની ઉન્નતિના માર્ગે દર્શાવે કર્મસિદ્ધાન્ત ’ મેં આ જૈન દર્શનના એક પ્રાણ છે. એને યથાર્થ અને પરિપૂર્ણ માધ થાય તે માટે જાતજાતના ગ્રન્થા આજ દિન સુધીમાં રચાયા છે. . છે. દર્શન ' .. ગુજરાતીમાં અને તે પણ આધુનિક માનસને સંતેષે એવા આકર ગ્રંથ તૈયાર કરાવવાની પૂજ્ય શ્રી શક્તિમુનિજી આજે કેટલાંયે વધેર્યાં ચાં ઉત્તમ ભાવના સેવે છે. આને મૂર્ત સ્વરૂપ અપાય એવે પ્રયાસ પ્રા. હીરાલાલ ર. કાપડિયાએ પાંચેક વર્ષથી તે ખાસ કરીને આર્યા છે. આનું એક ફળ તે પ્રસ્તુત ગ્રન્થમાલાના પાંચમા પુષ્પ તરીકે પ્રસિદ્ધ કરાયેલું એમનું પુસ્તક નામે “ ક્રર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય ” છે. આ પૂર્વે અમે આ ગ્રન્થમાલામાં બીજા ચાર પુસ્તકા પ્રસિદ્ધ કર્યાં છે : ' ( ૧ ) શ્રીનેમવિજ્યજીએ રચેલા ધર્મપરીક્ષાનેા રાસ સા (૨-૪) શ્રીસિદ્ધાન્તસારકૃત દર્શનરનરત્નાકર ( ભાગ ૧–૩). આમ પાંચ પુષ્પા પછીના છઠ્ઠા પુષ્પનું નામ નીચે મુજબ્ છે ઃપ્રસ્તુત પુસ્તક તે આ છઠ્ઠું પુષ્પ છે. 2010_05 પ્રે. કાપડિયાના નામથી તેમ જ એમના કામથી—એમની સાહિત્યવિષયક પ્રવૃત્તિઓથી કેવળ જૈન સાક્ષરો જ નહિ પરંતુ દેશ-વિદેશના Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અજૈન વિદ્વાને પણ પરિચિત છે એટલે એમને વિષે અમે એટલે જ નિર્દેશ કરીશું કે એમના સાઠેક ગ્રન્થ પ્રકાશિત થયા છે અને ત્રીસેક અપ્રકાશિત છે. ઉપરાંત એમના લગભગ ૭૫૦ લેખે વિવિધ વિષયોને લગતા છપાયા છે અને લગભગ ૬૦૦ લેખે અપ્રકાશિત છે. એમના પ્રકાશિત લેખે કેવા મહત્વના છે તે તે છે. કાપડિયાની કૃતિ નામે “હીરક સાહિત્ય વિહારની સમાલોચનાઓ ઉપરથી જણાય છે. 246 247 " Anuals of the Bhandarkar Oriental Research Institute” (No. XII)માં પ્રકાશિત ડો. એ. ડી. પુસલકરની સમાલોચનાને ખાસ નિર્દેશ કરીએ છીએ. વર્તમાન યુગના અતિવ્યવસાયી જીવનમાં સામાન્ય માનવીને મહાકાય ગ્ર વાંચવાની ફુરસદ પણ નથી અને કદાચ વાંચવા બેસે તે તેમાં અટવાઈ જાય એ વિચારથી અમે આ પ્રકાશન કર્યું છે. કર્મસિદ્ધાન્તને અંગે છે. કાપડિયાએ વિવિધ લેબો લખ્યા છે. એમાંના ૨૬ લેખોને તેમ જ એમણે તૈયાર કરેલાં પાંચ પરિશિષ્ટોને અમે આ પ્રકાશનમાં સ્થાન આપ્યું છે. આ લેખો ત્રણ ખંડમાં વિભક્ત કરાયા છે. પ્રથમ ખંડ એ કર્મસિદ્ધાન્ત સમજવા ઈચ્છનારા જૈને તેમ જ અનેને પણ ઉપયોગી થઈ પડે એવું એક સાધન છે. દ્વિતીય ખંડમાં કર્મસિદ્ધાન્તને લગતા લેતાંબરના તેમ જ દિગંબરના પ્રૌઢ ગ્રન્થોને પરિચય અપાવે છે. તૃતીય ખંડમાં કર્મ સિદ્ધાન્તને લગતા પ્રકીર્ણક વિષયોનું નિરૂપણ છે. આ પુસ્તકમાં છે. કાપડિયાના પ્રકાશિત ૧૦ લેખે ઉપરાંત એમના નિમ્નલિખિત અપ્રકાશિત દસ લેખેને પણ સ્થાન અપાયું છે – ( ૨ ) કર્મપ્રશ્નોત્તરી (પૃ. ૭-૩૧). ૧ એમને એક લેખ છે. ' 2010_05 Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ( ૩ ) જૈન દર્શનને કર્મસિધાન્ત અને એનું તુલનાત્મક અવલોકન (પૃ. ૩૨-૫૭). ( ૭ ) કર્મનું પ્રાબલ્ય અને પુરુષાર્થ (પૃ. ૧૧૮-૧૧૯). ( ૮ ) કર્મલિકોનું વિભાજન (પૃ. ૧૨૦-૧૪૩). (૧૦) કર્મસિદ્ધાન્ત અંગેનાં ઉદાહરણો : મોદક (પૃ ૧૫૩- ૧૫૯ ). (૧૧) યાનર્દિ અંગેનાં પાંચ ઉદાહરણો (પ. ૧૦-૧૬૫). (૧૨) લેયા અંગેનાં બે ઉદાહરણ (પૃ. ૧૧-૧૭૦). (૨૨) સૈદ્ધાતિક અને કાર્મગ્રન્થ વચ્ચેના મતભેદ ( પૃ. ૨૮૨–૨૮૮ ). (૨૩) બધયગની ચુરિણગત અવતરણે (પૃ. ૨૮૯-૧૯૧)(૨૫) “કર્મની ગતિ કિવા કર્મનો છંદ” અંગેની કર્માધીન જીવોની નામાવલી (પૃ. ૧૨-૩૧૪). વિશેષમાં એમણે પિતાની નાદુરસ્ત તબિયત, આંખની તકલીફ તેમ જ વિષમ પરિસ્થિતિમાં પણ નીચે મુજબનાં ચાર પરિશિષ્ટ ઉપરાંત અશુદ્ધિઓનું શોધન ” પણ લખી આપ્યું છે – પરિશિષ્ટ ૧ : અન્યકારોની સૂચી. પરિશિષ્ટ ૨ : Jથે અને લેખોની સૂચી. પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક નામાવલી. પરિશિષ્ટ ૪ : પારિભાષિક શબ્દની સૂચી. 2010_05 Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય આમ એમણે આ પુસ્તકને બને તેટલું ઉપયેગી બનાવવા પુષ્કળ પરિશ્રમ સેવે છે તેની અમે સાનન્દ અને સાભાર નોંધ લઈએ છીએ. સાથે સાથે આ પુસ્તકમાં કોઈ મહત્વની ક્ષતિ જણાતી હેય તે તે સચવવા તને વિનવીએ છીએ. પ્રો. કાપડિયાએ પિતાના કર્મસિદ્ધાન્ત સંબંધી પ્રકાશિત તે શું પણ એમનું અપ્રકાશિત લખાણ તેમ જ પહેલાં ચારે પરિશિષ્ટ કઈ પણ જાતના પુરસ્કારની અપેક્ષા રાખ્યા વિના અમને એને ઉપયોગ કરવા દીધું છે તે બદલ અમે એમને અને અમે એમના પ્રકાશિત લેખે નિમ્નલિખિત સામયિકોમાંથી ઉદ્ધત કરેલા હેઠ એના તંત્રીઓને પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ ? ૧. અખંડ આનંદ. ૨. આત્માનંદ પ્રકાશ. છે. જૈન ધર્મ પ્રકાશ. ૪. જૈન સત્ય પ્રકાશ. ૫. દિગંબર જૈન, " અંતમાં એ નેધીશું કે અમારી પ્રસ્થમાલા માટે શુભેચ્છા સેરનારા શ્રીભક્તિમુનિજીને તે અમારા ઉપર જે ઉપકાર છે તેની નોંધ લેવા માટે અમારી પાસે પૂરતા શબ્દો નથી. વાઈ વિ. સં. ૨૦૨૫ સંસેવક મઘરાજ ખુમચંદજી 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક કસિદ્ધાન્તને” એ જૈન દર્શનને મહાપ્રાણ હેઈ એનું આધુનિક યુગના માનસને લક્ષીને વિસ્તૃત અને પ્રામાણિક નિરૂપણ આપણા દેશની ગુજરાતી કે હિન્દી ભાષામાં સર્વ પ્રથમ થવું જોઈએ અને સાથે સાથે કે કાલાંતરે અંગ્રેજીમાં એ કરવું જોઈએ એવું મારું નમ્ર પરંતુ દઢ મંતવ્ય છે. આથી મેં કર્મમીમાંસા નામનું પુસ્તક તૈયાર કરવાનું કાર્ય કેટલાંક વર્ષોથી હાથ ધર્યું છે પરંતુ મારાં અન્ય પુસ્તકે જે છપાય છે તેનાં મુદ્રણપ તપાસવામાં અને ખાસ કરીને એના પરિશિષ્ટાદિનું કામ પૂર્ણ કરવામાં મારે ઘણે સમય જતો હોવાથી તેમ જ મારી વૃદ્ધાવસ્થા, નાદુરસ્ત તબિયત વગેરે વિષમતાઓને લઇને આ મહાભારત કાર્યને જેટલું જોઈએ તેટલો વેગ હું આપી શકતું નથી. આથી હાલતુરત તે મારા આ પૂર્વે પ્રકાશિત થયેલા લેખે તેમ જ કર્મપ્રશ્નોત્તરી” વગેર મારું અપ્રકાશિત લખાણ એક પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય તે કર્મમીમાંસા તૈયાર કરવામાં એ ઉપયોગી થઈ પડશે એવા ઈરાદે શ્રી મેહનલાલજી મહારાજના સંતાનીય અને કર્મમીમાંસા જેવા પુસ્તકની મારે હાથે રચના કરાવી એના પ્રકાશનાર્થે તીવ્ર અભિલાષા સેવનારા તેમ જ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામના મારા પુસ્તકના પ્રેરક શ્રીભક્તિમુનિજીએ આ પુસ્તકને અંગે ખૂબ રસ લઈ એના પ્રકાશનાથે જે પરિશ્રમ કર્યો છે તે બદલ તેઓ હાર્દિક અભિનન્દનને પાત્ર ઠરે છે. મારા લગભગ સાત સો લે અત્યાર સુધીમાં છપાયા છે. તે ગ્રંથસ્થ સ્વરૂપે રજૂ થવા જોઈએ એમ મને કેટલાયે મહાનુભાવોએ સૂચવ્યું છે. આને અંશતઃ અમલ અહીંના “શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તુરસુરિજ્ઞાન–મંદિર તરફથી “જૈન દર્શનનું તુલનામક દિગ્દર્શન” નામના મારા લઘુ પુસ્તકના પ્રકાશનથી થયો છે. વિશેષમાં થોડા વખત ઉપર આ જ ૧. અપ્રકાચિત લેખે પૈકી અત્ર દસ છપાયા છે. જુઓ પૃ. ૮, ટિ. 1. 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક જ્ઞાનમંદિરે મારાં નિમ્નલિખિત બે પુસ્તકે પણ પ્રસિદ્ધ કર્યો છે :(૧) સવિવેચન હરિયાળી–સંચય ફુટ-કાવ્ય-કલાપ) તથા સટિપ્પણુક આગમન અધ્યયને પદ્યાત્મક અનુવાદ. (૨) જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર. આમ હેઈ આ પ્રસ્તુત પુસ્તક આ જાતની પ્રકાશનરૂપ દિશામાં ચોથું સક્રિય પગલું માંડે છે એથી મને સહજ આનંદ થાય છે. કર્મસિદ્ધાત સંબંધી માર ૧૧ પ્રકાશિત લેખની નધિ મેં હીરકસાહિત્ય-વિહાર (પૃ. ૨૫-૨૬)માં લીધી છે જ્યારે મારા પ્રકાશિત ૨૧ લેખેની સુચી મેં કર્મસિદ્ધાત સંબંધી સાહિત્ય (પૃ. ૧૦૩-૦૪)માં આપી છે. કર્મસિદ્ધાન્ત અંગેના મારા તમામ પ્રકાશિત લેના તેમ જ અપ્રકાશિત લેખોમાંથી દસના પ્રકાશનરૂપ આ કાર્યથી કર્મસિદ્ધાન્તને બોધ મેળવવા ઇરછતા જનોને જે લાભ થાય તેના વિશિષ્ટ યશના ભાગી આ પુસ્તકના પ્રેરક શ્રીભક્તિમુનિજી છે. અંતમાં એમને તથા પરિશિષ્ટોની અને “પરિચય”ની અટપટી મુદ્રણાલય-પુસ્તિકા ( press-copy ) સ્વીકારવા બદલ એના મુદ્રક મહાશયને તેમ જ આ પુસ્તકમાં છપાયેલા મારા લેખે આ પૂર્વે પ્રકાશિત કરનારા તંત્રીઓને અને પ્રકાશને અને એ લેખોને ગ્રન્યસ્થ સ્વરૂપ આપનારા શા. મઘરાજ ખુમચંદજીને હું આભાર માનું છું. કાયસ્થ મહેલે, ગોપીપરું, સુરત-૨ હીરાલાલ ૨. કાપડિયા તા. ૨૨-૧૦–૬૮ ૧. આ પૈકી નિમ્નલિખિત ક્રમાંકવાળા લેખે પહેલી જ વાર અત્ર પ્રકાશિત થાય છે :૨, ૩, ૬, ૮, ૧૦-૧૨, ૨૨, ૨૩ અને ૨૫, 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ પરિચય " कमलदलविपुलनयना कमलमुखी कमलगर्भसमगौरी। कमले स्थिता भगवती ददातु श्रुत देवता सिद्धिम् ॥" * પ્રસ્તુત પુસ્તક એ મુખ્યત્વે કરીને કર્મસિદ્ધાંતને અગેના મારા ૨૬ લેખનું પ્રન્થસ્થ સ્વરૂપ છે. આ લેખને આપણે બે મુખ્ય વર્ગમાં વિભક્ત કરી શકીએ. પ્રથમ વર્ગમાંના બાર લેખો કર્મસિદ્ધાન્ત એટલે શું–એમાં કઈ કઈ કઈ બાબતે આવે છે વગેરેના દિગ્દર્શનની ગરજ સારે છે તે દ્વિતીય વર્ગને નવ લેખ કર્મસિદ્ધાન્તના નિરૂપણર્થે વિવિધ વિબુધેએ પાઇય (પ્રાકૃત) ભાષામાં રચેલા પ્રૌઢ અને પ્રાચીન ગ્રન્થની ઝાંખી કરાવે છે. આ ગ્રન્થને પ્રારંભ કવેતાંબરના ગ્રન્થોથી. કરાવે છે અને ત્યાર બાદ દિગંબરના ગ્રાને સ્થાન અપાયું છે. કર્મસિદ્ધાન્તને અંગે એના જિજ્ઞાસુને જે જાતજાતના પ્રશ્નો ઉભવે તેમ છે તે બાબત પ્રથમ લેખમાં દર્શાવાઈ છે. એના ઉતરે આગળ ઉપરના લખાણમાંથી મળી રહે તેમ લાગવાથી આ લેખમાં અપાયા નથી પરંતુ પ્રથમ લેખગત પ્રશ્નોને આવરી લેતા પ્રશ્નો અને એના ઉત્તર દિતીય લેખમાં રજૂ કરાયા છે. આ લેખોની તુલનાત્મક વિચારણા તરીકે જે અજૈન દર્શને આત્માનું દેહથી ભિન્ન અસ્તિત્વ સ્વીકારે છે અને એને પરમ ઉત્કર્ષ થાય તે માટે પિતપોતાની રીતે એને વિચાર કરે છે તે દર્શનેનાં કMિવષયક મંતવ્ય તૃતીય લેખમાં રજૂ કરાયાં છે. 2010_05 Page #11 -------------------------------------------------------------------------- ________________ 1. પરિચય સંસારી જીવ પાતાની સાચી, સર્વાંગીષુ અને શાશ્વત ઉન્નતિ જૈન મંતત્ર પ્રમાણે કયા ક્રમે સાધી શકે તે ચતુર્થ લેખમાં નિર્દેશાયું છે જ્યારે એનું અજૈન દર્શનાને લક્ષોને તુલનાત્મક આવકન એપાંચમા લેખને મુખ્ય સૂર છે. ૨૦ જૈન દર્શન આત્મા, પુનર્જન્મ, મેક્ષ વગેરે સ્માસ્તિનાં મૂળભૂત તત્ત્વને સ્વીકારે છે. મેાક્ષ એ એના નિરૂપણુનું ધ્યેય છે. સૌ ક્રાઇ પોતાની શુદ્ધતમ અને સર્વોચ્ય દક્ષા પ્રાપ્ત કરે એ એની ભાવના છે. આમ હુઇ ઍ મેાક્ષાભિમુખ મહાનુભાવાના માર્ગના મેધ કરાવે છે. આ મહાનુભાવેાના દસ વર્ગો એ ઠ્ઠા લેખનેા વિષય છે. કર્મનું પ્રાબલ્ય પુરુષાર્થની સામે ટકી ન શકે એ ખાખત સાતમા લેખમાં વિચારાઇ છે. આ સંબંધમાં હું નિમ્નલિખિત વિગતે ઉમેરુ છુંઃ— ( ૧ ) પ્રત્યેક આત્મા—પછી ભલેને એ સંસારી હૈાય તે પશુ એના યે આઠ ‘ યક' પ્રદેશે! તે સદાયે કર્મથી સર્વથા અલિપ્ત જ રહે છે. કાઇ પણ કર્મનું એના ઉપર કદાપિ અંશમાત્ર પણ વસ નથી. ( ૨ ) ક્રમના મૂળને પ્રભાવ—એને કટુ વિપાક મદ કરવાની તાકાત સંસારી આત્મામાં છે. ( ૩ ) કતે એના ઉદય પહેલાં સક્રિય બનાવવું હાય તે અર્થાત એની ઉદીરણા કરવી હોય તે સંસારી !ત્મા માટે એ શકય છે. ( ૪ ) કાઇ પણ કર્મ સંસારી આત્માને સદાને માટે હેરાન કરી શકે તેમ નથી. એને તે અમુક વખતે એ આત્મા ખંખેરી જ નાંખે છે. . 2010_05 Page #12 -------------------------------------------------------------------------- ________________ પરિચય કામ વર્ગણ સંસારી આત્મા પ્રહણ કરે ત્યારે તેને કેટકેટલે ભાગ સતામાં રહેલાં કર્મોને મળે એ બાબત આઠમા લેખમાં વિચારાઈ છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયે હાનિકારક છે. એ બાબત કોઈ કદરમાં કટ્ટર નાસ્તિક પણ ના પાડે તેમ નથી. એની જટિલ જંજીરમાંથી છૂટવું અને એમાં ફરીથી ન સપડાવું આવશ્યક હેઈ એનું યત્કિંચિત્ સ્વરૂપ નવમા લેખમાં આલેખાયું છે. કર્મસિદ્ધાત સુગમતાથી અને યથાર્થ રીતે સમજાય તે માટે જે જાતજાતનાં ઉદાહરણે આ વિષયના ગ્રન્થમાં અપાય છે તેમાંથી અંગુલીનિ શરૂપે આના પછીના ત્રણ લેખો (૧૦-૧૨ ) છે. એ દારા બલ્પના ચાર પ્રકારે અંગે મોદક તથા યાનદ્ધિ નિદ્રા પર મસ, મોદક, દન્તલ, કુંભાર અને વડની શાખા એમ પાંચ ઉદાહરણે તેમ જ લેશ્યાને અંગે જાંબુનું વૃક્ષ અને ગ્રામઘાતક એ બે ઉદાહરણો અપાયાં છે. દ્વિતીય વર્ગના નવ લેખ એટલે વેતાંબરના તેમ જ દિગંબરોના કર્મસિદ્ધાન્તને અંગેના મનનીય ગ્રન્થને સંક્ષિપ્ત પરિચય. આ વર્ગમાં વેતાંબરોના પાંચ ગ્રાની અને દિગંબરોના એમના મતે આગમતુલ્ય ગણુતા બે ગ્રન્થની રૂપરેખા આલેખાઈ છે. આ તે એક દિશાસૂચનરૂપ છે કેમકે કર્મસિદ્ધાન્તના નિરૂપણથે પુષ્કળ પ્રત્યે ભિન્ન ભિન્ન ભાષામાં રચાયા છે. આની વિગતવાર વિચારણા મેં કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામને મારા પુસ્તકમાં કરી છે. આ પુસ્તકના આધારે મુનિશ્રી મિત્રાનન્દવિજયજીએ સંકલિત કરેલી પુસ્તિકા નામે “કસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” આની ટૂંકમાં નોંધ કરાવે છે. મ રાશિ વૃત્ દરિદાર ( મા. ૪ )માં પૃ ૧૪પ૩૨૪માં “આમ ” નામનું જે લખાણ પ્રસિદ્ધ કરાયું છે 2010_05 Page #13 -------------------------------------------------------------------------- ________________ પરિચય, તે મારા ગુજરાતી લખાણને હિન્દી અનુવાદ છે. એમાં પૃ. ૧૬૫-૬માં જીવસમાસ વિષે નિરૂપણ છે જ્યારે પૃ. ૨૭-૧૦ માં છખંડાગમ અને કસાયપાહુડ તેમ જ એનાં વિવરણે વિષે ડો. મોહનલાલ મહેતાનું લખાયું છે. આ પ્રમાણે આ પુસ્તકના મુખ્ય બે વર્ગોને અને અન્ય રીતે વિચારતાં એના ત્રણ ખંડે પૈકી આદ્ય બેને સંક્ષિપ્ત પરિચય પૂરા થાય છે એટલે તૃતીય ખંડને આપણે વિચાર કરીશું. મતભેદ એ જાગૃતિ અને પ્રગતિનું એક મહત્ત્વનું અંગ છે. આમ હે કર્મસિદ્ધાન્તના સમર્થ નિરૂપકોમાં આ સિદ્ધાન્તની ગહનતા અને સંપ્રદાયભેદને લઈને કોઈ કઈ બાબતમાં એકવાક્યતા જણાતી નથી એ સ્વાભાવિક છે. એની ખપપૂરતી નધિ મેં તુતીય ખંડની પ્રથમ કૃતિ (પૃ ૨૮૫-૨૮૮)માં અને પ્રસંગોપાત પૃ. ૨૦૧, ૨૧૩, ૨૧૭, ૨૨૦, ૨૨, ૨૩૨, ૨૩૯, ૨૪ અને ૨૫૯માં લીધી છે. આમ કરવાને માટે મુખ્ય ઉદ્દેશ આ સંબંધમાં સમુચિત અને સંપૂર્ણ સમન્વય વિશેષ સ ધે એ છે. આશા છે કે તેઓ તેમ કરી મારા જેવાને ઉપકૃત કરશે. આ તૃતીય ખંડની બીજી કૃતિને સ્થાન આપવાને મુખ્ય હેતુ અસયગની ચુરિણગત અવતરણનાં મૂળ શેવાય અને તેમ થતાં એના રચના સમય ઉપર થોડેક પણ પ્રકાશ પડે. ૧. આમાંનું “યોગ મધ્યામ”ને લગતું મારું ગુજરાતી લખાણ સને ૧૯૬૭માં અને બાકીનું તમામ લખાણ સને ૧૯૫૮-૫૯માં મેં તૈયાર કર્યું હતું. 2010_05 Page #14 -------------------------------------------------------------------------- ________________ પરિચય તૃતીય ખંડની ત્રીજી વૃતિ (પૃ. ૨૯૩)માં ક્રોધાદિક કષાયને અંગેની સઝાય એ જે ઉલ્લેખ છે એ સંબંધમાં હું નોંધીશ કે “ કષાય સંબંધી સાહિત્ય : સઝાયો” નામના મારા લેખમાં મેં કેટલીક સજઝાને નિર્દેશ કર્યો છે. હેમવિમલસૂરિએ પંદર પદ્યમાં રચેલી તેર કાઠિયાની સઝાય પૃ. ૩૦૩ છપાયા બાદ મારા જેવામાં આવી. એના પ્રથમ પદ્યમાં પ્રસ્તુત વિષય રજૂ કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે જ્યારે અંતિમ પાના અંતમાં કર્તાએ “હેમવિમલસૂરિ' એવું પિત નું કેવળ નામ દર્શાવ્યું છે. હેમવિમલસૂરિ બે થઈ ગયા છે : એક “આગ” ગ૭ના છે તે બીજા “તપા' ગચ્છના છે. એ બંને વિષે જે. સા. સં. ઈ.માં ડેક પરિચય આપયો છે. આ સક્ઝાયમાં નીચે મુજબ તેર કાઠવાનો નિર્દેશ છે – ( ૧ ) આલ(ળ સ, (૨) મોહ, (૩) અવના, (૪) અહંકાર, ( ૫ ) ક્રોધ, ( ૬ ) પ્રમાદ, (૭) કૃપાઈ, ( ૮ ) ભય, ( ૯ ) સેગ ( ક ), ( ૧૦ ) અજ્ઞાનપણું, ( ૧૧ ) વિથા, ( ૧૨ ). કુતૂહલ અને ( ૧૭ ) વિષય. પૈકી અહંકારને લગતી પંક્તિઓ નીચે પ્રમાણે છે – “થે થાનીક ટીમ કરે છણ જીણું વ્રત વંદણ કુશ કરે છે ૧. આ લેખ “જે. ધ. પ્ર.” (પુ. ૮૧, અં. ૨ )માં છપાયે છે. ૨. આ કૃતિ “જૈ. સ. પ્ર.” (વ. ૧૨, અં. ૩, માં સને ૧૯૪૬માં પ્રકાશિત કરાઈ છે. આનું સંપાદન ડે. શાર્લોટ ક્રાઉઝેએ (સુભદ્રાએ) કર્યું છે. એમના મતે કર્તા “તપ” ગચ્છાના છે અને એ વિ. સં. ૧૫૩થી વિ. સં. ૧૫૮૩ સુધી વિદ્યમાન હતા. છેએઓ રિકમની ચદમી સદીમાં થઇ ગયા છે. 2010_05 Page #15 -------------------------------------------------------------------------- ________________ પરિચય અહંકારપુર્યો તડફડઈ, દેવ-ગુરુ-વંદણ ગાઢ અડે–પ” ક્રોધ વિષે નીચે મુજબ કથન છે – “પાંચમે ક્રોધ વસે છે. મન કરે, અમને કીનવી આદર કરે ; રીસે ધર્મરામ નવી ગયે, કાલે ગુરૂ ધર્મલાભ નવી કહ્યો ” તિર કાઠિયાએ વિષે કેટલીક બાબતે મેં “તેર કાઠિયા” નામના મારા લેખમાં દર્શાવી છે. ત્રીજા ખંડમાં અપાયેલી ચેથી કૃતિ નામે “ કર્મની ગતિ કિવા કમને છંદ” અશુભ કર્મોને–પાપ-પ્રકૃતિઓને ઉદય થતાં અધ્યાત્મક્ષેત્રે ધર્મસમ્રાટ તીર્થ કરીને અને સાંસારિક પક્ષે રાજાધિરાજ ચક્રવર્તીઓને પણ કેવી કેવી રીતે હેરાન પરેશાન કરે છે–એમની રેવડી દાણાદાણ કરે છે એ બાબતે મેટે ભાગે સંક્ષેપમાં રજૂ કરે છે. સાથે સાથે શુભ કમેન-પુણ્ય-પ્રકૃતિઓને ઉદય થતાં કેવા કેવા લાભ થાય છે તે ઉપર પણ આ કૃતિ પ્રકાશ પાડે છે. એના પ્રણેતા રતનસાગર તે “જગદ્ગુર” તરીકે નિર્દેશાતા હીરવિજયસરિના સંતાનો છે. આમ આ કૃતિ લગભગ ત્રણ વર્ષ જેટલી તે પ્રાચીન છે. એનું યથોચિત વિવરણ કથાસાહિત્યને મનોરમ અને મહત્ત્વને અંશ બની શકે તેમ છે. આ “ કર્મની ગતિ ” કરતાં નાની એવી એક કૃતિ સે કમ પચીસી છે. એ પણ ગુજરાતીમાં છે. એને “સક્ઝાય” તરીકે ઓળખાવાય છે. એ હષ ઋષિએ ૨૬ કડીમાં રચી છે. એની શરૂઆત નીચે મુજબ કરાઈ છે – દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિ હર નરવર સબઈ". છે. આ લેખ “જૈ. ધ. પ્ર.” (પુ. ૮૧, અં. ૬-૭)માં છપાય છે. ૨. આ કૃતિના ચતુર્થ પદ્યમાં છ ચણે છે ( છઠ્ઠા ચરણને પ્રારંભ કમે પુજ”થી થાય છે, જ્યારે બાકીનાં બધાં પદ્યૌમાં ચાર ચાર ચરણે છે તેનું શું કારણ? 2010_05 Page #16 -------------------------------------------------------------------------- ________________ પરિચય આનાથી પણ નાની એવી આ વિષયની એક કૃતિ દાનમુનિએ કડીમાં રચી છે. એને પ્રારંભ નીચે પ્રમાણે કરાવે છે :“સુખ દુખ સરજ્યાં પામીએ રે.” જેને સાહિત્યને એક મુખ્ય અને વિસ્તૃત અંશ તે કર્મસિદ્ધાન્તનું તલસ્પર્શી અને વિસ્તૃત વિવેચન છે. આને લઇને એમાં અનેક પારિભાષિક શબ્દ વપરાયા છે. એને પરિપૂર્ણ બોધ સુગમતાથી થાય તે માટે એના સાથે કોશની રચના આવશ્યક છે. આ બાબત મેં તૃતીય ખંડના પાંચમા-અંતિમ લેખ દ્વારા રજૂ કરી છે. અંતમાં પાંચ પરિશિષ્ટો છે. એ પૈકી પહેલાં ત્રણ વિષે તે ખાસ કઈ કહેવા જેવું નથી. ચતુર્થ પરિશિષ્ટ તરીકે “પારિભાષિક શબ્દની સુચી” છે અને એમાં મુખ્યત્વે કરીને કર્મસિદ્ધાન્તને અંગેના શબ્દો છે. આ સૂચી કમમીમાંસા નામનું જે પુસ્તક રચવાની મારી વર્ષોજૂની અભિલાષા છે એ કાર્યમાં સહાયક થઈ પડે એ માટે મેં આપી છે અને તૈયાર કરવાના પુસ્તકની સંક્ષિપ્ત રૂપરેખાથી પ્રસ્તુત પુસ્તકની પૂર્ણાહુતિ કરી છે. કાયસ્થ મહેલ્લે, ગોપીપરું, ? સુરત- ૨ તા. ૧૧-૧૦-'૧૯ હીરાલાલ ૨, કાપડિયા 2010_05 Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ : રૂપરેખા ( ૧ ) કર્મસિદ્ધ્ત અંગેની પ્રશ્નાવલીએ ( ૪ ) ( ૫ ) અ નુ કે મ ણ કા વિષય પ્રકાશકીય પ્રાસ્તાવિક્ર પરિચય અદ્ધિએનું શેાધન ( ૨ ) કર્મપ્રશ્નોત્તરી ( ૩ ) જૈન દર્શનને કર્મસિદ્ધાન્ત અને એનું તુલનાત્મક અલાકન આÈન્નતિને ક્રમ ( ૬ ) ( ૭ ) જીવનશૈધનનાં સેાપાન સંબંધી જૈન તેમ જ અજૈન મંતવ્યેા મેક્ષાભિમુખ મહનુમાવાના દસ વર્ષ કર્મનું પ્રાબલ્ય અને પુરુષાર્થ કર્મદલિકાનું વિભાજન ક્રોધાદિક ( ૮ ) ( ૯ ) ૯ ( ૧૦ ) ( ૧૧ ) યાનદ્ધિ ( ૧૨ ) કપાયાના પર્યાય. અને ક્રમે કર્મસિદ્ધાન્ત અંગેનાં ઉદાહરણુ : મેદક અંગેનાં પાંચ ઉદાહરણા લેશ્યા અંગેનાં એ ઉદાહરણા 2010_05 પૃષ્ઠાંક ૩-૬ ૭-૮ ९-१५ १९-२० ૧-૧૭૦ ૧-૬ ૭૩૧ ૩૨-૫૭ ૫-૬૮ ૬૯ ૧૦૫ ૧૦૬-૧૧૭ ૧૧૮-૧૧૯ ૧૨-૧૪૩ ૧૪૪-૧૫૨ ૧૫૩-૧૫૯ ૧૬૦-૧૬૫ ૧૬-૧૭૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય પૃષ્ઠોક દ્વિતીય ખંડ છે પ્રૌઢ પ્રત્યે ૧૧-૨૮૪ ( ૧૪ ) કર્મવિષયક ગ્રનું નામસામ્ય ૧૭-૧૮ ( ૧૪ ) કમ્મપયડિ અને તે બધા સગાં અનામિક સાહિત્યનાં બે અમૂલ્ય રત્ન ! ૧૭૯-૧૦૦ ( ૧૫ ) કમ્મપડિસંગહણ અને એનાં વિવરણાદિનું સમીક્ષાત્મક સંસ્કરણ ૧૯૧–૧૯૬ (૧૬) બધસયગ અને એના વિવરણનું સરવૈયું ૧૯૭-૨૦૮ ( ૧૭ ) બન્ધસાગ કિ બૃહઋતકની બુહબ્યુણિ ૨૦૮-૨૧૫ ( ૧૮ ) જીવસમાસને રચના સમય ૨૧-૨૨૨ ( ૧૮ ) સત્તરિયા અને એનું વિવરણત્મક સાહિત્ય ૨૨-૨૪૬ ( ૨૦ ) પંચસંગહપગરણનું પર્યાલચન ૨૪૭-૨૬૦ ( ૨૧ ) છખાગમ અને કસાયપાહુડ તેમ જ એ પ્રત્યેકનું વિવરણાત્મક સાહિત્ય ૨૬૧-૨૮૪ તૃતીય ખંડ : પ્રકીર્ણક વિષ ૨૮૫-૨૨૧ ( ૨૨ ) સૈધાન્તિકો અને કાર્યાન્ટિકે વચ્ચેના મતભેદ ૨૮૫-૨૮૮ ( ૩ ) બધસાગની ચુરિણગત અવતરણે ૨૮૮–૨૯૧ (૨૪) કષાય સંબંધી સાહિત્ય : સઝાય ૨૯૨-૩૦ ૩ (૨૫) કર્મની ગતિ કિંવા કર્મને છંદ ૩૦૪-૩૧૪ ( ૬ ) કર્મસિદ્ધાત અંગેના પારિભાષિક શબ્દોને સાર્થકાશ ૩૧૫-૦૨૧ 2010_05 Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિષય અનુક્રમણિકા પાંચ પરિશિષ્ટા પરિશિષ્ટ ૧ : ન્યારીની સૂચી ( અ ) શ્વેતાંબર ( મા ) દિગંબર ( ૪ ) અજૈન · પરિશિષ્ટ ર્ : ગ્રન્થા અને લેખાની સૂચી ( અ ) શ્વેતાંબર ( આ) દિગંબર ( ૪ ) અજૈન પરિશિષ્ટ ૩ : પ્રકોશુંક નામેા પરિશિષ્ટ ૪ : પારિભાષિક શબ્દોની સૂચી પરિશિષ્ટ પ : કર્મમીમાંસાનું આયાજન 2010_05 પૃષ્ઠík ૩૨૨-૩૯૨ ૩૨૨-૩૨૬ ૩૨૨-૩૨૪ ૩૨૫ ર ૩૨૭૩૪૮ ૩૨૭-૩૪૨ ૩૪૨-૩૪૮ ૩૪ ૩૪-૩૫૩ ૩૧૪-૩૮૫ ૩૮૬-૩૯૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ "" so: १६ 3 n રર ૨૫ .. • ૫૪ } . ૬૧ પંક્તિ અન્ય ૧૮ 19 ૧૯ ઉપાત્મ્ય ૧૨ ૧૧ ૧૫ ૧૩ ૧૭ ૧૯ ૨૧ ૨૧ ૧૦ "" ૧૫ `અશુદ્ધિઓનુ શેાધન અજ્ પુષ્પ છ મૂલ્યઃ પછીના }l•••• મા કુર્મિવષયક પૃ. १९-२० ભાતૃત્વ ઉદાહરણાતી ઉના વ્યક્તિરૂપે સુકત ટી. તીર્થ કરાએ તા જીવાને સર્વજ્ઞાતા રૂપ • शुद्ध પુષ્પ સાત રૂપિયા પછીનું કિંમ વયક ૫. ૮૦, ૧૪°, ૨૨૨૨ ભાવ 2010_05 ઉદાહરણાની ઉદ્વત ના વ્યક્તિ રૂપે મુક્ત છૂટી તીર્થંકરા એ જીવાને તા સર્વ જ્ઞતારૂપ ૧. મે' આ લખાણ તૈયાર કરી એને જૈનાચાર્ય શ્રીમાણિકયસાગરસૂરિજીએ દર્શાવેલી જણાઇ તેને અત્ર સાભાર સ્થાન આપ્યું છે. છપાતી વેળા ઊડી કે ખંડિત થતાં ઉપસ્થિત થયેલી બધી અશુિ મે' સુધારી નથી. અંતિમ સ્વરૂપ આપતી વેળા અશુદ્ધિઓ પૈકી જે વધારાની અનુસ્વાર, માત્રા, રૅફ વગેરે ૨-૩. અન્યત્ર જરૂર હોય ત્યાં ‘ક્રૂ' ને ખલે ‘ફ્’સુધારી લેવા. Page #21 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિઓનું શોધન ૭૮ ૮૫ ૧૨૨ ૧૨૪ ૧૨૮ ૧૪૪ ૧૫૦ ૧૫૧ ૧૫૭ ૧૬૦ ૧૬૭ . પંક્તિ અશુદ્ધ ૧૧ ૨, નિદ્રાનિદ્રા પ્રચલા સ્મિતિ સ્થિતિ ભાગત ભાગતાં સુધાત સંઘાતન ૬ કષાયમેહીનીય કષાયમહનીય ૧૯ સાદિ આદિ ૩ ભયન લયણ અને - અને ૭ • પ્રાઇવમાં પાયમાં ઉપન્ય સહ કિનારાના છિને સપના હિં અરમાનસિ ૮ 'चारा चारा દ્વિતીય ખંડ દ્વિતીય ખંડઃ પ્રૌઢ किम् ૧૬૮ ૧૭૧ ૧૭૨ ૨૬ शत ૧૭૫ પરંતુ એના ૧૭૭ ૨ ૧૦ ૧૮૧ દીતિ ' પરંતુ પછી ધમ 2થેની ૦ કરણ ૦ કહ્યું વરિટ આવકાર્ય . ૧૮૨ ૬ ધર્મ ગ્રંથની ૦ કરણ ૦ કરણ बन्धवि० આવકાર્ય ૧૮૬ ૧૯૨ ૧૫ ૬ 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધિઓનું શોધન ૨૨ પૃષ્ઠ પતિ અશુદ્ધ ૧૮ર અને - ૧૨ २०४२ ૨૧ હાથપેથીઓને શતગ મેળો વૃતિ કર્સસિદ્ધાત તરીકે ઉકર્ષણ શુદ્ધ અને હાથથીઓને તક મેળવ્યો વૃતિ કર્મસિદ્ધાન્ત તરીકે ઉત્કર્ષણ પ્રૌઢ પ્રત્યે કર્મસિદ્ધાન્ત ૨૩૮ ત : - ૨૨૨ ૨૦૪ પ્રૌથ ૨૨૮ મસિદ્ધાન્ત ૩૨૮ ૨e ૨૪૭ ૨૪૪ ૨૪૫ કર્તાનું ૨ ૩ ૨૫૦ ૧૮ વેતાંબરીય વેતાંબરીય દિગબંરીય દિગંબરીય સંધબમાં સંબંધમાં કતનું સત્તરિ નામનું સરિ નાનું પાંચમા પાંચમા ઉદીરણું કરણું..ગા. ૧-૭ ૦ પ્રભા પ્રભાત વૃત્તિ અનુગદ્દાર' અનુયાગદ્વાર’ ૦પયદિપ હુડનાં ૦૫યડિ પાહુડનાં તમ તેમ ૨ ૫૧ ૨૫ ઉપાય ૨૫૩ ૨૫૫ ૨૬૫ ૨૫૬ ૨૭૨ ૧૧ 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ સર પૃષ્ઠ ૨૭૮ ૨૯૧ ર ૨૪ ૩૨૯ 59 ૩૩૪ 33 ૩૩૬ પર ૩૫૭ ૩૦ ૩૬૪ -૨૭૨ ૩૮૫ *LF . ૯. 33 પંક્તિ 3 . ... અન્ય * ર પ ૧૮ ૧૦ ૨૫ અશુદ્ધિઓનુંશાધન અશુદ્ધ નિયમ थिण० નમ પ્રોગ્રન્થા પરિશિષ્ટ ૧ વ વાર્થાધિ॰ ધર્મ સારપ્રકારણુ ભણિ પ્રાચ મિથ્થાવ ઉરુલન્ સમત્વ પ્રત્યાખ્યાનાવરાણુ પિરશિષ્ટ સ્પષ્ટીકરણુથે તફરથી યુદ્ધ નિષ્ણુ ય थीण० 2010_05 નામ પ્રૌઢ ગ્રન્થા પરિશિષ્ટ . શિવ તત્ત્વાધિષ્ઠ ધર્મ સારપ્રકરણ લઘુણિ પ્રાચ્ય મિથ્યાવ ઉરલ સમ્યક્ત્વ પ્રત્યાખ્યાનાવરણ પરિશિષ્ટ સ્પષ્ટીકરણાથે તરફથી ૧૩૦ અપાશે ૧ જૈન॰ અપાશે ૧. ક્રમ સિદ્ધાન્તને લગતી એક એક બાબત પછી એ નાની હા કે મેટો, ઓછા મહત્ત્વની હા કે વધારે મહત્ત્વની હા એ મારે અહીં આપવી છે. આથી આમાં નીચે મુજઅના વિષયેાને તે સ્થાન અપાશે જ : ૧. જૈન આગમેામાં પણ એવી કાઇફાઇ ભાખત જેવાય છે કે જેના નિર્દેશ કર્મ સિદ્ધાન્તને લગતી કોઇ પણુ સ્વતંત્ર કૃતિમાં જાતા નથી. આથી આ ભાખતા પણુ અહીં અપાશે. Page #24 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ પ્રત્યે 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ ત્રા, હી, ૨. કાપડિયાની અન્ય કૃતિઓ પ્રા. હી, ૨. કાપડિયાના ૫૧ ગ્રન્થે, ૫૪૬ લેખા, ૯૩ ગુજરાતી અને ૫ સંસ્કૃત પદ્યાત્મક રચનાએ ઇત્યાદિ જે તા. ૧૬-૮-૬૦ સુધીમાં પ્રકાશિત થયાં હતાં. તેની åાંધ એ સમયે છપાયેલા હીરકસાહિત્યવિહારમાં લેવાઇ છે. એટલે અહીં તેા ત્યાર પછીનાં એમનાં નવાં પ્રકાશિત પુસ્તકાના જ ઉલ્લેખ કરાય છે ઃ— વિનયસૌરભ (૧૯૬૨). મૂલ્ય : બે રૂપિયા શ્રી હરિભદ્રસૂરિ (૧૯૬૩), મૂલ્ય : સાડા આઠ રૂપિયા કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (૧૯૬૫), મૂલ્ય : પાંચ રૂપિયા સુરતનાં જૈન લેખા અને લેખિકા (૧૯૬૫). મૂલ્ય : અમૂલ્ય યશેાદોહન ( ૧૯૬૬ ). મૂલ્ય ઃ સાત રૂપિયા ૧જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન (૧૯૬૮). મૂલ્ય: એક રૂપિયા જૈન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસ ( ખંડ ૨, ઉપખંડ ૧ ) ( ૧૯૬૮ ). મૂલ્ય ૨ ખાર રૂપિયા [ ઉપખંડ ૨-૪ છપાય છે, ] રજ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર (૧૯૬૯). મૂલ્ય : છ રૂપિયા વિવેચન તુરિયાળી-સંચય (ફૂટ-કાવ્ય-કલાપ ) તથા સતિપણુક આગમાનાં અધ્યયનના પદ્યાત્મક અનુવાદ (૧૯૬૯). મૂલ્ય : ચાર રૂપિયા Historical & Cultural Chronology of Gujarat (From the earliest times.....to 942 A, D, } { Jaina Contributions ) ( 1960), Price : ks. 25 D C G C M (Vol. XIX, sec, 1, pt, 2 & see 2, pt. 1 ( 1962, 1967), Price: Rs. 10 & 20 respectively ૧-૨ આમાં પ્રાયઃ પૂર્વે પ્રકાશિત લેખ છે. ૩ આમાંની શ્રેણીખરી હરિયાળીએ પહેલાં છપાવાઇ છે. 2010_05 .. Page #26 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ [ 1 ]. કર્મસિદ્ધાન્ત અંગેની પ્રશ્નાવલીએ દરેક દર્શનને પિતાપિતાના સિદ્ધાન્ત હોય છે. જૈન દર્શન માટે પણ તેમ જ છે. એના વિવિધ સિદ્ધાન્તમાંને એક તે કર્મસિદ્ધાન્ત” છે. આમ હેઈ કેટલાક જૈને તેમ જ અજેને પણ એ સિદ્ધાન્ત જાણવા ઉત્સુક હોય છે. તેઓ જાતજાતના પ્રશ્નો પૂછે છે. આમ પ્રશ્નોની પરંપરા સર્જાય છે. કર્મસિદ્ધાન્તના લેખકને પણ પિતાના ગ્રંથમાં કર્મસિદ્ધાન્તના નિરૂપણાર્થે અમુક અમુક પ્રશ્નના ઉત્તરો આપવાના હોય છે. આ પરિસ્થિતિમાં કર્મસિદ્ધાન્તને અંગે કેટલીક પ્રશ્નાવલીઓ ઉદ્દભવી છે. અહીં હું આવી ત્રણની નેંધ લઉં છું. આ પૈકી એક મેં કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામના મારા પુસ્તકમાં પૃ. ૧૭૧-૧૭૪માં આપી છે. એ દ્વારા મેં ૪૧ પ્રશ્નો રજૂ કર્યા છે. આ પૂર્વે બે મહત્વની પ્રશ્નાવલીએ જાઈ છે. પહેલી પ્રશ્નાવલી કર્મવિપાક અર્થાત કર્મપ્રન્થ (પ્રથમ ભાગ )ની હિન્દી પ્રસ્તાવના (પુ. ૩૭–૩૮ )માં પં. સુખલાલ સંઘવીએ આપી છે. આ પુસ્તક - ૧, આ પુસ્તકના પૃ. ૧૧ માં મેં એક પ્રશ્નાવલીનો ઉલલેખ કર્યો છે. એમાં ૧૫ પ્રશ્નોને સ્થાન અપાયું છે. ૨. આ પ્રશ્નો અને એના ઉત્તરા લેખ અપાયા છે 2010_05 Page #27 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદા રૂપરેખા અને પ્રૌઢ ગ્ર આજે અપ્રાપ્ય નહિ તે દુપ્રાપ્ય છે એટલે એ હિન્દી લખાણને હું ગુજરાતી અનુવાદ આ લેખમાં સાભાર આપું છું. બીજી પ્રશ્નાવલી પંચસંગ્રહ (દ્વિતીય ખંડ)ના વિદ્વવલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ લખેલા આમુખ (પૃ. ૨ )માં છે. આ પુસ્તક પણ આજે સહેલાઈથી મળતું નથી એટલે એ પ્રશ્નાવલી હું અહીં રજૂ કરું છું. એ માટે હું એમના ભેજક મહાશયનું ત્રણ સ્વીકારું છું. આ બંને પ્રશ્નાવલીએ અનુક્રમે નીચે મુજબ છે : પ્રશ્નાવલી ૧ : હિન્દી પ્રશ્નાવલીને અનુવાદ ૧. એ બંધ કયાં કયાં કારણેથી થાય છે? ૨. આત્માની સાથે કર્મને બંધ કેવી રીતે થાય છે? ૩. કયા કારણથી કર્મમાં કોઈ જાતની શક્તિ ઉત્પન્ન થાય છે? ૪. કર્મની જ ઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે ? ૫ સંસારી આત્માની સાથે લાગેલું કર્મ ક્યાં સુધી અનુભવ કરાવવા અસમર્થ છે? ૬. વિપાકને નિયત સમય બદલી શકાય કે કેમ? ૭. જે બદલી શકાય એમ હોય તે એ માટે સંસારી આત્માને કઈ જાતને પરિણામ આવશ્યક છે ? ૮. એક જાતનું કર્મ અન્ય કર્મરૂપ ક્યારે બની શકે ? ૯. કર્મની તીવ્ર કે મદ શક્તિ કેવી રીતે બદલી શકાય છે? 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૦. આગળ ઉપર ઉદયમાં આવનાર કર્મ એ પહેલાં જ ક્યારે અને કેમ ભેગવી શકાય? ૧૧. કર્મ ગમે એટલું બળવાન હોય તે પણ એને વિપાક શુદ્ધ આત્મિક પરિણામેથી કેવી રીતે શેકાય ? ૧૨. કેઈ કોઈ વાર સંસારી આત્મા અનેક પ્રયત્ન કરે છતાં પણ કર્મને વિપાક ભેગવાયા વિના શું છૂટતા નથી? ૧૩. સંસારી આત્મા કર્મને કઈ રીતે કર્તા છે અને કઈ રીતે ભક્તા છે? ૧૪. એમ હોવા છતાં વસ્તુતઃ આત્મામાં કર્મનું કતૃત્વ તેમ જ લેતૃત્વ કઈ રીતે નથી? ૧૫. સંક્લેશરૂપ પરિણામ પિતાની આકર્ષણ–શક્તિથી સંસારી આત્મા ઉપર એક જાતની સૂક્ષ્મ રજનું આવરણ કેવી રીતે નાંખે છે? ૧૬. સંસારી આત્મા વીર્યશક્તિના આવિર્ભાવ દ્વારા આ આવરણ કઈ રીતે દૂર કરે છે? ૧૭. સ્વભાવે શુદ્ધ એ આમાં પણ કર્મના પ્રભાવથી કઈ કઈ રીતે મલિન દેખાય છે? ૧૮. બાહ્ય હજારો આવરણે હોવા છતાં સંસારી આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપથી ચુત કેવી રીતે થતો નથી? ૧૯. સંસારી આત્મા પિતાની ઉત્ક્રાંતિના સમયે પહેલાં બાંધેલાં તીવ્ર કર્માને પણ કેવી રીતે દૂર કરે છે ? 2010_05 Page #29 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે ૨૦. જે સમયે સંસારી આત્મા પિતાનામાં વર્તતા પરમાત્મા–ભાવને જેવાને આતુર બને છે તે સમયે એની અને અંતરાયરૂપ કર્મ વચ્ચે કેવું યુદ્ધ થાય છે? ૨૧. અંતમાં વિર્યશાળી આત્મા કઈ જાતના પરિણામે વડે બળવાન કર્મોને કમજોર બનાવી પિતાને પ્રગતિને માગ કંટક વિનાને બનાવે છે? ૨૨. આત્મમંદિરમાં રહેલા પરમાત્મદેવને સાક્ષાત્કાર કરાવવામાં સહાયક પરિણામ કે જેને “અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ” કહે છે એનું સ્વરૂપ શું છે? ૨૩. સંસારી જીવ પિતાના શુદ્ધ પરિણામની તરંગમાળાના વૈદ્યુતિક યંત્ર વડે કર્મરૂપ પર્વતના કેવી રીતે ચૂરેચૂરા કરી નાંખે છે? ૨૪. કેઈ કોઈ વાર ગુલાટ ખાઈ કર્મ જે છેડા વખતને માટે દબાઈ ગયું હોય તે પ્રગતિશીલ આત્માને કેવી રીતે નીચે પટકે છે? ૨૫. કયું કયું કર્મ બંધની અપેક્ષાએ તેમ જ ઉદયની અપેક્ષાએ પરસ્પર વિરોધી છે? ૨૬, કયા કર્મને બંધ કઈ અવસ્થામાં અવશ્યભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે? ૨૭. કયા કર્મને વિપાક કઈ અવસ્થા સુધી નિયત અને કઈ અવસ્થામાં અનિયત છે? 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫રખા ૨૮, આત્મા સાથે સંબદ્ધ અતીન્દ્રીય કર્મરજ કઈ જાતની આકર્ષણશક્તિથી સ્થલ પગલેને ખેંચ્યા કરે છે અને એ દ્વારા શરીર, મન, સૂક્ષ્મ શરીર વગેરે રચે છે ? પ્રશ્નાવલી ૨ ૧. કર્મ એ શું છે? ૨. સંસારી જીવ અને કર્મને સંયોગ કેવી રીતે થાય છે? ૩. એ સવેગ ક્યારને અને કઈ જાતને છે? ૪. કર્મનાં દલિકના પ્રકારે કયા કયા? ૫. કર્મનાં દલિક કેવી રીતે બંધાય છે અને ઉદયમાં આવે છે? ૬. કર્મ ઉદયમાં આવે તે પહેલાં તેના ઉપર સંસારી જીવા કઈ કઈ ક્રિયાઓ કરે છે? ૭. આ વિવિધ ક્રિયાઓ કે જેને “કરણ” કહે છે તે શું છે? અને એના કેટલા પ્રકારે છે? ૮. કર્મના બંધનાં શાં કારણે છે? ૯ કર્મની નિર્જરાનાં કારણે અને ઈલાજે કયાં છે? ૧૦. કર્મના બંધથી અને એના ઉદય આદિને લઈને સંસારી જીવની કઈ કઈ શક્તિઓ આવૃત થાય છે તેમ જ વિકસિત થાય છે? ૧૧. કર્મને બંધ દઢ અને શિથિલ શાથી થાય છે ? ૧૨. કર્મના બંધ અને નિર્જરાને લક્ષી સંસારી જીવ કેવી કેવી વિશિષ્ટ ક્રિયાઓ કરે છે ? 2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો ૧૩. કર્મના બંધને અને એની નિર્જરાને આધાર શાનદ ઉપર છે ? ૧૪. સંસારી આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહજનિત બાહ્ય શુભાશુભ ક્રિયા કર્મના બંધ વગેરેમાં કે ભાગ ભજવે છે? ૧૫. શુભાશુભ કર્મ અને તેના રસની તીવ્રતા અને મંદતાને લીધે આત્મા કેવી કેવી સમ અને વિષમ દશાઓ અનુભવે છે? ૧૬. અનાદિ કર્મ પરિણામને લીધે સંસારી આત્મા કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયું છે અને થાય છે તેમ જ એ કઈ કઈ ક્રિયાઓ કરે જાય છે ? ૧૭. અવિકસિત દશામાં સંસારી જીવની શી સ્થિતિ હતી ? ૧૮. કઈ કઈ પરિસ્થિતિએ એણે વટાવી અને તેમાંથી એને વિકાસ કઈ વસ્તુના પાયા ઉપર થયે ? આમ આ લેખમાં મેં એકંદર ચાર પ્રશ્નાવલીઓને ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંતની કઈ મહત્ત્વની પ્રશ્નાવલીએ હેય તે. તે સૂચવવા તજ્જ્ઞોને મારી સાદર વિજ્ઞપ્તિ છે – જૈન ધર્મ પકાશ ( પુ. ૮૪, અં. ૩) 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨] કર્મપ્રશ્નોત્તરી જૈન દર્શનના વિવિધ સિદ્ધાતમાં “કર્મસિદ્ધાન્ત” મહત્ત્વનો ભાગ ભજવે છે. એના નિરૂપણર્થે જાતજાતના ગ્રંથ રચાયા છે. એ સિદ્ધાન્ત આથી ઘણે ગહન અને ખૂબ જ ઝીણવટવાળા વિવેચનનો વિષય બન્યો છે. એને સામાન્ય બોધ થાય તે માટેનો એક માર્ગ એને અંગેના પ્રશ્નો અને ઉત્તરો છે. અત્યાર સુધીમાં ચારેક પ્રશ્નાવલીઓ પ્રકાશિત થઈ છે. મેં પણ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામના મારા પુસ્તક (પૃ. ૧૭૧-૧૭૪)માં એક પ્રશ્નાવલી આપી છે. એ દ્વારા ૪૧ પ્રશ્ન રજૂ કર્યા છે. આજે હું એ પ્રશ્નો અને એના સંક્ષિપ્ત ઉત્તર તરીકે આ પ્રશ્નોત્તરી ઉપસ્થિત કરું છું. સૌથી પ્રથમ એક પ્રશ્ન અને પછી એને ઉત્તર એ ક્રમે આ વિષયનું નિરૂપણ કરીશ. પ્રશ્ન ૧ : “જગતું એટલે શું ? ઉત્તર : જગતું એટલે વિશ્વ, દુનિયા, સૃષ્ટિ. આ ત્રણે શબ્દ સર્જાશે એકાઈક નથી. “જગ’ માટે અંગ્રેજીમાં universe, cosmos અને world જેવા શબ્દો વપરાય છે. જેના મંતવ્ય મુજબ જગતના બે વિભાગ છે : (૧) લેક અને (૨) અલેક. લેકમાં સચેતન તેમ જ અચેતન પદાર્થો છે જ્યારે - અલકમાં આકાશ નામને એક જ પદાર્થ છે અને તે અચેતન છે. એથી કેટલીક વાર એને અલકાકાર કહે છે, લેકમાં 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ એરિયાત : રૂપરેખા અને પ્રૌઢ અને પણ આકાશ છે. એને થાકાકા' કહે છે. લેકમાંના સચેતન પદાર્થોને જીવ, આત્મા, પ્રાણી, સત્વ, ભૂત ઈત્યાદિ નામે ઓળખાવાય છે. અચેતન પદાર્થો એટલે પુદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, પુદગલ એ રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શથી યુક્ત પદાર્થ છે. બાકીના તમામ અચેતન પદાર્થો રૂપાદિથી રહિત છે–અમૂર્ત છે. લેકને “સંસાર' પણ કહે છે અને કર્મસિદ્ધાન્તને સંબંધ મુખ્યત્વે સંસારી જીવ અને પુદ્ગલ સાથે છે. સંસારી જીવ એટલે અનાદિ કાળથી કર્મથી લેપાયેલે-આવૃત જીવ. એનું એ આવરણ દૂર થતાં એ મુક્ત બને છે. એને “સિદ્ધ” તેમ જ “સિદ્ધ પરમાત્મા’ કહે છેઆમ જીવના બે વર્ગ છે : (૧) સંસારી અને (૨) સિદ્ધ. પ્ર. ૨ઃ જીવનું શુદ્ધ, સાચું અને સનાતન સ્વરૂપ શું છે? ઉત્તર : જીવ મૂળ સ્વરૂપે નિરંજન–અકર્મક અને નિરાકાર છે. એ ચિંતન્યમય છે અને શાશ્વત સુખને-આનંદને ભક્તા છે. એ સચ્ચિદાનંદમય છે. એ અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અકાય છે. એ જન્મ અને મરણથી સર્વથા રહિત છે. આમ એ અજરામર છે–અવિનાશી છે. આ એનું ખરેખરું શુદ્ધ, સાચું, અને સનાતન સ્વરૂપ છે. એ સ્વરૂપ સંસારી જીવને મુક્ત થતાં પ્રાપ્ત ૧૨. આ બન્ને સ્વતઃ ગતિ કરતા પદાર્થોની ગતિમાં અને ગતિપૂર્વક સ્વતઃ સ્થિતિ કરનાર પદાર્થોની સ્થિતિમાં સહાયક છે. આ પદાર્થો તે સંસારી જીવો અને પુત્રો છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ સદા સ્થિર જ છે. 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને સિદ્ધને તે સદાને માટે એ પ્રાપ્ત થયેલું જ છે. સંસારી જીવની ઉત્તમેત્તમ દશા એટલે કે ચૌદમાં ગુણસ્થાનની પ્રાપ્તિ એ એને શુદ્ધ, સાચા અને સનાતન સ્વરૂપની સૌથી નિકટની દશા છે. એ દશામાં તેમ જ એની પૂર્વેના તેરમા ગુણસ્થાનમાં વર્તતા જીવને અનુક્રમે “અાગી કેવલી' અને સગી કેવલી કહે છે જ્યારે સિદ્ધને “ભવાતીત' કહે છે. અજેને તેરમા–ચૌદમા ગુણસ્થાને વર્તતા જીવને જીવન્મુક્ત' કહે છે જ્યારે સિદ્ધને પરમુક્ત' કહે છે. કેઈ પણ સંસારી જીવની ઓછામાં ઓછી સકર્મક-કર્માવૃત દશા હોય તે પણ તે જીવ મુક્ત જીવની અપેક્ષાએ તે ઉતરતી કોટિને છે. એના તમામ મૌલિક ગુણોને પૂરેપૂરે આવિર્ભાવ એ જ એનું સર્વોત્તમ સ્વરૂપ છે. એ જ એનું સર્વથા સાચું, શુદ્ધ અને સનાતન સ્વરૂપ છે. એની પ્રાપ્તિ શી રીતે થાય તે અમુક અંશે તે કર્મના સ્વરૂપની સમજણ ઉપર અવલંબે છે. પ્ર. ૩ : પુનર્જન્મ એ શું હકીકત (fact) છે અને ને એ હોય છે એ શાને આભારી છે? ઉત્તર : “પુનર્જન્મ એ આત્મવાદી ઘણાંખરાં દર્શને પ્રમાણે હકીકત (fact) છે જ અને જૈન દર્શન પણ આત્મવાદી હોઈ એનું પણ એમ જ માનવું છે. જ્યાં સુધી સંસારી જીવ અકર્મક -કર્મરહિત બને નહિ ત્યાં સુધી એ જન્મમરણના ચકરાવામાંથી છૂટે નહિ. અત્યાર સુધીમાં સંસારીનાં તે શું સિદ્ધ પરમાત્માએ પણ સિદ્ધ થયા તે પૂર્વેના ભવ સુધી એમનાં યે અનંત પુનર્જન્મ થયો છે અને એ બધાં જ કર્મને આભારી છે. કર્મના સકંજામાં સપડાયેલાને પુનર્જન્મની પરંપરા નડે છે, 2010_05 Page #35 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ પ્ર પ્ર. ૪: કર્મ એ કઈ પદાર્થ છે કે કેમ અને જે હોય તે તે સચેતન છે કે અચેતન ? ઉત્તરઃ કર્મ એ પદાર્થ છે એટલું જ નહિ પણ અચેતન પદાર્થ છે. જૈન દર્શન પ્રમાણે પદાર્થોના બે જ પ્રકારો છે : (૧) સચેતન અને (૨) અચેતન. સચેતન એટલે ચિતન્યથી યુક્ત અને અચેતન એટલે એનાથી વિપરીત. જૈન મંતવ્ય પ્રમાણે કઈ પણ સચેતન પદાર્થ કદાપિ અચેતન બન્યું નથી, બનતું નથી અને બનશે નહિ. એવી રીતે કેઈ અચેતન પદાર્થ પણ કેઈ કાળે સચેતન બન્યા નથી કે બનશે નહિ અને વર્તમાનમાં પણ અચેતન જ રહેવાને છે. કર્મ એ સંસારી જીવે ગ્રહણ કરેલી અને પિતાની સાથે ઓતપ્રેત કરેલી “કામેણુ” વગણ છે. “કાર્પણ” વણા એ. પુદગલના એક જાતના અનેક બારીક અંશેના-રજકણેનાપરમાણુઓના સમૂહરૂપ સ્કંધ છે. કાકાશના અસંખ્ય પ્રદેશ છે. કલ્પના ખાતર એને વિચારતે નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે. એ બધા એકમેકથી કદી જુદા નથી. પ્રત્યેક પ્રદેશ અવિભાજ્ય છે. આ દરેક પ્રદેશમાં રહેલા એકેક છટા છૂટા પરમાણુનો એટલે કે પુગલના તદ્દન બારીક–નાનામાં નાના. અંશેને સમુદાય તે “પરમાણુ-વર્ગણ” કહેવાય છે. બે કે એથી વધારે પરમાણુઓના બનેલા પદાર્થને “સ્કંધ' કહે છે. અંતિમ કંધ તે “અચિત્ત મહાકધ” છે. એ સૌથી મટે છે. બબ્બે પરમાણુના બનેલા સ્કંધને સમૂહ તે બીજી વર્ગણું છે. આમ પરમાણુઓની ઉત્તરોત્તર વધતી જતી સંખ્યાઓ-- 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૧" સંખ્યાત, અસંખ્યાત અને અનંતથી જાતજાતના સ્કર્ધ બને છે, અને એવા પ્રત્યેક પ્રકારના સ્કંધના સમૂહ તે તે જાતની વર્ગણું છે. આમ અનંત વર્ગણાઓ છે. એ પિકી નિમ્નલિખિત આઠ વર્ગણાએ અત્રે પ્રસ્તુત છે – ૧) ઔદારિક, (૨) વિકિય, (૩) આહારક, (૪) તિજસ, (૫) ભાષા, (૬) શ્વાસે શ્વાસ, (9) મન અને (૮) કામણ. આ વર્ગણુઓ પરમાણુઓની સંખ્યાની દ્રષ્ટિએ એક બીજાથી ચડિયાતી છે અને પરિણમનની દષ્ટિએ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે-ઘન છે. જેમ કે રૂ કરતાં સુવર્ણ એને પરમાણુઓના પરિણમનની અપેક્ષાએ વિશેષ સૂક્ષમ છે. ટૂંકમાં કહું તે એમાં ઓછી જગ્યામાં અધિક પરમાણુએ છે. “કામણ” વગેણુ કાકાશના કઈ એક જ પ્રદેશમાં નથી. એ તે એકે એકમાં છે. એને સદા સર્વત્ર સુકાળ છે એટલે સંસારી જીવ જ્યાં હોય ત્યાં એને કાર્પણ વર્ગણાઓ જોઈતા પ્રમાણમાં મળી રહે છે. એ વર્ગણાઓ જાણે એના આલેષની રાહ જોતી જ ઊભી છે. આ ઉપરથી સમજાયું હશે કે પુદ્ગલેની નિશાળ હોય અને તેમાં ભિન્ન ભિન્ન ધરણના સ્ક હોય તે તે વર્ગણાએ છે અને તેમાં કામણ વર્ગણા એ અગણિત અને ખૂબ ગાઢ રીતે–ખૂબ પાસે રહેલા પરમાણુઓના બનેલા છેને સમૂહ છે. આપણે આ જે કર્મની વાત કરી તેને જૈન દર્શનમાં 2010_05 Page #37 -------------------------------------------------------------------------- ________________ -૧૨ મસિહાન્તઃ સરખા અને પ્રૌઢ દ્રવ્યકમ' પણ કહે છે. સંસારી જીવના મિથ્યાત્વ, રાગ અને દ્વેષરૂપ - પરિણામ તે એની વિભાવદશા છે અને તે “ભાવકર્મ' છે. -ભાવકર્મ દ્રવ્યકર્મને લોહચુંબકની જેમ પોતાની તરફ આકર્ષ એને પોતાની સાથે ઓતપ્રેત કરી આત્માની અધોગતિને આમ છે અને તેમ થતાં આત્મા પરેશાન બને છે. કર્મના શુભ અને અશુભ એમ પણ બે પ્રકારો છે. એને અનુક્રમે “પુણ્ય” અને “પાપ” કહે છે. પ્ર. પઃ કર્મને સર્વ જીવે સાથે સંબંધ છે? ઉત્તર : કમને સંબંધ સર્વ જી સાથે નથી. એ સંબંધ કેવળ સંસારી જી સાથે છે અને એમ હેઈ સિદ્ધ - પરમાત્માઓને એની સાથે કંઈ લેવાદેવા નથી – કશું લાગતું • વળગતું નથી, જે કે કાર્પણ વગેરે વગણએ અને સૂક્ષ્મ એકેન્દ્રિય જી સિદ્ધોના– લેકના અગ્ર ભાગમાં આવેલા સ્થાનમાં પણ છે. એથી તે સૂક્ષ્મ એકેન્દ્રિય રૂપે ત્યાં રહેલા છે એ કાર્મણ વર્ગણાએ ગ્રહણ કરી આત્મસાત્ કરે છે. પ્ર. ૬ઃ કર્મને સંસારી જીવો સાથે કે સંબંધ છે? આ સંબંધ શું સર્પ અને એના કંચુક વચ્ચેના જેવું છે કે તપાવેલા લેઢાના ગેળા અને અગ્નિના જેવો છે? ૧–ર. આચાર્ય કુન્દકુન્દ સમયસાર (ગા. )માં આને પુત્રલ-કર્મ' કહ્યું છે જયારે ભાવ-કમને “ચેતન-કર્મ' કહ્યું છે. આ પરિભાષાનો ઉપયોગ ન્યાયાચાર્ય યશવિજયગણિએ પિતાની કૃતિ -નામે “ સીમધરસ્વામીની વિનતિરૂપ નયરહસ્યગર્ભિત સવાસે ગાથાનું :તવન (ઢાલ ૩, કડી ૩૫)માં કર્યો છે. 2010.05 Page #38 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ઉત્તરઃ સંબંધે જાતજાતના છે. બે એકબીજાની પાસે હોય એ પણ એક જાતનો સંબંધ છે. ડીક મહેનત કર્યા બાદ્ધ હાથેથી કે યંત્રની મદદથી એને છૂટા પાડી શકાય એ પણ એક પ્રકારને સંબંધ છે. સર્ષને એના કંચુક સાથે સંબંધ એ પણ એક જાતને સંબંધ છે પરંતુ એ સર્ષે પિતાની કાંચળી (કંચુક) ઉતારે છે તે સંબંધ કર્મ અને એનાથી લિપ્ત સંસારી જીવ વચ્ચે નથી કે જેથી સર્ષની જેમ કર્મની કાંચળી હોય અને તે એ ઉતારી શકે. લેખંડને ગેળ તપાવા હોય ત્યારે એ ગેળાને અગ્નિ સાથે જે સંબંધ છે તે આ કર્મ અને સંસારી જીવ વચ્ચે છે. જેમ તપાવેલા ગળાના એકે એક પ્રદેશમાં અગ્નિ છે– એની સાથે એકમેક થઈને રહે છે તેમ સંસારી જીવના આઠ પ્રદેશને છોડીને બાકીના તમામ પ્રદેશ સાથે કર્મ એકમેક થઈને રહેલું છે. અન્ય રીતે વિચારીએ તે દૂધમાં રહેલા–ભળેલા પાણીને એ દૂધ સાથે જે સંબંધ છે તે. કર્મ અને સંસારી જીવ વચ્ચે છે. પ્ર. ૭ઃ આ (સંસારી) છે અને કર્મ વચ્ચે સંબંધ યાને કર્મબન્ધ થવામાં કયાં ક્યાં કારણે છે? ઉત્તર : દીપક બત્તી દ્વારા તેલ લઈ પિતાની ઉતાથી એને જ્વાલારૂપે પરિણુમાવે છે. એ પ્રમાણે સંસારી જીવ કષાય દ્વારા કાર્મણ વર્ગણાનું ગ્રહણ કરી અને કર્મરૂપે પરિણમાવે છે. સંસારી જીવના લગભગ તમામ પ્રદેશોને કર્મરૂપે પરિણમે માગ સાથેનો સંબધ તે “બન્ય” યાને “કર્મબન્ય” કહેવાય ' ' ' ' ' 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ -૧૪ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ છે. આ બન્ધ થવામાં બે કારણે છે : (૧) કષાય અને (૨) ગ. કષાય ચાર છે ? ( ૧ ) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ. ચેગ એટલે મન, વચન અને દેહની પ્રવૃત્તિ. કેટલાક ગ્રન્થકાર કર્મબન્ધનાં બે વધારાના કારણે તરીકે મિથ્યાત્વ અને અવિરતિને ઉલ્લેખ કરે છે પરંતુ અવિરતિ એટલે પાપસ્થાનકેથી વિરમવાના પરિણામને અભાવ છે. આથી એ તેમ જ મિથ્યાત્વ કષાયમાં એક રીતે આવી જાય છે. આમ હાઈ ચારને ઉલલેખ એ એક અપેક્ષાને આભારી છે. એ દ્વારા બન્ધનાં - કારણે વિશેષતા સ્પષ્ટ બને છે. તરવાર્થસૂત્ર (અ. ૮, સૂ. ૧)માં કર્મબન્ધના આ ચાર કારણે ઉપરાંત પ્રમાદનો પણ નિર્દેશ છે. આમ જે કે પાંચ કારણે ગણવામાં આવે છે છતાં “પ્રમાદ” એ એક જાતની અવિરતિ છે એટલે એની પૃથક્ ગણના ન જ કરાય તે વધે નથી. આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે કષાય અને વેગ એ બે જ કમબન્ધનાં ખરેખરાં કારણો છે. વધારાંનાં બે તથા ત્રણ કારણે તે ભિન્ન ભિન્ન અપેક્ષા અનુસાર છે. કર્મના સાંપરાયિક અને પથિક એમ બે પ્રકારે છે. પ્રથમ પ્રકારના કર્મના બન્યમાં કષાય અને વેગ એ બંને કારણે છે જ્યારે દ્વિતીય પ્રકારના કર્મના બન્ધમાં કેવળ ચોગ કારણ છે. સાંપરાયિક કર્મ સંસારી જીવને સંપાય કરે છે. સંપરાય એટલે ભવભ્રમણરૂપ પરાભવ એને લઈને એ જીવ જન્મ અને મરણની પરંપરામાં સપડાય છે. સંસારી જીવની સાથે જે 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા કર્મના અન્ય થયા માદ એક સમય પછી જે એનાથી છૂટુ પડી જાય તે ર્યાપથિક ક યાને કોપથકમ ' છે. એ ' ઃ 6 અન્ય થયા આદ એક જ સમય ટકે છે. ૧૫ ભીના ચામડા ઉપર હવા દ્વારા ઉડાવાયેલી ધૂળ ચાંટી જાય છે તેમ ચેગ દ્વારા આકર્ષાયેલું કર્મ કષાયને લઈને સંસારી જીવ સાથે એકમેક મની જાય છે – ચાંટી જાય છે અને એને ખંખેરતાં વાર લાગે છે. કપથિક કર્મ બંધાયુ તે તે એક સમય ખાદ ખરી જાય છે. કષાયના અભાવને લઇને એ ક ટકી શકતું નથી. જેમકે સૂકી ભીંત ઉપર નખાયેલે લાકડાના ગાળા. કના અન્યના ચાર પ્રકારો છે : (૧) પ્રકૃતિ-અશ્વ, (૨) સ્થિતિ-અન્ય. (૩) રસઅન્ધ અને (૪) પ્રદેશ-અન્ય. આ ચારેનું નિર્માણુ સમકાળે થાય છે. સ્થિતિ એટલે કાળની મર્યાદા, રસ એટલે અનુભવ – ફળ આપવાની શકિત અને પ્રદેશ એટલે પરમાણુ, આ ત્રણના સમૂહ એ પ્રકૃતિ અન્ય છે. જુએ પંચસ’ગહું ( ગા, ૪૩૨ ), પ્રકૃતિના સામાન્ય અર્થ ‘સ્વભાવ’ છે. ગાય, ભેંસ વગેરે દૂધાળાં જાનવર જે ઘાસ ખાય છે તેને એ ધરૂપે પરિણમાવે છે. એ દૂધમાં મીઠાશરૂપ સ્વભાવ ઉર્દૂભવે છે. એ સ્વભાવ અમુક વખત સુધી જ ટકે છે. એ એની સ્થિતિ છે. એ દૂધની મીઠાશમાં તરતમતા રહેલી છે એટલે કે એમાં તીવ્રતા, મંદતા વગેરે વિશેષતાઓ પણ થાય છે. એ દૂધનુ માપ-પરિમાણુ પણ છે. એમ કર્મોના પણ પ્રકૃતિ ઇત્યાદિ ચાર સાથે સંબંધ છે. સયગ (ગા, ૧)ની સ્વાપન્ન ટીકા (પૃ. ૩)માં તેમ જ કવિવાગ (ગા. ૨)માં મેદકનું ઉદાહરણ અપાયું છે. 2010_05 Page #41 -------------------------------------------------------------------------- ________________ મસિહાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે કાય એ કર્મબન્ધની સ્થિતિ અને એના રસમાં કારણ રૂપ છે તે એગ એના પ્રકૃતિ અને પ્રદેશમાં કારણરૂપ છે. કષાયની તીવ્રતા, મંદતા ઈત્યાદિ ઉપર સ્થિતિ અને રસની અધિકતા કે અલ્પતા આધાર રાખે છે જ્યારે એમની તરતમતા ઉપર પ્રકૃતિ અને પ્રદેશની તરતમતા આધાર રાખે છે. પ્ર. ૮ : કર્મબન્ધની શિથિલતા કહે કે ગાઢતા કહે તેમાં કે તરતમતા છે અને હેય તે તે કેટલી અને કયા પ્રકારની છે ? ઉત્તર : શિથિલતા અને ગાઢતા એ મોટે ભાગે પરસ્પર સાપેક્ષિક છે. દેરીની ગાંઠ જાતજાતની બંધાય છે. જેમકે ઢીલી, જરાક મહેનત કરતાં છૂટે તેવી, વધુ મહેનતે છૂટે તેવી અને ગમે. એટલે પ્રયાસ કરાય તે પણ ન જ છૂટે તેવી. જેમ દેરીની ગાંઠના બમ્પમાં તરતમતા રહેલી છે તેમ સગપણમાં ખૂબ પાસે, થોડુંક પાસેનું, આઘેનું અને ઘણું આઘેનું એમ તરતમતા છે. કર્મબન્ધમાં પણ આ બે ઉદાહરણતી જેમ તરતમતા છે. એના પ્રકારે અનેક છે. તેમાં મુખ્ય ચાર છે : (૧) શિથિલ, (૨) ગાઢ, (૩) વિશેષ ગાઢ અને (૪) સૌથી વધારે ગાઢ. આને કર્મશાસ્ત્રમાં અનુક્રમે સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત કહે છે. એ માટે એમાં સેનું નીચે મુજબ ઉદાહરણ. અપાયું છે - છૂટી સે, સૂત્ર (સૂતર)થી–દેરીથી બાંધેલી સે, લેહાના બંધનથી બંધાયેલી અર્થાત્ સૂત્રના બંધનથી બંધાયેલી ૧. સહેલાઇથી છૂટે એવી ગાંઠને “સટકિયું કહે છે. ૨. આ ગેડિયન નેટ ( Gordian knot ) છે. 2010_05 Page #42 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા છતાં કટાઈ જવાથી મળી ગયેલી સે અને અગ્નિમાં તપાવી હથોડાથી ટીપી નાંખેલી સોયે. આ અનુક્રમે પૃષ્ટથી માંડીને નિકાચિત બના દષ્ટાન્તરૂપ છે. વિઆહપત્તિ (સ. ૧, ઉ. ૬, સુત્ત પ૫)માં બદ્ધ, સ્પષ્ટ, અવગાઢ અને સ્નેહપ્રતિબદ્ધને ઉલલેખ છેકમ્બખવાયમાં બદ્ધ, બદ્ધપૃષ્ટ અને બદ્ધ-સ્કૃષ્ટ–નિકાચિત એમ ત્રણ પ્રકારે સૂચવાયા છે. આ સંબંધમાં વિસેરાવસ્મયભાસન (ગા. ૨૫૧૩) અને એની મલધારી” હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૧૦૦૬) જેવાં ઘટે. પ્ર. ૯ઃ બધાંજ કર્મોનું સ્વરૂપ એકસરખું છે કે કર્મના જાતજાતના પ્રકારે અને ઉપપ્રકારે છે ? ઉત્તર : કર્મને બંધ થાય તે જ વેળા એના સ્વભાવે નક્કી થઈ જાય છે–એ જાતજાતને બને છે. એના પ્રભાવને લઈ એના અનેક પ્રકાર પડે છે. તેમાં એના આઠ પ્રકારે મુખ્ય ગણાય છે અને એ પ્રત્યેકના ઓછાવત્તા ઉપપ્રકારે પણ છે. ઉપર્યુક્ત આઠ પ્રકારો સામાન્ય રીતે નિમ્નલિખિત કેમે દર્શાવાય છે – (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અતરાય. ૧. જુઓ વ - વન (પૃ. ૧૧). 2010_05 Page #43 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદાતઃ રૂપરેખા અને પ્રૌઢ મળે આ આઠ પ્રકૃતિબન્ધના પ્રકારે છે. એના ઉપપ્રકારની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : ૫, ૯, ૨, ૨૮, ૪, ૪૨, ૨ અને ૫. આમ એકંદરે ૯૭ ઉપપ્રકારે છે. “નામ” કર્મના ૪રને બદલે ૧૦૩ ભેદે પણ ગણાવાય છે. આ કર્મની ૪૨ પ્રકૃતિઓના ચાર વર્ગ પડાય છે: (૧) ૧૪ પિડ-પ્રકૃતિએ, (૨) ત્રદશક, (૩) સ્થાવરદશક અને (૪) ૮ પ્રત્યેક પ્રકૃતિએ. પ્ર. ૧૦ : કર્મને કહે કે પ્રકાર એ બાંધનારના કઈ કઈ શક્તિને–એના કયા કયા ગુરુનો ઘાતક કે હાનિકર્તા કે અવરોધક છે? ઉત્તર : પ્રત્યેક કર્મ એ સંસારી આત્માના સ્વરૂપને બાધક છે– અવરોધક છે. સંસારી આત્માની ઓછી કે વત્તી ખાનાખરાબી કરવામાં એને હાથ છે. કોઈ કેઈ કર્મ આત્માના મૂળ ગુણે ઉપર તરાપ મારે છે. જેમકે “જ્ઞાનાવરણ કર્મ એ આત્માના વિશેષ બેધરૂપ ગુણને લગભગ સર્વીશે ઘાતક છે. એ એના જ્ઞાનના પ્રકાશના આવરણની ગરજ સારે છે. “દર્શનાવરણ” કર્મ આત્માના સામાન્ય બોધને ઘાતક છે. મેહનીય કર્મ આત્માને મેહમુગ્ધ બનાવે છે. એ એની સાચી શ્રદ્ધા ઉપર પાણી ફેરવે છે અને સવર્તન કરતાં એને અટકાવે છે. અંતરાય” કર્મ સંસારી આત્માનો દાન દેવામાં, લાભ મેળવવામાં, ભેગ અને ઉપગ ભેગવવામાં તેમ જ પિતાનું સામર્થ્ય પ્રગટ કરવામાં વિનરૂપ છે. 2010_05 Page #44 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૯ આમ આ ચાર કર્મે આત્માના જ્ઞાનાદિ ગુણેના ઘાતક છે. એથી તે એને “ઘાતિ-કર્મ” કહે છે. બાકીનાં ચાર કર્મો સંસારી આત્માને ઓછા હાનિકારક છે. એને “અઘાતિ-કર્મ”, કહે છે. એને સીધો સંબંધ પુદગલે સાથે છે એટલે એ કર્મ એ બાંધનાર ઉપર સીધે પ્રભાવ પાડી શકતું નથી. એ આત્માના જ્ઞાનાદિ ગુણોના ઘાતક નથી. એના ચાર પ્રકારો છે. તેમાં વેદનીય કર્મ સુખ કે દુઃખનો અનુભવ કરાવે છે. કેવળ ચોગ દ્વારા જે ઈપથિક કર્મ બંધાય છે તે કેવળ સુખને અનુભવ કરાવે છે. સુખને અનુભવ કરાવનારા કર્મને સાતવેદનીય કહે છે જ્યારે એથી વિપરીત સ્વરૂપવાળા એટલે કે દુઃખને અનુભવ કરાવનારા કર્મને “અસાતવેદનીય ” કહે છે. “નામ” કર્મ સંસારી આત્માની મનુષ્યાદિ ગતિ, પંચેન્દ્રિયાદિ જાતિ તેમ જ એના શરીર અને અંગે પાંગ ઇત્યાદિની પ્રાપ્તિમાં કારણરૂપ છે. ગેત્ર” કર્મ સંસારી જીવને ઉચ્ચ કે નીચ કહેવડાવાનું કામ કરે છે. આયુષ્ય કર્મ સંસારી જીવને એને પ્રાપ્ત થયેલા ભવ સુધી જકડી રાખે છે. એ ભવ પૂરો થવા પહેલાં એને છુટકારો થવા દેતું નથી. લેકે પણ કહે છે કે આયુષ્યની દેરી તેડી તેડાતી નથી. ૧. જુઓ ઘર્મ શૌર ન (પૃ. ૪). ૨. સાતને અર્થ સુખ થાય છે. જુઓ અભિધાનચિત્તામણિ ૦ ૧૩૭૦). ( 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે પ્ર. ૧૧ઃ કોઈ પણ પ્રકારનું કર્મ કે એના તમામ પ્રકારોને સમૂહ સંસારી જીવ ઉપર સર્વાશે સત્તા જમાવી શકે ખરો? એ જીવના એકે એક મૌલિક ગુણને પૂરેપૂરે હણું નાંખે ખરે ? ઉત્તરઃ ના. જે તેમ થાય તે જીવ જેવું કશું રહે જ નહિ, સંસારી જીવ કદી કર્મની સામે માથું જ ન ઊંચકી શકે. એના જ્ઞાનાદિ મૂળ ગુણે અંશતઃ પણ કાયમ જ રહે છે. પછી ભલે ને એ અંશ ઘણે નાને હેય. પ્રત્યેક જીવના આઠ પ્રદેશ ઉપર કેઈ એક કર્મનું તે શું પણ એની સંપૂર્ણ સેનાનું પણ જરા જેટલું જોર ચાલે તેમ નથી. પ્ર. ૧૨ઃ કર્મબંધ થયું એટલે એ કર્મનું ફળ ભેગવવું જ પડે કે કેમ? ઉત્તરઃ કોઈ પણ જાતનું કર્મ સંસારી જીવ બાંધે એટલે એના એક યા બીજા પ્રકારનું ફળ એને ભેગવવું જ પડે. એ ફળમાં તરતમતા હોઈ શકે પરંતુ કર્મના સ્વરૂપ મુજબનું એ ફળ હેય. કર્મના સ્વરૂપમાં કેઈ કારણથી ફેરફાર કરી શકાય હોય તે તે પ્રમાણેનું ફળ મળે પરંતુ ફળ મળે જ. ઉત્તરઝયણ (અ. ૪)ની ત્રીજી ગાથામાં આથી તેને કહ્યું પણ છે કે “હા વાકાણ ન મોકa fથ” અર્થાત્ કરેલાં કર્મોનું ફળ ભેગવ્યા વિના છૂટકે નથી. પછી તે એ જ ભવમાં સેગવાય કે ભવાંતરમાં. પ્ર. ૧૩ઃ કર્મનું ફળ સભાનપણે જ ભગવાય કે કેમ? ઉત્તરઃ કર્મનું ફળ બે રીતે ભગવાય છેઃ (૧) સભાનપણે અને (૨) ખબર ન પડે તેવી રીતે. પ્રથમ પ્રકાર પ્રબળ 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા વિપાકોદય હોય ત્યારે અને દ્વિતીય પ્રકાર છમસ્થાને મંદ વિપાક હોય ત્યારે તેમ જ પ્રદેશેાદય હોય ત્યારે. સર્વ તે કર્મનું ફળ સદા સભાનપણે જ ભેગવે. પ્ર. ૧૪: કર્મનું ફળ સ્વતઃ મળે છે કે ઈશ્વરાદિ એ ફળને દાતા છે? ઉત્તરઃ કર્મનું ફળ સ્વતઃ– આપોઆપ મળે છે. એનું ફળ આપનાર અન્ય કેઈ નથી–ઈશ્વર પણ નહિ. ઘડિયાળને ચાવી આપી પછી અન્ય કોઈને એને ચલાવવી પડતી નથી. બે કમાનવાળું ઘડિયાળ હોય તે એક તરફ કમાન ઢીલી થતી જાય તે બીજી સખત બનતી જાય. આવા ઘડિયાળને ચાવી આપવાની માણે જરૂર રહેતી નથી—આપેઆપ ઘડિયાળ ચાલ્યા કરે છે. પ્ર ૧૫ઃ કર્મને કર્તા તેજ કર્મને ભક્તા છે કે અન્ય? ઉત્તર : જે કર્મ કરે તે જ ભગવે. “જમવામાં જગલે અને કૂટવામાં ભગલે” એમ ન ચાલે. કર્મને કરનાર જ એનું ફળ ન ભેગવે તે બીજે શા માટે કેવી રીતે ભેગવે ? બૌદ્ધોના ક્ષણિક વાદ પ્રમાણે કર્તા અને ભક્તા જુદા છે પરંતુ એ વાત તે જીવના પર્યાયની દષ્ટિએ–ત્રાજુસૂત્ર નય પ્રમાણે ઘટે, નહિ કે એની ધ્રુવતાને લક્ષીને. જે કામ કરે તેને તેનું ફળ ન મળે તે તે મહેનત કરે ખરે? વળી અપરાધ એક કરે અને એની સજા બીજે ભેગવે એ તે ન્યાય હેય? “ભીમ-શકુનિ* ન્યાય અત્ર લાગુ પડતું નથી. પ્ર. ૧૬ઃ કર્મનું ફળ એના નિયત સમય પહેલાં ભેળવી શકાય ખરું અને એમ હોય તો તેમ કરવા માટે એ કર્મ બાંધનારે શું કરવું જોઈએ? 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ઉત્તરઃ પ્રત્યેક કર્મ બંધાય ત્યારે તેનું ફળ ક્યારે મળશે તે તે જ સમયે નક્કી થાય છે. એ સમયમર્યાદા પૂરી થાય ત્યારે જ સામાન્ય રીતે એનું ફળ ભેગવાય છે પરંતુ આ ઉદયને વહેલે બનાવ હેય તો “ઉદીરણા” તરીકે ઓળખાવાની ક્રિયાને એ કર્મ બાંધનારે આશ્રય લેવે જોઈએ. પ્ર. ૧૭ઃ કર્મ બાંધ્યા પછી તેની શક્તિમાં ફેરફાર થઈ શકે? ઉત્તરઃ કર્મ બાંધનાર પિતાના પરિણામ અધ્યવસાયમાં ધાર્યો ફેરફાર કરે તે તેની અસર બંધાયેલા કર્મનો સ્વભાવ, સમયમર્યાદા અને રસમાં ઓછેવત્તે ફેરફાર એમ થાય. આ કાર્ય પ્રકૃતિ, સ્થિતિ અને રસને અંગેનાં ત્રણ કારણોથી–સંસારી આત્માએ અજમાવેલી પોતાની શક્તિથી થઈ શકે. એ શક્તિઓને અપવર્તના-કરણ, ઉદ્વર્તના–કરણ અને સંકમ-કરણ કહે છે. અપવર્તના-કરણ કર્મની સમયમર્યાદામાં ઘટાડો કરે છે જ્યારે ઉદ્દવર્તના-કરણ એમાં વધારો કરે છે. સંક્રમ-કરણ મૂળ સ્વભાવનું રૂપાન્તર કરે છે પ્ર. ૧૮ઃ એક જાતનું કર્મ બાંધ્યા પછી તેને અન્ય પ્રકારમાં કે એના ઉપપ્રકારમાં ફેરવી શકાય? અને આ ફેરફાર કરી શકાય તેમ હોય તે તે ગમે તે જાતના કર્મ માટે શક્ય છે કે અમુક જ જાતની ? ઉત્તરઃ આપણે જોઈ ગયા તેમ કર્મના જે મુખ્ય આઠ પ્રકારો છે તેમાં “આયુષ્ય કર્મ જે ગતિનું બાંધ્યું હોય તે ગતિને બદલે અન્ય કઈ પણ ગતિનું તે બનાવી શકાય નહિ. બાકીનાં કર્મોમાં પિતપોતાના ઉપપ્રકારે પૂરતો ફેરફાર શક્ય છે. 2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા વિક પ્ર. ૧૯ : સંસારી જીવ ક્યાં રહેલી અને કેવી કાર્માણ વગેણ ગ્રહણ કરે છે? ઉત્તર : જૈન દર્શન પ્રમાણે સંસારી જીવ જ્યાં રહ્યો હોયઆકાશના જેટલા પ્રદેશનું એને અવગાહન કર્યું હોય ત્યાં જ તેમાં જ જે કાશ્મણ વર્ગણુઓ હોય તેનો જ અને તેમાં પણ જે કામણ વગણુઓ ગતિમાં ન હોય પરંતુ સ્થિર રહેલી હોય તેનું જ ગ્રહણ કરી શકે. પ્ર. ૨૦ : કર્મ ભગવાઈ રહે–એ ભેગવનારથી છૂટું પડે પછી શું એ પાછું કાર્મણ વર્ગણારૂપે જ બની જાય છે કે કેમ? ઉત્તર : કર્મ ભેગવાઈ રહે એટલે કે એના ભેગવનારથી છૂટું પડી જાય–ખરી જાય–અલગ થઈ જાય ત્યારે એ પુદ્ગલના પરમાણુરૂપે કે એની વિવિધ વર્ગણાઓ પૈકી કોઈકના સ્કંધરૂપે બની જાય એટલે એ કામણ વર્ગણ રૂપે જ બને એવો કોઈ નિયમ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે એ કામણ વર્ગણું જ બની ચે જાય અને ન પણ બને પરંતુ પુગલ મટીને અન્ય કોઈ પદાર્થરૂપ તે ન જ બને. પ્ર. ૨૧ : જે સમયે સંસારી જીવ કર્મ બાંધે તે જ સમયે એ જીવને અન્ય કર્મને ભેગવટ–ઉદય વગેરે હોય? ઉત્તર : સંસારી જીવ પ્રતિસમય કઈને કઈ કર્મ બાંધ્યા જ કરે છે અને સાથે સાથે ઉદયમાં આવેલા કર્મને ભગવતે રહે છે. વળી એક કર્મ બાંધતે હોય ત્યારે આ ભેગવટા ઉપરાંતની બીજી પણ અન્ય કર્મ કે કર્મોને લગતી કેટલીક 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાન્ત : રૂપરની અને પ્રોઢ પ્રજે ક્રિયાઓ એ કરતે હોય છે. જેમકે નિષેક. “નિક એટલે ઉદયમાં આવનારાં કર્મની અમુક રીતે ગંઠવણ. પ્ર. ૨૨ સંસારી જીવ કર્મ બાંધે એટલે શું તરતજ – એક સમયના પણ વિલંબ વિના એને ભેગવટ–ઉદય શરૂ થાય છે કે અમુક વખત વીત્યા બાદ? ઉત્તર ઃ સંસારી જીવ કર્મ બાંધે તે જ વખતે એ ક્યારે ઉદયમાં આવશે તે અત્ એને સ્થિતિકાળ નક્કી થઈ જાય છે. એ સમય આવ્યા પહેલાં એ સામાન્ય રીતે ઉદયમાં આવી ન શકે. ઉદીરણ દ્વારા પણ એનું ફળ તરત જ ભેગવવું પડે તેમ થઈ શકતું નથી દરેક કર્મ માટે અબાધાકાળ જૈન દર્શનમાં દર્શાવી છે. “અબાધાકાળ એટલે બંધ અને ઉદય વચ્ચેની મુદત. આ મુદતની–અંતરાળ કાળની જઘન્ય એટલે ઓછામાં ઓછી અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે સીમા જૈન દર્શન પ્રમાણે નક્કી છે. જઘન્ય સ્થિતિમાં ફેરફાર શક્ય નથી જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિની વાત જુદી છે કેમકે ઉદીરણ દ્વારા એ ઓછી કરવાની શક્યતા રહેલી છે ઝાડ પતા વેંત એ તરત જ ફળ આપે નહિ-તેમ કર્મ બ ધતાની સાથમાં જ તેનું ફળ ભેગવવાનું બને નહિ. શેડો પણ વખત વીતવે જ જોઈએ. પ્ર ૨૩ : જે કાલાંતરે ઉદય થતું હોય તે વચગાળાના સમયમાં એ કર્મને બાંધનાર નિશ્ચન્ટ રહે છે કે એક યા બીજા જાતની પ્રવૃત્તિ કરે છે? ઉત્તર : કર્મ બાંધનાર એ બાંધ્યા બાદ એ કર્મ પરત્વે નિશ્ચ–નિષ્ક્રિય રહેતું નથી. એ કર્મનાં દલિજેને અમુક રીતે 2010_05 Page #50 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ગઠવવાનું કાર્ય કરે છે કેમકે એકસામટાં એને ખંખેરી નાંખવાનું એને માટે શકય નથી. એ ક્રર્મના ધસારાને પહેાંચી વળાય તેવી એ કની વણાઓને ગઠવે છે. આને ‘નિષેક' કહે છે. એના આકાર ગાયના પૂંછડા જેવા હાય છે. પ્ર. ૨૪ : એ સ્થિતિ કઇ કઇ છે? સ ઉત્તર : એક તે નિષેકની એટલે કે કનાં દિલકા સેગવવાં માટે એની ક્રમબદ્ધ રચના કરવાની પ્રવૃત્તિ છે. આ ઉપરાંત ઉદીરણા વગે૨ે પણ સંભવે છે. પ્ર. ૨૫ : કાઇ પણ કર્મ અનાદિકાલીન છે ખરું ? ઉત્તર : સ’સારી જીવ કચારે પણ ઉત્પન્ન થયા નથી. એ અનાદિકાલીન છે અને અનંત કાળ સુધી જીવવાના છે એ ખરું તેમ જ એ અનાદ્ધિ કાળથી કર્મના પજામાં સપડાયેલા છે તે પણ ખરુ' પરંતુ એને જે કાઇકના વળગાડ લાગ્યું છે તેમાંનું એક પણ કર્મ અનાદિકાલીન નથી. સસારી જીવની ક્રુને અંગે તે એક જાય અને ખીજું આવે એ જાતની સ્થિતિ તેરમા ગુણસ્થાનક સુધી છે.ક વ્યક્તિરૂપે અનાદિ નથી પરંતુ પ્રવાહરૂપે તેમ છે. પ્રવાહરૂપે પણ કર્મ અનાદિ ન જ મનાય તે સંસારી જીવ પહેલાં કરહિત હતા અને ત્યાર બાદ એ અકર્મક જીવના કમ સાથે સબંધ થયા એમ માનવું પડે અને તેમ થતાં મેક્ષે ગયેલા જીવે પણ સકર્મક અને કે જે વાત ઇષ્ટ નથી. પ્ર. ૨૬ : કાઇ પણ કર્મ શાશ્વત છે અર્થાત્ એને એ આંધનાર સાથેના સબંધ હમેશના છે? 2010_05 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે ઉત્તર : ના. દરેક કર્મના ઉદય માટે જેટલેકાળ નિશ્ચિત છે. તે કાળ પૂરો થતાં તે શું પણ ઉદીરણ દ્વારા એમાં જે ઓછાશ લવાઈ હોય તે પૂરો થતાં એને એ બાંધનાર સાથેના સંબંધને તિલાંજલિ આપવી જ પડે અને ત્યાર બાદ વળગી રહેવાની એની તાકાત નથી. કોઈ પણ કર્મ શાશ્વત નથી. પ્ર. ૨૭ : કર્મની પરંપરા વિચ્છિન્ન છે કે અવિચ્છિન? ઉત્તર : બંને. જેના દર્શન પ્રમાણે સંસારી અને બે પ્રકાર છેઃ (૧) ભવ્ય અને (૨) અભવ્ય. ભવ્ય જીવેમાં વહેલા કે મેડા પણ મોક્ષે જવાની – કર્મની જંજીર પૂરેપૂરી તેડી મુક્ત બનવાની ચેગ્યતા છે. અભવ્યમાં આ ગ્યતાનો અભાવ છે. એને એક નહિ ને બીજું—એવું કે અન્ય પ્રકારનું કર્મ કદી છેડનાર નથી. જાતિભવ્યમાં જે કે મેક્ષે જવાની લાયકાત છે. પરંતુ તે પ્રકારની સામગ્રી નહિ મળવાથી એની પણ દશા અભવ્ય જેવી જ છે. એક રીતે કઈ કઈ અભવ્ય તે સૂમ નિગોદરૂપ જાતિભવ્યની શાશ્વત દશામાં જ સબડતે રહેતું નથી. કેઈ કે તે અમુક સ્વર્ગ (નવમા કૈવેયક) સુધીની પણ સહેલ કરી આવે છે. આમ કર્મની પરંપરા ભવ્ય જીવો માટે વિચ્છિન્ન છે જ્યારે અભવ્ય અને જાતિભવ્ય માટે અવિચ્છિન્ન છે. - પ્ર. ૨૮ઃ કયા સંસારી જીને આશ્રી કર્મની પરંપરા વિચ્છિન્ન છે અર્થાત્ કર્મ પ્રવાહરૂપે ચાલુ ન રહે તેમ છે અને કયા સંસારી જીના સંબંધમાં એ પરંપરા અવિચ્છિન્ન છે? ઉત્તર : ભવ્ય જીવોને આશ્રીને વિચ્છિન્ન અને અભવ્ય . તથા જાતિભવ્ય આશ્રીને અવિચ્છિન્ન. 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા પ્ર. ૨૯ : નવું કર્મ બંધાય ત્યારે એનાં દલિકાની વહેંચણી. એ પૂર્વે બંધાયેલાં અને વિદ્યમાન કર્મોમાં કેવી રીતે થાય છે ? કેને કેટલું ફળ મળે છે? ઉત્તર : જે જે કર્મ નવું કર્મ બંધાતી વેળા વિદ્યમાન હોય તેને તેને નવા કર્મનાં દલિકાની ફાળવણી તે તે કર્મની દલિકરૂપ મૂડી પ્રમાણે થાય છે. જે કર્મની મૂડી વધારે તેને તે પ્રમાણમાં લિકેની પ્રાપ્તિ થાય છે. વેદનીય કર્મ અપવાદરૂપ છે આની વિસ્તૃત માહિતી મેં કર્મલિકની વહેંચણી” નામના મારા લેખમાં આપી છે. પ્ર. ૩૦ : સંસારી જીવના શરીરનાં અંગોપાંગ અને મનની રચનામાં શું કર્મનો હાથ છે અને હોય તે ક્યાં કયાં કર્મને? ઉત્તર : કર્મની શક્તિ અને સત્તા ઘણી છે. એને સંસારી આત્મા ઉપર પણ જબરજસ્ત પ્રભાવ પડે છે તે પછી એ આત્માને શરીરની રચના માટે તે કહેવું જ શું? એક રીતે વિચારતાં તે એ તમામ કાર્ય કર્મનું અને તે પણ નામકર્મનું અને એના ઉપપ્રકારનું છે. શરીરનાં હાડકાંની રચના “સંહનન” નામકર્મ ઉપર આધાર રાખે છે. શરીરના અંગેની એટલે મસ્તક, છાતી, પેટ ઈત્યાદિ અવયની અને આંગળી, પર્વરેખા વગેરે ઉપાંગોની રચના “અંગે પાંગ” નામ કર્મને આભારી છે. શરીરના સંસ્થાનને અર્થાત્ એના આકારને નિયામક સંસ્થાન” નામકર્મ છે. શરીરના વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ તે તે નામવાળા નામકર્મને અધીન છે. મન માટે કોઈ વિશિષ્ટ. નામકર્મ જેવાને ઉલેખ હોય તે તે જાણવામાં નથી. 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર - પ્ર. ૩૧: કયું કર્મ સંસારી જીવને એ ભવ પૂરતું જકડી - એ છે ? ઉત્તર : આયુષ્ય-કર્મ. પ્ર. ૩૨૬ મુમુક્ષ અને કર્મ વચ્ચેના સંગ્રામમાં અંતે કેને વિજય થાય છે ? ઉત્તર : મુમુક્ષુને અર્થાત્ મિક્ષના અભિલાષીને. આનું કારણ એ છે કે કર્મની શક્તિ આત્માની શક્તિની અમુક અંશે તે બરાબરી કરી શકે તેમ છે પણ અંતે એ હારી જાય છે. સંસારી જીવ જરા જેટલી પણ ગફલત કરે–પ્રમાદ સેવે તે કર્મ એની રેવડી દાણાદાણ કરે. પ્ર. ૩૩ : કર્મની પરંપરાથી સર્જાતી ગુલામીમાંથી કેણ કે કેવી રીતે છૂટી શકે છે ? ઉત્તર : કર્મની પરંપરાથી સજતી ગુલામીમાંથી કેવળ ભવ્ય જીવો છૂટી શકે છે, જો કે કેટલાકને તે એ માટે ખૂબ જ પ્રયાસ કરે પડે છે. કર્મ કંઈ સંસારી જીવને કર્તા નથી પરંતુ એ જીવ કર્મને કર્તા છે અને એ જ્યારે પોતાની વિરાટ શકિતને જ્ઞાતા બની તેને અમલ કરે છે ત્યારે કર્મ હારી જાય છે– પેબારા ગણી જાય છે. ૧. આ સંબંધમાં મારે લેખ નામે “ કર્મનું પ્રાબલ્ય અને પુરુષાર્થ” જેવો. 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૨૯ પ્ર. ૩૪ : આ છુટકારા ક્રમશઃ છે કે એકસાથે અર્થાત્ સંસારી જીવના ઉત્કર્ષ માટે વિવિધ સેાપાને છે કે કેમ અને હાય તા તે કર્યાં? ઉત્તર : આ છુટકારા ક્રમશઃ છે, સંસારી જીવને પેાતાના ઉત્કર્ષ સાધવા માટે વિવિધ સેાપાના ચડવાં પડે છે. જેમકે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણેાની પ્રાપ્તિ, સમ્યક્ત્વની પ્રાપ્તિ, દેશવરતિના અને કાલાંતરું –– અંતે સીવરતના ક્રમશઃ સંપૂર્ણ સ્વીકાર. પ્ર. ૩૫ : કર્મના નાશ થાય છે કે સંસારી જીવ સાથેના એના સંધના ઉત્તર : કર્મોના નાશ શકય નથી. એ યુગલ છે અને એમ હાઇ એ શાશ્વત છે, જો કે એનાં રૂપાંતરી થાય છે પરંતુ મૂળ પદારૂપ પુદ્ગલ કાયમ રહે છે. આમ હાઇ “કના નાશ ” એમ જે સામાન્ય રીતે ખેલાય છે અને લખાય છે તેના અર્થ એટલેા જ કેકના સંસારી જીવ સાથેના સબંધના નાશ—એ સંબધના આત્યંતિક અત. પ્ર. ૩૬ : જન્મમરણની ઘટમાળ કને લીધે છે. એટલે કુને સદાને માટે રામરામ કરી સર્જાશે સચ્ચિદાનન્દમય અનેલા મુક્ત થયેલા જીવ કાઇ પણ કારણસર ફરીથી જન્મ લઇ શકે ખરા અને જો ન જ લઈ શકે તે તે શાથી ઉત્તર : કર્મોની ઘટમાળથી મુક્ત થયેલેા જીવ યાને સિદ્ધ પરમાત્મા કાઇ પણ કારણસર ફરીથી જન્મ લે નહિ—લઈ પણ શકે નહિ કેમકે એક તે એ કૃતકૃત્ય છે. 2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થે પ્ર. ૩૭ : કર્મના અસ્તિત્વની સિદ્ધિ માટે જૈન સાહિત્યમાં કર્યું. કઈ દલીલ રજૂ કરાઇ છે. એમાં કોઇ મહત્ત્વની દલીલ રહી જતી હાય તે તે કઇ ? 30 ઉત્તર : જિનભદ્રગણુ ક્ષમાશ્રમણે વિસેસાવસયભાસ રચી એમાં ‘ગણધરવાદ' કરીકે આળખાવાતા વિષય મનનીય રીતે નિરૂષ્યા છે. તેમ કરતી વેળા કમ છે કે નહિ એ પ્રશ્ન જે અગ્નિભૂતિએ—ગૌતમગેાત્રીય ઇન્દ્રભૂતિના લઘુ બન્ધુએ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને પૂછ્યો હતા તેના સચાટ ઉત્તરા આપી કર્મીના અસ્તિત્વની સિદ્ધિ કરી છે. એમાં ઉમેરા માટે હવે અવકાશ નથી. પ્ર. ૩૮ : કર્મ જેવા પદાર્થો છે એમ માનવાથી શે લાભ થાય તેમ છે ? ઉત્તર : સંસારી જીવની વિચિત્રતા કર્મ માનવાથી સમજી શકાય છે કેમકે આ વિચિત્રતાનું મૂળ કારણ કર્મ છે. પ્ર. ૩૯ : જે અજૈન દર્શના સંસારી જીવની મુક્તિ માને છે—જીવમાંથી શિવ થવાય છે એમ કહે છે તે દના પ્રમાણે આ સંસારી જીવની દુર્દશા કરનાર કાણુ છે અને એમાંથી સુકત કરનાર તરીકે શેના ઉલ્લેખ છે ? ઉત્તર : જૈન દર્શન જેમ સંસારી જીવની દુર્દશા કરનાર તરીકે એને પુનર્જન્મની જાળમાં સપડાવનાર તરીકે કમના ઉલ્લેખ કરે છે તેમ બૌદ્ધ દૃન વાસના અને અવિ જ્ઞપ્તિના, સાંખ્ય દર્શન આશય અને ક્લેશને, ન્યાય અને વૈશેષિક દના ધર્માધર્મ, સંસ્કાર અને અષ્ટના, પૂર્વમીમાંસા 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૩૧ દર્શન અપૂર્વને, અને ઉત્તરમીમાંસા–શાંકર વેદાન્ત અવિવા, પ્રકૃતિ અને માયાને ઉલ્લેખ કરે છે. ખ્રિસ્તી, ઇસ્લામ અને મૂસાવાદ સેતાનને નિર્દેશ કરે છે. દુર્દશામાંથી મુક્ત કરનાર ઈશ્વર છે એમ અજૈન દર્શનો માને છે એમ સામાન્ય રીતે કહી શકાય. પ્ર. ૪૦ : જેનેના કર્મસિદ્ધાન્ત સાથે સર્વથા કે અંશતઃ સરખાવી શકાય એવાં અજૈન મંતવ્ય છે ખરાં અને હાય તે તે કયાં અને કેટલા પ્રમાણમાં ? ઉત્તર : આને ઉત્તર અંશતઃ આ પૂર્વના પ્રશ્નના ઉત્તરમાં આવી જાય છે. એ સંબંધમાં અત્ર વિશેષ વિચારણું માટે અવકાશ નથી. . પ્ર. ૪૧ : સંસારી જીની સારી કે નરસી–વિવિધ અવ સ્થાઓ—એનાં જાતજાતનાં વિલક્ષણ વર્તનનો ખુલાસે જૈન દર્શનગત કર્મસિદ્ધાન્તથી જ થઈ શકે તેમ છે કે અજેનેના કોઈ સિદ્ધાન્તથી–મંતવ્યથી અને હેય તે તે શું છે? ઉત્તર : પુનર્જન્મને માનનારા સર્વે આસ્તિક દર્શને આને ખુલાસો આપે છે પરંતુ એ સૌમાં જૈન દર્શન ઝીણવટ અને સટતાની દષ્ટિએ અગ્રિમ સ્થાન ભેગવે છે. ૧. જુઓ ઘર્મ શૌના સર્જન (પૃ. ૨૨-૪૦ ). 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] જૈન દર્શનને કર્મ-સિદ્ધાન્ત અને એનું તુલનાત્મક અવલોકન પૂર્વ જન્મ અને પુનર્જન્મ–દર્શન એટલે તાત્વિક વિચારણા એને મુખ્ય સંબંધ આત્મા સાથે છે. કેટલાકને મતે આત્મા એ ચાર કે પાંચ મહાભૂતને એક પ્રકારને આવિર્ભાવ છે અને એને સંબંધ મર્યાદિત છે–એનું અસ્તિત્વ એ ભવ પૂરતું જ છે. આ માન્યતામાં આત્માના પૂર્વ જન્મ કે પુનર્જન્મ માટે સ્થાન નથી. જેએ આત્માને દેહથી ભિન્ન સ્વતંત્ર તત્ત્વ–પદાર્થરૂપે સ્વીકારે છે તેઓ આત્માને શાશ્વત તે માને છે પરંતુ એમાં યે અનેક પક્ષે છે. કેટલાક એક જ આત્મા માને છે. અનેક આત્મા માનનારાઓ પૈકી કેટલાકનું કહેવું એ છે કે આત્મા પૂર્વ જન્મ અને પુનર્જન્મની ઘટમાળથી સર્વદા મુક્ત છે. ઈન્સાફને દિવસે-ક્યામતે ખુદા આગળ આત્મા હાજર થશે અને એ વેળા એ પ્રત્યેક આત્માને માટે એક યા બીજી સ્થિતિમાં સદા રહેવાનું નક્કી થશે. પછી એને અચાન્ય ગતિમાં જવાનું નહિ રહે. ભવ અને મેક્ષ – જૈન દર્શન પ્રમાણે દેહે દેહે ભિન્ન ભિન્ન આત્મા છે. આમ આત્માની સંખ્યા અનંતની છે. આ દર્શન આ દેખાતા લેક ઉપરાંત સ્વર્ગ અને નરકને પણ માને છે. વળી આત્મા–મનુષ્યને આત્મા પણ ખોટાં કાર્ય કરે તે 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા પશુ-પંખી તરીકે–એક સામાન્ય કીટક કરતાં યે વધુ અધમ સ્વરૂપે-સૂક્ષ્મ નિમેદના જીવ તરીકે પણ ઉત્પન્ન થાય એમ આ દર્શનનું કહેવું છે. સૂક્ષ્મ નિગદ એ દરેકે દરેક આત્માનું મૂળ વતન છે અને આત્મિક વિકાસ સાધનાર એ અધમાધમ દશામાંથી ઊંચે આવેમનુષ્યજન્મ જે ઉત્તમ જન્મ પણ પામે. પુનર્જન્મ અને પરાકની ઉપપત્તિ કર્મ પર અવલંબે છે. “કર્મ” જેવી કઈ ચીજ જ ન હોય તે પુનર્જન્મ વગેરે સંભવે નહિ. “કર્મ” શુભ હે કે અશુભ હે–એને “પુણ્ય કહે કે “પાપ” કહે, એને અંત ભવ્ય માટે આવી શકે તેમ છે, જોકે એ આત્મા સાથે એને સંબંધ પ્રવાહરૂપે અનાદિ કાળથી છે. આ અંત આવતાં એ આત્મા જન્મમરણના ચકરાવાથી મુક્ત બને છે અને એ નિરંજન, નિરાકાર અને સચ્ચિદાનંદમય એવી અનુપમ અવસ્થાને–એક્ષને પામે છે. આ મેક્ષ જ જૈન દર્શન પ્રમાણે ખરેખર પુરુષાર્થ છે જ્યારે ધર્માદિ તે ગૌણ છે. વિચિત્રતાનું કારણ આપણે આ દુનિયામાં જાતજાતનાં પ્રાણીઓ જોઈએ છીએ. એ બધાં એકસરખાં સુખી, નીરોગી, ટીયુષી, જ્ઞાની, સંયમી, યશસ્વી, પ્રભાવશાળી, સમૃદ્ધ કે સુંદર નથી. અરે એક જ માતાના પેટે અવતરેલાં જોડિયાં સંતાનમાં પણ અનેકવિધ વિષમતાઓ જેવાય છે. આમ જે આ જગતમાં વિચિત્રતાઓ છે તેનું કારણ શું ? જૈન દર્શન એને ઉત્તર કમ? એમ આપે છે. જયંતભઠ્ઠ ન્યાયમંજરી (ઉત્તર ભાગ, પૃ. ૪ર)માં એને “ અરણ કહે છે. 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ કરિહાનઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર - પુગલ અને કામણ વર્ગણા–જૈન દર્શન સમસ્ત પદાર્થોને દ્રને જીવ અને અજીવ એમ બે વર્ગમાં વિભક્ત કરે છે. અજીવ તરીકે એ પુદગલ, આકાશ વગેરે ગણાવે છે. આકાશ અનંત છે. એના બે ભાગ નિર્દેશાયા છે. એકમાં જીવ, પુદ્ગલ વગેરે છે જ્યારે બીજામાં કેવળ આકાશ છે. પહેલા ભાગને કાકાશ અને બીજાને “અલકાકારો કહે છે. આ કાકાશમાં પુદ્ગલ એક યા બીજા સ્વરૂપે સર્વત્ર છે. આ મુદ્દગલ મૂર્ત છેરૂપી છે – ઈન્દ્રિય દ્વારા એનું ગ્રહણ શક્ય છે. એને સ્પર્શ, રસ, ગબ્ધ અને વર્ણ છે. એના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશને જ્યાં સુધી એ એથી અલગ થયેલ ન હોય ત્યાં સુધી “પ્રદેશ કહે છે અને એ અલગ થતાં એને પરમાણુ” કહે છે. આમ જે છૂટા છૂટા એકેક પરમાણુઓ હોય એને “પરમાણુ-વણ” કહે છે. - “વર્ગણુ” એટલે સમુદાય. પરમાણુમાં વર્ગણરૂપે પરિણમવાની ગ્યતા હોવાથી પરમાણુ–વર્ગણા” નામ સાર્થક કરે છે. બન્ને કે એથી વધારે પરમાણુઓ મળતાં “સ્કંધ' બને છે. બબ્બે પરમાણુઓના સજાતીય કે તે બીજી વણા” છે. એવી રીતે વધતાં વધતાં અનંત પરમાણુઓના બનેલા રંકની પણ એકેક વર્ગણે છે. આ જાતની વિવિધ વર્ગણાઓ એકેકથી સૂક્ષમ છે, જે કે પરમાણુઓની સંખ્યામાં એકેકથી ચડે છે. આવી એક અનંતાનંત પરમાણુઓથી બનેલી સૂક્ષ્મ વર્ગને કાશ્મણવર્ગણું કહે છે. એ શરીર બનાવવા માટે કે બાલવા માટે જે વર્ગણા (ભાષા-વર્ગણું) કામમાં લેવાય છે. અને વિચારવા માટે જે મને વર્ગણને ઉપગ કરાય છે તેના કરતાં પરમાણુની સંખ્યા તેમ સૂક્ષ્મતાની દષ્ટિએ ચડિયાતી છે. 2010_05 Page #60 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા કયાનું નિરૂપણુ-જૈન દર્શન પ્રમાણે જીના બે પ્રકાર છેઃ (૧) મુક્ત અને (૨) સંસારી. સંસારી. જીને દેહ છે જ્યારે મુક્ત જીને દેહ નથી. દેહધારી જીવમાં જેઓ સર્વથા અવિકારી બન્યા છે તેઓ “જીવન્મુક્ત' ગણાય છે. એમના સમભાવમાં—એમની અવિકારિતામાં–વીતરાગતામાં તેમ જ એમના જ્ઞાનમાં કશી મણા નથી. એમનાથી ઉતરતી કેટિના જ વિકારી છે–એમનામાં છેડેઘણે અંશે પણ વિકાર છે. કંઈ નહિ એમનામાં લોભની વૃત્તિ ખૂણેખાંચરે પણ અલ્પ પ્રમાણમાં વિદ્યમાન છે. બીજા જીવે તે એથી પણ નીચલી હદે છે. તેમનામાં તે લેભ સિવાયના વિકારે –કોધ, માન, માયા કે એ બધા ચે છે. આ ફોધાદિ વિકારેને જૈન દશર્ન “કષાય” કહે છે. ગને અથ–સંસારી જીવને દેહ છે. એ દેહ જ્યાં સુધી છે–એ પાંજરામાંથી એ આત્મા મુક્ત થયેલ નથી ત્યાં સુધી એને હાથે કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિઓ થયા કરે છે. જેઓ જીવન્ત ” છે તેમને પણ એમના જીવનમર્યાદાની લગભગ પૂર્ણાહુતિ પર્યત આ પ્રવૃત્તિઓ હોય છે. એએ “પર-મુક્ત' અને પછી એમને પુદ્ગલને અવલંબીને કઈ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી તેમ હતી પણ નથી. આત્મરમણતાને અપૂર્વ આનંદ સ્વાવલંબી જ હોય. એને વળી કઈ પણ કારણસર પુગલને લેવાનું કે મૂકવાનું હોય ખરું ?. એ “પર–મુક્ત” આત્માઓ તે સર્વથા “અગી’ છે કેમકે એઓ કાયિકાદિ પ્રવૃત્તિઓથી પર છે અને આ કાયિકાદિ પ્રવૃત્તિઓને જૈન દર્શન. ગ' કહે છે. જેનેના સર્વજ્ઞ દે–ખુદ તીર્થકરે પણ નિર્વાણ પામવાની તૈયારીમાં હોય ત્યારે જ “સગી” મટી “અગી' અને 2010_05 Page #61 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ છે. આવી પરિસ્થિતિમાં આપણું જેવા સામાન્ય મનુષ્ય અને એથી ઉતસ્તી કેટિના ગણાતાં પશુ-પંખીઓ–તિર્યએ “ગરથી સદા યુક્ત જ હોય એમાં શી નવાઈ? બન્યુનું કારણુ–સંસારી જીવે વિકારી તેમ જ અવિકારી એમ બે પ્રકારના છે. વિકારી જીવે ભેગથી યુક્ત છે એટલું જ નહિ પણ એઓ કષાયથી પણ યુક્ત છે જ. સંસારીના આત્મા સુધી કામણ–વગણને લાવવામાં યોગ” કારણરૂપ છે અર્થાત્ એની કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિઓને ક્રિયાઓને લઈને કામણ–વગણનું આગમન થાય છે. આ વર્ગને આત્મા સાથે જોડવાનું કાર્ય કષાય કરી શકે તેમ છે અને એ કાર્ય સતતપણે કરે પણ છે. આ જોડાણને જૈન દર્શન “બ” કહે છે. એ બન્ય કષાય ન હોય તે ગાઢ નથી. આ વાત આપણે એક ઉદાહરણ દ્વારા વિચારીશું. ઉદાહરણ દ્વારા નિરૂપણ...ધારો કે રસ્તા પર ધૂળ પડેલી છે અને પવન ફુકાય છે એટલે એ ધૂળ આમ તેમ ઊડવા માંડે. છે. રસ્તાની બાજુના મકાનની ભીંત સાથે એ અથડાય છે. આ ભીંત પર કેાઈ જાતની ચીકાશ ન હોય તે ધૂળને ત્યાં ચેટી. વાતું બને નહિ અને જે હોય તો એ ત્યાં જરૂર એંટી જાય અને ભીંતને એના રંગે રંગે. દેહધારીઓને આત્મા એ ભીંત છે, યુગ એ વાયુ છે, કાય એ ચીકાશ ઉત્પન્ન કરનાર–ચીકણે પદાર્થ છે અને - - - - - - ૧. જેમાં વેગના કારણરૂપ યામિક શક્તિ-ઉત્સાહ પણ “ગ” 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા કાર્પણ–વર્ગણ એ ધૂળ છે–એની રજકણે છે. જે જીવ કષાયથી રહિત હોય તે કામણું–વર્ગણરૂપ ધૂળ, ગરૂપ વાયુ દ્વારા ઉડાવાયા છતાં એ આત્મારૂપ ભીંત સાથે ચેટી શકે નહિ એને ગાઢ બંધ ન થાય પરંતુ જે ઓછેવત્તે અંશે પણ કષાય જે ચીકણો પદાર્થ આત્મારૂપ ભીંતને વળગેલ હોય તે ગરૂપ વાયુ દ્વારા ઉડાવાયેલી કાર્પણ–વર્ગણારૂપ ધૂળ એને જરૂર ચેટી જાય અને એને મલિન બનાવે. ધૂળનું ઓછાવત્તા પ્રમાણમાં ઊડવું વાયુના વેગ ઉપર આધાર રાખે છે. વાયુ ધીરે ધીરે વાતે હોય તે એ ઓછી ઊડે. એવી રીતે ભીંત પર ચીકાશ ઓછી હોય તે ધૂળ શેડો વખત જ ચૂંટેલી રહે. દ્રવ્ય-કર્મ ને ભાવ-કર્મ–જે કાર્મણ–વર્ગણે યોગ દ્વારા આવી કષાયને લઈને આત્મા સાથે ઓતપ્રેત બને છે એને જૈન દર્શન “દ્રવ્ય-કર્મ” કહે છે અને એ બનવામાં કારણરૂપ કષાયને ભાવ-કર્મ કહે છે. નાયિકાદિનાં મંતવ્ય-પ્રત્યેક શુભ કે અશુભ પ્રવૃત્તિ સામાન્ય રીતે એની પાછળ એના સંસ્કારને મૂકતી જાય છે. આ સંસ્કારને તૈયાયિક અને વૈશેષિકે ધર્મ અને “અધર્મ ૧. “ઈપથિક' કર્મની સ્થિતિ એક સમય જેટલી છે. એ પછી તો એ ખરી પડે છે. પથિક કર્મ સિવાયનાં કર્મને “સાપરાયિક કર્મ” કહે છે. ૨. જુઓ ન્યાયમંજરી (ઉત્તર ભાગ, પૃ ૪૪). છે. પ્રશસ્તપાદની કાલી નામની ટીકા (રૂ. ૭ર ઇત્યાદિ), 2010_05 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કસિદ્ધાન્ત : રૂ૫રેખા અને પ્રૌઢ ગ્રન્થ કહે છે મદર્શન (૨–૧૨) એને “કર્ભાશય' કહે છે અને ૌદ્ધ દશન એને “અનુશય કહે છે. કર્મશયના સંચયમાં આધારરૂપ અને ફ્લેશરૂપ કારણવાળી વૃત્તિ “કિલષ્ટ” ગણાય છે. આપણે જૈન દર્શનના દ્રવ્ય-કર્મને યોગદશનની “વૃત્તિ અને ન્યાય-દર્શનની પ્રવૃત્તિ સાથે સરખાવી શકીએ. એવી રીતે જૈન દર્શનના ભાવ-કર્મને ઇતર દર્શનેના સંસ્કાર સાથે સરખાવાય. અહીં એ ધ્યાનમાં રાખવું ઘટે કે “કર્મ” એ જૈન દર્શનના મતે કેવળ સંસ્કાર નથી પણ એક મૂર્ત પદાર્થ છે. ' ઓતપ્રેતતા દૂધમાં જેમ પાણી રેડાતાં એ પાણી દૂધની સાથે કે પાણીમાં રંગની ભૂકી નાંખતાં એ ભૂકી પાણી સાથે કે અગ્નિમાં તપાવાયેલા લેખંડના ગેળામાં અગ્નિ એ લેખંડ સાથે ઓતપ્રેત બની જાય છે તેમ એ કર્મ આત્માને પ્રાયઃ એકે એક ભાગ સાથે ઓતપ્રેત થઈ જાય છે. આત્માના જે અસંખ્ય અંશે–પ્રદેશ છે તેમાંના આઠ સર્વથા અલિપ્ત રહે છે. આત્માની મૂર્તતા–જૈન દૃષ્ટિએ અનાદિ કાળથી આત્મા એના કષાયોને લઈને કર્મ બાંધતે આવ્યા છે અને એક કર્મ જાય અને બીજું આવે એ રીતે એની સાથે કર્મને સંબંધ પ્રવાહરૂપે ચાલુ રહ્યો છે. આને લઇને મૂળ સ્વરૂપે અમૂર્તઅરૂપી આત્મા મૂર્ત છે. એ આમ મૂર્તીમૂત છે. આને લઈને એને મૂર્ત કર્મ સાથે બંધ થઈ શકે છે. સંપૂર્ણતયા અમૂર્ત એવા સિદ્ધના–મુક્તના આત્મા સાથે બંધ, અરે ! કેઈ પણ જાતને સંબંધ નહિ થવાનું કારણ એની સર્વાશે અમૂર્તતા છે. , ૧જુઓ અભિધર્મકારા (૫-૧). 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૩૮ જીવની પ્રાથમિક દશા–પહેલાં જીવ સર્વથા શુદ્ધ હતા અને કાલાંતરે એ કર્મરૂપ લેપથી લેપાયે–અશુદ્ધ બન્યું એ માન્યતા યુક્તિસંગત નથી અને જૈન દર્શન અને સ્વીકારતું પણ નથી. આ માન્યતા સ્વીકારાય તે પછી ઉદ્યમ કરવાને શે અર્થ ? જે કરેલું કારવેલું ધૂળમાં મળે તેમ હોય તે એ માટે કયે સુજ્ઞ જન પ્રયત્ન કરે? બંધના ચાર પ્રકારે – કામણ-વણાએ આત્માની સાથે જોડાતાં એને “કર્મ' તરીકે ઓળખાવાય છે. એને આત્મા સાથે બંધ થાય તે સમયે સમકાળે એમાં ચાર અંશોનું નિર્માણ થાય છે. એ અશે તે બંધના ચાર પ્રકાર છે. કઈ ગાય કે બકરી ઘાસ ખાય અને એ ઘાસ દૂધરૂપે પરિણમે તે જ વેળાએ (૧) એની મીઠાશ જે સ્વભાવ બંધાય છે, (૨) એનો સ્વભાવ ક્યાં સુધી ટકી શકશે તે કાલમર્યાદા પણ નકકી થાય છે, (૩) એ મીઠાશની તીવ્રતા કે મંદતા જેવી વિશેષતા પણ એ સમયે જ નિર્માય છે, અને (૪) એ દૂધનું પિગલિક પરિમાણ–એમાં કેટલા પરમાણુએ છે તે વાત પણ સાથે સાથે જ નિર્માય છે. એવી રીતે ભેગને લઈને આવેલી કાર્મણ-વર્ગણ કષાયને લીધે આત્મા સાથે જોડાય અને કર્મરૂપે પરિણમે તે જ સમયે એમાં (૧) પ્રકૃતિ યાને સ્વભાવ, (૨) સ્થિતિ યાને કાલ–મર્યાદા, (૩) અનુભાવ યાને વિપાક એટલે કે ફલાનુભવ કરાવનારી વિશિષ્ટતા–વિવિધ પ્રકારના ફળ આપવાની શક્તિ તેમજ (૪) એના સ્કંધ – દલિકોની–પરમાણુઓની સંખ્યા નિયત બને છે. 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ઝબ્બે પેગ અને કષાયન કાર્ય—પ્રકૃતિ–બંધ અને પ્રદેશ–બંધ ગથી થાય છે જ્યારે સ્થિતિ–બંધ અને અનુભાવ–બંધ કષાયથી થાય છે. અન્ય શબ્દોમાં કહું તે કર્મના સ્વભાવના ઘડતરમાં અને એની સંખ્યાના પરિમાણમાં વેગને હાથ છે જ્યારે એ કર્મ આત્મા સાથે એ છે કે વધારે વખત એકરસ રૂપે રહી શકે તેનું તેમ જ એની તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિનું એમ બેનું નિર્માણ કષાયને હસ્તક છે. બન્ધને પ્રદેશ-જીવ જેટલા ક્ષેત્રને–-આકાશના જેટલા પ્રદેશને વ્યાપીને રહ્યો હોય તેટલામાં જ-જીવના પ્રદેશના ક્ષેત્રમાં જ રહેલી કાર્મણ–વગણને બન્ધ થાય છે. વળી એ વગણે જે સ્થિર હોય તો જ બન્ધ થાય; ગતિવાળી વર્ગણ કામ ન લાગે. આ કામ ણ વગણએનું ગ્રહણ આત્માના હરકઈ દિશામાં રહેલાઊંચે, નીચે અને તીરછે એમ બધી દિશામાં રહેલા પ્રદેશ વડે થાય છે.' પ્રકૃતિનું વર્ગીકરણ–આત્મપ્રદેશ સાથે કાર્મણ-વણ બંધાતાં એમાં અનેક પ્રકૃતિનું નિર્માણ થાય છે. આ વિવિધતા આત્માના પરિણામની વિવિધતાને આભારી છે. આમ જો કે એ પ્રકૃતિઓ– સ્વભાવે અસંખ્ય છે તેમ છતાં સંક્ષેપમાં એના ૧. આત્માના અસંખ્ય પ્રદેશમાંથી સદા નિર્લેપ રહેનારા આઠ પ્રદેશની વાત જુદી છે. ૨. આ સ્વભાવે આપણે જોઈ શકતા નથી પણ એની જે અસર થાય છે–એ જે કાર્ય કરે છે તે ઉપરથી આપણે એ જાણી અને ગણું શકીએ. 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા -આઠ પ્રકાર ગણાવાય છે. એ આઠને મૂળ-પ્રકૃતિ–અશ્વ' કહે છે. પ્રકૃતિ–બબ્ધને બદલે “પ્રકૃતિએ શબ્દ પણ વપરાય છે અને સામાન્ય રીતે એને જ “કર્મ' કહેવામાં આવે છે. મૂળ પ્રકૃતિઓ– મૂળ પ્રકૃતિએ યાને કર્યો આઠ છેઃ (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ક, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. જ્ઞાનાવરણ કર્મ આત્માના જ્ઞાનરૂપ મૌલિક ગુણનું ઘાતક છે. દર્શનાવરણ આત્માના દર્શનને–એના સામાન્ય બંધને આવરી લે છે–એને પ્રકટ થવા દેતું નથી. વળી એ જાતજાતની નિદ્રાનું કારણ છે. વેદનીય કર્મ સુખ કે દુઃખને અનુભવ કરાવે છે. મેહનીય કર્મ આત્માને મેહ પમાડે છે. આયુષ્ક-કર્મ જીવને એના જન્મસમયે પ્રાપ્ત થયેલા દેહમાં રિકી રાખે છે. આ કર્મની તે ભાવ પૂરતી પૂર્ણાહુતિને “મૃત્યુ” નામ-કર્મ શરીર, એનાં અવયવો અને એને ઘાટ નક્કી કરે છે તેમ જ જીવની અમુક ગતિ, જાતિ વગેરેની પ્રાપ્તિમાં કારણરૂપ છે. નેત્ર-કમને લઈને જીવનું કુળ ઊંચું કે નીચું ગણાય છે. અંતરાય-કર્મ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં એટલે કે દાન દેવામાં, લાભ લેવામાં, પરાક્રમ કરવામાં તેમ જ ભેગ અને ઉપગ ભોગવવામાં વિદ્ધ ઊભું કરે છે. 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા " ઉત્તર પ્રકૃતિ—આ આઠે મૂળ પ્રકૃતિના એછાવત્તા ભેદો છે. એને ઉત્તર પ્રકૃતિ' કહે છે. જ્ઞાનાવરણુ જ્ઞાનના કૈવલજ્ઞાન વગેરે પાંચ પ્રકારો સાથે સબંધ ધરાવે છે. એ દૃષ્ટિએ એના પાંચ ભેદો ગણાવાય છે. મેાહનીય–કના મુખ્ય એ ભેદે છે : (૧) દર્શન -મેહનીય અને (૨) ચારિત્ર-મેાહનીય. દર્શન-મેાહનીયને લઇને જીવને કાં તે સાચી શ્રદ્ધાના સથા અભાવ રહે છે. એટલે કે એને વિપરીત શ્રદ્ધા થાય છે કે કાં તા એની શ્રદ્ધા અડધીપડધી સાચી હોય છે કે કાં તા એની શ્રદ્ધા કંઇક અંશે મલિન હાય છે એ સર્વથા નિળ નથી. હતી. ચારિત્ર-મેહનીય કર્મ આત્માને સન્માર્ગે ચાલતાં શકે છે. એના ક્રોધ, માન, માયા અને લેાભ એ મુખ્ય પ્રકારે છે જ્યારે ભય, શાક, વેદ યાને કામાતુરતા, હાસ્ય, ધૃણા (સૂગ) રતિ અને અતિ એના ઉપપ્રકાશ છે. અતરાય--કર્મના ઢાનાંતરાય ઇત્યાદિ પાંચ ઉપપ્રકાશ છે. જર જ્ઞાતિ-ક્ર — આત્માની ખરાખી કરવામાં માહનીય ક અગ્રેસર છે. એ ક તેમ જ જ્ઞાનાવરણુ, દનાવરણુ અને અંતરાય . આત્માના મૌલિક ગુણેાનાં ઘાતક છે એટલે એને કહે છે. ખાકીનાં ચાર કર્મો અધાતિ-કમ " ઘાતિ-કર્મ કહેવાય છે. 6 પુણ્ય અને પાપ ઘાતિ–કમાં તે અશુભ જ છે. અધાતિકર્મામાંથી કેટલાંક શુભ છે તે કેટલાંક અશુભ છે. શુભ કર્મો તે ‘ પુણ્ય ’ અને અશુભ કર્મો તે ‘પાપ’એમ જૈન દર્શનનુ કહેવુ છે, કેટલાક દર્શનકારે આને ‘ કુશળ’ અને ‘અકુશળ શુક્લ ’ અને ‘કૃષ્ણ’ જેવાં નામેા વડે આળખાવે છે. છે અથવા " 2010_05 Page #68 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૪ ભગવદ્ગીતા ( અ૦ ૧૯)માં સાત્ત્વિક, રાજસ અને તામસ એમ કર્મના ત્રણ ભેદ દર્શાવાયા છે. ' અજૈન દશનામાં કર્મના પ્રકારો ચોગદર્શનમાં *ર્માશયના દૃષ્ટ—જન્મ વેદનીય ’ અને ‘ અષ્ટ-જન્મ વેદનીય ’ એવા બે ભેદ પડાયા છે. જે કર્મને જે ભવમાં સંચય કરાય તે જ ભવમાં જેનું ફળ ભેગવવાનું આવે તે પ્રથમ ભેદ છે અને જેનું ફળ ભવાંતરમાં——અન્ય જન્મમાં ભાગવાય તે ખીજો ભેદ છે. આ પ્રત્યેકના મુખે ઉભેદ છે: ( ૧ ) નિયત-વિપાક અને (૨ ) અનિયત–વિપાક. 6 ઔદ્ધ દનમાં કર્મના કુશળ, અકુશળ અને અભ્યાકૃત એમ ત્રણ ભેદો જેમ પડાયા છે તેમ આ જ અવાળાઆશયવાળા ખીજા પણ ત્રણ ભેટ્ઠા પડાયા છે. જેમકે (૧) સુખ-વેઢનીય, ( ૨ ) દુઃખ–વેદનીય અને ( ૩ ) ન—દુઃખસુખ–વેદનીય. પહેલી જાતનું કર્મ સુખના, ખીંજુ દુઃખના અને ત્રીજું નહિ સુખ કે નહિં દુઃખના અનુભવ કરાવે છે. પ્રથમના ત્રણ ભેદોના બબ્બે ઉપભેદ છે: ( ૧ ) નિયત અને (૨) અનિયત. નિયતના વળી ત્રણ પ્રકાર છેઃ (૧) દૃષ્ટધર્મ –વેદનીય, ( ૨ ) ઉપપદ્મવેદનીય અને ( ૩ ) અપર પર્યાય–વેનીય. અનિયતના બે પ્રકાર છે : ( ૧ ) વિપાક-કાલ અને ( ૨ ) અનિયત વિપાક. હૃષ્ટ-ધર્મ વેદનીયના એ અવાંતર પ્રકાર છેઃ (૧) સહસા—વેદનીય અને ( ૨ ) અસહસા– વેદનીય. ખાકીનાના ચાર ભેદ છે : ૧. જુઓ અભિધ કારામાંના “ ક્રમ -નિર્દેશ.” .. 2010_05 Page #69 -------------------------------------------------------------------------- ________________ કમેસિફાત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ( ૧ ) વિપાકકાલનિયત વિપાકાનિયત. ( ૨ ) વિપાકનયત વિપાકકાલ-અનિયત. ( ૩ ) નિયતવિપાક નિયતવેદનીય. (૪) અનિયતવિપાક અનિયતવેદનીય. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ – કર્મના ફલદાનની અપેક્ષાએ એના (૧) સંચિત, (૨) પ્રારબ્ધ અને (૩) ક્રિયમાણ એમ ત્રણ પ્રકારે સાધારણ રીતે સૂચવાય છે. જીવે ફક્ત પૂર્વ જન્મમાં જ નહિ પરંતુ ચાલુ જન્મમાં પણ અને તે પણ એક જ ક્ષણ–સમય પહેલાં જે જે કર્મ કર્યા તે “સંચિત કહેવાય છે. આ સંચિતને મીમાંસકે “અપૂર્વ' કહે છે તે કેટલાક એને “અદષ્ટ’ કહે છે કેમકે ક્રિયા થઈ રહ્યા બાદ એનું પરિણામ સૂક્ષ્મ હોઈ એ દેખાતું નથી. - જે કર્મનું ફળ ભેગવવું શરૂ થાય છે તેને “પ્રારબ્ધ” કહે છે. ક્રિયમાણ” એ પ્રકાર યુક્તિ-સંગત જણાતું નથી કેમકે એને અર્થ “વર્તમાનમાં કરાતું” એમ થાય છે અને એ તે પ્રારબ્ધ કર્મનું જ પરિણામ છે. લેકમાન્ચે આ પ્રકાર સ્વીકાર્યો નથી. ૧ વેદાન્તીઓની માન્યતા – વેદાન્તસત્ર (૪–૧–૧૫ )માં કર્મના (1) પ્રારબ્ધ–કાર્ય અને (૨) અનારબ્ધ–કાર્ય એમ બે પ્રકારે દર્શાવાયા છે. ૧. જુએ ગીતારહસ્ય (પૃ. ૨૭૨ ). 2010_05 Page #70 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા વિપાકના ત્રણ પ્રકારે– ગદશન (૨–૧૩)માં કર્મના વિપાકના ત્રણ પ્રકારે ગણાવાયા છેઃ (૧) જાતિ (જન્મ), (૨) આયુષ્ય અને (૩) ભેગ. કોઈ કર્મનું–કર્ભાશયનું ફળ અમુક જન્મરૂપે, કેઈકનું અમુક આયુષ્યરૂપે અને કેઈકનું અમુક ભાગરૂપે છે એટલે જ અહીં બાંધેભારે ઉલ્લેખ છે પરંતુ એ ત્રણ વિપાકને અનુરૂપ કર્મોશને ભિન્ન ભિન્ન નામપૂર્વક નિર્દેશ હોય એમ જણાતું નથી. જે એ હોય કે હત તે આયુષ્ય-વિપાકવાળા કર્માશયનું જૈન દર્શનના આયુષ્કકર્મ સાથે અને જન્મ–વિપાકવાળા કર્માશયનું નામ-કર્મ સાથે સંતુલન થઈ શકે. અપવર્તન અને ઉદવર્તન–કેદની સજા કરાય તે વેળા એ કયાં સુધી ભેગવવાની છે તેને ઉલ્લેખ કરાય છે. સામાન્ય રીતે તે આ સજા એની મુદત પૂરી ન થાય ત્યાં સુધી એ સજાને પાત્ર બનેલી વ્યક્તિ ભેગવે પરંતુ કોઈ મેટે આનંદજનક પ્રસંગે ઉપસ્થિત થતાં એ મુદત ઓછી પણ કરાય છે. આવી પરિસ્થિતિ કર્મના બંધના વખતે એની જે સ્થિતિ નિયત થઈ હોય તેને તેમ જ એની નિર્માણ થયેલી ફળ આપવાની શક્તિ યાને રસને પણ લાગુ પડે છે. અશુભ કર્મ બાંધ્યા બાદ જે જીવ શુભ કાર્યો કરે તે એ દ્વારા એ એની નિયત કરાયેલ સ્થિતિમાં તેમ જ એના રસ (અનુભાગ)માં ઘટાડો કરી શકે. આ ક્રિયાને “અપવર્તના” કહે છે. એથી ઊલટી ક્રિયાને–અવસ્થાને “ઉદ્દવર્તના કહે છે. ઉદ્દવર્તતાને પ્રસંગ, અશુભ કર્મ બાંધ્યા પછી એના બંધ વખતે જે કલુષિત મનોદશા હતી તેથી પણ વિશેષ કલાપિત દશા આત્માની અને તેના પર આધાર રાખે છે. 2010_05 Page #71 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ અપર્વતના અને ઉદ્વર્તનને લઈને કેઈ કર્મ જલદી તે કેઈ વિલંબે ફળ આપે છે અને તે પણ મંદ સ્વરૂપે કે તીવ્ર સ્વરૂપે. અકાળ-મૃત્યુ અને કાળ-મૃત્યુ–સામાન્ય રીતે એમ કહેવાય કે આયુષ્યની સ્થિતિ ઘટવાનાં કારણે મળે તે એ ઘટે. વિષપાન વગેરે દ્વારા અકાળ-મૃત્યુ નિપજી શકે. આયુષ્ય આમ જે જલદી - ભગવાઈ જાય તેને “અપવર્તન” યાને અકાળ-મૃત્યુ” કહે છે જ્યારે નિયત સ્થિતિ પૂરી થાય ત્યારે જ એ ભગવાઈ રહે તે એ ભેગને “અનપવર્તના” યાને “કાળ-મૃત્યુ” કહે છે. અકાળ મૃત્યુમાં વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરે નિમિત્તો છે. એ નિમિત્તોની પ્રાપ્તિ તે “ઉપક્રમ’ કહેવાય છે અને એ ઉપક્રમવાળું આયુષ્ય “સેપક્રમ” અને એથી વિપરીત જાતનું આયુષ્ય - “નિરુપક્રમ” કહેવાય છે. આ અપવર્તનીય આયુષ્ય તે સેપકમ જ હોય છે; અનપર્વતનીય બંને પ્રકારનું હોઈ શકે પણ એને બાહ્ય નિમિત્તો મળવા છતાં એની એના ઉપર કંઈ અસર થતી નથી. ગદશન (૩–૨૨)ના ભાષ્યમાં આયુષ્યને અંગે સોપક્રમ અને નિરુપક્રમ શબ્દ વપરાયા છે. અહીં ભીનું કપડું અને સૂકું ઘાસ એ બે દાખલા અપાયા છે. આયુષ્ય જલદી ભેગવાઈ જાય છે એટલે કૃતનાશ, અકૃતાગમ કે નિષ્ફળતાના દેશે ઉદ્દભવે છે એમ કઈ કહે તે તેને ભીનું - કપડું વાળીને અને એ છૂટું સૂકવાય તે બે વચ્ચેનો ભેદ તેમ જ ગુણાકાર વગેરે માટેની વિવિધ પ્રક્રિયાઓને વિચાર કર ઘટે એટલું જ અહીં હું સૂચવીશ. 2010_05 Page #72 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા અબાધાકાલ—આંખે રાખ્યા કે તરત જ કેરી ખાવા મળે ખરી? એને માટે થાડાક વખત થાભવું પડે. આવી સ્થિતિ કર્મ માટે પણ છે. અમુક વખત સુધી તે કર્મ જાણે નિષ્ક્રિય ન હાય તેમ પડી રહે છે—એ સુષુપ્ત દશામાં રહે છે. એ હયાત છે પણ એ એનું ફળ ચખાડતું નથી. એની આ નિષ્ક્રિય સ્થિતિ રહે એટલા વખતને ૧અખાધા-કાલ ’ કહે છે, આયુષ્યક માટે અમુક અપવાદ છે પણ એ વાત હું અહીં જતી કરું છું. " " પ્રદેશાય અને વિપાકેાય—કર્મ ફળ આપવા માંડે તેને ‘ ઉડ્ડય’ કહે છે. એ ઉદયના બે પ્રકાર છેઃ (૧) પ્રદેશેાય અને (૨) વિપાકેાય. કર્મ ઉદયમાં આવે પરંતુ એનું ફળ ભોગવવું ન પડે એ રીતના એના નાશ તે પ્રદેશેાય’ છે જ્યારે એ એનું ફળ ચખાડવ્યા બાદ નષ્ટ થાય—એ આત્માથી છૂટુ પડે એ જાતના એના ઉદય તે ‘વિપાકેય ' છે. પ્રદેશેય તે પરણેલી પણ તેમ છતાં ચે વાંઝણી રહેલી સ્ત્રી જેવું છે જ્યારે વિપાકેાય એ પરણીને પુત્રવતી બનેલી સ્ત્રી જેવુ' છે. > અધની પૃષ્ટાદિ ચાર અવસ્થાએ—કપડું ચાખ્યુ` હાય અને એવામાં ધૂળ ઊડે તે તેની રજકણા એ કપડાને લાગે ખરી પરંતુ કપડું ખંખેરવાથી એ ખરી જાય. કપડુ તેલ જેવા પદાર્થ વડે ચીકણુ બન્યું હોય તે આ ધૂળ ચાંટી જાય અને એ સાફ કરતાં મહેનત પડે. કોઇ વાર કપડું એટલું બધું ચીકણુ હાય કે એને પડેલા ડાઘ કેમે કર્યાં નીકળે નહિ, કપડુ ફાટી ચ' પણ ડાઘ નીકળે નહિ. આમ જેમ મેલ ચેટવાચાંટવામાં y ' ૧ આને ‘અનુદય-કાળ ' કહી શકાય. 2010_05 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ફરક છે તેમ કર્મના બંધમાં પણ ફરક છે. એ બંધ ચાર જાતને છેઃ (૧) એકદમ ઢીલે, (૨) એનાથી જરા મજબૂત (૩) એનાથી પણ વધારે મજબૂત અને (૪) ખૂબ જ મજબૂત. આ પ્રમાણેની બંધની ચાર અવસ્થાઓને અનુક્રમે (૧) પૃષ્ટ, (૨) બદ્ધ (૩) નિધત્ત અને (૪) નિકાચિત કહે છે. આ સંબંધમાં આપણે ગાંઠનું તેમ જ સાયનું ઉદાહરણ વિચારીશું. ગાંઠ વાળતી વેળા જે સટકિયું વાળ્યું હોય તે એ જલદી છૂટે. જેમાં ગાંઠ પાડી દીધી હોય અને દિવેલ લગાડી. એને ચીકણી બનાવી દીધી હોય કે જેવી મશ્કરી કેટલીક વાર કાંકણુ–દેરા છેડનાર સામાને બનાવવા માટે કરે છે તે એ છેડતાં મહામુશ્કેલી ઊભી થાય. બહુ જ સખત ગાંઠ હોય તો. એ છૂટે જ નહિ–એ કાપી નાખે જ છૂટકે. ધારો કે પચાસેક સેની ઢગલી છે. આને હાથ લગાડતાં એ છૂટી પડી જાય છે. આ સેને દેરી વડે બાંધી મૂકાય તે એને છૂટી કરતાં વાર લાગે. વળી જે એને દેરી સાથે બાંધી રખાય અને એને કાટ લાગતાં એ આગળ ઉપર ચોંટી જાય તો એને જુદી કરતાં મહેનત પડે. આ પચાસ. સોયાની ઢગલીને તપાવી તપાવી અને કૂટી ફૂટીને એને ગો બનાવાય તે પછી એ સોયે છટી શી રીતે પડે ?' આમ જેમ ના બંધની ચાર અવસ્થા છે તેમ કર્મબન્ધની પણ છે. નિશ્ચચિત બન્ધ સોથી ગાઢ છે. ૧. સરખા રાજાપ્ય તe જe (મ , . ની સિાહસેનીય ‘ટી (૫. ૦૮ ). 2010_05 Page #74 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા બંધાવલિકા, ઉદયાવલિકા અને નિષેક-કાળ – અસંખ્ય સમયે જેટલે વખત “આવલિકા” કહેવાય છે. મુહૂર્ત એટલે એ ઘડી યાને ૪૮ મિનિટ. ૪૮ મિનિટની ૧, ૬૬, ૭, ૨૧૬ આવલિકા થાય છે. અર્થાત્ લગભગ એક કરોડ ને સડસઠ લાખ થાય છે. એ હિસાબે એક મિનિટની લગભગ સાડા ત્રણ લાખ આવલિકા ગણાય. કર્મ બંધાયા પછી એક આવલિકા સુધી એ એમ ને એમ પડી રહે છે. એને બંધનકરણને ઝપાટે લાગતાં જાણે એને મૂચ્છ આવી ન ગઈ હોય ? અબાધા-કાળ દરમ્યાન એના ઉપર એક યા બીજા કરણની અસર ઓછેવત્તે અંશે હોય છે. એ કરણના ઝપાટામાંથી એ અબાધા-કાળ પૂર્ણ થતાં છૂટે છે અને પિતાનું ફળ બતાવવાને અધીરું બને છે. એ એક આવલિકા જેટલા વખતમાં પિતાને કાર્યક્રમ ગોઠવે છે. આટલા નિયત કાળને ઉદયાવલિકા' કહે છે. એક આવલિકા પૂરી થાય એટલે બીજી શરૂ થાય. એમ કેટલી ચે ઉદયાવલિકાઓ પસાર થાય ત્યારે કર્મને ઉદય-કાળ પૂરો થાય. દરેક ઉદયાવલિકામાં કર્મને ઉદય ચાલુ જ હોય છે. આ સંપૂર્ણ ઉદયકાળ “નિષેક-કાળ” કહેવાય છે. ૧. સમય એટલે કાળને નાનામાં નાને વિભાગ. એક આંખના પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય. ૨. ઉદયના સમયથી માંડીને એક આવલિકા સુધી વખત તે ઉદયાવલિકા” કહેવાય છે. 2010_05 Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર કર્મના ઉદય માટે જાણે વરસાદ ન હોય એવું નિષેકનું સ્વરૂપ છે. નિષેકની પહેલી ઉદયાવલિકામાં કર્મને માટે સમુદાયમેટે જ જેસબંધ ધરસે છે. પછી જેમ જેમ વખત જતે જાય તેમ તેમ ધસારો મંદ પડતું જાય છે. કઈ નાટક કે ચલચિત્ર પહેલી વાર જૂ થાય ત્યારે લોકેનો એટલે દરેડો શરૂઆતમાં પડે છે એટલે આગળ ઉપર થેડે જ ચાલુ રહે છે ? નિષેક દરમ્યાન ઉદયમાં આવેલા કર્મના જથ્થાઓના સમૂડને આકાર ગાયના પૂછડા જેવું હોય છે. ઉદયાવલિકામાં પ્રવેશેલા કર્મ ઉપર કઈ પણ કરણ અસર કરી શકતું નથી. ઉદીરણા અને આગાલ – સામાન્ય રીતે કર્મને અબાધાકાળ પૂરો થાય એટલે એ જાણે જાગે—એ ઉદયમાં આવે પરંતુ એને વહેલું પણ જગાડી શકાય. એના નિયત કાળ પૂર્વે પણ એને ઉદયમાં લાવી શકાય. આમ જે કર્મને નિયત કાળ પૂર્વે ફળદાયી બનાવાય તેને “ઉદીરણું” કહે છે. એને વિપાક-ઉદીરણા પણ કહે છે. બૌદ્ધ દર્શનમાં પણ આવી હકીકત છે કેમકે એમાં જેને વિપાક-કાળ નિયત છે એવાં કર્મોનો તેમ જ એથી વિપરીત જાતનાં કર્મોનો ઉલ્લેખ છે. વ્યવહારમાં પણ આપણે આવી પરિસ્થિતિ જોઈએ છીએ. દા. ત. કેરીને જલદી પકવવી હોય તો તેમ બની શકે છે. 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા લાકડું સ્વાભાવિક રીતે સળગતું સળગતું આગળ સળગે પરંતુ એને સંકેરીએ તે જલદી બળે. વિપાક-ઉદીરણું થાય તે માટે કર્મની સ્થિતિ ઘટાડવી જોઈએ. આ કાર્ય “અપવર્તના” નામના કરણ દ્વારા સધાય છે. અકાળ-મૃત્યુમાં આયુષ્યની ઉદીરણા કારણરૂપ છે. ચૌદમા ગુણસ્થાનમાં ઉદીરણાને માટે અવકાશ નથી. એ ત્યાં હોય જ નહિ.. આગાલ ” એ ઉદીરણાને એક પ્રકાર છે. કર્મનાં દળિયાંની બે સ્થિતિ કરાયા બાદ “ઉદીરણા કરણ વડે દ્વિતીય સ્થિતિમાં રહેલાં દળિયાંને આકર્ષી ઉદયાવલિકામાં દાખલ કરવા તે “આગાલ” કહેવાય છે. આમ આગાલ એ દ્વિતીય સ્થિતિને લગતી ઉદીરણા છે, સંક્રમ– કર્મ આત્માથી અલગ થાય નહિ ત્યાં સુધી એ તે જ સ્વરૂપે પડી પણ રહે અને કેટલાંક કર્મ ન પણ પડી રહે–એના સ્વભાવમાં ડેક ફેરફાર થઈ શકે. એક કર્મને એના બીજા સજાતીય કર્મરૂપે પલટાવી શકાય. આને “સંક્રમણ કહે છે. એક મૂળ પ્રકૃતિ અન્ય મૂળ પ્રકૃતિરૂપે કદી ફેરવી ન શકાય. એ જાતના સંક્રમ માટે અવકાશ નથી પરંતુ કર્મની ઘણીખરી ઉત્તર પ્રવૃતિઓમાં આ સંભવે છે. જેમ સુખ ઉત્પન્ન કરનાર વેદનીય કર્મને-સાત વેદનીયને દુખ ઉત્પન્ન કરનાર વિદનીયરૂપે-અસાત વેદનીયરૂપે કે અસાતવેદનીયનું સાત વેદનીયરૂપે સંક્રમણ થઈ શકે આયુષ્ય-કર્મ અપવાદરૂપ છે. આયુષ્યના ચાર પ્રકારો પરસ્પર સંક્રમણથી મુક્ત છે. જે ગતિનું આયુષ્ય બંધાયું હોય તે જ ગતિમાં જવું પડે એમાં 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્વર કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો ફેરફાર ન જ થઈ શકે. દર્શન– મેહનીય અને ચારિત્ર–મેહનીય માટે પણ એમ જ છે અર્થાત્ દર્શન–મેહનીયને ચારિત્રમેહનીયરૂપે અને ચારિત્ર–મેહનીયને દર્શન–મેહનીયરૂપે ફેરવાય તેમ નથી. સંક્રમમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચારે અન્ય રૂપે થાય છે જ્યારે અપવર્તન અને ઉદૃવતનમાં સ્થિતિ અને રસ એ બે જ સ્વરૂપે કરી હીન કે અધિક થાય છે. નિધત્તિ– કમમાં એ સંસ્કાર ઉપજાવ કે જેથી એના ઉપર અપવર્તન કે ઉદૃવતના સિવાય અન્ય કોઇ કરણનું જોર ચાલે નહિ–સંક્રમ માટે પણ અવકાશ રહે નહિ. આને 'નિધત્તિ કહે છે અને એ પ્રકારના સંસ્કારવાળા કર્મને “નિધત્ત' કહે છે. નિકાચના – કર્મમાં એ સંસ્કાર ઉત્પન્ન કરે જેથી એના ઉપર એકે કરણનું જોર ચાલે નહિ અર્થાત્ ન એના સ્વભાવમાં અંશે પણ પલટો લવાય કે ન એની સ્થિતિમાં કે રસમાં વધઘટ કરી શકાય. અન્ય શબ્દોમાં કહીએ તે સંક્રમ, અપવર્તન અને ઉદ્દવર્તના જેવાં કરણે એને કંઈ કરી શકે નહિ. આ જાતના સંસ્કારની ઉત્પત્તિને “નિકાચના” કહે છે અને એવા સંસ્કારવાળા કમને “નિકાચિત’ કહે છે. એનું ફળ પ્રાયઃ ભેગવવું જ પડે. ' ઉપશમના– જે કર્મ ઉપર ઉદય, ઉદીરણું નિધત્તિ અને નિકાચનાની કશી અસર ન થાય એવી એની અવસ્થા તે ઉપશમના ” છે. આ કરણ દ્વારા વિપાકેદય તે શું પણ પ્રદેશોદયને પણ રેકી રખાય છે. 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા આઠ કરણ– જૈન દર્શન આઠ કિરણ ગણાવે છે ઃ (૧) બંધન, ૨) સંક્રમ, (૩) ઉદ્દવર્તન (૪) અપવર્તાના, (૫) ઉદીરણ, (૬) ઉપશમના, (૭) નિધત્તિ અને (૮) નિકાચના. - દસ અવસ્થાએ કિંવા ક્રિયાઓ – ઉપર્યુક્ત આઠ કરણ તેમ જ ઉદય અને સત્તા એ દસને કર્મની મુખ્ય દસ અવસ્થાએ યાને ક્રિયાઓ તરીકે ઓળખાવાય છે. “ઉદય” એ કરણ નથી કેમકે એ આત્મવીર્યપૂર્વક નથી. યોગદર્શન પ્રમાણે કર્મની અવસ્થાઓ – ગિદર્શનના વ્યાસ કૃત ભાષામાં “અદષ્ટ-જન્મવેદનીય–અનિયતવિપાક-કર્મ”ની ત્રણ અવસ્થાઓ દર્શાવાઈ છે : (૧) કરેલાં કર્મને વિપાક થયા વિના એને નાશ, (૨) પ્રધાન કર્મમાં અવાગમન અને (૩) નિયત વિપાકવાળા પ્રધાન કમ દ્વારા અભિભૂત થઈ લાંબે વખત ટકી રહેવું. પહેલી અવસ્થાને આપણે પ્રદેશદય સાથે, બીજીને સંક્રમણ-કરણ સાથે અને ત્રીજીને નિધતિ ઈત્યાદિ સાથે સરખાવી શકીએ. કલેશ” એ કર્ભાશયનું મૂળ કારણ છે એમ એગદર્શનનું કહેવું છે. કલેશ એ જૈન દર્શનનું “ભાવ-કર્મ” ગણાય. ૧. “કરણ” એટલે આત્માને એક જાતને પરિણામ યાને આમાની એક પ્રકારની શક્તિ (વીર્ય). ૨. આત્માની જે શક્તિને લઈને કર્મ બંધાય તે “બંધન-કરણ” કહેવાય છે. છે. આમાં પ્રદેશદાને સ્થાન છે. 2010_05 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ગદર્શન (૨-૪)માં કલેશેની ચાર અવસ્થા બતાવાઈ છે ? (૧) પ્રસુપ્ત, (૨) તન, (૩) વિચ્છિન્ન અને (૪) ઉદાર. અબાધા-કાળ પર્યંતની કર્મની અવસ્થા તે “પ્રસુત” છે. કર્મને ઉપશમ કે ક્ષપશમ એ એની “તન” અવસ્થા છે. અમુક કર્મને ઉદય પિતાનાથી કેઈ સબળ અને વિરોધી પ્રકૃતિના ઉદયાદિ કારણને લઈને જે રોકાઈ જાય એ એની વિચ્છિન્ન” અવસ્થા છે અને ઉદય એની “ઉદાર અવસ્થા છે. બંધ-સત્તા અને સંક્રમણ-સત્તા – સત્તા. અસ્તિત્વ અવસ્થાન, વિદ્યમાનતા, હયાતી ઈત્યાદિ શબ્દ એકાઈક છે. કામેણુ-વર્ગને સંસારી આત્મા સાથે બંધ થતી વેળા એનું જે સ્વરૂપ નક્કી થાય છે – એ જ સ્વરૂપે એ આત્મા સાથે જોડાયેલા રહે તેને “સત્તા” કહે છે. આ સ્વરૂપમાં સંક્રમણકરણ દ્વારા જે પલટો આવે તે સંક્રાંત સ્વરૂપે રહે. આમ કર્મોની સત્તા બે પ્રકારની છે. આ બંને ભેદ ખ્યાલમાં રહે છે માટે પ્રથમ પ્રકારની સત્તાને “બંધ–સના” અને બીજા પ્રકારની સત્તાને “સંક્રમણ-સત્તા ” એવા નામથી એક વિદ્વાને ઓળખાવી છે. કર્મનું સ્વતઃ ફલાયિત્વ – જૈન દર્શન પ્રમાણે અનંત અત્યાર સુધીમાં મેક્ષે ગયા છે અને હવે પછી પણ જશે. એ મુક્ત થયેલા તમામ જીવો તેમ જ “જીવન્મુક્ત” તીર્થકરોએ ૧. જુઓ કેવેન્દ્રસૂરિત બીજા કર્મગ્રંથો હિંદી અનુવાદ (૫. ૭૫-૭૬). 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૫૫ જૈનેના દેવાધિદેવ છે-ઈશ્વર છે પરંતુ આ પૈકી એકે ઈશ્વર જગના કર્તા કે નિયંતા નથી એટલું જ નહિ પરંતુ એમને અંગે આમ માનવું કે કહેવું એ જૈન દર્શનને મતે એમના વાસ્તવિક ઐશ્વર્યને બદનામ કરવા બરાબર છે. જેને દૃષ્ટિએ જગત અનાદિ અનંત છે. યુગલને કે જીવને કેઈ સર્જનહાર નથી. પ્રસ્તુતમાં કર્મનું ફળ સ્વતઃ મળે છે–એ માટે ઈશ્વર જેવા ન્યાયાધીશની કે અન્ય કેઈની દખલગીરી કે દોરવણી માટે સ્થાન નથી. કઈ મદિરા પીએ પછી એ મદિરાથી એ બેહોશ બને તેમાં શું અન્ય કોઈને હાથ છે ખરો? શું એ મદિરાનું-મદિરાપાનનું જ ફળ નથી? આને લઇને જૈન દર્શન ઈશ્વરને ફળદાતા તરીકે માનતું નથી. જીવ કમ કરવામાં સ્વતંત્ર છે તે પછી ફળ ભેગવવામાં એ પરતંત્ર શા માટે? કર્મનું ફળ કેટલીક વાર તરત તે કેટલીક વાર લાંબે ગાળે મળે છે તે શું એ ઈશ્વરેચ્છાને અધીન છે? એમ હોય તે પણ એ ઉત્તર જેના દર્શનને માન્ય નથી. વિસ્તાર – જેના કમ–સિદ્ધાન્તની આ એક આછી રૂપરેખા છે. એને ગુણસ્થાને અને માર્ગદ્વાર સાથે સંબંધ, કયું કમ ક્યારે કોણ બાધે અને કેવી રીતે એ ભેગવે એ વિગત, મૂળ પ્રકૃતિએની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિઓ, વગણ, ધકે અને કંડકોનું વિસ્તૃત નિરૂપણ, સમુદ્રઘાત, કરણે કયારે કેમ પ્રવર્તી ઇત્યાદિ અનેક બાબતે ઘણી જ ઝીણવટથી જૈન ગ્રંથમાં વિચારાઈ છે. એના નિષ્કર્ષરૂપે સહેજે 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર લગભગ પંદરસે પૃષ્ઠ જેવડું પુસ્તક થઈ શકે. આ લેખ તે જાણે એની પ્રવેશિકા છે. અહીં મેં અજૈન ભારતીય દર્શનમાં નિરૂપાયેલી કર્મવિષયક હકીકત નોંધી છે પણ એમાં જે ન્યૂનતા રહેતી હોય તે તે દર્શનના કર્મ-સિદ્ધાંતના સંપૂર્ણ નિરૂપણપૂર્વક દૂર થવી ઘટે. ઋણસ્વીકાર–“આમન્નતિને કમ” નામને મારે લેખ “અખંડ આનંદ'માં છપશે એવા સમાચાર મળતાં “જીવન ધનનાં સોપાન સંબંધી જેન તેમ જ અજેન મંતવ્ય નામને લેખ લખવાની વૃત્તિ ઉભવી અને એ લેખ તૈયાર કરતી વેળા આ પ્રસ્તુત લેખ લખવાની વૃત્તિ જાગી. એવામાં દેવેદ્રસૂરિકૃત પંચમ કમ-ગ્રંથને અંગે ન્યાયતીર્થ ૫. કૈલાશચન્દ્ર હિંદીમાં લખેલી અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના યાદ આવી. એ વાંચી જતાં મને આ લેખ તૈયાર કરવાની ઉત્કંઠા વિશેષ સતેજ થઈ. આ પ્રસ્તાવના મને પ્રેરક નીવડી છે. વિશેષમાં એમાંની કેટલીક સામગ્રી જે તુલનાથે ઉપાગી હતી તે સુલભ રીતે મને એમાંથી સાંપડી છે. એને મેં અહીં ઉપગ કર્યો છે એટલે અહીં ત્રણ-વીકારરૂપે નિર્દેશ કરું છું. અંતમાં જેમ ભારતીય ૧. જુઓ કર્મમીમાંસાનું આજન, આ લેખ “જે. ધ. પ્ર.” (૫૬૭, સં. ૧ )માં છપાયે છે. ૨. આ લેખ વ. ૪, અં. ૧૨માં છપાવાયો છે. ૩. આ લેખ “જન સત્ય પ્રકાશ”માં ચાર કટકે છપાયે છે, વ. ૧૭, સં. ૧૨થી એ શરૂ થયો છે અને વ. ૧૮, અં. ૩માં પૂર્ણ શકે છે. 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા S દશનેમાં ખાસ કરીને જૈન દર્શનમાં અને અશતઃ ચગદર્શન અને બૌદ્ધ દર્શનમાં કર્મ-સિદ્ધાન્તને વિચાર કરાય છે તેમ અભારતીય દાર્શનિક કૃતિઓમાં પણ કઈ કઈ બાબત જોવાય છે તે એ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ અભ્યાસીને હાથે રજૂ થાય એમ હું ઈચ્છું છું આમ સર્વાગીણ નિરૂપણ માટેની મારી ઈચ્છા અન્યાન્ય વિદ્વાનો દ્વારા તૃપ્ત થશે તે માનવજીવનની મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ આવેલે હું ગણીશ. ૧. સુશ્રુતસંહિતામાં પણ કર્મવિષયક હકીકત છે. – જૈન સત્ય પ્રકાશ (વ. ૧૮, અં. ૬-૭ અને ૮) 2010_05 Page #83 -------------------------------------------------------------------------- ________________ [૪] મેનતિનો ક્રમ આપણે સૌ મનુષ્યો છીએ એ વાત ખરી પરંતુ આ માનવજીવનની મહત્તા અને ઉપયોગિતા વિચારવાની અભિલાષા આપણામાંથી કેટલાને છે અને હોય તે તે માટે અવકાશ કેને છે? સદ્ભાગ્યે આપણા આ દેશમાં–આર્યાવર્તમાં અત્યાર સુધીમાં અનેક ધર્મધુંરધર–સાચા અને સનાતન ધર્મના સંસ્થાપક અને પ્રવર્તી કે થઈ ગયા છે. એમણે પોતાની શક્તિ અનુસાર આ બાબત ઉપર પ્રકાશ પાડ્યો છે. એમાં જૈન તીર્થકરોને અને શ્રમણને પણ સમાવેશ થાય છે. એમણે મનુષ્યના જીવનને દેના કરતાં એ ચડિયાતું ગયું છે કેમકે આત્માની ઉન્નતિની પરાકાષ્ઠારૂપ મુક્તિ મેળવવા માટે મનુષ્ય જ તરીકે જન્મ અત્યંત આવશ્યક છે. મનુષ્યભવની દુર્લભતા સૂચવવા જૈન શાસ્ત્રોમાં ભેજન, પાશ, ધાન્ય, જુગાર, રન, સ્વપ્ન, ચક્ર, ચર્મ, ધુંસરી અને પરમાણુ એવા દસ દષ્ટાંતે અપાયાં છે. એમાંથી અહીં ધાન્યનું દષ્ટાંત લઈએ : આપણું આ દેશમાં જેટલી જાતનાં ધાન્ય મળતાં હોય તે બધાં એકઠાં કરી એમાં સરસવને એક પ્રસ્થ નાંખી ઘરડી ડેસીને તે બધાં જુદાં કવાનું સેંપવામાં આવે તે 2010_05 Page #84 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૫૯ તે ડોસી દૈવયોગે જ તેમ કરી શકે કિન્તુ મનુષ્ય-ભવ મળ. તે એથી પણ દુર્લભ છે. આ ઉપરથી મનુષ્યદેહની પ્રાપ્તિ કેવી દુર્લભ છે તે સમજાશે. પૂર્વ જન્મમાં પુષ્કળ પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે તેના ફળરૂપે માનવ તરીકે જન્મ પામી શકાય. “માનવ” એટલે પાંચ ઈન્દ્રિયે અને મનને જે અને એટલે જોઈએ તે અને તેટલે ઉપયોગ કરી શકનાર પ્રાણી. આને લઈને તે જે એ પોતાની શક્તિ ઊંધે માર્ગે વાપરે તે એ અધમાધમ દશાને-દુર્ગતિને પામે; બાકી એને સદુપયોગ કરનાર–આ જીવનને પૂરેપૂરો લાભ ઉઠાવનાર મોશે પણ જઈ શકે. વાઘ જેવા વિકરાળ પ્રાણને, હાથી જેવા મહાકાય પશુને અને સિંહ જેવા વનરાજને વશ કરવાની શક્તિ કાળા માથાના માનવીમાં છે. આ પશુઓનું તેમ જ પિપટ વગેરે પંખીઓનું જીવન ભમરા, કાનખજૂરા, માંકડ, જૂ અને ઇયળ જેવા મુદ્ર જી કરતાં અનેક રીતે ચડિયાતું છે કેમકે આ બધાં સંશી પંચેન્દ્રિય તિર્યંચ છે, જ્યારે ભમરા વગેરેને એક તે પૂરેપૂરી ઇન્દ્રિયો નથી–એ બધાં વિકનિદ્રય છે તેમ જ દીર્ઘ દૃષ્ટિ દેડાવી શકાય એવી એમને મતિ-સંજ્ઞા નથી. કીન્દ્રિય જીવે પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિ-કાય કરતાં ઈન્દ્રિયની અપેક્ષાએ ચડિયાતા છે. વનસ્પતિકાયના જૈન દર્શન પ્રમાણે બે પ્રકાર છે. પ્રત્યેક અને સાધારણ, તેમાં પ્રત્યેક વનસ્પતિ-કાયને પિતાનું સ્વતંત્ર- અલાયદું 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ १० કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો શરીર છે જ્યારે સાધારણ વનસ્પતિ-કાયને સહિયારું શરીર છે. આ સહિયારા શરીરમાં બે–ચાર નહિ પણ અગણિત-અનંત જી રહેલા છે. એને “અનંતકાય તેમ જ “નિગદ પણ કહે છે. જેને પિતાનું સ્વતંત્ર શરીર પણ ન હોય તેની દશા કેવી ગણાય? આ હિસાબે પ્રત્યેક વનસ્પતિ-કાય સાધારણ વનસ્પતિ-કાય યાને નિગેદના જીવ કરતાં ચડે આ સાધારણ વનસ્પતિકાયના સ્થૂલ અને સૂક્ષ્મ એમ બે ભેદે છે. સ્કૂલ એ અર્થમાં જૈન દર્શનમાં બાદર’ શબ્દ વપરાય છે. આ બાદર સાધારણ વનસ્પતિકાયને–તે બાદર નિગદના અને આપણે જોઈ શકીએ. કાંદા વગેરે આ જાતના જીવે છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ-કાયને-સૂમ નિગેદના જીવેને તે જોવા માટે સૂક્ષમદર્શક યંત્ર જેવાં સાધન પણ કામ લાગે તેમ નથી એ એટલા બધા સૂક્ષમ છે. એ આખા વિશ્વમાં ખીચખીચ રહેલા છે. મુક્તિપુરીમાં પણ એને વાસ છે આ સૂક્ષ્મ નિગેદના જીવે સમકાલે આહાર અને શ્વાસેવાસ કરે છે. આના જેવી બીજી દુર્દશા શી હેય? અધૂરામાં પૂરી એમની જીવનદેરી પણ સાવ મૂકી છે. કેટલાક જીવને તે એક શ્વાસોચ્છવાસમાં લગભગ સત્તર ભવ થઈ જાય એટલું બધું એમનું આયુષ્ય અલ્પ છે. જૈન દર્શન પ્રમાણે એક વેળા આપણે પણ આ સૂક્ષ્મ નિગદના જીવ તરીકે જીવતા હતા. અને તે પણ અબજો શું અગણિત વર્ષો સુધી! એક વેળા અચાનક, પારિભાષિક શબ્દમાં કહું તે તથાભગ્યતાના ચેગને લઈને આપણને આ અધમાધમ ૧ કેટલી યે શેહે વૈજ્ઞાનિકાદિને હાથે અયાનક થઈ છે તે કહેવાની જરૂર નથી. 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૬૧ જીવનથી આગળ વધવાને સંગ સાંપડયો અને આપણું નામ આ સ્થાનમાં રહ્યા ત્યાં સુધી જે “અવ્યવહાર-રાશિ” હતું તે હવે બદલાઈને “વ્યવહાર–રાશિફ્ટ થયું. આજે આપણે પાપની પરિસીમા વટાવી જઈએ તે ફરીથી આપણને સૂક્ષમ નિગેદના જીવ તરીકે જન્મવાનું થાય પરંતુ એ વાત ચોક્કસ છે કે એક વેળા આપણે પહેલાની અવ્યવહાર-રાશિમાંથી છૂટયા છીએ એટલે અબજે વર્ષે પણ ફરીથી આ અધમાધમ દશામાંથી આગળ વધવાનો સંભવ રહે છે અને ભલે એ દિશામાં રહીએ તે પણ વ્યવહારીઆ જ ગણાઈએ. અવ્યવહાર–રાશિ તરીકે ઓળખાવાતી દશા કરતાં પણ અધમ દશા છે જે કે એ સજીવ પ્રાણની નથી. નિર્જીવ યાને અજીવ પદાર્થમાં ચિતન્યનું નામનિશાને ય નથી. (અને એ એને કદી મળે તેમ નથી) જ્યારે સૂક્ષ્મ નિગોદના જીવને એ છે, જો કે આ ચૈતન્યની માત્રા સવજ્ઞતા રૂપ સાગરની અપેક્ષાએ તે એક નાનામાં નાના બિન્દુ જેટલી પણ ભાગ્યે જ ગણાય. અહીં એ ઉમેરીશ કે જૈન દર્શન પ્રમાણે અત્યાર સુધીમાં જે અનંત છ મુક્તિપદને પામ્યા છે તે સર્વે એક વેળા તે સૂક્ષ્મ નિગેદના જીવ હતા. એમણે પોતાના સામર્થ્યને સંગ અનુસાર ઉપગ કર્યો અને એ અનન્ય સુખ, શક્તિ અને જ્ઞાનના સ્વામી બન્યા. આપણે પણ આવા બની શકીએ, સિવાય કે આપણામાંથી કે ઈક કદી પણ મેક્ષે ન જનાર અભવ્ય હેય. આપણામાંના કેટલાં યે મેહની મદિરા પીને મદેન્મત્ત બન્યા છીએ એને લઈને આપણને સાચો માર્ગ જણાતું નથી 2010_05 Page #87 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા એટલું જ નહિ, પણ એ જાણવાની ઉત્કંઠા ચે થતી નથી. જૈન માન્યતા મુજબ અનંત કાળથી સંસારમાં રખડતા જીવને એક જ પુદ્ગલ-પરાવત જેટલેા સમય ( જો કે એ પણ અગણિત વ જેટલા છે) ખાકી રહે ત્યારે જ ધમ જાણવાની વૃત્તિ થાય. ત્યાર બાદ આગળ જતાં એ સાચા દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપ પરત્વે ખાટા અભિનિવેશ સેવે. જેનામાં દેવત્વ ન હોય તેને ‘દેવ' માનવા જેવી વિપરીત ભાવનાથી—મિથ્યાત્રથી વ્યાપ્ત અને, આ ભાવના અણુજાણપણે સેવાતી ઊંધી ભાવના કરતાં ચડિયાતી છે કેમકે અહીં ફક્ત ક્રિશાન ફેર છે. દિશા પલટાય તેા ખેડા પાર થાય એવું આનું જોર છે. જૈન પરિભાષામાં કહેવું હોય તે અવ્યક્ત મિથ્યાત્વ કરતાં વ્યક્ત મિથ્યાત્વની દશા વધારે સારી છે. ૬× સાચી દિશા સૂઝે એવી પરિસ્થિતિની ઉષા પ્રગટે તે પૂર્વે દાન દેવું, પરાપકાર કરવા, કાઈને નાહક દુઃખ ન દેવું, ન્યાયપૂર્વક ધન કમાવું ઈત્યાદિ સદ્ગુણો પૈકી એક યા અનેકના પ્રાદુર્ભાવ થાય. આ દશા તે ‘માર્ગાનુસારપણું' ગણાય છે. એ સમયે પણ વ્યક્ત મિથ્યાત્વ પણ હાઇ શકે પણ એ મિથ્યાત્વ જાણે પેતાનું પોત પ્રકાશવામાં કઇંક પાછી પાની કરે તેવું હાય છે. અવ્યક્ત મિથ્યાત્વની દશામાંથી વ્યક્ત મિથ્યાત્વની દશા પ્રાપ્ત થવી એ પણ જેવી તેવી આત્માન્નતિ નથી કેમકે સૂક્ષ્મ નિગેાદના જીવેાથી માંડીને તે ચતુરિન્દ્રિય સુધીના——સમૂમિ પંચેન્દ્રિય પ્રાણીઓ તે બિચારાં અવ્યક્ત મિથ્યાત્વરૂપ ઘાર અંધારામાં અથડાય છે. આને લઈને તા વ્યક્ત મિથ્યાત્વની દશાને જૈન દર્શનમાં આત્માન્નતિનું પ્રથમ પગથિયું ગણ્યું છે. એને પ્રથમ ગુણસ્થાન’ એવું ગૌરવપૂર્ણ નામ અપાયું છે. આ પ્રથમ 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ગુણસ્થાને રહેલે જીવ રાગ અને દ્વેષને હલે કંઈક શમી ગયે હોય એવે વખતે પ્રબળ પુરુષાર્થ કરે તે પ્રથમ પાન ઉપરથી જાણે ઠેકડે ન માર્યો હોય તેમ ચેાથે સંપાને–“અવિરત સમ્યગદષ્ટિ નામના એથે ગુણસ્થાને જઈ ચડે. આ ગુણસ્થાન એટલે દેવાદિ વિષેની સાચી પ્રતીતિ–યથાર્થ સમજણુ–સમુચિત રુચિ. સ્પષ્ટ શબ્દમાં કહું તે ચોથે ગુણસ્થાને આરૂઢ થયેલે જીવ “સાચા દેવ તે વીતરાગ જ હોય, સદ્દગુરુ તે કંચન અને કામિનીના સર્વથા ત્યાગી જ હોય અને સુધર્મ તે અહિંસામય જ હોય’ એ પ્રકારના મંતવ્યમાં મક્કમ હોય. આ મંતવ્ય સદા ટકાવી રાખવું સહેલું નથી કેમકે રાગ અને દ્વેષનું જેર પાછું જામે તે આ પગથિયાથી નીચે ઊતરવાનું થાય અને કેટલીક વાર તે તે પણ એક પહેલા પગથિયા સુધી ગબડી પડાય. ચેથા ગુણસ્થાને પડવા માંડેલે જીવ ત્રીજા ગુણસ્થાને આવે આ ગુણસ્થાન એટલે સાચી અને વિકૃત શ્રદ્ધાનું મિશ્રણ, આ ગુણસ્થાનમાં છવ વધારેમાં વધારે અંતમુહુર્ત સુધી જ રહી શકે. પછી કાં તે એ ઉપર ચડે એટલે થે જાય; કાં તે પડતે પડતે બીજે થઈ પહેલે આવે. બીજું પગથિયું એટલે ચોથા પગથિયે સાચી શ્રદ્ધા થવાથી જે આનંદ આત્માએ અનુભવ્યું હતું–જે એક પ્રકારની નિર્મળ દશાને અપૂર્વ લાભ મેળવ્યું હતું તેના કંઈક આસ્વાદ પૂરતે અનુભવ જેમકે ૧ નવ સમયથી માંડીને ૪૮ મિનિટમાં એક સમય હેવ ત્યાં સુધી કાળ “અંતર્મુહૂર્ત કહેવાય છે. કાળને ચૂમમાં સુક્ષ્મ-સર્વથા અવિભાજ્ય અંશ તે “સમય” છે. 2010_05 Page #89 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થો કોઈએ દૂધપાક ખાધે હોય અને એટલામાં એને ઊલટી થાય તે એ સમયે એને દૂધપાકને જે આ છે સ્વાદ આવે તેવી આ દશા છે. આ દશા અંતર્મુહર્તથી–છ આવલિકાથી વધુ વખત ન ટકે. આ પગથિયાથી આત્મા નીચે ઊતરે જ ને પહેલે આવે જ. આ ઉપરથી જોઈ શકાશે કે જેને માન્યતા પ્રમાણે દરેકે દરેક સંસારી જીવ ઉત્કાન્તિનાં પગથિયાં એક પછી એક ચડ્યો જ જાય એમ નથી; ચડતાં ચડતાં એ પડે પણ ખરે–એની અપક્રાંતિ એ થાય અને પાછો બરાબર પરિશ્રમ કરે તે વળી એ ફરીથી ચડે પણ ખરે. આત્મોન્નતિમાં આગળ વધવું હોય તે કેવળ કેરી સુશ્રદ્ધા કામ ન લાગે. સાચે ધર્મ છે એ જાણ્યા પછી એને અનુરૂપ વર્તન થોડેઘણે અંશે પણ ન કરાય ત્યાં સુધી આમન્નતિનું કાર્ય આગળ કેવી રીતે પે? હિસા, અસત્ય, ચેરી, અબ્રહાચર્ય અને પરિગ્રહ એ દુષ્કૃત્યથી આત્માને જેટલે બચાવાય એટલી એની ઉન્નતિ. સધાય. આ કાર્ય અંશતઃ કરાય તે ચોથા પગથિયાથી પાંચમામાં આવ્યા જેટલી પ્રગતિ સાધી કહેવાય—પાંચમ દેશવિરતિ' નામના ગુણસ્થાને આત્મા પહોંચેલે ગણાય. જે હિસાદિ ઉપર પૂરેપૂરે કાપ મુકાય અર્થાત્ પાંચ યમાનું એટલે કે મહાવ્રતનું સાચા અને સંપૂર્ણ સ્વીકારપૂર્વક પાલન થાય તે આમેન્નતિનું વળી એક પગથિયું ચડાય. એ જીવન સાધુજીવન-સાચું સંસ્કારી જીવન ગણાય. એ શ્રમણતાથી ઝળકી ઊઠે. આમ છઠ્ઠા ગુણસ્થાન સુધી ચડેલે જીવન 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા પછી એ સાધુ છે કે સાવી, જે પોતાનાં મહાવ્રતને જરા પણ ડાઘ ન લાગે એટલી તકેદારી રાખે તે એથી પણ ઊંચે ચડે એટલે “પ્રમત્ત” ગુણસ્થાનથી “અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાને આરૂઢ થાય, મેહ જેવો આત્માને કોઈ શત્રુ નથી. એ ક્રોધ, માન, માયા (કપટ) અને લેભ એમ જુદા જુદા વેષ સજી આત્માની, ખાનાખરાબી કરવામાં આનંદ માને છે. એને જીતવાનો અપૂર્વ અને રથ આઠમા ગુણસ્થાને થાય છે. આને લઈને તે એ અપૂર્વકરણ” એવા નામથી ઓળખાવાય છે. અનંત કાળથી જે આત્માની અધે ગતિ કરવામાં મા રહેતા હતે એ મેહને પરાસ્ત કરવા માટે આમામાં અસાધારણ સામર્થ્ય જાગે છે અને એને સક્રિય બનાવવા માટે એની પાસે બે માર્ગ છે—જાણે બે નિસરણી છેઃ (૧) ક્રોધ વગેરે ચંડાળને એક પછી એક દબાવતે દબાવતે એ ચાલે અને (૨) એકેકનો જડમૂળથી નાશ કરતે એ ચાલે. પ્રથમ માર્ગને “ઉપશમ-શ્રેણિ કહે છે અને બીજાને “ક્ષપક-શ્રેણિ કહે છે. પક-શ્રેણિ આરૂઢ થયા વિના સંપૂર્ણ વીતરાગતા, સાચી સર્વજ્ઞતા અને અંતે મુક્તિ મળે નહિ. આત્મા એના મનોરથ પાર પાડવામાં થોડે અંશે પણ સફળ થાય એટલે એ નવમા “અનિવૃત્તિ” નામના ગુણસ્થાને આરૂઢ થાય છે. ક્રોધ, માન અને માયાને પૂરેપૂરા દબાવી કે નિર્મૂળ કરાતાં લેભના અને તે પણ તદ્દન સામાન્ય કેટિન લેભના 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો એક સૂક્ષ્મ અંશને જ જીતવાનું કાર્ય બાકી રહે એવી ઉચ્ચ દશા આત્માની થાય ત્યારે એ દસમા ગુણસ્થાને આરૂઢ થયેલે ગણાય, આ ગુણસ્થાનને સૂફમ-સંપાય” કહે છે. આ ગુણસ્થાનથી આગળ વધનારના હાથે આ લાભ પણ કાં તે પૂરેપૂરે દબાઈ જાય–ઉપશાન્ત થાય કે પછી ક્ષીણ થાય. ઉપશાન્ત થાય તે અગિયારમું ગુણસ્થાન પ્રાપ્ત થયું કહેવાય અને જે ક્ષીણ થાય તે આ અગિયારમા પગથિયે પગ મૂક્યા વિના જ બારમે જઈ પહોંચાય. અગિયારમાં ગુણસ્થાનને “ઉપશાન્તડું અને બારમાને ક્ષીણુમેહ કહે છે. બારમે ગુણસ્થાને જઈ પહોંચેલી વ્યક્તિને કદાપિ પડવાને ભય જ નથી. એ કદી પણ લપસી પડે જ નહિ એવી ઉત્તમ દશા એ પામે છે. જે મેહ એને અનંત કાળ સુધી હેરાન કરતું હતું તેને સમૂળગો નાશ કરી એ સદાને માટે એના ઉપર જીત મેળવે છે. સાતમા, આઠમા, નવમા અને દસમા ગુણસ્થાનની પટે: અગિયારમા ગુણસ્થાને વધારેમાં વધારે અંતમુહર્ત સુધી રહેવાય. પછી તે પતન જ થાય. વળી ‘ક્ષપક શ્રેણિએ આરૂઢ થયેલે જીવ આ પગથિયું કૂદી જાય છે. ઉપશામ-શ્રેણિ માટે આ છેલ્લું પગથિયું છે. અગિયારમું ગુણસ્થાન એ ખૂબ જ – સર્વથા લપસણું પગથિયું છે કેમકે અહીં મેહને દબાવી દીધું છે એ વાત ખરી પણ એને આત્યંતિક નાશ કર્યો નથી એટલે એ મેહ એની જાત પર જતાં બહુ વાર ન જ લગાડ અને તેમ થતાં 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ६७ સ્માત્માના ખાર વાગી જાય છે–મેહ એની સવાર પાડી નાખે છે. એની દશા એ એવી અધમ કરે છે કે ન પૂછે। વાત. અગિયારમા પગથિયા જેટી ઉચ્ચ ભૂમિકા ઉપરથી છેક પહેલા પગથિયા સુધી ચે એ પટકી પાડે, અગિયારમાં ગુરુસ્થાન સુધી ચડેલા કેટલાક જીવ છેક પ્રથમ ગુરુસ્થાન જેટલી નીચલી હદ સુધી એકદમ નીચે ન પડતાં સાતમે કે એથી નીચે ઊતરતાં ચેાથે ગુણસ્થાને ટકી પણ જાય પરંતુ આગળ વધવા માટે તે એમને પણ ફરીથી પ્રયાસ કરવા પડે, જો કે પહેલે પગથિયે આવી પડનારની જેમ એને તદ્દન નવેસરથી એકડા લૂંટવાના રહે નહિ. જેણે ‘ક્ષપક’ શ્રેણિ સ્વીકારી હોય તે જ ખારમે ગુણસ્થાને જઈ શકે. બારમું ગુણસ્થાન એટલે સ'પૂર્ણ વીતરાગ દશા. આ અનુપમ દશા પ્રાપ્ત થયા પછી આત્માની સાચી સપત્તિરૂપ જ્ઞાનની ઝળહળતી જ્યેાતિ અંતર્મુહ્ત માં, વધારેમાં વધારે કાચી એ ઘડીમાં ચારે તરફ ફરી વળે એ મહાત્મા સર્વજ્ઞ બને અર્થાત્ એ તેરમે ગુણસ્થાને આરૂઢ થાય. આ ગુરુસ્થાનને ‘ સચે{ગ-કેવલી ’ કહે છે. ' આમ એક બાજુ વીતરાગતા અને બીજી બાજુ સર્વજ્ઞતા અને સાથે સાથે દરેક પ્રકારના અંતરાયના આત્યંતિક એમ વિવિધ પ્રકારના દિવ્ય અને સનાતન રંગથી રંગાયેલા આત્માની દશા એ આત્માતિનું લગભગ છેલ્લું પગથિયું છે. આને આપણે ‘જીન્મુક્તિ' કહી શકીએ. આ અસાવ 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ સમયનું એ જીવન્મુક્ત આત્માનું–સોગ કેવલીનું વર્તનચારિત્ર્ય આદર્શરૂપ હોય છે. આ ગુણસ્થાને રહેલા જીવના જ્ઞાનની કેઈ સીમા નથી તેમ એના સદવર્તનમાં કશી મણા નથી. તેમ છતાં શરીરરૂપ કેદખાનામાં આ આત્માને રહેવું પડે છે એટલે અંશે એની દશા નિરાકાર–અશરીરી બનેલા પરમાત્મા– મુતાત્માથી ઊતરતી ગણાય. આ સિદ્ધિ પણ તેરમા ગુણસ્થાનથી ચૌદમે જતાં વેંત પ્રાપ્ત થાય છે. એ આતેમેન્નતિનું અંતિમ અને અનન્ય પગથિયું છે. એ ગુણસ્થાનમાં તમામ પ્રકારની શારીરિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિ–વેગેને ક્રમશઃ વિગ થાય અર્થાત્ એ સર્વેને અંતે આત્યંતિક અભાવ થાય. આથી તે આને “અગિ-કેવલી” ગુણસ્થાન કહે છે. આ પગથિયે આરૂઢ થયેલ ભવ્યાત્મા જેમ બારમે ગુણસ્થાને આરૂઢ થતાં રાગરૂપ અંજનથી સદાને માટે મુક્ત બન્યા હતા તેમ અહીં શરીરથી પણ–જન્મ ધારણ કરવાની ઉપાધિથી પણ સદાને માટે મુક્ત બને છે. એ સચ્ચિદાનંદમય આત્માને નિરંજનતાની સાથે સાથે નિરાકારતા પણ પ્રાપ્ત થાય છે અને આ બે મહાવિભૂતિઓથી એને કેઈ જરા જેટલા યે સમય માટે છૂટા પાડી શકે તેમ નથી. આ આત્માને એને સાચે, સંપૂર્ણ અને સ્વતંત્ર આનંદ માણતાં કઈ રોકી શકે એમ નથી. એના સુખને કઈ જ નથી. એ સુખની પ્રાપ્તિ માટે જ આપણે આત્માનતિનાં પગથિયાં ચડવાને મરથ સેવીએ છીએ. –અખંડ આનંદ ( વ. ૪, એ ૧૨ ) 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ જીવનશોધનનાં સોપાન સંબંધી જૈન તેમ જ અજૈન મંતવ્ય ઉપકમ--આપણે બધા મનુએ છીએ પરંતુ આપણામાંથી કેટલામાં માણસાઈ યે છે ? જ્યાં મૂળમાં મીઠું હોય ત્યાં પછી સંત, મહુત, મહાત્મા કે અતિમાનવ ( superman ) જેવા સમથે ભવ્યાત્માઓમાં રહેલી અલૌકિક અને અનુપમ માનવતાની તે આશા જ શી રાખવી? પણ આમ નિરાશ થવાનું કારણ નથી કેમકે સંત વગેરેમાં અને સામાન્ય કટિને માનવમાં જે ભેદ છે તે એટલે જ છે કે તેને પુરુષાર્થને ઉપયોગ કરી વિકારેને વશ કર્યો છે જ્યારે વિકાએ નિર્બળ મનના–સામાન્ય કક્ષાના માણસને વશ કર્યા છે. આથી જે આ વિકારનું જડમૂળથી નિકંદન કરાય તે મનુષ્ય પામર પ્રાણી ગતે મટીને સર્વોત્તમ બની શકે–ઉચ્ચમાં ઉચ્ચ કેટને પ્રભુ બની શકે-જીવન્મુક્તિ મેળવી યર-મુક્તિને અધિકારી થઈ શકે પરંતુ આ ઉત્તમ દશા પ્રાપ્ત કરવા માટે પ્રથમ તે આપણે વિકારે વિષે માહિતી મેળવવી જોઈએ અને ત્યાર બાદ એને વશ કરવાના–નિમૅળ બનાવવાના ઉપાયથી વાકેફગાર થવું જોઈએ અને એટલેથી જ ન અટકતાં એ ઉપાયને સતત અને સચોટ અમલ કરવો જોઈએ. 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ વેદ. કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થો ચાર કષાય અને નવ નેકષાય-વિકારે આત્માના અંતરંગ શત્રુએ છે. કામ, કેધ, લોભ, મેહ, મદ અને મત્સર એ છને સામાન્ય રીતે ષડરિપુ” તરીકે ઓળખાવાય છે. જૈન પરિભાષા પ્રમાણે કેધ, માન, માયા અને લેભ એ ચાર કષાયો છે અને એ આત્માના કટ્ટરમાં કટ્ટર શત્રુઓ છે એ ચાર કષાયોના સહચારી અને ઉદીપક નવ ગઠિયાઓને “નવ નેકષાયે” તરીકે ઓળખાવાય છે. એનાં નામ નીચે મુજબ છે – (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શેક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરુષવેદ, (૮) પ્રી-વેદ અને ૯) નપુંસક–વેદ, ઉપર્યુક્ત ચાર કષા તેમ જ આ નવ નેકષાય એ મેહ રાજાને પરિવાર છે. એ બધા વિકારો છે. “મેહ રાજાને જેટલો એખરો કરાય–જેટલે એના ઉપર કાબુ મેળવાય તેટલો આમેન્નતિને માર્ગ મોકળ બને, બે સપાન—ઉત્કૃષ્ટ ઉન્નતિ સાધવા માટે–વિકારી જીવનને સવથા વિશુદ્ધ બનાવવા માટે–પરમાત્મા પદ પ્રાપ્ત કરવા માટે જૈન દર્શનમાં બે માર્ગ સૂચવાયા છે : (૧) ઉપશમ-શ્રેણિ અને (૨) ક્ષપક-શ્રેણિ. આ બેને હું “ જીવનશોધનનાં જૈન પાન” કહું છું. આના સ્થળ પરિચય પૂરતી આ લેખની મર્યાદા છે. ક્રોધના પ્રકારે કેની તરતમાતા એ ક્રોધ કેટલે વખત ટકે છે તે ઉપરથી માપી શકાય. આ દષ્ટિએ જૈન દર્શન એના : ચાર પ્રકારે પાડે છે અને એને (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાનાવરણ, (૩) પ્રત્યાખ્યાનાવરણ અને (૪) સંજવલન 2010_05 Page #96 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૭૧ એ નામે ઓળખાવે છે. તીવ્રતાની દૃષ્ટિએ અનંતાનુબંધી કે ચારમાં અગ્રેસર છે જ્યારે સંજવલન કેધ સૌથી પછાત છે. સ્થિતિ-અનંતાનુબંધી કેની સ્થિતિ જીવન પર્યંતની છે અને એથી ઉતરતી કૅટિના અન્ય ત્રણ કે ધોની સ્થિતિ અનુક્રમે એક વર્ષ, ચાર માસ અને એક પખવાડિયું છે. માનાદિના પ્રકારો અને એની સ્થિતિ–જેમ કેધના તરતમતાની દષ્ટિએ ચાર પ્રકારે પડાયા છે તેમ માન, માયા અને લેભના પણ ચાર ચાર પ્રકાર પડાયા છે અને તેનાં નામ પણ ઉપર મુજબ રખાયાં છે અને એ ચારેની સ્થિતિ પણ ઉપર મુજબ જ છે. કષાયની કનડગત–જીવનવિકાસની ગણનાપાત્ર પ્રથમ પગથિયારૂપ સાચી શ્રદ્ધા પણ કેળવવામાં “અનંતાનુબંધી કષાય મડાવિનરૂપ છે તે પછી જરા જેટલે યે સંયમ પાળવા જેવું કે એથી આગળ વધીને આદર્શ જીવન જીવવા જેવું પગલું તે એ ભરવા જ શાને દે? અપ્રત્યાખ્યાનાવરણ-કષાય નામને એનો લઘુ બંધુ એનાથી કંઈક નરમ છે. એ સાચી શ્રદ્ધા કેળવવામાં અંતરાય ઊભું કરતું નથી, જે કે અંશતઃ પણ સંયમી થતાં અટકાવવામાં તે એ પણ એના મોટા ભાઈથી ઊતરે તેમ નથી પ્રત્યાખ્યાનાવરણ-કષાય એના આ બંને ભાઈઓ કરતાં વધારે નમ્ર છે. એ સાચી શ્રદ્ધા સેવવામાં બાધક બનતે નથી એટલું જ નહિ, પણ એ થોડાઘણા પણ વ્રતનિયમ પાળવા દેવામાં મેં વચ્ચે આવતું નથી. 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ સંજવલન–કષાય તે એના અગ્રિમ ભાઈઓ કરતાં સાવ ઢીલે છે. એ ઉચ્ચતમ જીવન જીવવા નથી દેતે—એ આદર્શ વર્તનની વિરુદ્ધ છે ખરે પરંતુ એથી કંઇ એ પાંચ –મહાવ્રત સ્વીકારવામાં આડખીલીરૂપ થતું નથી. આમ હવાથી એના રાજ્ય દરમ્યાન સાચી શ્રદ્ધા માટે અને યથાયોગ્ય સંયમ માટે પૂરતી છૂટ રહે છે. ચતુર્થ ગુણસ્થાન–જ્યાં સુધી દેવ, ગુરુ અને ધર્મને વિષે સાચી શ્રદ્ધા ન ઉદ્દભવે અથવા અન્ય રીતે કર્યું તે જીવ અને અજીવ તને કવરૂપ વિષે યથાર્થ પ્રતીત અને રુચ ન થાય ત્યાં સુધી ભલે થોડું પણ–એટલું યે સાચું જ્ઞાન ન જ થાય તો પછી સદ્દવર્તનના યાર્થ ચરિત્રના દશમી તે વાત જ શી ? આથી એ વાત ફલિત થાય છે કે “મેહુ નૃપતિને પરાસ્ત કરવા માટેની તીવ્ર અભિલાષા જાગે તે માટે સાચી શ્રદ્ધારૂપ ભૂમિકા ઉપર લાવવું જોઈએ. જૈન પારિભાષિક શબ્દમાં કહીએ તો ચેાથું “અવિરત-સમ્યગ્દષ્ટિ” નામનું ગુણસ્થાન પ્રાપ્ત કરવું જોઈએ. આ દિશામાં પછી ભલેને સાચી શ્રદ્ધા અને યથાર્થ જ્ઞાનને અનુરૂપ સવર્તન કરવા જેટલા પુરુષાર્થ મેહુની પ્રબળતાને લઈને એ આત્મા ન કરી શકે એટલે એ લાચાર હેય. આ લાચારીને એણે ખુલ્લા મને સ્વીકાર કર ઘટે. ૧. આની સમજણ માટે જુઓ “ આભન્નતિને ક્રમ” નામને મારો લેખ (પૃ. ૬૩. આ લેખ અત્ર પૃ. ૫૮-૬૮માં છપાયે છે. એમાં મેં આત્માની ઉત્તરોત્તર ઉજત દશાઓ કઈ કઈ છે તે દર્શાવ્યું છે જ્યારે પ્રસ્તુત લેખમાં એ દશાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે સૂચવ્યું છે, 2010_05 Page #98 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૭૩ ગુણસ્થાન પ-૭જે શ્રદ્ધાને ડેઘણે અંશે પણ સક્રિય સ્વરૂપ આપવા જેટલે પ્રયાસ પણ એ આત્મા સફળ રીતે કરી શકે તે તે ઈષ્ટ છે અને એથી પણ ઈચ્છતર સ્થિતિ તે પાંચ યમે યાને મહાવતેને યથાર્થ સ્વીકાર અને તેનું પાલન છે અને ઈષ્ટતમ સ્થિતિ તે એ પાલનમાં જરા જેટલું પણ પ્રમાદ ન લેવાય તે છે. આ પ્રમાણેની ઇષ્ટ, ઈછતર અને ઈષ્ટતમ સ્થિતિએને અનુક્રમે પાંચમ, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન તરીકે ઓળખાવાય છે. એનાં નામ નીચે મુજબ છે : -- (૧) દેશવિરત, ર પ્રતિસંયત અને (૩) અપ્રમત્તસંયત. યેગ્યતા–મેની સામે મોરચો માંડવા માટેને--જીવનશુદ્ધિની શરૂઆત કરવા માટે અધિકાર ચેથા ગુરુસ્થાને આવનારને મળે છે પરંતુ એના કરતાં એના પછીના ઉત્તરોત્તર ગુણસ્થાને આરૂઢ થયેલે આત્મા એના કરતાં વધારે સહેલાઈથી અને વધારે પ્રમાણમાં લાભ ઉઠાવી શકે એ સ્વાભાવિક છે. - સંતુલન–હને વશ કરે એટલે કે ધાદને દાબી દેવા. એનાથી ચડ્યા અને અપ્રતિપાતી માર્ગ તે ધાદને સદંતર નાશ એ છે પરંતુ આ કાર્ય વિકટ છે કેમકે એ વિશેષ પુરુષાર્થની અપેક્ષા રાખે છે. આમ જે બે માર્ગો છે તેને અનુક્રમે “ઉપશમ-ણિ” અને “પક-એણ” કહે છે. અધિકારી–ઉપશમ' થિને અધિકારી ચેથાથી સાતમા ગુણસ્થાને પૈકી ગમે તે ગુણસ્થાને રહેલે આમા છે. “ક્ષપક” શ્રેણિ ઉપર આરૂઢ થવા માટે તે આટલી જ ગ્યતા ન ચાલે. એ માટે તો એ વ્યક્તિની વય આઠ વર્ષ કરતાં તે કંઇક અધિક Jajn Education International 2010_05 Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર હેવી જ જોઈએ તેમ જ એના શરીરનો બાંધે સર્વોત્તમ હવે જોઈએ અને શારીરિક બળ પણ અગાધ હેવું જોઈએ. દિગંબર સંપ્રદાય પ્રમાણે તે “ઉપશમ ” શ્રેણિને આરંભ સાતમા ગુણસ્થાને આરૂઢ થયેલી જ વ્યક્તિ કરે છે. એ પૂર્વેના ગુણસ્થાનમાં રહેલી વ્યક્તિને તેમ કરવાને અધિકાર નથી. ક્ષપક’ શ્રેણિના આરંભ માટે પણ આ સંપ્રદાય સાતમા ગુણસ્થાનની નીચેનાની ના પાડે છે. [ 2 ] “ઉપશમ શ્રેણિ ત્રણ કરણે-સાચી શ્રદ્ધા યાને સમ્યકૃત્વ ઉત્પન્ન થાય તે માટે આત્માને પુરુષાર્થ કરે પડે છે તે પછી પરંપરાએ મેક્ષ અપાવનારી નિસરણીએ ચડવા માટે વિશેષ પુરુષાર્થ કર પડે તેમાં શી નવાઈ? સમ્યકત્વની પ્રાપ્તિ માટે જૈન દર્શનના મતે અનાદિકાળથી મિથ્યાષ્ટિ એ જીવ ત્રણ કરણે કરે છે : (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વ-કરણ અને (૩) અનિવૃત્તિ-કરણ “કરણ એટલે આત્માને પરિણામ–એને અધ્યવસાય. આ જ ત્રણ કરણે ક્રમશઃ “ઉપશમ શ્રેણિ માટે પણ કરાય છે. એ દરેકને કાળ અંતર્મુહૂર્તને છે. કર્મોની દીર્ઘકાલીન સ્થિતિ ઘટાડવામાં ૧. જૈન દર્શન પદાર્થોને ચેતન અને જડ એમ બે વિભાગમાં વહેચે છે. જડ પદાર્થો તરીકે આકાશ, પુદગલ વગેરે એ ગણાવે છે. પુદગલ' એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ થી યુક્ત પદાર્થો. આ પુગલના ખૂબ બારીક અંશો જે આખી દુનિયામાં ફેલાયેલા છે તેને વિકારી કે અવિકારી સદેહ આમા કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિ દ્વારા આકર્ષ પિતાની સાથે એકમેક બનાવે છે. તેમ થતાં એ અંશે કર્મ ' તરીકે ઓળખાય છે. 2010_05 Page #100 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૭૫ કષાને અને ખાસ કરીને મિથ્યાત્વને મંદ બનાવવામાં આત્માને જે પરિણામ કારણરૂપ થાય તેને “યથાપ્રવૃત્તિ-કરણ” કહે છે. આ બુદ્ધિપૂર્વક પ્રયાસ નથી. “યથાપ્રવૃત્તિ” કરણના પ્રત્યેક સમયમાં આત્મા ઉત્તરોત્તર વિશુદ્ધિ સાધતું જાય છે. એને લઈને શુભ કર્મોની જે ફળ આપવાની શક્તિ છે – જે એને અનુભાગ છે તેમાં એ વધારે કરે છે અને અશુભ કર્મોની ફળ આપવાની તાકાતને એ તેડતા જાય છે– એના અનુભાગની હાનિ કરે છે. અંતર્મુહર્ત સુધી આ કાર્ય કરી એ “અપૂર્વ-કરણ” કરે છે. આને પ્રથમ સમયે જે કર્મ એટલે વખત ટકવાવ શું હોય તેટલા વખત કરતાં એ ઘણે એ છે વખત ટકે એવી જાતને એ પ્રયત્ન કરે છે અર્થાત એ કર્મોને “સ્થિતિ-ઘાત” કરે છે. બીજું કાર્ય એ એ કરે છે કે જેથી અશુભ કર્મોનું જોર ધીરે ધીરે ઓછું થતું જાય છે–એને રસ ધીરે ધીરે જાણે સુકાઈ જાય છે. આને “રસ-ઘાત ” કહે છે. જે કર્મોનાં દળિયાં (દલિકેન સ્થિતિઘાત કરાય છે તેનાં દળિયાંઓને અમુક ક્રમે સ્થાપન કરવાનું કાર્ય કરાય છે એને “ગુણશ્રેણિ' કહે છે. આ એનું ત્રીજુ કાર્ય છે. આ કાર્ય દ્વારા જે દલિકે કાલાંતરે ભેગવવાનાં હતાં તે દલકે જેમ બને તેમ જલદી ભેગવાય અને ઉત્પન્ન થતાં દલિકેની સંખ્યા જેમ બને તેમ ઘટે એ પ્રયાસ કરાય છે. 2010_05 Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કર્મ સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ સદેહુ આત્મા અને તેમાંયે વિકારી આત્મા તે પ્રતિસમય કેઈ ને કોઈ કર્મ બાંધતે જ રહે છે–કમને પિતાની સાથે સંબંધ જોડતો જ રહે છે. આમાં જે શુભ કર્મોને એ બંધ કરે છે તે રૂપે જે અશુભ કર્મો પહેલાં એણે બાંધ્યાં હતાં તેને પલટાવે છે–ફેરવી નાખે છે. આને “ગુણ-સંક્રમણ” કહે છે. પ્રથમ સમયમાં અશુભ કર્મમાં જેટલાં દળિયાં શુભ કર્મમાં સંકાત કરાય છે તેનાથી ઉત્તરોત્તર સમયમાં એ અશુભ કર્મનાં વધારેમાં વધારે દળિયાંને શુભ કર્મનાં દળિયાં તરીકે ફેરવતે જાય છે. આ એનું ચે શું કાર્ય છે. પાંચમું કાર્ય “અપૂર્વ-સ્થિતિ–બંધ છે. આનો અર્થ એ છે કે આત્મા પહેલાં જેટલી સ્થિતિવાળાં કર્મો બાંધતે હતે તેનાથી ઘણી જ ઓછી સ્થિતિવાળાં કર્મો બાંધે છે. - આમ અપૂર્વ-કરણ દ્વારા આત્મા (૧) રિથતિ-ઘાત, (૨) રસ–ઘાત, (૩) ગુણશ્રેણિ, (૪ ગુણસંક્રમણ અને (૫) અપૂર્વ–સ્થિતિ-બંધ એમ પાંચ કાર્યો અપૂર્વ રીતે કરે છે. અપૂર્વ-કરણની અવધિ પૂર્ણ થતાં આત્મા અનિવૃત્તિ-કરણ કરે છે આ વેળા પણ એ સ્થિતિઘાત ઇત્યાદિ કાર્યો કરે છે પણ એ વધારે વેગથી કરે છે. કાર્યપ્રદેશ–“ઉપશમ ” શ્રેણિએ આરૂઢ થનાર સૌથી પ્રથમ અનુક્રમે યથાપ્રવૃત્તિ-કરણ, અપૂર્વ-કરણ અને અનિવૃત્તિ-કરણ કરે છે અને એ દ્વારા એ અનંતાનુબંધી કષાયોને દાબી દે છે -એને જાણે ઊંઘાડી દે છે–એને જાગૃત થવા દેતું નથી. ત્યાર બાદ એ સાચી શ્રદ્ધામાં ખલેલ પહોંચાડનારા ત્રણ પ્રકારના દર્શન–મેનીયની ત્રણે પ્રકૃતિને સમકાળે દબાવી દે છે અને 2010_05 Page #102 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૭૭: એ દ્વારા ઓપશમિક સમ્યકત્વનું દ્વાર હંમેશને માટે ઊઘાડું કરે છે. કહેવાની મતલબ એ છે કે આ ઔપશમિક સભ્યત્વ જતું રહે તે એ આગળ ઉપર એ મળી જ શકે એવી પરિસ્થિતિ આ વ્યક્તિ ઊભી કરે છે. આ વાત એ દષ્ટાંતો દ્વારા હું સ્પષ્ટ કરીશ :– (૧) ધારે કે એક મેતીમાં કાણું પડાયું છે. કેઈક કારણસર એ કાલાંતરે પુરાઈ જાય એવું બને તે પણ એ વિંધાયેલું તે અણુવિધાયેલું ન રહે. (૨) સોયમાં દેરી પરવી હોય તે એ સંય ખોવાઈ જતાં એને શોધવી સહેલી પડે. ઓપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ કાર્ય સિદ્ધ થતાં એ ફરીથી ઉપર્યુક્ત ત્રણ કર કરે છે. યથાપ્રવૃત્તિકરણ સાતમા અપ્રમત્ત સંયત' નામના ગુણસ્થાનમાં, અપૂર્વકરણ એ નામના આઠમાં ગુણસ્થાનમાં તેમ જ અનિવૃત્તિકરણ “અનિવૃત્તિ બાદર સંપરાય” નામના નવમાં ગુણસ્થાનમાં કરે છે. એ ગુણસ્થાનમાં આરૂઢ થયા બાદ થોડેક વખત પસાર થતાં એ વ્યક્તિ ૨૧ મેહનીય-પ્રકૃતિએનું અંતરકરણ કરે છે અર્થાત્ વચ્ચે આંતરું પાડે છે. આ આંતરામાં ચારિત્ર-મેહનીય કર્મનાં ૧. કર્મના મુખ્ય જે આઠ પ્રકારે ગણાય છે તેમાંના એકનું નામ મેહનીય કર્મ” છે. એના જે ઉપપ્રકારે છે તે “મોહનીય પ્રકૃતિઓ” કહેવાય છે. એમાં સેળ કષાય, નવ નોકષાય અને સમ્યક્ત્વને બાધક ત્રણ પ્રકૃતિઓ છે. ૨. કરણમાં કરણું તે “અંતરકરણ. 2010_05 Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર કોઈ દળિયાં રહેતાં નથી કે જે ભેગવવાં પડે. ત્યાર બાદ એ અંતમુહૂર્તમાં આ ૨૧ પ્રકૃતિઓ પૈકી નવ નકષાચેને નીચેના ક્રમ દબાવી દે છે – (૧) નપુસક–વેદ; ત્યાર બાદ (૨) સ્ત્રી–વેદ; એના પછી સમકાલે (૩) હાસ્ય, (૪) રતિ, (૫) અરતિ, (૬) શેક, (૭) - ભય અને (૮ જુગુસાફ અને અંતે (૯) પુરુષ–વેદ. આ કમ તે ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ પુરુષ હોય તે તેને અંગે ઘટે છે. જે એ સ્ત્રી હોય તે પ્રથમ નપુંસક–વેદને, પછી પુરુષ–વેદને, ત્યાર બાદ સમકાલે હાસ્યાદિ ષક ન અને અંતમાં સ્ત્રી–વેદને દબાવી દે છે. એવી રીતે ઉપશમ-શ્રેણિ ચડનાર નપુંસક હોય તે સૌથી પ્રથમ સ્ત્રી–વેદ, પછી પુરુષ–વેદ, ત્યાર પછી સમકાલે હાસ્યાદિ ષક અને છેલે નપુંસક–વેદ એ ક્રમે એને દબાવવાનું કાર્ય કરે છે. નવ નેકષાયને પરાસ્ત કરી એ વ્યક્તિ “અપ્રત્યાખ્યાનાવરણ” કેધને અને “પ્રત્યાખ્યાનાવરણ કેઘને સમકાલે દબાવી કાલાંતરે “સંજવલન ક્રોધને દબાવે છે. ત્યાર પછી અપ્રત્યા ખાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એમ બંને પ્રકારના માનને સમકાલે દબાવી અને આગળ ઉપર સંજવલન” માનને સામને કરી એને દબાવે છે. ત્યાર બાદ ઉપર્યુક્ત કેધ અને માનની જેમ એ જ ક્રમે ત્રણ પ્રકારની માયાને એ દબાવે છે. આ કાર્ય થઈ રહેતાં “અપ્રત્યાખ્યાનાવરણ લેભ અને “પ્રત્યાખ્યાનાવરણું લોભને એ દબાવે છે. સંજવલન તેમને એ જાતના કોધાદિ કષાયાની જેમ દબાવાય તેમ નથી. એથી - એ માટે એને નવીન યૂહ રચે પડે છે. 2010_05 Page #104 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૭૯ સાથી પ્રથમ તે એ 'સજ્વલન' લાભને ત્રણ વિભાગમાં તે વિભક્ત કરે છે. પછી એના પહેલા એ વિભાગેાને સમકાલે એ દ્રુમાવે છે. પછી ત્રીજા વિભાગના સંચેય ખંડ કરી એને એક પછી એક દખાવે છે. આ સભ્યેય ખંડને ‘કિટ્ટી’કહે છે, એ પૈકી છેલ્લી કિટ્ટીના સભ્યેય ટુકડા કરી એ પ્રત્યેકને સમયે સમયે એ દબાવે છે. આમ કરવાથી એ ' સૂક્ષ્મ-સ'પરાય ’ નામના દસમા ગુણુસ્થાને આરૂઢ થાય છે. ‘સ’વલન' લેાભના છેલ્લે સૂક્ષ્મ અંશ એ દબાવી રહે એટલે ‘ઉપશાંત-માઠુ’ નામના અગિયારમા ગુસ્થાને આરૂઢ થાય છે. આ ઉપશમ-શ્રેણનું છેલ્લું પગથયું છે એટલે એનાથી એ આગળ વધી શકે નહિ કેમકે અહી આ નિસરણી પૂરી થાય છે. પતન- ૧૧મા ગુરુસ્થાનમાં વધારેમાં વધારે આંતર્મુહૂત સુધી જ ટકાય. ત્યાર બાદ તા પતન જ થાય. આ પતન યાને પ્રતિપાત એ કારણથી થાય છે: (૧ ભવ-ક્ષય યાને આયુષ્યની સમાપ્તિ થઇ જવાથી અને (૬) અદ્ધા-ક્ષય યાને ૧૧મા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ કાલમર્યાદાના અંત આવવાથી. જો ૧૧મા ગુણસ્થાનમાં રહ્યો છતે। આયુષ્ય પૂર્ણ થાય ત એ ‘અનુત્તર’ વિમાનવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય પરંતુ આત્માન્નતિની અપેક્ષાએ તેા એ વ્યક્તિ છેક ચાથા ગુણસ્થાન સુધી નીચે ઊતરી જાય કેમકે આ દેવગતિમાં ચોથું જ ગુણસ્થાન છે. જો ૧૧મા ગુણસ્થાનમાં મરણુ ન થાય તે એ ૧૧મા શુક્રુસ્થાનના કાળ પૂરા થતાં જે ક્રમે એક પછી એક ચડતી અનુભવી હતી તેનાથી ક્રમે ક્રમે એ પડવા માંડે એટલે કે 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૦ , કમસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રઢ ગ્ર પહેલા દસમે ગુણસ્થાને આવે, પછી નવમે ઈત્યાદિ પડતાં પડતાં એ કદાચ છછું કે એથે ગુણસ્થાને ટકી જાય અને તેમ ન થાય તે છેક પહેલા ગુણસ્થાન સુધી નીચે ગબડી પડે. શ્રેણિની પ્રાપ્તિ–એક ભવમાં વધારેમાં વધારે બે વાર અને સમગ્ર સંસાર દરમ્યાન ચાર વાર ભવ્યાત્મા “ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે. જે એક જ વાર “ઉપશમ શ્રેણિ એક ભવમાં પ્રાપ્ત થઈ હૈય અને ફરીથી એને ચેન ન મળે અને પુણ્ય જેરાવાર હાય” અને “ક્ષપક શ્રેણિ આરૂઢ કરાય તો ભવન અંત આવે-મુક્તિ મળે. આ સંબંધમાં મતભેદ છે કેમકે સૈદ્ધાંતિકોને મતે એક ભવમાં એક જ શ્રેણિ સંભવે છે, નહિ કે બે અર્થાત્ એક વાર “ઉપશમ શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ તે ભવમાં ફરીથી એ જ શ્રેણિને કે “ક્ષયક શ્રેણિને ચે આશ્રય લઈ ન જ શકે–આને લઈને એ ભવમાં તે એ જીવમુક્ત ન જ બની શકે તે પર–મુક્ત બનવાની તે વાત જ શી ? નિષ્કર્ષ–ઉપશમ–શ્રેણિમાં જે કમથી કષાયાદિનું ઉપશમન કરાય છે તે જોતાં નીચે મુજબની કલ્પના પુરે છે : (૧) આત્માની ઉન્નતિ થવામાં બાધકમાં બાધક તત્વ તે અનંતાનુબંધી કષાયની જાગૃત અને સક્રિય અવસ્થા છે–એને વિપાકેદય છે. (૨) કોધ, માન, માયા અને લેભ એ આત્માની ઉન્નતિ રોકવામાં એકેકથી ચડિયાતા છે. 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૮૧ (૩) નેકષાયના ઉપશમ બાદ ‘અપ્રત્યાખ્યાનાવરણુ’ ક્રોધના અને ‘પ્રત્યાખ્યાનાવરણ’ ક્રોધને સમકાળે ઉપશમ થાય છે. સ'જવલન' ધ એના પછી દખાવાય છે. આમ ચારે પ્રકારના મેષના ઉદય અટકાવ્યા બાદ એને પેાતાના પડછે ખતાવતાં રાકથા માદ માનને અને ત્યાર પછી માયાને અને વાલને સપાટામાં લેવાય છે. - (૪) અપ્રત્યાખ્યાનાવરણુ અને પ્રત્યાખ્યાનાવરણ કાયાના સમકાળે ઉપશમ થાય છે. ૧ (૫) સૌથી દુજેય શત્રુ તે ‘સંજવલન લેાભ ' છે કેમકે બીજા બધા કષાયૈાને તેમ જ લાભના પહેલા ત્રણ પ્રકારાને દબાવ્યા બાદ એને વારા છેલ્લે આવે છે અને બીજું એને સર્વથા ઉપશમ કરવા માટે એના પ્રથમ ત્રણ ભાગ કરી ત્રીજા ભાગના તેા ટુકડે ટુકડા કરવા પડે છે. (૬) નવ નાઠષાયેલું જોર ‘અનંતાનુબંધી’ કષાયની આણુ વર્તતી હૈાય ત્યાં સુધી—એના ઉદય સુધી જ છે. એને અસ્ત થતાં નવ નાકષાયે દબાવી શકાય છે—એના ઉદ્ભય પૈકી શકાય છે. મુખ્ય શત્રુ કેદ પકડાતાં એના ગેડિયાએનું જોર કચાં સુધી ચાલે ? એ તે પલાયન જ કરી જાય ને? [ ૩ ] ક્ષપક-શ્રેણિ અધિકારી—આ શ્રેણિના અધિકારી વિષે આપણે પૃ. ૭૩-૭૪માં ઉલ્લેખ કરી ગયા. ૧. જીએ આવરસયની વિઝુત્તિ (ગા. ૧૧૬ ). 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ વિશેષતા–ઉપશમ ” શ્રેણિ પર આરૂઢ થનારી વ્યક્તિ કેધાદિને પિતાનું જોર બતાવતાં રોકે છે જ્યારે “ક્ષપક” શ્રેણિને આશ્રય લેનારી વ્યક્તિ એને સુષુપ્ત અવસ્થામાં પણ ન રહેવા દેતાં એનું પૂરેપૂરું નિકંદન કાઢે છે. પારિભાષિક શબ્દમાં કહું તે “ઉપશમ” શ્રેણિને આશ્રય લેનાર કેધાદિના ઉદયને રોકે છે તે “ક્ષપક” શ્રેણિએ આરૂઢ થયેલ એ ઉદયને જ નહિ પણ એની સત્તાને–એની નિષ્ક્રિય વિદ્યમાનતાને પણ નાશ કરે છે અને તેમ કરી એના પંજામાંથી સદાને માટે મુક્ત બને છે – એના ઉપર સર્વીશે વિજય મેળવે છે. પૂવે એનું સોન મિથ્યાત્વના માટે એની નુબંધી ચારને સંહાર–બક્ષપક શ્રેણિએ આગળ વધનાર સૌથી પ્રથમ યથાપ્રવૃત્તિ આદિ ઉપર્યુક્ત ત્રણ કરણ વડે અનંતાનુબંધી કષાયાને સર્વથા નાશ કરે છે. ત્યાર બાદ એ દર્શન-મેહનીયની ત્રણે પ્રકૃતિને ક્રમશઃ સંહાર કરે છે. જે એમ કરવા માટે એની પાસે પૂરતું આયુષ્ય ન હોય અર્થાત્ મિથ્યાત્વના સંહારરૂપ આ કાર્ય પૂરું કર્યા પૂર્વે એનું મૃત્યુ થાય તે ફરીથી એ અનંતાનુબંધી કષા બાંધવા જેવી અધમ દશાને પામે કેમકે મિથ્યાત્વનું બીજ હજી બળી ગયું નથી—એ મેજૂદ છે. ક્ષપક શ્રેણએ આરૂઢ થતાં પહેલાં જે આરૂઢ થનારે અન્ય ગતિનું આયુષ્ય બાંધી દીધું હોય અને સાત મેહનીય પ્રકૃતિને નાશ થયા બાદ તરત જ એ મૃત્યુ ન પામે તે જે ઉચ્ચ સ્થિતિ સુધી એ પહોંચ્યા હોય તેટલેથી જ એ સંતોષ માને અને ટૂંક સમય માટે તે અન્ય દુશમને નાશ કરવા માટે એ કશે પ્રયત્ન કરે નહિ. એને લઈને એને મુક્તિ મેળવવા માટે ચારેક ભવ કરવા પડે. 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૩ રૂપરેખા જે આયુષ્યનો બંધ કર્યા પૂર્વે એ આ શ્રેણિ પર આરૂઢ થયે હોય તે સાત મેહનીય પ્રકૃતિને નાશ કર્યા બાદ એ અવશિષ્ટ મેહનીય પ્રકૃતિને સંહાર કરવા પૂરી તૈયારી કરે છે. આ માટે એ સૌથી પ્રથમ ઉપર્યુક્ત ત્રણ કરો કરે છે. પ્રથમ કરણ “અપ્રમત્તસંયત ગુણસ્થાનમાં અને બીજા બે એના નામરાશિ ગુણસ્થાનમાં એટલે કે “અપૂર્વકરણ” અને “અનિવૃત્તિ બાદર સંપરાય” ગુણસ્થાનમાં એ કરે છે. આઠનો ક્ષય–અપૂર્વકરણરૂપ કરણ ચાલુ હોય તે દરમ્યાન ચારે પ્રકારના અપ્રત્યાખ્યાનાવરણ અને ચારે પ્રકારના પ્રત્યાખ્યાનાવરણ કષાયોને એમ આઠનો એ સમકાળે સંહાર કરે છે. આ સંહારનું કાર્ય અડધું થઈ રહે એટલે એ ૧દર્શનાવરણ” કર્મની પ્રચલાદિ ત્રણ પ્રકૃતિઓને નાશ કરે છે અને નરકગતિ, તિર્યચ-ગતિ વગેરે તેર નામ-કમને પણ સંહાર કરે છે. આટલું કાર્ય સિદ્ધ થતાં એ કષાયેના સંહારનું કાર્ય એણે અડધું બાકી રાખ્યું હતું તે પૂરું કરે છે. નોકવાનો નાશ-આ કાર્ય કર્યા પછી “ઉપશમ” શ્રેણિએ આરૂઢ થનાર પુરુષે જે ક્રમે નર નેકષાને દબાવી દીધા હતા એ જ કમે એ એને વિનાશ સજે છે. સ્ત્રી અને નપુંસકને ૧. એના નવ પ્રકારો છે. પાંચ પ્રકારની નિદ્રા તેમ જ ચક્ષુર્દર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શનનાં ચાર આવરણે. એમાં નિકાના જે પાંચ પ્રકારે છે તે એની તરતમતા ઉપર આધાર રાખે છે. એ એકેકથી ગાઢ છે. એનાં નામે નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનધેિ છે. ઊંઘમાં ને ઊંઘમાં ઉઠીને ખૂબ કામ કરે છતાં ખબર ન પડે એવી ઊંઘ તે “ત્યાનધિ' છે. ઊભા ઊભા કે બેઠા બેઠા જે ઊંઘ આવે તે “પ્રચલા' કહેવાય છે. 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો માટે “ઉપશમ' શ્રેણિના નિરૂપણમાં જે કમ દર્શાવાયું છે તે જ કમ આ “ક્ષપક” શ્રેણિએ આરૂઢ થનાર સ્ત્રીને અને નપુંસકને અંગે ઘટે છે. ત્રણનો ક્ષય-ત્યાર બાદ એ “સંજવલન નામના ફેધ, માન અને માયાને એમ ત્રણને ક્ષય કરે છે. સંજવલન લેભાને સંહાર–આટલું કાર્ય થઈ રહે એટલે એ “અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન છોડીને એથી આગળના“સૂક્ષ્મ સંપરાય' નામના દસમા ગુણસ્થાને આરૂઢ થાય છે. એ ગુણસ્થાને રહીને એ “સંજવલન લેભના ત્રણ ભાગે કરી પહેલા બે આત્યંતિક નાશ કરી ત્રીજા ભાગના સંખ્યય ખંડે કરી એ દરેક ખંડને અનુક્રમે સંહાર કરતે કરતે છેલ્લા ખંડના સંહારની નાબત વાગતાં એ એના સંખેય ટુકડા કરે છે અને પ્રત્યેક સમયે એકેકને રામશરણ કરે છે. આ પ્રમાણે કષાયના છેલ્લા અંશને પણ નાશ થતાં કે કષાયને નાશ કર બાકી રહેતું નથી. આ સ્થિતિએ પહોંચવું એટલે “ક્ષપક શ્રેણિના લગભગ છેલ્લા પગથિયે જઈ પહોંચવું. હવે આ જીવ “ક્ષીણ-કષાય” તરીકે–સાચા વીતરાગ તરીકે ઓળખાય છે. એણે દસમા ગુણસ્થાનથી ઠેકડે મારી બારમું “ક્ષીણમે નામનું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું છે. આ “ક્ષી,મેહુ” નામના બારમા ગુરુસ્થાનના ઉપાંત્ય 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૮૫ સમયમાં એ નિદ્રા અને નિદ્રાનિદ્રાને સંહાર કરે છે અને અંત્ય સમયમાં જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિને, દર્શનાવરણની અવશિષ્ટ ચાર પ્રકૃતિને અને અંતરાયની પાંચે પ્રકૃતિને સમકાળે સંહાર કરે છે. તેમ થતાં એ અગિ–કેવલી” નામના તેરમે ગુણસ્થાને આરૂઢ થાય છે. પછી આયુષ્ય-કર્મ ભેગવવાનું બાકી રહે ત્યાં સુધી એ આ “જીવન-મુક્ત અવસ્થામાં રહે છે અને આયુષ્ય પૂર્ણ થતાં દેહ પણ છૂટે છે અને એ પર–મુક્તિને–જીવન્મુક્તિ પછીની સર્વોત્તમ દશાને વરે છે. એ મુક્તિ–રમણ સાથે અવિછિન્ન અને અનુપમ લગ-ગ્રંથિથી સત્વર જોડાઈ જાય છે. સામ્ય અને વિષય ઉપશમ શ્રેણિ અને “ક્ષપક શ્રેણ પૈકી ગમે તે શ્રેણિને આશ્રય લેનાર જે કે મેહ સામે જ કમર માંડે છે અને આમ એ બંનેના કાર્યમાં સમાનતા છે ખરી પરંતુ મેહનાં વિવિધ રૂપે સામે માથું ઊંચકવાના ક્રમમાં ફિર છે. અલબત્ત બંને શ્રેણિમાં સૌથી પ્રથમ “અનંત નુબંધી અષાની સામે હલે લઈ જવાય છે અને પછી દર્શન-મેહનીયની ખબર લેવાય છે એટલું સામ્ય છે. ત્યાર પછી બંને ભિન્ન ભિન્ન માર્ગે ફંટાય છે. “ઉપશમ' શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ નવ નેકષાયનો સામનો કરે છે જ્યારે આ કાર્ય પક શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ આગળ ઉપર કરે છે. | ૧. આ પ્રકૃતિએ ચક્ષુદર્શન, અયક્ષુદર્શન, અવધિદર્શન અને કાલદર્શન એ ચારનાં આવરણરૂપ છે. . ૨. દાન દેવામાં, લાભ લેવામાં, ભોગ ભોગવવામાં, ઉપભોગ રાવવામાં અને પુરુષાર્થ કરવામાં આ વિરૂ૫ છે. 2010_05 Page #111 -------------------------------------------------------------------------- ________________ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ઉપશમ શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ કે ધન અનંતાનુબંધી સિવાયના ત્રણે પ્રકારોને દબાવ્યા બાદ માનના એ જ ત્રણ પ્રકારેને અને ત્યાર પછી માયાના પણ એ જ ત્રણ પ્રકારેને અને ત્યાર બાદ લેભના અવશિષ્ટ ત્રણ પ્રકારો પૈકી બેને અને ત્યાર પછી તેભના કેટલા પ્રકારને સપાટામાં લે છે, જ્યારે ક્ષપક શ્રેણિએ આરૂઢ થનાર આમ ક્રોધ, માન, માયા અને લેભને ક્રમશઃ નાશ ન કરતાં એ પ્રત્યેકના તરતમતા પ્રમા ના પ્રકારને એટલે કે ચારેના અપ્રત્યાખ્યાન સ્વરૂપને અને સમકાળે ચારેના પ્રત્યાખ્યાનરૂપ સ્વરૂપને જડમૂળથી ઉખેડી નાંખી ત્યાર બાદ નવ નેકષાયનો ઉપર સૂચવાયા મુજબ ક્રમેચાર કટકે ક્ષય કરી ચારે કષાયના “સંજવલન” નામના પ્રકારને ક્ષય કરે છે. આમ “ઉપશમ” શ્રેણિમાં કે ધ, માન, માયા અને લાભ એ પ્રત્યેકના પહેલા બે પ્રકાશપૂર્વક કમશઃ ઉપશમ છે જ્યારે “ક્ષપક' શ્રેણમાં ક્રોધાદિના પહેલા બે પ્રકારને–અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણનો સમકાળે અને ત્યાર બાદ સંજવલન” કષાયરૂપ ક્રોધાદિને ક્રમશઃ ક્ષય છે. ઉપશમ શ્રેણિ અને “ક્ષપક” શ્રેણિ વિષે વિશેષ પરામર્શ કરતાં નીચે મુજબના મુદ્દા તારવી શકાય – (૧) ક્રોધાદિ ચાર કષા એ આત્માના મહાશત્રુઓ છે જ્યારે એની સરખામણમાં નવ કષાયે સામાન્ય અર્થાત્ શત્રુએ છે. (૨) “ ભે લક્ષણ જાય”, “ભ એ પાપનું મૂળ છે' ઈત્યાદિ લેભને અંગેની કહેવતે એક યા બીજા સ્વરૂપે જાણે 2010_05 Page #112 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૮૭ એમ ન સૂચવતી હોય કે આત્માને સૌથી જીવલેણ દુશમન કેઈ હેય તે તે “લભ છે. આ અનુમાન અજૈનેને માન્ય હે યા નહિ પરંતુ જેને દ્રષ્ટિએ તે કષાયેના ઉપર વિજય મેળવવા માટે જે માર્ગ દર્શાવાયેલ છે તે જોતાં તે આત્માને સૌથી પ્રખર શત્રુ “લેભ' છે. એ લેભ પહેલેથી છેલ્લે સુધી એની સામે થાય છે. વળી જાણે આત્માને જીતવા માટે એ લેભ જ દત્તાત્રેય ન બન્યું હોય તેમ એ ત્રિમૂર્તિધારી સ્વરૂપે બિરાજે છે. “સંજવલન” લેભને–તીવ્રતાની દષ્ટિએ છેક ઉતરતી કેટિના આ લેભને જીતવા માટે એની આ ત્રણ મૂતિઓને અલગ અલગ કરવી પડે છે. તેમ થાય તે જ એની રેવડી દાણાદાર થઈ શકે. એની બે મૂર્તિને સમકાળે પરાસ્ત કવા પછી પણ એની ત્રીજી મૂર્તિને જીતવાનું કાર્ય સહેલું નથી– કંઠે પ્રાણ આવે તેવું છે કારણકે એને જીતવા માટે એના કેટલાયે ખડે કરવા પડે છે અને તેમાં પણ એકેક ખંડને વશ કર્યા બાદ છેલલા ખંડને પાંસરો કરવા માટે તે વળી એના સંખેય ટુકડા કરવા પડે છે અને એના ઉપર ક્રમસર વિજય મેળવવું પડે છે. (૩) “ક્ષપક શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિની એ વિશેષતા છે કે ક્રોધાદિ કષાયને અડધા ખરા કર્યા પછી એ કાર્યને જાણે થોડા વખત સુધી તિલાંજલિ આપી પ્રચલાદિ ત્રણ પ્રકારની નિદ્રારૂપ દર્શનાવરણ-પ્રકૃતિએની તેમ જ નામકર્મની તેર પ્રવૃતિઓ કે જે “મેહનીય કર્મ સાથે સીધે સંબંધ ધરાવતી નથી પણ આત્માની ખરાબી કરવામાં સાથ આપે છે તે પ્રકૃતિઓની પણ એ પૂરેપૂરી ખબર લે છે અને એ 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા કાર્ય પૂર્ણ થતાં અધમૂઆ કરાયેલા કષાયાને હુ ંમેશને માટે ભોંયભેગા કરે છે. ( ૪ ) ‘ઉપશમ’ શ્રેણિના સંબંધ ચેાથાથી અગિયારમા એમ આઠ ગુણસ્થાના સાથે છે. જ્યારે ‘ક્ષપક' શ્રેણિના સબંધ ચેાથાથી દસમા સુધીના અને ત્યાર મા ખારમાથી ચૌદમા સુધીનેા એમ દસ ગુણસ્થાના સાથે છે. ( ૫ ) શત્રુને ટુંક સમય માટે દાબી દેવા એ એક વાત છે અને એને સર્વાશે નાશ કરવા એ બીજી વાત છે. (૬-૭) ઉપશમનું કાય જેટલું સહેલું છે એટલું ક્ષયનું નથી અને આથી તે આ કાર્યો સિદ્ધ કરવા માટેના ક્રમમાં ફેર ડાવા ઘટે અને એ છે પણ ખરા (૭) વીતરાગતા એટલે રાગના અર્થાત્ આસક્તિને અને ઉપલક્ષણુથી દ્વેષના પણ સર્વાંગે સંહાર. ક્રોધ એ દ્વેષ છે-રાગ નથી. માનને દ્વેષ ગણુવે કે રાગ એ વિવક્ષા ઉપર આધાર રાખે છે. એને ગમે તે ગણે! પરંતુ દ્વેષને જીતવા જેટલે સહેલે છે એટલે રાગને પરાસ્ત કરવા સહેલા નથી, એ હકીકત પણ આ એ શ્રેણિએમાં જે ક્રમે કાય કરાય છે એ જોતાં સ્પષ્ટ થાય છે. ( ૮ ) સાચી અને સંપૂર્ણ વીતરાગતા એટલે માઠુના સર્વાંગે નાશ એ વાત ખરી પણ એની પૂર્વ તૈયારી કરનારે જૈન સૃષ્ટિ પ્રમાણે નિર્ભયતા કેળવવી જોઈએ. નિર્ભીય બન્યા વિના કાઈ સામાન્ય યુદ્ધ પણ જીતાય નહિ. ડરપેાકની તે! સંસારમાં થૈ કાં કિમત છે તે પછી આ અનાદિ કાળના 2010_05 Page #114 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા શત્રુઓ સામેનું ભયંકરમાં ભયંકર યુદ્ધ તે એના જેવાથી કેમ જ છતાય? આથી નેકષાયે પૈકી ભયને સામને શા માટે કરવું જોઈએ એ વાત સ્પષ્ટ બને છે. (૯) “વેદ” એટલે કામાતુરતા યાને મનની વિહૂલતા. કામાતુરતાની તૃપ્તિ બાહ્ય સાધને ઉપર આધાર રાખે છે. આ એક જાતની પરવશતા છે. સાચી સ્વતંત્રતાને પૂજારી આવી પરવશતાને વશ બનવાનું કેમ પસંદ કરે? પરાધીન રહેવું પડે. એટલી સુખમાં ખામી ગણાય તે સર્વથા વીતરાગ દશા પ્રાપ્ત કરી “જીવનમુક્ત થઈ આત્માનંદમાં–આતમરમણતામાં મસ્ત રહેવા ઈચ્છનાર કામાતુરતાને જલાંજલિ ન આપે એ બને જ કેમ ? ( ૧૦ ) “લડાઈનું ઘર હાંસી અને રોગનું ઘર ખાંસીએ કેતિ છે. હાંસીનું પરિણામ કેઈક વાર કેટલું ભયંકર આવે છે એ મહાભારતના અભ્યાસીથી અજાણ નથી. દ્રૌપદી વગેરેએ દુર્યોધનની હાંસી કરી અને એમાંથી મહાભીષણ યુદ્ધરૂપ દાવાનળ પ્રગટયો અને એમાં વિજેતાઓ સુદ્ધાં ઓછેવત્તે અંશે. હેમાઈ ગયા. આમ જ્યારે હાંસી અનિષ્ટ છે તે પછી વીતરાગતા પ્રાપ્ત કરવા માટે તે એને–એના ભાઈ હાસ્યને દેશવટે દેવે જ પડે ને? આ હાંસી તે જ “ઉપહાસ'. એ “હાસ્ય” સાથે સંબંધ રાખે છે. “હસવાનું ખસવું થાય” એ જાણીતી વાત છે. આ હિસાબે હાસ્યરૂપ નેકષાય પણ શત્રુ જ ગણાય. શેક શેને કરે અને શા માટે કરે એને તાત્વિક દષ્ટિએ વિચાર કરનાર એને પક્ષપાતી ન જ બની શકે–શકાતુ થવાનું પસંદ ન કરે. 2010_05 Page #115 -------------------------------------------------------------------------- ________________ કમ સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા કેઇ પણ વસ્તુ વસ્તુસ્વરૂપે સર્વાંગે લાભદાયી કે હાનિકારક નથી. એ તા એના જેવા ઉપયાગ કરાય તેવું ફળ આવે તે પછી આ મને પ્રિય છે અને આ અપ્રિય છે એવી સાંકડી અને અનુચિત મનાદા—આસક્તિ મુમુક્ષુને સેવવી પાલવે ખરી ? આ રીતે વિચારતાં વીતરાગતા માટે શેકને પણ શેકમગ્ન જ -અનાવવા એ ઇષ્ટ છે અને એ આવશ્યક પણ છે. ૯૦ વસ્તુ એકાંતે જ્યારે ખરાબ કે સારી નથી એ જાતના વસ્તુ-સ્વભાવથી પરિચિત જનને જુગુપ્સા અર્થાત્ ઘૃણુ શાની ? નવ નાકષાયેમાં તરતમતાની દૃષ્ટિએ જે ક્રમ છે તે વૈજ્ઞાનિક અને યથા જણાય છે. નાકષાયાને દબાવવા કે એને ક્ષય રીત છે. સૌથી પ્રથમ તે અનુઢીણુ એ અધમ હોય તેને પહેલાં અને પછી સમકાળે હાસ્યાદિ છને અને અંતે જે સામના કરવા. કરવા માટે એક જ વેઢેમાંથી જે વધારે બીજાને અને ત્યાર બાદ વેદને ઉદય હાય તેના [ ૪ ] અજૈન દર્શનામાં આત્માન્નતિના મ જૈન દર્શનના અભ્યાસીને આ વિષય જાણવા આવશ્યક હાવાથી એ હું વિચારું છું. જૈન સાહિત્યમાં આત્માની ઉન્નતિના ક્રમને અંગે વ્યવસ્થિતતા અને સાંગે પાંગતા જેટલા પ્રમાણમાં નિરૂપાયેલી જોવાય છે તેટલા પ્રમાણમાં એ અન્ય ભારતીય દર્શનામાં જણાતી નથી. વૈદિક સાહિત્યમાં ઉપનિષદો વગેરેમાં અધ્યાત્મને વિષય ચર્ચાય છે ખરા પરંતુ આત્માતિના 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા વિકાસ ક્રમ વ્યવસ્થિત અને સોપાંગ રીતે આલેખતા એવા કેઈ વૈદિક ગ્રંથે હોય તે તે મહર્ષિ પતંજલિત ગદર્શન ઉપરનું વ્યાસે રચેલું ભાષ્ય અને ગવાસિષ્ઠ છે.' ( ૧ ) યે ગદર્શનનું ભાષ્ય પતંજલિએ મોક્ષના સાધનરૂપે વેગનું વર્ણન ચોગદર્શનમાં કર્યું છે. અહીં ચગને અર્થ “આધ્યાત્મિક વિકાસના ક્રમની ભૂમિકાઓ” એ છે. જે ભૂમિકામાં યોગને પ્રારંભ થાય છે એ ભૂમિકાથી માંડી તે ચોગ કમે ક્રમે કરીને પુષ્ટ બનતાં બનતાં એ સોળે કળાએ ખીલે ત્યાં સુધીની ચિત્તની તમામ ભૂમિકાઓને આધ્યાત્મિક વિકાસકમમાં સમાવેશ થાય છે. યોગને પ્રારંભ જે ભૂમિકામાં થાય છે એની પૂર્વેની ભૂમિકાઓ એ આધ્યાત્મિક અવિકાસની ભૂમિકાઓ છે. આ વાતને લક્ષ્યમાં રાખી વ્યાસે ચિત્તની નીચે મુજબ પાંચ ભૂમિકાઓ દર્શાવી છે – - (૧) ક્ષિપ્ત, (૨) મૂઢ. (૩) વિક્ષિપ્ત, (૪ એકાગ્ર અને (૫ નિરુદ્ધ. - આ પાંચેનું સ્વરૂપ ગદર્શન (પાદ ૧, સૂ ૧)ના ભાષ્ય અને વાચસ્પતિમિશ્રની ટીકાને આધારે પં. સુખલાલજીએ નીચે મુજબ રજૂ કર્યું છે – ૧-૨. જુઓ “ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય” તરફથી વિ. સં. ૧૯૮૫માં પ્રસિદ્ધ થયેલ આધ્યાત્મિક વિકાસક્રમ નામને પં. સુખલાલજીને નિબંધસંગ્રહ (પૃ. ૫). 2010_05 Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે જે ચિત્ત સદા રજોગુણની અધિકતાને લઈને અનેક વિષયમાં પ્રેરાતું હોવાથી અત્યંત અરિથર રહે છે તે “ક્ષિપ્ત” કહેવાય છે. - જે ચિત્ત તમે ગુણની અધિકતાને લઈને નિદ્રાવૃત્તિવાળું અને તેને “મૂઢ” કહે છે. જે ચિત્ત અસ્થિરતા વિશેષ હોવા છતાં કોઈ કઈ વાર પ્રશસ્ત વિશ્વમાં સ્થિરતા અનુભવે તે વિક્ષિપ્ત કહેવાય છે. જે ચિત્ત એકતાન એટલે કે સ્થિર બની જાય તેને એકાગ્ર” કહે છે. - જે ચિત્તમાં સર્વે વૃત્તિઓને વિરોધ થઈ ગયે હોય અને ફક્ત સરકારે જ બાકી રહ્યા હોય તેને નિરુદ્ધ' કહે છે. ક્ષિપ્ત” અને “મૂઢ એ બે ભૂમિકાએ અવિકાસ સૂચવે છે. પહેલી ભૂમિકામાં રજોગુણની પ્રબળતા હોવાથી અને બીજીમાં તમે ગુણની પ્રબળતા હોવાથી એકેય મુક્તિની પ્રાપ્તિનું કારણ બની શકતી નથી એટલું જ નહિ, પણ એ તે બલકે મુક્તિની બાધક છે. આથી એ ચોગની કટિમાં ગણવાલાયક નથી એટલે કે એ ક્ષિપ્ત અને મૂઢ એ બે ચિત્તની સ્થિતિઓમાં આધ્યાત્મિક અવિકાસ હેાય છે. વિક્ષિપ્ત’ નામની ત્રીજી ભૂમિકા એ અવિકાસ અને વિકાસના મિશ્રણરૂપ છે. એમાં વિકાસ કરતાં અવિકાસનું જોર ઘણું વધારે છે. વિક્ષિપ્ત ચિત્ત કઈ કઈ વાર સાત્વિક વિષમાં સમાધિ મેળવે છે ખરું પણ એ સમાધિની સામે અસ્થિરતા એટલી બધી હોય છે કે એને લઈને એ પણ ગની ટિમાં ગણાવા લાયક નથી. 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૯૩ ‘એકાગ્ર' નામની ચેાથી ભૂમિકામાં વિકાસનું બળ વધે છે અને એ વધતાં વધતાં ‘નિરુદ્ધ' નામની પાંચમી ભૂમિકામાં પૂર્ણતાને પામે છે. આ ‘એકાગ્ર’' અને 'નિરુદ્ધ' એ કે જ ચિત્તના સમયે જે સમાધિ હોય છે તે ‘ચેગ' કહેવાય છે. એકાગ્ર ચિત્તના સમયના ચેગને સંપ્રજ્ઞાત યોગ' અને નિરુદ્ધ ચિત્તના સમયના યેાગને અસંપ્રજ્ઞાત ચેાગ' કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ‘ક્ષિપ્ત', ‘ભૂત' અને ‘વિક્ષિપ્ત’ એ ત્રણ ભૂમિકાઓમાં વિકાસ-ક્રાળ હેાય છે જ્યારે છેલ્લી એ ભૂમિકાઓમાં એકાગ્ર’ અને ‘નિરુદ્ધ' નામની બાકીની બે ભૂમિકામાં આત્માન્નતિના ક્રમ હાય છે. આ પાંચ ભૂમિકાઓની પછીની સ્થિતિ તે મેક્ષ-કાળ છે. ( ૨ ) યાગવાસિષ્ઠ ચેાગવાસિષ્ઠ એ એક જાતનું રામાયણ છે, એથી તે એનું “ચેાગિવાસિષ્ઠ રામાયણ' એવું નામ છે. એની રચના કયારે થઈ એ મામત વિદ્વાનામાં મતભેદ છે. ડૉ. વિનિત્સના અને એસ. એન. દાસગુપ્તના મતે એ ઇ. સ.ની આઠમી સદીને ગ્રન્થ છે જ્યારે ડૉ. વી. રાઘવનના મતે એની રચના ઈ. સ. ૧૧૦૦થી ઇ. સ. ૧૨૫૦ના ગાળામાં થઇ છે. આ ગ્રન્થના મુખ્ય વિષય વસિષ્ઠ અને રામચન્દ્ર વચ્ચેના સંવાદ છે. એ સંવાદ દ્વારા વસિષ્ઠ રામચન્દ્રને મુક્તિ મેળવવાન ઉપાય વિસ્તારથી સમજાવે છે. વાલ્મીકિએ અરિષ્ટનેમિને એ સંવાદ સભળાવ્યેા હતા. ચેાગવાસિષ્ઠમાં અગસ્ત્ય સુતીક્ષ્ણને એધ કરાવવા માટે વાલ્મીકિ-અરિષ્ટનેમિ' સંવાદ કરે છે, 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્ર ગવાસિષ્ઠના પ્રારંભમાં વૈરાગ્ય પ્રકરણ (અ. ૧)માં રામાવતાર માટે ત્રણ કારણે દર્શાવાયાં છે. રામચન્દ્ર સેળ વર્ષની વયે વિરક્ત બને છે. વિશ્વામિત્રના કહેવાથી વસિષ્ઠ એમને વિસ્તૃત ઉપદેશ આપે છે એનું એ ફળ આવે છે કે રામચન્દ્ર નિર્લિપ્ત રહીને પિતાનું કર્તવ્ય બજાવે છે. અંતિમ પ્રકરણમાં–‘નિર્વાણું પ્રકરણ (અ. ૧૩, ૨૩ માં કાક ભુસુંડીના જન્મની તેમ જ એના સુમેરુ ઉપરના નિવાસની કથા અપાઈ છે. રામકથા (પૃ ૨૬૦ જે પ્રમાણે કાક ભુશુંડીની કથા સૌથી પ્રથમ ગવાસિષ્ઠમાં મળે છે. યોગવાસિષ્ઠમાં ચેતનની સ્થિતિના સંક્ષેપમાં બે ભાગ કરાયા છેઃ (૧) અજ્ઞાનમય અને (૨) જ્ઞાનમય. અજ્ઞાનમય સ્થિતિ એટલે અવિકાસ-કાળ અને જ્ઞાનમય સ્થિતિ એટલે વિકાસ-કાળ. વિકાસ-કાળ પછીને કાળ તે મેક્ષ-કાળ છે. અજ્ઞાનમય સ્થિતિના સાત વિભાગ કરાયા છે. એ દરેકને ભૂમિકા” કહેવામાં આવે છે. એ સાત ભૂમિકાનાં નામ નીચે પ્રમાણે છે – ( ૧ ). બીજ–જાગ્રત, (૨) જાગ્રત, (૩) મહાજાગ્રત, (૪) જાગ્રત-વન, (૫) સ્વનિ, (૬) સર્વપ્ન–જાગ્રત અને (૭) સુષુપ્તક, આ સાતનું સ્વરૂપ આપણે વિચારીએ તે પૂર્વે જ્ઞાનમય ૧. જુઓ હિનદી પરિષદુ, વિશ્વવિદ્યાલય, પ્રયાગથી ઈ. સ. ૧૯૫માં પ્રકાશિત રામકથા (પૃ. ૧૬-૧૬૪). આ પુસ્તકને પ્રણેતા રેવરંડ ફાધર કામિલ બુકે છે. 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૯૫ સ્થિતિના પણ સાત ભાગ કરી એ દરેકને “ભૂમિકા' તરીકે ઓળખાવી એનાં જે નીચે મુજબ નામે અપાયાં છે તે. સેંધી લઈએ – ( ૧ ) શુભેચ્છા, (૨) વિચારણું, ( ૩ ) તનમાનસા, ( ૪ ) સજ્વાપત્તિ, (૫) અસંસક્તિ, ( ૬ ) પદાર્થોભાવની અને ( ૭ ) તુયેગા. બીજ–જાગ્રત વગેરે સાત ભૂમિકાઓનું વર્ણન ઉત્પત્તિપ્રકરણ (સર્ગ ૧૧૭)માં અપાયું છે. એ ઉપરથી પં. સુખલાલજીએ નીચે મુજબ ઉલેખ કર્યો છે – (૧) પહેલી ભૂમિકામાં અહંવમમત્વની બુદ્ધિની જાગૃતિ નથી હોતી, માત્ર તેવી–જાગૃતિની બીજરૂપે ગ્યતા હોય છે તેથી તે “બીજ–જાગ્રત” કહેવાય છે. આ ભૂમિકા વનસ્પતિ જેવા શુદ્ર નિકાયમાં માની શકાય. (૨) બીજી ભૂમિકામાં અહં ત્વમમત્વની બુદ્ધિ અપાશે જાગે છે તેથી તે “જાગ્રત” કહેવાય છે. આ ભૂમિકા કીટ, પતંગ, પશુ, પક્ષીમાં માની શકાય. . (૩) ત્રીજી ભૂમિકામાં અહત્વમમત્વની બુદ્ધિ વિશેષ પુષ્ટ હોય છે તેથી તે “મહાજાગ્રત” કહેવાય છે. આ ભૂમિકા મનુષ્ય, દેવ આદિ નિકાયમાં માની શકાય, ( ૪ ) થી ભૂમિકામાં જાગ્રત અવસ્થાના મનોરાજ્ય– ભ્રમને સમાવેશ થાય છે. જેમકે એકને બદલે બે ચંદ્ર દેખાવા, છીપમાં રૂપાનું ભાન અને ઝાંઝવામાં પાણીની બુદ્ધિ. આ હેતુથી, આ ભૂમિકા “જાગ્રત-સ્વપ્ન” કહેવાય છે. 2010_05 Page #121 -------------------------------------------------------------------------- ________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે (૫) પાંચમી ભૂમિકામાં નિદ્રા વખતે આવેલ સ્વપ્નનું જાગ્યા બાદ જે ભાન થાય છે તેને સમાવેશ થાય છે તેથી તે “સ્વ ” કહેવાય છે. ( ૬ ) છઠ્ઠી ભૂમિકામાં વર્ષોનાં વર્ષો સુધી ચાલુ રહેલ સ્વપ્નને સમાવેશ થાય છે. આ સ્વપ્ન શરીરપાત થયા છતાં પણ ચાલુ રહે છે તેથી તે “સ્વપ્ન–જાગ્રત” કહેવાય છે ( ૭ ) સાતમી ભૂમિકા ગાઢ નિદ્રાની હોય છે, જેમાં જડ જેવી સ્થિતિ થઈ જાય છે અને કર્મો માત્ર વાસનારૂપે રહેલાં હોય છે તેથી તે “સુષુપ્તિ” કહેવાય છે. ત્રીજીથી સાતમી સુધીની પાંચ ભૂમિકાએ સપષ્ટપણે મનુષ્યનિકાયમાં અનુભવાય છે.” શુભેચ્છા વગેરે સાત ભૂમિકાઓ વિષે ચોગવાસિષ્ઠના ઉત્પત્તિ પ્રકરણ (સ. ૧૧૮)માં તેમ જ એના “નિર્વાણું પ્રકરણ (સ. ૧૨૦)માં નિરૂપણ છે. એ ઉપરથી પં, સુખલાલજીએ નીચે મુજબ તારણ કર્યું છે – “( ૧ ) હું મૂઢ જ શા માટે રહું? હવે તે શાસ્ત્ર અને સજન દ્વારા કાઈક આત્માવકન કરીશ એવી વૈરાગ્યપૂર્વક જે ઇચ્છા તે “શુભેચ્છા.” (૨) શાસ્ત્ર અને સજજનના સંસર્ગપૂર્વક વૈરાગ્યાભ્યાસને લીધે જે સદાચારમાં પ્રવૃત્તિ થવી તે “વિચારણું. (૩) શુભેચ્છા અને વિચારણાને લીધે જે દુનિયાના વિષયોમાં આસક્તિ ઘટે છે તે “તનમાનસા” કહેવાય છે, કારણ કે તેમાં સંકલ્પ-વિકલપ ઓછા હોય છે. 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૯૭ ( ૪ ) (પૂત્રની ) ત્રણ ભૂમિકાઓના અભ્યાસથી ચિત્ત સુદ્ધામાં પણ વિતિ થવાથી સત્ય અને શુદ્ધ એવા આત્મામાં જે સ્થિતિ થવા પામે છે તે સત્ત્વાપત્તિ', " ( ૫ ) પૂની ચાર ભૂમિકાના અભ્યાસથી અને સમાધિના અસગરૂપ પરિપાકથી એવી અવસ્થા થાય છે કે જેમાં ચિત્તની અંદર નિરતિશય આત્માનંદના ચમત્કાર પુષ્ટ થયેલ હેાય છે તે ‘અસંસક્તિ ’ભૂમિકા, * ( ૬ ) ( પૂર્વની ) પાંચ ભૂમિકાઓના અભ્યાસથી પ્રગટ થયેલ આત્મારામ સ્થિતિને લીધે એક એવી દશા પ્રાપ્ત થાય છે કે બાહ્ય ને આભ્યંતર અધા પદાર્થની ભાવના છૂટી જાય છે. દેહયાત્રા ફક્ત બીજાના પ્રયત્નને લઇને ચાલે છે તે પદાર્થોભાવની’ ભૂમિકા. ( ૭ ) ( પૂત્રની ) છ ભૂમિકાઓના અભ્યાસને લીધે ભેદભાવનું ભાન બિલકુલ શમી જવાથી જે એકમાત્ર સ્વભાવનિષ્ઠા પ્રાપ્ત થાય છે તે ‘તુ ગા’, . આ સાતમી તુ ગાવસ્થા જીવન્મુક્તમાં ડાય છે. વિદેડુ- - સુક્તના વિષય ત્યાર બાદની ‘તુર્યાતીત’ અવસ્થા છે.’ . સાત અજ્ઞાનમય ભૂમિકામાં અજ્ઞાનનું ઝેર વિશેષ છે, એથી એ વિકાસ-કાળમાં ગણાય જ્યારે સાત જ્ઞાનમય ભૂમિકાઓમાં જ્ઞાનનું ખળ ક્રમે ક્રમે વધતું જાય છે એથી એ વિકાસ કાળમાં ગણાય. હી 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા સાતમી જ્ઞાનમય ભૂમિકામાં જ્ઞાન પૂરેપૂરુ ખીલે છે. એથી એના પછીની અવસ્થા તે મેાક્ષ-કાળ છે. ૯૮ [ } } ( ૩ ) બૌદ્ધ પિક્ બૌદ્ધ સાહિત્યમાં એના ‘પિટક' નામના મૌલિક શાસ્ત્રામાં આત્મવિકાસનું વર્ણન જોવાય છે. એમાં વ્યક્તિની નીચે મુજબ છ સ્થિતિએ ગણાવાઇ છે:-- ( ૧ ) અધપુથુન, ( ૨ ) કલ્યાણપુથુજન, (૩) સેાતાપન્ન, ( ૪ ) સકદાગામી, (૫) ઔપપાતિક અને (૬) અરહા. પુથુજન એટલે સામાન્ય મનુષ્ય, એને સ ંસ્કૃતમાં ‘ પૃથગજન ' કહે છે. બ્ઝિનિકાય ( મૂળ પરિયાય, સુત્તવર્ણીના )માં પુથુજનના અંધ-પુથુજન અને કલ્યાણ-પુત્રુજન એમ બે પ્રકાર દર્શાવાયા છે આ બંને પ્રકારના સામાન્ય પુરુષમાં સચૈાજના અર્થાત મધન તે દસે છે, પરંતુ એ એમાં ભેદ એ છે કે અંધપુથુજ્જન આર્ય દર્શનથી રહિત છે—એને સત્સંગ થયે। નથી જ્યારે ખીજાને એ લાભ મળેલા છે. તેમ છતાં આ બંને મેક્ષમાર્ગથી તે પરાડમુખ છે. સેક્ષમાર્ગને પ્રાપ્ત થયેલી વ્યક્તિએના ચાર પ્રકાર છે : ( ૧ ) સેાતાપન્ન, ( ૨ ) સકદાગામી, (૩) ઔપપાતિક અને ( ૪ ) અરહા. 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ ' રૂપરેખા ૯૯ જેણે દસ સંજના પૈકી ત્રણને નાશ કર્યો હોય તેને સેતાપન્ન” કહે છે. જેણે ત્રણ સંજનાનો નાશ કરી ત્યાર બાદની બેને શિથિલ બનાવી હોય તેને “સકદાગામી' કહે છે. જેણે આ પાંચે સંજનાનો નાશ કર્યો હોય તેને “પપાતિક” કહે છે. જેણે દસે યોજનાને નાશ કર્યો હોય તેને “અરહા” ( સં. અત્ ) કહે છે. સેનાપન્ન વધારેમાં વધારે સાત વાર મનુષ્ય-લેકમાં અવતરે છે. ત્યાર બાદ એ અવશ્ય નિર્વાણ પામે છે. સકદાગામી” એક જ વાર મનુષ્યલેકમાં અવતરે છે, ત્યાર બાદ એ નિર્વાણ પામે છે. પપાતિક” તે બ્રહ્મસેકમાંથી જ નિર્વાણ પામે છે. અરહા” તે જ સ્થિતિમાંથી નિર્વાણ પામે છે. વ્યક્તિની અધપુથુજજન ઈત્યાદિ જે છ સ્થિતિઓ ઉપર ગણાવાઈ છે તેમાંની પહેલી સ્થિતિ એ આધ્યામિક અવિકાસને કાળ છે. બીજી સ્થિતિમાં વિકાસ કરતાં અવિકાસની માત્રા વધારે છે. એ પણ અવિકાસ-કાળ છે. ત્રીજી સ્થિતિથી છઠ્ઠી સુધીની ચાર 2010_05 Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કમસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રોઢ ગ્ર સ્થિતિમાં વિકાસમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે અને છઠ્ઠી સ્થિતિમાં એ પરાકાષ્ઠાએ પહોંચે છે. આમ આ ત્રીજથી છઠ્ઠી સુધીની ચાર સ્થિતિએ વિકાસ-કાળ છે. છ સ્થિતિએ પછી નિર્વાણુ-કાળ છે. (૪) મઝિમનિકાય મઝિમનિકાયના “સામફલસુત્ત' નામના પ્રકરણમાં આજીવિક દર્શન પ્રમાણેની આઠ આધ્યાત્મિક ભૂમિકાઓપાયરીઓ નીચે મુજબ ગણાવાઈ છે – ( ૧ ) મન્દ, (૨) બિડ્ડા, ( ૩ ) પદવીમસા, (૪). ઉજુગત, (૫) સેખ, ( ૬ ) સમણ, (૭) જિન અને (૮) ૫ન. આ બૌદ્ધ ગ્રંથ ઉપર બુઘે સુમંગલવિલાસિની નામની ટીકા રચી છે તેમાં એમણે ઉપર્યુક્ત આઠ પાયરીઓનું સ્વરૂપ નીચે પ્રમાણે દર્શાવ્યું છે : ( ૧ ) જન્મદિવસથી માંડીને સાત દિવસ સુધી ગર્ભનિષ્ક્રમણને લઈને ઉત્પન્ન થયેલા દુ:ખને લીધે પ્રાણી જે. સ્થિતિમાં રહે છે તેને “મન્દી કહે છે. 2010_05 Page #126 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૦૧ (૨) દુર્ગતિમાંથી આવેલું બાળક એ દુર્ગતિને યાદ કરીને વિલાપ કરે છે અને સુગતિમાંથી આવેલું બાળક એ સુગતિમાં ભેગવેલ સુખ વગેરે યાદ કરી હસે છે. આ સ્થિતિ તે ખિટ્ટા” (સં. કીડા) છે. ( ૩ ) માતાપિતાના હાથ કે પગ પકડીને અથવા તે ખાટલે કે બાજઠ ઝાલીને બાળક જમીન ઉપર પગ માંડે એ સ્થિતિને “પદ-વમંસા (સં. પદ-વિમર્ષ) કહે છે. (૪) જે સ્થિતિમાં પગથી સ્વતંત્ર ચાલવાનું બળ પેદા થાય છે તેને “ઉજગત” (સં. જુગત) કહે છે. ( ૫ ) શિલ્પ-કળા શીખવા જેવી સ્થિતિના વખતને સેખ' ( સં. શૈક્ષ) કહે છે. (૬) ઘરને ત્યાગ કરી સંન્યાસ લેવા જેવી સ્થિતિના વખતને “સમણ” (સં. શ્રમણ ) કહે છે. (૭) આચાર્યની સેવા કરી જ્ઞાન મેળવવાની સ્થિતિના વખતને “જિન” કહે છે. ( ૮) પ્રાસ બનેલા ભિક્ષુની અર્થાત્ જિનની કંઈ પણ બેલે નહિ એવી નિર્લોભ સ્થિતિને “પન ( સં. પ્રાજ્ઞ ) કહે છે. 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો ડે. હર્બલે ઉવાસદસાના અંગ્રેજી અનુવાદ (ભા. ૨નું પરિ. શિષ્ટ, પૃ. ૨૩ )માં ઉપર પ્રમાણે બુદ્ધષના વિચારો રજૂ કર્યા છે ખરા પરંતુ બુદ્ધઘે ષના આ વિચારો આધ્યાત્મિક વિકાસ સાથે બંધબેસતા આવે એવા જતા નથી. એ તે બાળકના જન્મ સમયથી માંડીને એના યૌવન-કાળનું વ્યાવહારિક ચિત્ર આલેખે છે. ઉપર્યુક્ત આઠ સ્થિતિએને સંબંધ જન્મ સાથે શે. હઈ શકે ? ખરી રીતે તે એ સ્થિતિઓ એ અજ્ઞાન અને જ્ઞાન સાથે સંલગ્ન હોવી જોઈએ. એ બેની પ્રબળતા અને પુષ્ટિ સાથ આ આઠ સ્થિતિ એ સંકળાયેલી હોવી જોઈએ. આમ પ. સુખલાલજીએ જે મત દર્શાવ્યું છે તે ઉચિત જણાય છે. મન્દ' વગેરે પહેલી ત્રણ સ્થિતિઓ અવિકાસ-કાળની છે અને બાકીની પાંચ વિકાસ-કાળની છે ત્યાર બાદ એક્ષ-કાળ હવે જોઈએ. [ પ ]. આ પ્રમાણે જૈન, આજીવિક, વૈદિક અને બોદ્ધ દર્શને પ્રમાણે આધ્યાત્િમક વિકાસની ભૂમિકાઓનું સંક્ષિપ્ત સ્વરૂપ મેં રજૂ કર્યું છે. એમાં અવિકાસ-કાળ અને વિકાસ-કાળ અંગે ભારતીય દર્શનેના વિચારો ઉપસ્થિત કરાયા છે. તે અહીં કેષ્ટકરૂપે હું દર્શાવું છું કે જેથી એને એકસામટે અને તુલનાત્મક ખ્યાલ આવી શકે – ૧. જુઓ આધ્યાત્મિક વિકાસ કેમ ( પૃ. ૧૮ ). 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૦૩ દર્શન અવિકાસ-કાળ વિકાસ-કાળ જૈન દર્શન ગુરુસ્થાન ૪-૧૪ ગુણસ્થાન ૧-૩ | રિયતિ ૧-૩ આજીવિક દર્શન | સ્થિતિ ૪–૮ એગદર્શન ભૂમિકા ૧-૩ | ભૂમિકા ૪-૫ ગવાસિષ્ઠ અજ્ઞાનભૂમિકા – જ્ઞાનભૂમિકા ૧-૭ બૌદ્ર દર્શન સ્થિતિ ૧-૨ સ્થિતિ ૩–-૬ વિકાસ-કાળ પછીને કાળ તે આ સમસ્ત દશને પ્રમાણે ગ-કાળ છે, એ મેળવવા હરકોઈ ભાગ્યશાળી થાઓ એટલી અભિલાષા વ્યક્ત કરતે હું આ લેખ પૂર્ણ કરું તે પૂર્વે ઉપશમ શ્રેણિ અને “ક્ષપક” શ્રેણિનું સત્વર અને સુગમ રીતે સંતુલન થઈ શકે તે માટે ઉપસંહાર તરીકે એ બેનું સ્વરૂપ હું નીચે મુજબની આકૃતિઓ દ્વારા આલેખું છું – ૧. આ લેખ આકૃતિઓ સાથે “જૈન સત્ય પ્રકાશ” (.૧ ૭, અં. ૧૨; વ. ૧૮, અ. ૧-૩ )માં છપાયો છે. 2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ ગુણ | સંવલન લભ નવમું ગુણસ્થાન મનુષ્યાનુપૂર્વ ઈત્યાદિ ૧૦ ૧૦૪ દેવગતિ વગેરે પ્રવૃતિઓ અપ્રત્યા છે. પ્રત્યા લભ ! લેભ 3 પાંચ જ્ઞાના- ચાર | પાંચ વરણ | દર્શનાવરણ અંતરાય 2010_05 સંજવલન માયા નિદ્રા-દિક | ૨ અપ્રત્યા ૦ 1 પ્રત્યા૦ માયા સાયા સં વિલન લોભ કર્મસિદ્ધાત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ સંજવલન માન સંજવલન માયા પ્રયા. પ્રયા ૦. મન ! માન સંજ્વલન સંજવલન માન સંજવલન કૈધ ૧ અપ્રત્યા૦ | પ્રત્યા કે ! કે પુરુષ–વેદ Page #130 -------------------------------------------------------------------------- ________________ 2010_05 હાસ્ય રતિ અતિ શેક ગુણ 5-9 પુરુષ-વેદ 0& સિ સ્ત્રી વેદ ભય |જુગુપ્સા નપુંસક-વેદ | ૧ અનંતાને અને તા * ધ માન મિથ્યાત્વ | મિશ્રન | સમ્યગ્માહ માહ મેહ ૩ અનતા અન તા માયા લેાભ ઉપશમ-શ્રેણિ (૨૮) } ૪ હાસ્ય | રતિ | અતિ ભય શાક જુગુસા સ્ત્રી વેદ નપુંસક-વેદ ૧ નામ-પ્રકૃતિ દર્શનાવરણ ૧૬ અ.|× પ્ર. પ્રોપ્ર.] પ્ર૦ અપ્ર|પ્ર૦ ક્રોધાયમાન માન માયા માયા લાભ લાભા સમ્યફૂત્ર મેાહનીય મિશ્ર માહનીય ૧ મિથ્યાત્વમાલતીય અનતા અનંતા અનંતા ક્રાવ માન માયા ૧૪ -શ્રેણ ૧ અનતા લેાલ ; ४ રૂપરેખા hol Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] મેક્ષાભિમુખ મહાનુભાવોના દસ વર્ગ જેના દર્શન પ્રમાણે જે ઉત્પત્તિ, વિનાશ અને પ્રવતાથી -યુક્ત હોય તે દ્રવ્ય છે—પદાર્થ છે અને એની સંખ્યા અનંતની છે. એ પદાર્થોના બે પ્રકાર છે: સચેતન અને અચેતન. સચેતન પદાર્થને “જીવ', “આતમાં ' ઇત્યાદિ નામે ઓળખાવાય છે. જીની સંખ્યા પણ અનંત છે, જે કે એ સમરત પદાર્થોની સંખ્યા કરતાં ઓછી છે. અત્યાર સુધીમાં અનંત જીવે મેસે ગયા છે અને અનંત જશે તેમ છતાં આ સંસાર કદી જીવ વિનાને નહિ બને. અનંત કાળ વ્યતીત થયે છે. એમાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે છતાં કાળને કદાપિ અંત આવશે ખરો? જીના મુખ્ય બે પ્રકાર છેઃ (૧) મોક્ષે ગયેલા યાને મુક્ત’ કિંવા સિદ્ધ અને (૨) મેલે નહિ ગયેલા યાને “અમુક્ત” અર્થાત્ “અસિદ્ધ-કિવા સંસારી. અમુક્ત જી પૈકી કેટલાક જીવે એવા છે કે જેમનામાં મેક્ષે જવાની લાયકાત અનંત કાળે પણ આવનાર નથી. એવા જીવેને “અભવ્ય કહે છે અને બાકીના છને “ભવ્ય' કહે છે. ભવ્ય જીમાં મોક્ષે જવાની લાયકાત તે છે પણ એકલી લાયકાત હોય તેથી મુક્તિ ઘેડી જ મળે છે? એ મેળવવા માટેની સામગ્રી મળે તે “મુક્ત' થવાય. જે ભવ્ય જીવેને યથાગ્ય સામગ્રી કદાપિ મળે તેમ નથી તેમને “જાતિ–ભવ્ય' કહે છે. એ જીની દશા અધમાધમ છે. એ સૂક્ષ્મ નિગોદના જીવે છે અને એ જ રીતે એ 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૦૭ છત્રન-મરણ અનુભવે છે. એ જાતિ-ભવ્ય જીવેાને ખાદ કરતાં જે ભવ્ય જીવા ખાકી રહે છે તે બધાને કંઇ મેાક્ષની પડી નથી. માક્ષે જવાના પહેલા પથિયારૂપ, સર્વજ્ઞકથિત પદાર્થા વિષે સાચી અને પાકો રુચિ–શ્રદ્ધા એમને નથી એવી શ્રદ્ધા થવી દુર્લભ છે—મહાપુણ્યના ચેગે તેમ થાય. એવી શ્રદ્ધા ભવ્ય જીવને થઇ હાય અને થાય તેને હું ‘મહાનુભાવ’ કહું છું. જૈન દર્શન એમને ‘સભ્યષ્ટિ’ કહે છે. એ જીવે માક્ષાભિમુખ છે. એમને સેક્ષ મેળવવાની ઉત્કંઠા છે. એમને આ અસાર સંસારમાં ઝાઝે રસ નથી. આમ હાઇ એ જીવા ભલે મહાનુભાવતાની છેક નીચલી કક્ષાએ છે છતાં મહાનુભાવ છે. એએ જીવન-મરણની જ જાળમાંથી વહેલા મેડા ઇંટનાર છે—અનત અને સનાતન સુખના સ્વામી બનનાર છે—સદાને માટે નિરજન અને નિરાકાર થનાર છે—સચ્ચિદાનંદસ્વરૂપ પ્રાપ્ત કરનાર છે. હું આ સમ્યગ્દષ્ટિજીવરૂપ મહાનુભાવ કરતાં ચડિયાતી કૅટિના બીજા નવ પ્રકારના મહાનુભાવ વિષે કશું કહું તે પૂર્વે ‘મહાનુભાવ’ના વિવિધ અર્થ નેધું છું. ગુજરાતીમાં ‘મહાનુભવ’ શબ્દ ‘વિશેષણુ’ તેમ જ ‘નામ એમ અને રીતે વપરાય મેટા મનના, ઉદાર એ વિશેષણરૂપ ‘મહાનુભાવ’ના અર્થ છે. છે. એવે પુરુષ કે એવી સ્ત્રી એ નામરૂપ ‘મહુાનુભાવ'ના એક અર્થ છે. એને ખીજો અર્થ એ નામના એક સપ્રદાય એવા થાય છે અને એ અર્થ તે અત્ર અપ્રસ્તુત છે વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમસૂત્ર ( અ ૯, સૂ૪૭ )માં મૈક્ષાભિમુખ જીવેના દસ વર્ગ કર્મની નિર્જરાને લક્ષ્યમાં રાખીને પાડ્યા છે. આ રહ્યું એ ૪૭મું સૂત્ર :~ 2010_05 Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર “રાત્રિમાણિતાનરતવિકારદક્ષાપામારા દિલ ક્ષોાિના માથે ગુનિક ૧-૪૭ા” આ સૂત્રમાં મેક્ષાભિમુખ મહાનુભાવના જે દસ વર્ગનો ઉલેખ છે તે દસ વર્ગ નીચે મુજબ છે ( ૧ ) સમ્યગ્દષ્ટિ, (૨) શ્રાવક, ( ૩ ) વિરત, (૪) અનન્તવિયેજક (અનન્તાનુબધિવિયેજક ), (૫) દશનમેહક્ષપક, (૬) ઉપશમક (મેહે પશમક ), (૭) ઉપશાન્તમેહ, ( ૮) ક્ષપક (ચારિત્રમોહલપક ), (૯) ક્ષીણમોહ અને ( ૧૦ ) જિન. આ દસ વર્ગ અનુક્રમે એકેકથી અસંખ્યયગુણ કર્મનિર્જરાવાળા છે–પરિણામની વિશુદ્ધિની દૃષ્ટિએ એકેકથી ચડિયાતા છે અને તેટલે તેટલે અંશે મેક્ષ મેળવવા માટે વધુ અને વધુ લાયક અને સાધનસંપન્ન છે. ઉપર્યુક્ત દસ વર્ગના મહાનુભાવે પિકી પ્રથમ વર્ગનાને અને આ લેખની મર્યાદાને લક્ષ્યમાં રાખી ખપપૂરતે મેં પરિચય આપ્યું છે એટલે હવે બાકીનાને પણ એ રીતે હું હવે વિચાર કરું છું – શ્રાવક અને વિરત–જે ભવ્ય જીવેએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે તે તમામ જી અર્થાત્ બધાએ સમ્યગ્દષ્ટિ જીવે દુર્ગુણેને દુર્ગણે માને છે એટલું જ નહિ પણ એના પંજામાં નહિ સપડાવા અને સપડાયા હોય તો તેમાંથી છૂટવા અભિલાષા 2010_05 Page #134 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૦૯ તા રાખે જ છે પરંતુ એકલી અભિલાષા શું કામ લાગે ? આથી કેટલાક સમ્યગ્દષ્ટિ જીવેા દુર્ગુણ્ણાના એછેવત્તે અંશે સામા કરવા—એના ઉપર વિજય મેળવવા પ્રયાસ કરે છે. જેમા પ્રયાસ અલ્પ છે તે શ્રાવક' કહેવાય છે અને જેમને પ્રયાસ એમનાથી અધિક છે તેઓ ‘વિરત’ કહેવાય છે. અન્ય શબ્દોમાં કહું તે ફક્ત સમ્યગ્દર્શનથી વિભૂષિત જીવે—કેવળ સમ્યગ્દષ્ટિ જીવે ‘અવિરત’ છે; શ્રાવકે અને ઉપલક્ષણાથી શ્રાવિકાઓ પશુ ‘દેશવત' છે; અને જૈન સાધુ-સાધ્વી ‘સર્વવિરત' છે. શ્રાવક– શ્રાવિકાએ દુર્ગુણ્ણાથી બચવા માટે—હિંસાદિથી નિવૃત્ત થવા માટે સ્થૂળ તા—અણુવ્રતા ગ્રહણ કરે છે જ્યારે સર્વવિરત જીવે અહિંસાદિ પાંચ મહાવ્રતાનું સેવન કરે છે. શ્રાવક-શ્રાવિકામાં ‘અપ્રત્યાખ્યાનાવરણુ’ કષાયના ક્ષયે પશમથી અલ્પ પ્રમાણમાં વિરતિ યાને ત્યાગ પ્રગટે છે, જ્યારે સાધુસાધ્વીમાં–સર્વવિરત જીવામાં ‘પ્રત્યાખ્યાનાવરણ' કષાયના ક્ષચેપશમથી મેોટા પ્રમાણમાં—સાંશે વિરતિ પ્રગટે છે અને તેનું માહ્ય ચિહ્ન તે સંસારના ત્યાગ કરી ભાગવતી દીક્ષાના અગીકારપૂર્વકન જૈન શ્રમણના અને સ્ત્રી હોય તે શ્રમણીના વેશ છે. એકલા સમ્યગ્દર્શનથી વિભૂષિત જીવા ચાથે ગુણસ્થાને છે, શ્રાવક-શ્રાવિકા પાંચમે ગુરુસ્થાને છે અને એની ઉપરની ક્રેટિના ‘વિરત' જીવે ઓછામાં ઓછા છઠ્ઠું ગુણસ્થાને છે. આમ આ ત્રણ પ્રકારના જીવામાં આત્મિક વિશુદ્ધતાની તરતમતા રહેલી છે—એક બીજાથી ચડિયાતાપણું રહેલું છે. આ હિસાબે માક્ષાભિમુખ મહાનુભાવના ત્રણ જ મુખ્ય વર્ગ ગણાવી શકાય: ( ૧ ) સમ્યગ્દષ્ટિ, ( ૨ ) શ્રાવક અને ( ૩ ) વિત. 2010_05 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો અનન્ત-વિયોજક–“અનંતાનુબંધી કષાયોનો ક્ષય કરવા જેટલી કે એને ઉપશમ કરવા જેટલી વિશુદ્ધિ જે ભવ્ય જીમાં પ્રગટે છે અને તદનુસાર એ કાર્ય કરે છે તેમને “અનન્ત- વિજકે કહે છે. એ જ ચોથાથી સાતમા ગુણસ્થાને છે. દર્શનમાહ–ક્ષપક– જે ભવ્ય જેમાં દર્શન-મેહનો નાશ કરવાની વિશુદ્ધિ પ્રગટે છે તેમને દર્શન–મેહ-ક્ષપક કહે છે. અહીં દર્શન–મેડથી ચાર અનંતાનુબંધી કષાય તેમ જ સમ્યત્વ, મિથ્યાત્વ અને સભ્યત્વ–મિથ્યાત્વ એ સાત સમજવાનાં છે. આમ અહીં દર્શન-મેહ સાત પ્રકારને છે. દર્શન–મેહ-ક્ષપક જીવે ચેથાથી સાતમે ગુણસ્થાને છે. ' ઉપશમ–ઉપર્યુક્ત સાત પ્રકારના દર્શમેહના ઉપશમાર્થે જે ભવ્ય છે પ્રયાસ કરતા હોય તેઓ “ઉપશામક કહેવાય છે. અહીં “શનમેહક્ષપર્કગત દર્શનમેહુ શબ્દ અધ્યાત હેવાની કઈ કલ્પના કરે છે તે સંગત છે. ઉપશમક મહાનુભાવે ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલા છે. તેઓ આઠમાથી દસમા ગુણસ્થાને છે. ' ઉપશાન્ત-મહ–જે ભવ્ય જીવોએ મેહનીય કર્મને ઉપશમ કર્યો હેય—એ કર્મને છેડા વખત માટે પણ દબાવી દીધેલ હેય—એના ઉદયને રોકી રાખ્યું હોય તેઓ “ઉપશાન્ત-મહ” કહેવાય છે. એ જીવે અગિયારમે ગુણથાને છે. 2010_05 Page #136 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૧. ક્ષપક– જે ભવ્ય જીવે “મેહનીય કર્મના ક્ષય માટે પ્રવૃત્તિ કરતા હોય પરંતુ જેમનું એ કાર્ય પૂરું થયું ન હોય તેઓ “ક્ષપક' કહેવાય છે. એ જ “ક્ષપક-શ્રેણિએ આરૂઢ. થયેલા છે. એએ આઠમાથી દસમાં ગુણસ્થાને છે. સી-મેહ – જે ભવ્ય જીએ “મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય કર્યો હાય-હંમેશને માટે એનાથી છૂટાછેડા લીધા હોય તેઓ “ક્ષીણ-મેહ' કહેવાય છે. એ જી -શ્રમણે બારમે ગુણસ્થાને છે. આ જ ક્ષપક કરતાં ચડિયાતા છે કેમકે એમણે મેહને જડમૂળથી ઉખેડી નાંખવાનું કાર્ય પૂરું કર્યું છેસર્વથા સિદ્ધ કર્યું છે. જિન–અહીં “જિન” એટલે ચાર ઘાતી કર્મના વિજેતા એટલે કે “સર્વજ્ઞ” એ અર્થ કરવાનું છે. એ ઉચ્ચ પદના અધિકારી પુરુષની જેમ સ્ત્રીઓ પણ છે. મેહનીય કર્મને સર્વથા ક્ષય થયા બાદ અંતમુહુર્તમાં જ્ઞાનાવરણ, દશનાવરણ અને અન્તરાય એ ત્રણ કર્મોને એકસામટે ક્ષય કરવાથી જે સર્વજ્ઞતા પ્રગટે છે તે સર્વજ્ઞતાને વરેલા ભવ્ય જીવો–પુરુષે તેમ જ સ્ત્રીઓ “જિન” કહેવાય છે. એઓ તેરમે ગુણસ્થાને તે છે જ અને કેટલાક તે ચોદમે ગુણસ્થાને પણ છે અને તેમ હોઈ તે જોતજોતામાં બહુ અહ૫ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરનારા છે. તેરમા ગુણસ્થાને વર્તતા જીવે “સગી કેવલી' છે જ્યારે ચૌદમે વર્તતા જીવે અગી કેવલી” છે. 2010_05 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર બારમાં ગુણસ્થાન સુધી છમસ્થતા છે અને જ્ઞાનની અપૂણતા છે. ક્ષીણુ–મેહ છે અને “જિન” તરીકે ઓળખાવાતા જી વચ્ચે જેમ જ્ઞાનની અસમાનતા છે તેમ સમ્મચારિત્રને અંગે પણ છે. નિર્ચન્થન પુલાક, બકુશ, કુશીલ, નિન્થ અને સ્નાતક એમ પાંચ પ્રકાર છે. તેમાં પહેલા ત્રણ પ્રકાર વ્યાવહારિક દષ્ટિ અનુસાર છે જ્યારે બાકીના બે તાત્વિક દષ્ટિ મુજબના છે એટલે કે એ છેલ્લા બે પ્રકારના નિગ્રન્થમાં રાગ અને દ્વેષની ગાંઠના સર્વથા અભાવરૂપ તાવિક નિન્યતા છે. જિન સ્નાતક” હેઈ ક્ષીણમોહના વર્ગના નિર્ચન્થ કરતાં ચડિયાતા છે–આત્મવિશુદ્ધિરૂપ ચારિત્રમાં આગળ વધેલા છે. ધ્યાનના આત, રોદ્ર, ધર્મ અને શુકલ એમ ચાર પ્રકારે છે. તેમાં શુલ ધ્યાન ઉત્તમ છે અને તેમાં વળી એના ચાર પાયા પૈકી ચેાથે પાયે તે ઉત્તમોત્તમ છે. ઉપશાંત-મેહ અને ક્ષીણ-મોહ એ બે વર્ગના મહાનુભાવે પૈકી કેટલાક “ધર્મ ધ્યાનના અધિકારી છે તે કેટલાક–ખાસ કરીને પૂર્વધર શુકુલધ્યાનના પહેલા બે પાયાના અધિકારી છે. એથી આગળના બે પાયાના અધિકારી તે “જિન” જ છે. ધ્યાન એ આત્યંતર તપને એક પ્રકાર છે અને એ તપ કર્મની નિર્જરા માટે ઉપયોગી છે. ચારિત્રના પાંચ પ્રકાર છે, તેમાં જે જેમાં તેમના અતિસૂક્ષ્મ અંશ સિવાય બાકીના કોઈ પણ કષાયને જરા યે ઉદય નથી તેવા જ સૂક્ષ્મ સંપરા ચારિત્ર પાળે છે. એએ દસમે ગુગુસ્થાને છે. 2010_05 Page #138 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૧૩ જે મહાનુભાવમાં લેભને અંશ પણ ઉદયમાં નથી એ તે આ ચારિત્ર કરતાં ચડિયાતું એવું “યથાખ્યાત–ચારિત્ર' યાને વિતરાગ–ચારિત્ર” પાળે છે અને એ જીવમાં ઉપર્યુક્ત દસ વર્ગો પૈકી છેલ્લા ચાર વર્ગના જીન-ઉપશાંત-મેહ, ક્ષપક, ક્ષીણ–મોહ અને જિનને સમાવેશ થાય છે. એ ચાર વર્ગના મહાનુભાવે કર્મની નિરા કરવામાં એકેકથી અસંખ્યગણું ચડિયાતા છે. સતુલન અને મૌલિકતા–આ લેખ હું હવે પૂર્ણ કરું તે પૂર્વે બે પ્રશ્ન રજૂ કરું છું : (૧) તવાર્થસૂત્રમાં જે દસ વર્ગો દર્શાવાયા છે તેને લગતે સ્પષ્ટ પાઠ કઈ મૌલિક આગમમાં છે? (૨) જે ન જ હોય તે આ તરવાર્થસૂત્ર કરતાં પ્રાચીન એવી કઈ કૃતિમાં છે? આને ઉત્તર અત્યારે તે હું એ આપું છું કે કોઈ મૌલિક આગમમાં સીધેસીધા દસ વર્ગ ગણાવાયેલા જાણતા નથી પરંતુ આને મળતે પાઠ આયાર ( સુય. ૧, અ. ૪, ઉ. ૧ )ને અંગેની નિજજત્તિમાં જોવાય છે. આ રહ્યો એ પાઠ – સમજુરી પાઘઇ લિપ કરનાર ! दसणमोहक्खवए उवसामन्ते व उवसन्ते ॥ २२३ ॥ खपए य खीणमोहे जिणे य सेढी भवे असंखिजा। तविवरीओ कालो संखिजगुणाइ सेढोए ॥ २२४॥" આ ગાથાઓ વિષે વિશેષ વિચાર કરીએ તે પૂર્વે એ વાત સૂચવીશ કે આ નિજજુત્તિના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી જ હોય તે ઉમાસ્વાતિએ આ ગાથાઓને ઉપયોગ કર્યો હશે. જે 2010_05 Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ આ નિજાતિ ઉમાસ્વાતિની રચના બાદ કેઈકે યે હોય તે એ જ કે તત્તરાર્થસૂત્રને લાભ લીધે હશે કે કેમ તેને અંતિમ નિર્ણય કર બાકી રહે છે કેમકે શિવશર્મસૂરિકૃત કમ્મપયડિના “ઉદય’ અધિકારની અગિયાર ગુણશ્રેણિ રજૂ કરતી નિમ્નલિખિત ગાથા જેવું અન્ય સાધન પણ ઉપયોગમાં લેવાયું હેય – "सम्मत्तप्पासावविरए सोयणाविणासे य । दसणमोहक्खवगे कसाय उवसामगुवसन्ते ॥ ८ ॥ खबगे य खीममोहे जिणे य दुविहे असंखगुणसेढो । उदओ तविपरीओ कालो संखेजगुणसेढो ॥ ९॥". શીલાંકરિએ આયાની ટીકા (ભા. ૧, પત્ર ૧૬૦)માં નિજજુત્તિની ઉપર્યુક્ત બે ગાથા રજૂ કરતાં પહેલાં એ ઉલ્લેખ કર્યો છે કે અન્ય પ્રકારે પણ સમ્યગ્દશન તેમ જ એ પૂર્વકના ગુણસ્થાનકેના ગુણ દર્શાવવા કહ્યું છે. એમણે સ્પષ્ટીકરણરૂપે કહ્યું છે કે સમ્યફની ઉત્પત્તિમાં અસંખ્યયગુણ શ્રેણિ હાય. એ કેવી રીતે હેય તે દર્શાવવા એમણે કહ્યું છે કે એક કેડીકેડી કર્મસ્થિતિથી કંઈક ન્યૂન સ્થિતિવાળા મિથ્યાષ્ટિ–શ્વિક જો કર્મની નિસને આશ્રીને સમાન છે. ધર્મ પૂછવાની સંજ્ઞા જે જીવેમાં ઉત્પન્ન થઈ છે તેઓ એ મિથ્યાષ્ટિ છે કરતાં અસંખ્ય ગુણી નિજ ર કરે છે. એમના કરતાં એનાથી અસંખેય અસંખ્યયગુણ નિરા કરનાર નીચે મુજબ છે – ( ૧ ) ધર્મ પૂછવાની ઈચ્છા રાખી સાધુ પાસે જનાર, 2010_05 Page #140 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૧૫ (૨) ક્રિયાવિષ્ટ એટલે કે જવાની ક્રિયામાં આરૂઢ હાઈ પૂછતે. ( ૩ ) ધર્મ અંગીકાર કરવાની ઈચ્છા રાખનાર (પ્રતિપિલ્સ). ( ૪) ક્રિયાવિષ્ટ હેઈ ધર્મ અંગીકાર કરતે (પ્રતિપદ્યમાન. (૫) ધર્મને પામેલે (પૂર્વ પ્રતિપન્ન). આમ સમ્યત્વની ઉત્પત્તિ કહી. વિરતાવિરતિ અને સર્વવિરતિને પણ આશ્રીને પ્રતિપિત્યુ, પ્રતિપદ્યમાન અને પૂર્વ પ્રતિપન્ન એ ત્રણ ત્રણ પ્રકાર ઘટે છે ' સર્વવિરતિને પામેલા મહાનુભાવ કરતાં મેહનીય કર્મના અંશરૂપ અનંતાનુબંધી કષાયને ક્ષય કરવાની ઈચ્છા રાખનાર અસપેયગુણ નિર્જરા કરે છે એનાથી ક્ષેપક, એનાથી અનન્તાનુબંધી કષાયને જેણે ક્ષય કર્યો છે તે એમ ઉત્તરોત્તર ચડિયાતા છ દર્શાવતાં શીલાંકસૂરિએ જિન એટલે ભવસ્થ– કેવલી એમ કહી એમના કરતાં શેલેશી અવસ્થાએ પહોંચેલા મહાનુભાવ અસંખ્ય ગુણ નિરા કરે છે એમ પ્રતિપાદન એમ લાગે છે કે શીલાંકસૂરિના આ વક્તવ્યને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય થશેવિજયગણિએ અધ્યાત્મસારના પ્રથમ પ્રબન્ધના અધ્યાત્મસ્વરૂપ' નામના દ્વિતીય અધિકારમાં નીચે મુજબ ગૂંથી લીધું છે - ૧. દેશવિરતિને પામવાની ઇચ્છાવાળે, દેશવિરતિને ૫ મતે અને દેશવિરતિને પામેલે એમ સવિરતિને અંગે પણ સમજવું 2010_05 Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર “અર પણ ન પૂછપરશ વિકિરપુરા साधुषाचे जिगमिषुधर्म पृच्छन् क्रियास्थितः ॥ ८ ॥ अतिपित्सुः सृजन् पूर्व प्रतिपन्नध दर्शनम् ।। श्राद्धो यतिश्च त्रिविधेोऽनन्तांशक्षपकस्तथा ॥ ९ ॥ माहक्षपको मोहशमकः शान्तमाहकः ।। क्षपकः क्षीणमोहश्च जिनाऽयोगी च केवली ॥ १० ॥ यथाक्रमममी प्रोक्ता असङ्ख्यगुणनिर्जराः । यतितव्यमतेऽध्यात्मवृद्धये कलयाऽपि हि ॥ ११॥" અહીં એકેકથી અસંખ્યગુણી નિર્જરા કરનારાના એકવીસર વર્ગ નીચે મુજબ પડાયા છે – (૧) પ્રશ્ન પૂછવા માટે જેનામાં સંજ્ઞા ઉત્પન્ન થઈ છે તે, (૨) પૂછવાની ઈચ્છા ધરાવનાર, (૩) સાધુની પાસે જવાની ઈચ્છા રાખનાર, ( ૪ ) ક્રિયામાં રહી ધર્મ પૂછતે, ( ૫ ) સમ્યગદર્શન પામવાની ઈચ્છા રાખનાર, ( ૬ ) સમ્યક્ત્વને પામતે, (૭) સમ્યકત્વને પામેલ, (૮-૧૦) ત્રણ પ્રકારના શ્રાવક, ( ૧૧-૧૩) ત્રિવિધ સાધુએ, ( ૧૪ ) અનંતાનુબંધી કષાયરૂપ મેહનીય કમેના અંશના ક્ષેપક, ( ૧૫ ) દર્શન મેહના ક્ષક, (૧૬) મેહના ઉપશમક, ( ૧૭ ) ઉપશાંત મેહ, (૧૮) ક્ષપક, (૧૯) ક્ષીણુમેહ, ( ૨૦ ) જિન (સગી કેવલી ) અને ( ૨૧ ) અગી કેવલી. અંતમાં હું વાચક ઉમાસ્વાતિને અને એટલું જ કહીશ કે આગામોના છૂટાછવાયાં સૂક્તરૂપ મૌક્તિકને એકત્રિત કરી તેની સુંદર ગૂંથણીરૂપે મુકતાવલી તૈયાર કરવા ઉપરાંતનું મહત્તવ 2010_05 Page #142 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૧૭, પૂર્ણ કાર્ય કે જે એમની પ્રતિભાનું દ્યોતક છે તે પણ એમણે કર્યું છે-એમણે કેટલીક નવીન બાબતે પણ આપણને આ મુક્તાવલી દ્વારા આપી હોય એમ લાગે છે. એથી એમને હું ઉત્તમ સંગ્રહકાર” કહી સંતોષ ન માનતાં એમને નિર્દેશ "જ્ઞાનવિભૂતિતરીકે કરી આ લેખ પૂર્ણ કરું છું. –જે, ધ, પ્ર. (પુ. ૪૪, અંક ૩-૪ અને ૫) આજકાલ આ શબ્દ પ્રતિભાસંપન્ન લેખકેને માટે તેથી જનો તરફથી પ્રચલિત કરાતે જોવાય છે. 2010_05 Page #143 -------------------------------------------------------------------------- ________________ [૭] કર્મનું પ્રાબલ્ય અને પુરુષાર્થ જૈન દર્શન પ્રમાણે પ્રત્યેક કાર્યની સિદ્ધિ પાંચ કારણેના ઉપર આધાર રાખે છે. એ પાંચ કારણે સમ્પષણ ( કાંડ ૩, ગા. પ૩ )માં તાર્કિક રત્ન સિદ્ધસેન દિવાકરે નીચે મુજબ દર્શાવ્યાં છે – "कालो सहाव नियई पुवकयं पुरिस कारणेगन्ता । मिच्छत्तं ते चेवा(व) समालओ होन्ति सम्मत्त ॥ ५३॥" કર્મનું પ્રાબલ્ય મર્યાદિત છે – એના અખંડિત સામ્રાજ્ય માટે કયારે ય અવકાશ હતા નહિ અને કદી અવકાશ મળનાર નથી કેમકે કામંણ વગણ રેવતંત્ર રીતે કેઈ પણ જીવને જરા જેટલી પણ હેરાન કરી શકે તેમ નથી. એ તે જ્યારે સંસારી આત્મા એનું ગ્રહણ કરી પિતાની સાથે મેળવે પછી જ એ પિતાનું જોર બતાવી શકે. આ સંબંધમાં આપણે એક ઉદાહરણ વિચારીશું. એક શીશીમાં મદિરા હેય પણ એ જયાં સુધી એનું પાન ન કરાય ત્યા સુધી એ કંઈ ખરાબી, કરી શકે નહિ. વિશેષમાં કમ હદયમાં આવ્યા બાદ જ પિતાને પચે બતાવી શકે, નહિ કે એ સત્તામાં-સિલકમા હેય ત્યારે. અશુભ કર્મના કટુ ફળ ભેગવવામાં અને કર્મના સંક્રમણમાં અને નવીન કર્મ નહિ બંધાય તેની તકેદારી રાખવામાં પુરુષાર્થને સ્થાન છે. જેના દર્શનના પ્રાણરૂપ કર્મસિદ્ધાન્તને અધકચરે 2010_05 Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ રૂપરેખા કે ઉપરછલે અભ્યાસ કરનાર ભલે એમ માને કે કર્મરાજા આગળ આપણે લાચાર છીએ – એ જે નાચ નચવે તે આપણે મૂંગે મેઢે સહન કરવાને છે – આપણે એ મુંઝવી નાંખે તેમ છે પરંતુ આ સિદ્ધાન્તને યથાર્થ અને પરિપૂર્ણ અભ્યાસી તે અશુભ કર્મને વિપાકને પૂરતા ધયથી – સાચી સમતાથી સહન કરે અને નવીન અશુભ કર્મ ન બંધાય તેની પૂરેપૂરી કાળજી રાખવા પૂરતે પૂરેપૂરે પુરુષાર્થ કરે. આ ઉપરાંત કર્મના સંક્રમણ માટે પણ પિતાથી બનતું કરે. 2010_05 Page #145 -------------------------------------------------------------------------- ________________ [૮] કમિલિકનું વિભાજન કમનો ભં–જીના સંસારી અને મુક્ત એ બે પ્રકારે છે. મુક્ત અને પુદગલ સ થે કશે સંબંધ નથી જયારે સંસરી જીવની વાત ન્યારી છે. ચૌદમા ગુણસ્થાને આરૂઢ થયેલા કેવલજ્ઞાનીને કઈ પણ કર્મને બંધ હેતે નથી. એની પૂર્વેનાં ગુણસ્થાનમાં રહેલા છેને આઠ પ્રકારનાં કર્મમાંથી પતિપિતાના ગુણસ્થાન અનુસાર કર્મ-પ્રકૃતિને સમયે સમયે બંધ હોય છે. “આયુષ્કર્મ કર્મને બંધ સ દા હેતું નથી. એ તે ચાલુ જીવન દરમ્યાન એક જ વાર બંધાય છે. આથી કષાએથી કલુષિત જીવ એ સિવાયના પ્રસંગે સાત મૂલ-પ્રકૃતિએ બાંધે છે. એ વેળા એ “સપ્રવિધ બંધક ' તરીકે ઓળખાય છે. “આયુષ્ક કમને બંધ જ્યારે એ કરે છે ત્યારે એ કાર્ય એ અંતર્મુહર્ત સુધી કરે છે અને એ દરમ્યાન એ અન્ય સાત પ્રકૃતિઓ પણ બાંધે છે. એ વખતે એને અષ્ટવિધબંધક તરીકે ઓળખાવાય છે. જીવ આઠે કર્મ-પ્રકૃતિઓને બંધ કરે એ સમયે એ જે કર્મનાં દલિકે અર્થાત દળિયાં ગ્રહણ કરે છે તે આઠ ભાગમાં વહેંચાઈ જાય છે અને “આયુષ્ક' કર્મ સિવાયની સાત પ્રકૃતિએને એ બંધ કરતી વેળા જે કર્મનાં દલિક એ ગ્રહણ કરે છે તે સાત ભાગમાં વહેંચાઈ જાય છે. દસમા ગુણસ્થાનમાં રહેલો જીવ “આયુષ્કર્મ કર્મ અને હનીય કર્મ એ બે સિવાયની છ મલ-પ્રકૃતિઓ બાંધે છે. 2010_05 Page #146 -------------------------------------------------------------------------- ________________ " રૂપરેખા . ૧૨૧ એ સમયે એને વિલબંધક કહે છે. એ ગ્રહણ કરેલાં કમનો દલિકે છ ભાગમાં વહેંચાઈ જાય છે. ૧૧માથી ૧૩મા સુધીનાં ગુણસ્થાનમાં કેવળ “વેદનીય’કમને જ સંસારી જીવ બંધ કરે છે એટલે એ સમયે એ એકવિધબંધક છે. એણે જે કર્મનાં હલિક ગ્રહણ કરેલાં હોય તે સમગ્રપણે વેદનીય' કમને ફાળે જાય છે. એ એક જ કમંરૂપે પરિણમે છે. મૂલ-પ્રકૃતિના હિસ્સાને કમ–અનેકવિધ વિચિત્રતાથી વિભૂષિત એક જ અધ્યવસાય વડે “અષ્ટવિશ્વબંધક' જીવ જે દલિકે ગ્રહણ કરે છે તેના આઠ પ્રકૃતિએને નીચે મુજબ હિસ્સા મળે છે – (૧) “આયુષ્ક કર્મને હિસ્સે સૌથી થોડો છે કેમકે બાકીની મૂવ-પ્રકૃતિએની સ્થિતિને હિસાબે એની સ્થિતિ અહ૫ છે. (૨) “આયુષ્ક કર્મ કરતાં “નામ કર્મ અને ગોત્ર કર્મને વધારે હિસ્સો મળે છે કેમકે “આયુષ્ક' કર્મની સ્થિતિ બહુમાં બહુ ત ૩૩ સાગરોપમની છે જ્યારે આ બને કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટી કોટી સાગરોપમની છે. આ બંને કર્મની સ્થિતિ સરખી હોવાથી બંનેને સરખે હિસ્સો મળે છે. (૩) જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે મૂલ-પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ સરખી છે. એ ત્રીસ કેટી કેટી સાગરોપમની છે. આથી કરીને આ ત્રણે મૂલ-પ્રકૃતિને ૧. “કેટી' કહે કે “કેટિ' તે એક જ એને અર્થ એક કરોડ છે. 2010_05 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ સ્થા જે સરખે હિસ્સે મળે છે તે “નામ કર્મ અને શોઝ કર્મના હિસ્સા કરતાં અધિક છે. (૪) આઠ કર્મોમાં મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સૌથી વધારે છે. એ સિત્તેર કેટી કેટી સાગરોપમની છે. આને લઈને એને હિસે જ્ઞાનાવરણાદિ ત્રણે મૂલ-પ્રકૃતિઓ કરતાં અધિક હેય અને છે એ સ્વાભાવિક છે. (૫) વેદનીય-કમને હિસ્સે સૌથી વધારે છે, જોકે એની ઉત્કૃષ્ટ સ્મિતિ મેહનીય કર્મ કરતાં વધારે નથી. એ ત્રીસ કેટ કેટી સાગરોપમની એટલે કે જ્ઞાનાવરણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી જ છે. આ પ્રમાણે જે ભેદ પડે છે તેનું કારણ કર્મગ્રન્થકારોએ એમ દર્શાવ્યું છે કે “વેદનીય’ કર્મને અધિક પ્રમાણમાં પુદ્ગલ મળે તે જ એ પિતાનું કાર્ય કરવા સમર્થ બને છે. દલિક અપ હોય તે એ દ્વારા સુખ કે દુઃખને સ્પષ્ટ અનુભવ થઈ શકતા નથી. નેમિચન્દ્ર ગેમ્પસારના કમ્મ-કંડ (કર્મ-કાંડ)ની ૧૦મી ગાથામાં “વેદનય કર્મને હિસે સૌથી વિશેષ શા માટે છે એને ખુલાસે એમ કર્યો છે કે સુખ અને દુઃખને લઈને વેદનીય કર્મની ખૂબ નિર્જરા થાય છે અર્થાત્ દરેક સંસારી જીવ પ્રતિસમય સુખ કે દુઃખ ભોગવે છે. એથી “વેદનીય કર્મને ઉદય પ્રતિસમય થાય છે અને એને લીધે એની નિર્જરા પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ કારણને લઈને એનું દ્રવ્ય ૧. જુએ દા. ત. દેવેન્દ્રરિ. જુઓ સયગ (ગા. ૮૧). 2010_05 Page #148 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૨૩ ખીજી બધી મૂલ-પ્રકૃતિએ કરતાં અધિક છે એમ નિર્દેશાયું છે. આ ઉપરથી તે। કઇ મૂલ-પ્રકૃતિના હિસ્સા કેના કરતાં અધિક છે-એના શો ક્રમ છે એટલું જ જાણી શકાય છે. પરંતુ એ કેટલા અધિક છે તે જાણવું બાકી હે છે. એ માહતી ઉપર્યુક્ત કમ્મ-કંડની ૯૫મી ગાથાને આધારે હું અહીં રજૂ કરુ છું ઃ— ... ગામ્મટસારમાં હિસ્સાના હિસાબ—અભાગના સરખા માઠે ભાગ કરવા. પછી આઠે કર્મોને એકેક ભાગ આપવા. શેષ રહેલા એક ભાગને ફરીથી બહુભાગ કરવા અને એ ખડુભાગ - મેટા હિસ્સાવાળા કમને આપવા. ન આ રીતિ અનુસાર એક સમયમાં જેટલાંકમ-પુદ્દગલ દ્રવ્યના ખંધ થાય છે તેની સયાને આવલીનાં અસંખ્યાતમા ભાગે ભાગવી. એથી જે જવાબ આવે તેટલે ભાગ જુદો રાખવા. બાકી રહેલી સંખ્યાના બહુભાગના આઠ સરખા ભાગ કરી આઠે એકેક ભાગ આપવા. શેષ એક ભાગને ફ્રીથી આવલીના અસખ્યાતમા ભાગે ભાગવા. પછી એક ભાગ અલગ રાખી બહુભાગ ‘વેદનીય' કોને આપવા કેમકે એના હરસા સૌથી મેટ છે. શેષ કરેલા એક ભાગની ફરીથી આ પ્રમાણે વ્યવસ્થા કરવી, આમ આ કાય ‘આયુષ્યક’ કને હિસ્સા મળે ત્યાં સુધી ચાલુ રાખવું. આ હકીકત બરાબર સમજાય તે માટે આપણે એક અસત્કલ્પનારૂપ ૧ઉદાહરણુ વિચારીશું. ધારો કે એક સમયમાં જે ક્રમ-પુદ્દગલ-દ્રવ્યના અધ થાય છે તેની સખ્યા ૨૫૬૦૦ની છે અને આવલીના અસ ંખ્યાતમે ભાગ ૪ છે. ૨૫૬૦૦ને ૪ 2010_05 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કમસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ વડે ભાગતાં જવાબ ૬૪૦૦ આવે છે. આ એક ભાગ છે. એને - જુદે રાખ એટલે ૨૫૬૦૦-૬૪૦૦ અર્થાત્ ૧૨૦૦ જેટલા બહુભાગ બાકી રહેશે. એના આઠ સરખા ભાગ કરતાં કેક ભાગનું પ્રમાણ ચાવીસસે ચાવીસસે આવે છે. આથી દરેક કમને ફાળે ચાવીસ વીસ જેટલાં દ્રવ્ય આવશે. શેષ રહેલે એક ભાગ જે ૬૪૦૦ને છે તેને ચારે ભાગતાં ૧૬૦૦ આવે છે. એ ૧૬૦૦ ૬૪૦૦માંથી બાદ કરતાં બહુભાગ ૪૮૦૦ને આવે છે. આ “વેદનીય કર્મને હિસે છે. શેષ રહેલા ૧૬૦૦ની સંખ્યાવાળા ભાગને ચારે ભાગર્તા - જવાબ ૪૦૦ આવે છે. ૧૨૦૦માંથી આ ભાગ બાદ કરતાં ૧૨૦૦ રહે છે. એ બહુભાગ મેહનીય કર્મને હિસે છે. શેષ રહેલ ૪૦૦ને ચારે ભાંગતાં જવાબ ૧૦૦ આવે છે. - ૪૦૦માંથી આ ૧૦૦ બાદ કરતાં ૩૦૦ રહે છે. એ બહુભાગને માલિક એક નહિ પણ ત્રણ છે. આથી એના ત્રણ સરખા ભાગ કરવા ઘટે તેમ કરતાં સે ની સંખ્યા આવે છે. આટલા પ્રમાણુનું દ્રશ્ય જ્ઞાનાવરણ, દશનાવરણ અને અંતરાયને ફાળે જાય છે. શેષ રહેલ ૧૦૦ને ચાર વડે ભાગતાં જવાબ ૨૫ આવે છે. ૧૦૦માંથી આ ૨૫ બાદ કરતાં ૭૫ બાકી રહે છે. એ બહુભાગના “નામ' કર્મ અને ત્ર' કર્મ એમ એ માલિક છે. ૧ જુઓ દેવેન્દ્રરિસ્કૃત સયમ (ગા. ૭૦-૮૦)નું હિંદી ટિપ્પણ (પૃ. ૨૨૫-૨૬ ). 2010_05 Page #150 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૨૫ આથી એના બે સરખા ભાગ કરવા. તેમ કરતાં એ દરેકને ફાળે ૩૭૨ દ્રવ્ય આવે છે. હવે શેષ ભાગ ૨૫ને છે અને હવે ફક્ત “આયુષ્ક કર્મ જ બાકી રહેલું છે તે એ એને આપ. આ હિસાબે પ્રત્યેક કર્મને ફળે નીચે મુજબને થવા . જાય છે – વેદનીય २४०० મોહનીય ૨૪૦૦ ૧૨૦૦ જ્ઞાનાવરણ ૨૪૦૦ દર્શનાવરણ ૨૪૦૦ ૪૮૦૦ ૧૦૦ ७२०० ३६०० ૨૫૦૦ ૨૫૦૦ ગોત્ર અંતરાય ૨૪૦૦ ૧૦૦ નામ ૨૪૦૦ આયુષ્ક ૨૪૦૦ ૨૪૦૦ ૩૭ ૩૭ ૨૫૦ ૨૫૦૦ ૨૪૩૭ ૨૪૩૭ ૨૪૩૭ ૨૪૨૫ આ એક અસ૫ના છે એટલે દરેક કર્મને ફાળે જે દ્રવ્ય આવે છે તે ઉપરથી એકેકેનું પ્રમાણ નક્કી ન કરાય એટલે કઈ “એહનીય” અને “વેદનીય” એ બે કર્મના ફાળા જોઇ એકને બીજા કરતાં અડધું મળે છે એવું અનુમાન દેરે તે તે એની ભૂલ છે. 2010_05 Page #151 -------------------------------------------------------------------------- ________________ --૧૨૬ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અન્ય ! ઉત્તર-પ્રકૃતિના હિસ્સા—કમ દક્ષિકના જે જે હિરસેા મૂત્ર-પ્રકૃતિએને મળે છે તે તા એની ઉત્તર-પ્રકૃતિએને ફાળે જાય છે કેમકે ઉત્તર પ્રકૃતિએને ખાજુ પર રાખતાં મૂત્ર-પ્રકૃતિએનું સ્વત ંત્ર અસ્તિત્વ જ કયાં છે ? જે ઉત્તર-પ્રકૃતિએ! કમલિકના ગ્રજીના સમયે બંધાતી હાય તેને જ હિસ્સે મળે છે પરંતુ જે 'ધાતી નથી એને કશે હિસ્સે મળો નથી કેમકે હિસ્સે મળવે એનું જ નામ ‘ બંધ ’ છે અને હિસ્સા ન મળવે એનું નામ ‘અત્રધ’ છે. આઠ મૂત્ર-પ્રકૃતિએના એ વ છે : (૧) ઘાતિ–કમ અને અઘાતિ ક. ઘાતિ-કર્મની ઉત્તર-પ્રકૃતિએના એ પેટાવ છે : (૧) સઘતિની અને (૨) દેશાતિની ઘાતિ-કર્માને ફાળે જે કલિક આવે છે તે સર્વધાતિની તેમ જ દેશઘાતિની એવી ઉત્તર પ્રકૃતિએમાં વહેંચાઇ જાય છે. આઠે મૂત્ર-પ્રકૃતિએ પૈકી પ્રત્યેક પ્રકૃતિમાં જે સ્નિગ્ધર પરમાણુએ છે તે ચેડા છે. તે પાતપેતાની મૂત્ર-પ્રકૃતિના પરમાણુની સંખ્યાના અનતમા ભાગે છે. એ સ્નિગ્ધતર પરમાણુ એ જ સબ્રાતિની પ્રકૃતિને માટે ચેગ્ય છે. સધાતી રસથી યુક્ત એ અનતમ ભાગ બાજુ પર રખાતાં અશિષ્ટ રહેલાં લિકે જે દેશઘાતી રસથી યુક્ત છે તે તે સમયે બંધાતી પ્રકૃતિએમાં વહેંચાઈ જાય છે. ‘જ્ઞાનાવરણુ’ કમની પાંચ ઉત્તર-પ્રકૃતિએ છે. તેમાં કેટલજ્ઞાનાવરણુ એ એક જ સત્રક્રાતિની પ્રકૃતિ છે. જ્યારે બાકીની ચાર તા દેશધાતિની છે. જે કર્મ-ક્રેલિક જ્ઞાનાવરણને ભાગે આવે છે એને મન તમે! ભાગ સર્વઘાતી રસથી યુક્ત છે એટલે 2010_05 Page #152 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૨૭ એ કેવલ-જ્ઞાનાવરણને જ ભાગે જાય છે જ્યારે બાકી જે એનાથી વધારે દેશઘાતી રસથી યુક્ત દ્રવ્ય રહ્યું તે બાકીની ચાર દેશઘાતિની પ્રકૃતિએને ન્યૂનાધિક પ્રમાણમાં મળે છે. દર્શનાવરણ કર્મની નવ ઉત્તર-પ્રકૃતિઓ છે. તેમાં કેવલદર્શનાવરણ અને પાંચ પ્રકારની નિદ્રા એ છ પ્રકૃતિએ સર્વવાતિની છે જ્યારે બાકીની ત્રણ દેશઘાતિની છે. “દર્શનાવરણ કર્મના ફાળે જે દ્રવ્ય આવે છે–જે “દર્શનાવરણ કર્મરૂપે પરિણમે છે તેને અનંતમે ભાગ છ સર્વઘાતિની ઉત્તર પ્રવૃતિઓને મળે છે જ્યારે અવશિષ્ટ ભાગ ત્રણ દેશઘાતિની પ્રવૃતિઓમાં એ છેવત્તે અંશે વહેંચાઈ જાય છે વેદનીય કર્મની બે ઉત્તર-પ્રકૃતિઓ છે પણ એ બંને પરસ્પર વિરોધી છે એટલે સમકાળે બંને બ ધાતી નથી કિન્તુ ગમે તે એક જ બંધાય છે. આથી “વેદનીય કર્મને મળેલ હિસે એ બંધાતી એક જ ઉત્તર-પ્રકૃતિને સશે મળે છે. મેહનીય કર્મને ફાળે જે દ્રવ્ય આવે છે તેને અનંત ભાગ સર્વઘાતી રસથી યુક્ત છે અને બાકીને તે દેશઘાતી રસથી યુક્ત છે.સર્વઘાતી રસવાળે ભાગ દર્શન–મેહનીય અને ચારિત્રમેહનીય એ બંનેને મળે છે. દર્શન–મેહનીય પ્રકૃતિના સમ્યકત્વ, મિથ્યાતત્વ અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે ખરા છતાં એને તમામ હિસ્સ મિથ્યાત્વને જ મળે છે જ્યારે ચારિત્ર-મેહનીયન હિસ્સે ચાર “સંજવલન કષાયને છોડીને બાકીના બાર કષામાં ન્યૂનાધિક પ્રમાણમાં વહેચાઈ જાય છે. મેહનીય કર્મને જે દેશવાતી રસથી યુક્ત દ્રવ્ય મળ્યું હોય છે તે સંજવલનરૂપ કષાય-એહનીય અને ને-કષાય 2010_05 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ 9 સા નિ , 2 2 2 મોહનીય એ બંને દેશઘાતિની ઉત્તર-પ્રકૃતિઓને મળે છે. સંક્વલન-કષાય” મેહનીયને હિસ્સે સંજવલન-કેપ ઈત્યાદિ ચારેમાં ન્યૂનાધિક પ્રમાણમાં વહેંચાઈ જાય છે. ને-કષાયમહનીયના હિસ્સાના પાંચ ભાગ પડાય છે. એક ભાગ ત્રણ વેદમાંથી એ સમયે બંધાતા એક વેદન, હાસ્ય અને રતિ એ ચગલ તથા શેક અને અરતિ એ અન્ય યુગલ એમ જે બે યુગલે છે તે પૈકી એ સમયે બંધાતા એક યુગલને–એ બે પ્રકૃતિઓને તેમજ ભય અને જુગુપ્સા એમ પાંચ દેશવાતિની ઉત્તર-પ્રવૃતિઓને મળે છે કેમકે અન્ય પ્રકૃતિના બંધનો અભાવ છે. કહેવાની મતલબ એ છે કે એકીસાથે એક જ વેદ બંધાય છે. એવી રીતે હાસ્ય અને રતિને બંધ થતું હોય તો એની પ્રતિપક્ષિણરૂપ શેક અને અતિ એ બે ઉત્તર-પ્રકૃતિઓને બંધ હેતે નથી. નામ કમને ફાળે આવેલું દ્રવ્ય નીચે મુજબની ઉત્તરપ્રકતિઓમાંથી જે એક સમયમાં બંધાય છે તેમાં ન્યૂનાધિક પ્રમાણમાં વહેંચાઈ જાય છે – ( ૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, () બંધન, (૫) સંવતન, (૬) સંહનન, (૭) સંસ્થાન, (૮) અંગોપાંગ, (૯) આનપૂવી, (૧૦) ગધ, (૧૧) વર્ણ, (૧૨ રસ, (૧૩) સ્પર્શ, (૧૪) અગુરુલઘુ, (૧૫) પરાઘાત, (૧૬) ઉપઘાત, (૧૭) ઉચ્છવાસ, ૧૮) નિર્માણ, (૧ તીર્થકર, (૨૦) આત૫, (૨૧) ઉદ્યોત, (૨૨) વિહાગતિ, (૨૩-૩૨) ત્રસદશક અને (૩૩-૪૨) સ્થાવર-દશક, વણ–ચતુષ્કમાં વહેચણી– વર્ણ, રસ, ગંધ અને સ્પર્શને કાળે જેટલું જેટલું દ્રવ્ય આવે છે તે તે દ્રવ્ય વર્ષના પાંચ, રસના 2010_05 Page #154 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૨૯ પાંચ, ગંધના છે અને સ્પર્શના આઠ એમ અવાંતર ભેદેવાની પ્રકૃતિઓને ભાગે જાય છે એટલે કે વણને જે દ્રવ્ય મળ્યું હોય તેના પાંચ હિસ્સા પડાય છે અને રસ વગેરે માટે પણ એ જ જાતની વ્યવસ્થા છે. શરીર અને સંઘાત આશ્રીને વહેંચણી–પાંચ જાતનાં શરીર પૈકી સમકળે ત્રણ કે ચાર શરીરને બંધ થાય છે. ત્રણ શરીરના બંધ માટે નીચે મુજબ બે વિકલ્પ છે – ( ૧ ) ઔદ્યારિક, (૨ ) તૈજસ અને ( ૩) કામણ. ( ૨ ) વૈક્રિય, ( ૨ ) તેજસ અને (૩) કામણ, આમ બે વિકલ પિકી ગમે તે એક અનુસાર ત્રણ શરીર અને ત્રણ સંઘાતને એકીસાથે બંધ થાય છે. એથી શરીરને મળેલા હિસ્સાના ત્રણ ભાગ ન્યૂનાધિક પ્રમાણમાં પડે છે અને સંઘાત માટે પણ એમ જ બને છે. જે ત્રણ શરીરને બદલે એદારિક, આહારક, તૈજસ અને કાર્મણ એ ચાર શરીરને અને સંઘાતને સમકાળે બંધ થાય તે શરીરના તેમ જ સંઘાતના હિસ્સાના પણ પૂનાધિક પ્રમાણમાં ચાર ચાર ભાગ પડે છે. બંધનના હિસ્સાને ભાગ– બંધન” નામ-કર્મને ફળે. જે હિમે આવ્યું હોય તેની વહેંચણી બે રીતે સંભવે છે. જે ત્રણ શરીરને બંધ હોય તે એ હિસ્સાના ન્યૂનાધિક પ્રમાણમાં સાત ભાગ પડે છે અને જે ચાર શરીરને બંધ હોય તે એના ન્યૂનાધિક પ્રમાણમાં અગિયાર ભાગ પડે છે કેમકે બંધનના એકંદર પંદર પ્રકારે છે. ૧. જુઓ પૃ. ૧૭૮. 2010_05 Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કર્મસિદ્ધાતઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર અન્ય નામ-પ્રકૃતિઓના હિસ્સાની અખંડિતતા–વર્ણચતુષ્ક, શરીર, સંઘાત અને બંધન એ પ્રકૃતિએ સિવાયની અવશિષ્ટ પ્રકૃતિઓને જે જે હિસ્સે મને હોય છે તે તે અખંડ ભેગવે છે કેમકે ગતિ વગેરેના જે ભેરે પડે છે તે પરસ્પર વિરોધી હોવાથી તેને સમકાળે બંધ થ નથી, કહેવાની મતલબ એ છે કે જે ગતિના ચાર પ્રકાર છે છતાં એકીસાથે તે એમાંથી ગમે તે એક જ ગતિને બંધ શક્ય છે. એવી રીતે જાતિ, સંસ્થાન અને સંહનન માટે સમજી લેવું. વળી ત્રસ-દશક અને સ્થાવર-દશક પરસપર વિરોધી છે એટલે ત્ર-દશકનો બંધ હોય ત્યારે સ્થાવર-દશકને ન જ હોય અને એવી રીતે સ્થાવરદશકને હેય ત્યારે ત્ર-દશકને ન જ હોય. ત્ર કર્મની એ ઉત્તર–પ્રકૃતિઓ છે ખરી પરંતુ એક સમયમાં તે બેમાંથી ગમે તે એકને જ બંધ હોઈ શકે છે. આથી ત્ર’ કર્મને ફાળે આવેલું દ્રવ્ય એની જે ઉત્તર–પ્રકૃતિ બંધાતી હોય તેને સર્વાંશે મળે છે. આમ આ હકીકત “વેદનીય કર્મના હિરસાની વહેંચણી સાથે મળતી આવે છે. અન્તરાયકની પાંચ ઉત્તર પ્રકૃતિએ છે અને એ બધી યે ધવધિની હોવાથી એ પાંચ સમકાળે સદા બંધાય તેમ છે. આથી “અંતરાય કર્મને મળેલ હિલે આ પચે ઉત્તર-પ્રકૃતિમાં ન્યૂનાધિક પ્રમાણમાં વહેંચાઈ જાય છે. આયુષ્કર્મ કર્મની ચાર ઉત્તર–પ્રકૃતિએ છે પણ બંધ તે એકીવખતે ગમે તે એકને જ હોય છે. આથી “આયુષ્કર્મ કર્મને હિસે બંધાતી એક જ પ્રકૃતિને સર્વાશે મળે છે અને આમાં એ વેદનીય” કર્મ અને ગેત્ર”કર્મ સાથે સમાનતા ધારણ કરે છે. 2010_05 Page #156 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૩૧ મતાંતર– ગમ્મસારમાં કમ્મકંડમાં પણ એ બાબત છે અરી કે ઘાતિકર્મોને જે દ્રવ્ય મળે છે તેને અનંત ભાગ સર્વઘાતી રસથી યુક્ત એટલે સર્વઘાતી દ્રવ્ય છે અને બાકીને દેશઘાતી રસથી યુક્ત યાને દેશઘાતી છે અને એ બહુભાગ છે. આમ જોકે આ બાબતમાં ગમ્મસાર અને સયગ મળે છે પરંતુ કમ્મકંડ પ્રમાણે તે સર્વઘાતી દ્રવ્ય કેવળ સર્વવાતિની પ્રકૃતિઓને જ ન મળતાં દેશઘાતિની પ્રકૃતિઓને પણ મળે છે. આમ અહીં મતાંતર છે. બાકી દેશઘાતી દ્રવ્ય દેશઘાતિની જ પ્રકૃતિઓને મળે છે એ બાબતમાં તો બંને સંપ્રદાયે સમાન માન્યતા ધરાવે છે. દિગંબરીય હિસાબ ઉપર્યુકત મતભેદને લઈને ઉત્તરપ્રકૃતિઓના હિસ્સાની બાબતમાં વેતાંબરીય સંપ્રદાયથી દિગંબરીય સંપ્રદાય જે જુદે પડે છે તે વહેંચણીની રીત નીચે પ્રમાણે દર્શાવે છે - “જ્ઞાનાવરણ કર્મના સર્વઘાતી દ્રવ્યને આવલીના અસંખ્યાતમા ભાગે ભાગવે. જે જવાબ આવે તેટલી સંખ્યા એમાંથી બાદ કરતાં જે બહુભાગ રહે તે આ કર્મની પચે ઉત્તર–પ્રકૃતિઓને આપ. બાદ કરાયેલા ભાગને આવલીના અસંખ્યાતમાં ભાગે ભાગ અને જે જવાબ આવે તે બાદ કરતાં બહુભાગ રહે તે મતિજ્ઞાનાવરણને આપે. શેષ એક ભાગને ફરીથી આવલીના અસંખ્યાતમા ભાગે ભાગ અને જે બહભાગ આવે તે શ્રુત-જ્ઞાનાવરણને આપોઆ પ્રમાણે જે બહુભાગે આવે તે અનુક્રમે અવધિ-જ્ઞાનાવરણને અને મન પર્યાવ-જ્ઞાનાવરણને આપવા. શેષ એક ભાગ કેવલ-જ્ઞાનાવરણને આપ. 2010_05 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ મતિ-જ્ઞાનાવરણને જે પહેલાં ભાગ મ હતું તેમ પાછળથી મળેલે ભાગ ઉમેરતાં એ એને સર્વદ્યાતી દ્રવ્ય પૂરતા હિસે પૂરે થાય છે જ્ઞાનાવરણ કર્મનું જે દેશઘાતી બહુભાગ દ્રવ્ય છે તે કેવલજ્ઞાનાવરણને તે મળે નહિ કેમકે એ સર્વઘાતિની પ્રકૃતિ છે એટલે એ દ્રવ્ય મતિ-જ્ઞાનાવરણ આદિ ચાર પ્રકૃતિઓમાં ઉપર મુજબ વહેંચાય છે અર્થાત્ સૌથી પ્રથમ દેશઘાતી દ્રવ્યને આવલીના અસંખ્યાતમા ભાગે ભાગવે. પછી એક ભાગ જુદે રાખી જે બહુભાગ રહે તેના ચાર ભાગ કરવા ઈત્યાદિ. આ વ્યવસ્થા મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મનઃપર્યવજ્ઞાનાવરણને અનુક્રમે લાગુ પાડવી. “દનાવરણ કર્મને મળેલ સર્વઘાતી દ્રવ્યને આવલીના અસંખ્યાતમા ભાગ વડે ભાગવે. પછી એક ભાગ જુદે રાખો અને તેમ કરાતાં જે બહુભાગ રહે તે આ કમેની નવે ઉત્તર-પ્રવૃતિઓમાં વહેચવે. શેષ ભાગની ઉપર મુજબ વ્યવસ્થા કરવી. તેમ થતાં જે બહુભાગે અનુક્રમે આવે તે નીચે મુજબની પ્રકૃતિઓને કમસર આવે અને જે અંતે શેષ ભાગ રહે તે કેવલદર્શનાવરણને આપ – ત્યાન-ગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, નિદ્રા, પ્રચલા, શક્ષ૮નાવરણ, અચક્ષુર્દર્શનાવરણ અને અવધિદર્શનાવરણ. 2010_05 Page #158 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા - ૧૩૩. દેશઘાતી દ્રવ્યની વ્યવસ્થા “જ્ઞાનાવરણ કર્મની દેશવાતિની પ્રકૃતિને અંગે જેમ કરાઈ હતી તેમ કરવી. એ હિસાબે ચક્ષુ૮ર્શનાવરણ, અચક્ષુર્દશનાવરણ અને ૩ અવધિદર્શનાવરણને પિતપતાને હિસ્સો મળી રહેશે. બાકીની છ પ્રકૃતિએ સર્વજ્ઞાતિની હોવાથી એને આ દેશઘાતી દ્રવ્યમાંથી કંઈ મળશે નહિ. જે જે પ્રકૃતિને જે જે દ્રવ્ય કટકે કટકે મળ્યું તે એકત્રિત કરતાં તેને પૂરેપૂરે હિસ્સે થઈ જશે. “અતરાય” કર્મના દ્રવ્યની વ્યવસ્થા જ્ઞાનાવરણની જેમ કરવી. એમાં વીર્યાન્તરાય, ઉપગાન્તરાય, ભેગાન્તરાય, લાભાન્તરાય અને દાનાન્તરાય એ કર્મની વહેંચણી કરવાની છે. મેહનીય કર્મનું સર્વઘાતી દ્રવ્ય મિથ્યાત્વ અને સેળ કષાય એમ સત્તર પ્રવૃતિઓને મળે છે. એ વહેંચણીની રીત જ્ઞાનાવરણને અંગેની રીતના જેવી છે. ઉપર્યુક્ત સત્તર પ્રકૃતિઓને નીચે મુજબના ક્રમે ફાળે અપાય છે – ( ૧ ) મિથ્યાત્વ, (૨ ) અનંતાનુબંધી લેભ, (૩) અનંતાનુબંધી માયા, ( ૪ ) અનંતાનુબંધી ક્રોધ, (૫) અનતાનુબંધી માન, (૬) સંજવલન લેભ, ( ૭ ) સંજવલન માયા, (૮) સંજવલન ક્રોધ, (૯) સંજવલન માન, ( ૧૦ ) ૧–૩ આ ત્રણ જ પ્રકૃતિને સર્વઘાતી તેમ જ દેશળતી દ્રવ્ય મળેિ છે. ૪. આની પચે ઉત્તર-પ્રવૃતિઓ દેશવાતિની છે 2010_05 Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ પ્રત્યાખ્યાનાવરણ લેભ, ( ૧૧ ), પ્રત્યાખ્યાનાવરણ માયા, (૧૨) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, (૧૩), પ્રત્યાખ્યાનાવરણ માન, (૧૪) અપ્રત્યાખ્યાનાવરણ લેભ, (૧૫) અપ્રત્યાખ્યાનાવરણ માયા, ( ૧૬ ) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને (૧૭) અપ્રત્યાખ્યાવરણ માન. મેહનીય કર્મના દેશઘાતી દ્રવ્યને આવલીના અસંખ્યાતમે ભાગે ભાગવે. તેમ કરતાં જે જવાબ આવે એટલી સંખ્યા બાજુએ રાખી બાકીના બહુભાગના બે ભાગ પાડી એક ભાગ નેકષાયોને અને બીજો સંજવલન–કષાયને આપો. શેષ ભાગ પણ સંજવલન-કષાયને આવે. - સંજવલન કષાયના દેશઘાતી દ્રવ્યની વહેંચણી ઉપર મુજબ છે. એની ચાર પ્રકૃતિએને ક્રમ નીચે પ્રમાણે છે – ( ૧ ) સંજવલન લેભ, ( ૨ ) સંજવલન માયા, (૩) સજ્વલન ક્રોધ અને ( ૪ ) સંજવલન માન. ચારે સંજવલન કષાયેને સર્વઘાતી તેમ જ દેશઘાતી એમ બન્ને પ્રકારનું દ્રવ્ય મળે છે. અવશિષ્ટ પાર કષાને અને મિથ્યાત્વને સર્વિઘાતી જ દ્રવ્ય મળે છે અને નેકષાયને દેશઘાતી જ દ્રવ્ય મળે છે. નેકષા માટેની વહેંચણીની વ્યવસ્થા ઉપર મુજબ છે. નવે નોકષાયને સમકાળે બંધ થતા નથી કેમ કે ત્રણ વેદમાંથી ગમે તે એકને જ બંધ થાય છે. એ બાબત રતિ અને અરતિને તેમ જ હાસ્ય અને શેકને પણ લાગુ પડે છે. આમ ભાગીદારો પાંચ જ છે. એને ક્રમ નીચે મુજબ સમજવાને છે - 2010_05 Page #160 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૩૫ ( ૧ ) વેદ, ( ર ) રતિ અને અને અરતિમાંથી જે પ્રકૃતિ બંધાતી હોય તે એક, (૩) હાસ્ય અને શેક પૈકી જે પ્રકૃતિ બંધાતી હોય તે, ( ૪ ) ભય અને (૫) જુગુપ્સા. જે મનુષ્ય કે તિર્યંચ મિથ્યાદિષ્ટ હોય તે એકીસાથે નામ કમની નીચે મુજબની ર૩ પ્રકૃતિએ બાંધે છે : ( ૧ ) નિર્માણ, ( ૨ ) અયશકીર્તિ, (૩) અનાદેય, (૪) દુર્લંગ, ( ૫ ) અશુભ, (૬) અસ્થિર, (૭) સાધારણ, ( ૮ ) અપર્યાપ્ત, (૯) સૂક્ષ્મ, (૧૦) સ્થાવર, (૧૧) ઉપઘાત, ( ૧૨ ) અગુરુલઘુ, ( ૧૩ ) તિર્યંચાનુપૂર્વી, ( ૧૪ ) સ્પર્શ, ( ૧૫ ) રસ, ( ૧૬ ) ગધ, (૧૭) વર્ણ, (૧૮) હુંડક સંસ્થાન, ( ૧૯-૨૧ ) દારિક, તેજસ અને કાર્મણ શરીર, ( ૨૨ ) એકેન્દ્રિય-જાતિ અને (૨૩) તિર્યંચગતિ. પ્રથમ વહેંચણી કરતી વેળા ત્રણ શરીરે એ પિડપ્રકૃતિના અવાંતર પ્રકાર હોવાથી એને ત્રણ જુદા જુદા ભાગીદારે ન ગણતાં એક જ ગણાય છે. વહેંચણીની વ્યવસ્થા ઉપર મુજબ છે અને એકવીસ ભાગીદારોને ક્રમ પણ ઉપર પ્રમાણે છે. જે પિંડ-પ્રકૃતિઓ છે તેને મળેલે હિસે એની અવાન્તર પ્રકૃતિએને ફાળે જાય છે. તેમાં ત્રણ શરીરને અંગેની પ્રકૃતિને ક્રમ કામણ, તેજસ અને ઔદારિક એમ છે. જ્યાં પિંડ-પ્રકૃતિમાંની અવાંતર પ્રવૃતિઓમાંથી એકનો જ બંધ થાય છે ત્યાં એ સમગ્ર દ્રવ્ય એ એક જ પ્રકૃતિને મળે છે. 2010_05 Page #161 -------------------------------------------------------------------------- ________________ કસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા કેટલીક વાર ‘નામ' ક્રમ ની એકીસાથે ૨૫, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ ઉત્તર-પ્રકૃતિએ બધાય છે. ત્યાં પણ વહેંચણીના ક્રમ ઉપર મુજબ જાણવે ૧૩૬ જ્યાં કેવળ યશઃકીતિ' નામની એક જ પ્રકૃતિ આંધાય છે ત્યાં ‘નામ’ કર્મને મળેલ તમામ દ્રવ્યનેા વારસે આ પ્રકૃતિને મળે છે. વેદનીય, ગાત્ર અને આયુષ્યક એ ત્રણ કર્મની તે એકસાથે એકેક જ ઉત્તર-પ્રકૃતિ બંધાય છે અને એ મૂલ-પ્રકૃતિને મળેલું તમામ દ્રવ્ય એની એ ઉત્તર-પ્રકૃતિને સર્જાશે મળે છે. ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ અપમહુત્ત્વ' કમ્મપડિ (પએસ બંધ, ગા. ૨૮)માં કર્મનાં દૃલિકાના વિભાજનના અધિકાર છે પણ એ પૂરતે નથી, તેમ છતાં કઈ પ્રકૃતિને સૌથી અધિક ભાગ મળે છે અને કઈને એછે મળે છે એ ખામત ક્રમસર વિચારાઇ છે. આ વિચારણા ઉત્કૃષ્ટ પદ તેમ જ જધન્ય પદ એમ બે પદ્મને આશ્રીને કરાઈ છે. તેમાં ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ અપબહુત્વનેા ક્રમ નીચે મુજબ છે ઃ— જ્ઞાનાવરણ—કેવલજ્ઞાનાવરણના ૨હસ્સા સૌથી છે, મન:પર્યવજ્ઞાનાવરણના એથી અનંતગણુા, અધિજ્ઞાનાવરણના ૧ આને અ ંગેનું યંત્ર ક ગ્રંથ : સાર્થ (વિ. ૨, પૃ. ૧૧૫-૧૧૭)– માં અપાયું છે જ્યારે જધન્ય પદની અપેક્ષાને અંગેનું યંત્ર પૃ. ૧૧૭૧૧૯માં અપાયું છે. ૨. સયગ ( ગા. ૮૧)ની સ્વેપન્ન ટોકા ( પૃ. ૮૩ )માં આને અદલે પ્રદેશામ 'ના ઉલ્લેખ છે. ‘પ્રદેશામ' એટલે પ્રદેશનું પરિમાણુ, " 2010_05 Page #162 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૩૭ અને પર્યવજ્ઞાનાવરણથી અધિક, શ્રતજ્ઞાનાવરણને એથી પણ અધિક અને મતિજ્ઞાનાવરણને એનાથી પણ અધિક છે. દર્શનાવરણ–પ્રચલાને સૌથી ઓછે, નિદ્રાને એથી અધિક, પ્રચલા પ્રચલા, નિદ્રાનિદ્રા અને ત્યાદ્ધિને અનુક્રમે એકેકથી અધિક, કેવલદર્શનાવરણને એથી પણ અધિક, અવધિદર્શનાવરણને એથી અધિક, અચક્ષુદર્શનાવરણને એથી વિશેષ અને ચક્ષુદર્શનાવરણને એથી પણ વિશેષ છે. વેદનીય- અસાતવેદનીયનું દ્રવ્ય સૌથી ઓછું અને સાતવિદનીયનું એથી અધિક હોય છે. મેહનીય– અપ્રત્યાખ્યાનાવરણ માન, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અપ્રત્યાખ્યાનાવરણ માયા, અપ્રત્યાખ્યાનાવરણ લેભ, પ્રત્યાખ્યાનાવરણ માન, ક્રોધ, માયા અને લેભ એ ચારનું તેમ જ અનંતાનુબંધી માન, ક્રોધ, માયા અને લેભ એ ચારનું દ્રવ્ય એકકથી અધિક અધિક હોય છે. અનંતાનુબંધી લેભ કરતાં મિથ્યાત્વનું અધિક હિોય છે. એનાથી જુગુપ્સાનું દ્રવ્ય અનંતગણું હોય છે. એનાથી ભયનું અધિક, ભયથી હાસ્ય અને શેકનું અધિક પરંતુ પરસ્પર તુ, એનાથી રતિ અને અરતિનું અધિક પરંતુ પરસ્પર તુલ્ય, એનાથી સ્ત્રીવેદ અને નપુંસક–વેદનું અધિક પરંતુ પરસ્પર તુલ્ય, એનાથી સંજવલન ક્રોધ, સંલન માન, પુરુષ–વેદ અને સંજ્વલન માયાનું ઉત્તરોત્તર અધિક અને સંજ્વલન લેભાનું એનાથી અસખ્યાતગણું હોય છે. આયુષ્કર્મ કર્મ– ચારે ઉત્તર-પ્રકૃતિને ભાગ સરખે છે કેમકે એકીવખતે એક જ બંધાય છે. 2010_05 Page #163 -------------------------------------------------------------------------- ________________ કૅસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થે ‘ નામ ’કર્મ— આના આપણે એના અવાંતર ભેદા આશ્રીને વિચાર કરીશું : ૧૩૮ ગતિ—દેવ-ગતિ અને નરક-ગતિ બંનેનું દ્રવ્ય સૌથી ઓછું હાય છે, જો કે એ પરસ્પર સરખુ છે. મનુષ્ય-ગતિનું એથી અધિક અને તિર્યંચ-ગતિનું તે એથી પણ અધિક હૈાય છે. જાતિ— દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય એ ચાર જાતિનું દ્રશ્ય સૌથી ઓછું પરંતુ પરસ્પર તુલ્ય છે જ્યારે એકેન્દ્રિયનું એથી અધિક છે. શરીર- આહારક, વૈક્રિય, ઔદારિક, તેજસ અને કાણુ એ શરીરનું દ્રવ્ય ઉત્તરાત્તર અધિક હેાય છે. સઘાત... પાંચ સધાતા માટે ઉપર મુજખ સમજી લેવું. ધન- (૧) આહારક-આહારક (૨) આહારક-તેજસ, (૩) આહારક-કાણુ, ( ૪ ) આહારક-તૈજસ–કાણુ, (૫) વૈક્રિય–વૈક્રિય, ( ૬ ) વૈક્રિય-તેજસ, ( ૭ ) વૈક્રિય–કાર્મ, ( ૮ ) વૈકિય-તેજસ-કાણુ, ( ૯ ) ઔદારિક-ઔદારિક, ૧૦) ઔદારિકતેજસ, ( ૧૧ ) ઔદારિકકામ ણુ, ( ૧૨ ) ઔદારિક-તૈજસકાળુ, ( ૧૩ ) તેજસ-તેજસ ( ૧૪ ) તેજસ કાણુ અને ( ) ( ૧૫ ) કાણુ-કાણુ એમ પદર બધનનું દ્રવ્ય ઉત્તરાત્તર અધિક ડાય છે. સંસ્થાન છે. સ`સ્થાના પૈકી વચલાં ચાર સસ્થાનાનું દ્રવ્ય સૌથી એછું, જો કે પરસ્પર તુલ્ય હાય છે. એના કરતાં 2010_05 Page #164 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૩૯ અધિક દ્રવ્ય સમચતુરસ-સંસ્થાનનું અને એનાથી અધિક હંડક સંસ્થાનનું હોય છે. અંગો પાગ- આહારક, વૈક્રિય અને ઔદારિક અંગોપાંગેનું દ્રવ્ય ઉત્તરોત્તર અધિક અધિક હોય છે. સહનન– છ સંતુનને પૈકી પહેલાં પાંચ સંહનાનું દ્રવ્ય સૌથી ઓછું પરંતુ પરસ્પર તુલ્ય હોય છે. સેવાર્ત–સંહનનનું એથી અધિક હોય છે. વણે– ( ૧ ) કૃણ, ( ૨ ) નીલ, ( ૩ ) રક્ત, ( ૪ ) પીત અને (૫) વેત એ વર્ષો પૈકી એકબીજાનું દ્રવ્ય ઉત્તરોત્તર અધિક હોય છે. ગન્ધ– સુગન્ધનું દ્રવ્ય એછું અને દુર્ગશ્વનું એથી અધિક હોય છે. રસ- ( ૧ ) કઢ. ( ૨ ) તિક્ત, ( ૩ ) કષાય, (૪) આમ્સ અને ( ૫ ) મિષ્ટ એમ પાંચ રસનું દ્રવ્ય એકબીજાથી ઉત્તરોત્તર વધારે વધારે હોય છે. પ– કર્કશ અને ગુરુ સ્પર્શનું દ્રવ્ય સૌથી ઓછું પરંતુ પરસ્પર તુલ્ય હોય છે. મૃદુ અને લઘુ સ્પર્શનું એથી અધિક પરંતુ આપસ આપસમાં સરખું હોય છે. રૂક્ષ અને શીત સ્પર્શનું દવ્ય એથી અધિક પરંતુ પરસ્પર સરખું હોય છે સ્નિગ્ધ અને ઉણ સ્પર્શનું દ્રવ્ય એથી વિશેષ પરંતુ આપ આપસમાં થાય હોય છે. આમ ચાર જેડીમાં જે બએ સ્પર્શ છે તેનું 2010_05 Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ દ્રવ્ય આપસઆપસમાં સરખું હોય છે. આનુપૂર્વી –દેવ -ગતિ અને નરક-ગતિ સંબંધી આનુપૂર્વીનું દ્રવ્ય સૌથી અ૫ પરંતુ આપસમાં સરખું હોય છે. એના કરતાં મનુષ્ય-ગતિ-આનુપૂર્વીનું અધિક હોય છે અને એના કરતાં પણ તિર્યચ-ગતિ-આનુપૂર્વીનું અધિક હોય છે. ત્ર-દશક અને સ્થાવર-દશક– ત્રયનું દ્રવ્ય સોથી એ અને સ્થાવરનું અધિક હોય છે. એવી રીતે પર્યાપ્તનું ઓછું અને અપર્યાપ્તનું અધિક હોય છે. આ પ્રમાણે સ્થિર અને અસ્થિરનું, શુભ અને અશુભનું, સુભગ અને દુર્ભગનું, આદેય અને અનાદેયનું, સૂક્ષ્મ અને બાદરનું તેમ જ પ્રત્યેક અને સાધારણ સમજવું. અયશકીતિનું દ્રશ્ય સૌથી ઓછું અને યશકીર્તિનું સંખ્યયગણું છે. આતપ, ઉદ્યોત, પ્રશસ્ત અને અપ્રશસ્ત વિહાગતિ તેમ જ સુસ્વર અને દુખસ્વરનું દ્રવ્ય પરસ્પર તુલ્ય હોય છે. આમ કમ્મપયડિની ટીકામાં છે. પરંતુ સયમની પજ્ઞ ટીકામાં કર્મ પ્રકૃતિના ટીકાકારને આધારે જે કથન કર્યાને ઉલલેખ છે તેની સાથે મેળ ખાતો નથી. અલ્પબહુત્રને અભાવ નિર્માણ, ઉચ્છવાસ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ અને તીર્થકર એ “નામે કર્મની ઉત્તરપ્રકૃતિનું અ૫બડુત્વ નથી કેમકે અલ્પબહુ તે સજાતીય 2010_05 Page #166 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૪૧ પ્રકૃતિઓમાં કે પછી પ્રતિપક્ષ વિરોધી) પ્રકૃતિઓમાં વટી શકે. ઉપર્યુક્ત છ પ્રકૃતિએ કેઈ પિંડ-પ્રકૃતિના અવાંતર ભેદરૂપ નથી અર્થાત્ એ સજાતીય નથી. વળી સુભગ અને દુર્ભગની જેમ પરસ્પર વિરોધી પણ નથી કેમકે એને બંધ સમકાળે થઈ શકે છે. ગોત્ર– નીચ ગોત્રનું દ્રવ્ય સૌથી ઓછું છે અને ઉચ્ચ ત્રનું એથી અધિક છે. અંતરાય– દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગા-તરાય, અને વીતરાયનું દ્રવ્ય એકબીજાથી ઉત્તરોત્તર અધિક અધિક હોય છે. જઘન્ય પદ આશ્રીને એ૯૫બહુવ જ્ઞાનાવરણ– આને અંગે ઉત્કૃષ્ટ પદ આશ્રીને જે કહેવાયું છે તે જ હકીકત એ પણ સમજવાની છે. દર્શનાવરણ–નિદ્રા, પ્રચલા, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને ત્યાનદ્ધિનું દ્રવ્ય એકેકથી ઉત્તરોત્તર અધિક છે. કેવલદર્શનાવરણનું એથી અધિક એમ છેકે બાકીની ત્રણ ઉત્તર–પ્રકતિઓ માટે ઉત્કૃષ્ટ પદને આશ્રીને જે કહ્યું છે તે ઘટાવી લેવું. વેદનીય–ઉત્કૃષ્ટ પદને અને જે કહ્યું છે તે જ હકીકત અહીં પણ સમજી લેવી. મેહનીય–અપ્રત્યાખ્યાનાવરણ માનથી માંડીને તે અરતિ સુધીની વસ ઉત્તર-પ્રકૃતિઓનું દ્રવ્ય ઉત્કૃષ્ટ પદ આશ્રીને જેમ હોય છે તેમ જ અહીં પણ છે. અરતિથી ત્રણે વેદનું દ્રવ્ય 2010_05 Page #167 -------------------------------------------------------------------------- ________________ - ૧૪૨ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ - અધિક છે પરંતુ એ ત્રણે વેદનું દ્રવ્ય પરસ્પર સરખું છે. એ વેદના દ્રવ્યથી “સંજવલને માન, કૅધ, માયા અને લેભ એ . ચારેનું દ્રવ્ય ઉત્તરોત્તર અધિક છે. આયુષ્ક' કર્મ–તિર્યંચ અને મનુષ્યનાં આયુષ્યનું દ્રવ્ય સૌથી ઓછું પરંતુ પરસ્પર સરખું છે. દેવનું અને નારકનું દ્રવ્ય એથી અસંખ્યાતગણું છે પરંતુ આપસમાં સરખું છે. “નામ” કર્મ-આના અવાંતર ભેદે આશ્રીને આપણે વિચાર - કરીશું ? ગતિ-તિર્યંચ-ગતિનું દ્રવ્ય સૌથી ઓછું હોય છે. મનુષ-ગતિનું એથી વિશેષ હોય છે. દેવ-ગતિનું એનાથી - અસંખ્યાતગણું અને નારક-ગતિનું એથી અસંખ્યાતગણું હોય છે. જાતિ–ઉત્કૃષ્ટ પદને અંગે જે વ્યવસ્થા છે તે જ અહીં પણ છે. શરીર–ઔદારિક, તેજસ અને કાર્મણ શરીરેનું દ્રવ્ય ઉત્તરોત્તર અધિક હોય છે. વૈક્રિય શરીરનું એથી અસંખ્યાતગણુ અને આહારક શરીરનું એથી પણ અસંખ્યાતગણું હોય છે. સંઘાત અને બંધન–આ બંને માટે પણ આ જ કમ સમજી લે. અંગોપાંગ–દારિક અંગે પાંગનું દ્રવ્ય સૌથી ઓછું હોય છે. વિક્રિયનું દ્રવ્ય એનાથી અસંખ્યાતગણું અને આહારક શરીરનું તે એનાથી યે અસંખ્યાતગણું હોય છે. તેજસ અને કાર્મ, 2010_05 Page #168 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૪૩ શરીરને તે અંગોપાંગ છે જ નહિ એટલે એને વિચાર કરવાને રહેતો નથી. આનુપૂર્વી—આને અંગેને ક્રમ ઉત્કૃષ્ટ પદ આશ્રીને જે છે તે જ છે - ત્રસાદિ–ત્રસ-નામ કર્મનું દ્રશ્ય સૌથી ઓછું હોય છે. એના કરતાં સ્થાવરનું અધિક હોય છે. એ પ્રમાણે બાદર અને સૂમનું, પર્યાપ્ત અને અપર્યાપ્તનું તેમ જ પ્રત્યેક અને સાધારણનું સમજવું.' અવશિષ્ટ પ્રકૃતિ–બાકીની ઉત્તર–પ્રકૃતિએનું અપબહુત નથી. ગોત્ર અને અંતરાય–ગેત્રના અહ૫બહુ સંબંધમાં ઉત્કૃષ્ટ પદની જેમ સમજી લેવું અંતરાય માટે પણ એમ જ સમજી લેવું. ૧. સ્થિર અને અસ્થિરનું, શુભ અને અશુભનું, સમગ અને દુર્ભાગનું, અદેય અને અનાદેયનું યશકીતિ અને અશકીર્તનું તેમ જ પ્રશસ્ત અને અપ્રશસ્ત વિહાગતિનું દ્રશ્ય કેટકેટલું છે એ વાત સયગની પજ્ઞ ટીકામાં અપાઈ નથી. ૨, અથી નિર્માણ વગેરે જે છ પ્રકૃતિએ પૃ ૧૪ના અંતમાં મેં નોંધી છે તે સમજવાની હોય એમ લાગે છે. 2010_05 Page #169 -------------------------------------------------------------------------- ________________ કેધાદિક કક્ષાના પર્યાયે અને કેમ ઉપર્યુક્ત શીર્ષકના સ્પષ્ટીકરણ પૂર્વક આ લેખને પ્રારંભ કરાય છે. “કેધાદિકથી ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષા સમજવાના છે. જૈન શાસ્ત્રમાં કષાયને માટે કેટલીક વાર અને ખાસ કરીને કર્મગ્રંથમાં કષાયમેહનીય કામ એ પ્રવેગ કરાય છે. આ કર્મને અંગે એના મુખ્ય ચાર પ્રકારરૂપ ક્રોધાદિક પરત્વે જૈન તેમ જ અજૈન લેખકે એ અનેક બાબતે વિચારી છે. મારા જેવાએ પણ કેટલીક બાબત વિષે થોડેઘણે નિર્દેશ નિમ્નલિખિત કૃતિઓમાં કર્યો છે - ( ૧ ) આહતદર્શનદીપિકા-આના પૃ. ૩૪ઢ્યાં અને ૯૯૦માં કષાયનાં લક્ષણ, પૃ. ૭૪૩માં એની વ્યુત્પત્તિ, પૂ. ૧૦૦૫–૧૦૦૭માં કષાયમેહનીયના અનન્તાનુબંધી ઈત્યાદિ. ચાર પ્રકારો અને એનાં લક્ષણ, પૃ. ૧૦૦૭માં કેધાદિકની. તરતમતા અને એના સેન પ્રકારે, પૃ. ૧૦૦૩-૮માં ચચ્ચાર પ્રકારના કેધાદિકની અન્યાન્ય વસ્તુઓ સાથે સરખામણી, પૃ. ૮૯૪માં સત્યની પાંચ ભાવનાઓ પૈકી કેધ-પ્રત્યાખ્યાન અને લેભ-પ્રત્યાખ્યાનનાં લક્ષણ, પૃ. ૭૫૨માં પચ્ચીસ ક્રિયાઓમાંની માયાપ્રત્યયક ક્રિયાનું લક્ષણ, પૃ. ૧૦૭૭માં 1, વિસે સાવસ્મયભાસની ગાથા ૧૨૨૮-૯ અને એને ગુજરાતી અર્થ “ ષમપંચાશિકા (લે. ૨૮)ના સ્પષ્ટીકરણ મેં આપેલાં છે કેમકે એ કસાય (સં, કષાય )ની વ્યુત્પત્તિ રજૂ કરે છે, 2010_05 Page #170 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૪૫ કેકને નિગ્રહ કરવાના પાંચ પ્રકારે કિલ્લા પાંચ પ્રકારની ક્ષમા અને પૃ. ૧૦૭૮-૯માં માનાદિના પ્રતિરધી મૃદુતાદિનાં લક્ષણ ( ૨ ) ભક્તામરતેત્રની પાદપૂતિરૂ૫ કાવ્યસંગ્રહઆના પ્રથમ ભાગમાં પૂ. ૩૨-૩૭માં કષાય-મીમાંસા. ( ૩) વૈરાગ્યસમંજરી–આના સ્પષ્ટીકરણમાં પૃ. ૨૩-૨૬માં કષાય-વિચાર અને પૃ. ૩૧૩-૩૩૦માં અનતનુબધી કષાયના ઉપશમને સમ્યક્ત્વના શમરૂપ લિગ ન ગણવા વિષે ઊહાપેહ, (૪) રસુતિચતુર્વિશતિકા-આના સ્પષ્ટીકરણમાં પૃ. ૫રમાં માન અને મદમાં તફાવત, પૃ. ૫૩-૫૪માં મદનું રવરૂપ અને તેના પ્રકારે અને પૃ. ૨૧૦માં માન અને મદ સંબંધી વિચાર. છોધાદિકના સ્વરૂપાદિને બંધ કરાવે એવું પદ્યાત્મક લખાણ એને અંગેની સઝાયે અને એને ઉદ્દેશીને રચાયેલ સલેકા પૂરું પાડે છે - આ ઉપરાંતની બાબતે એકત્રિત કરી અને તેને મારા ઉપર્યુક્ત લખાણ સાથે મેળ સાંધી કષાય સંબંધી સવિસ્તર પુસ્તક તૈયાર કરવાનું મને મન તે છે પણ એ માટેને સુગ જ્યારે સાંપડશે ત્યારે ખરે. આજે તે અહીં હું કોધાદિક કષાયના પર્યાયે યાને સમાનાર્થક શબ્દ નેંધવા અને વિચારવા માંગું છું ક્રોધના પર્યાય સંસ્કૃત–કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અભિધાનચિતા– મણિ (કાંડ ૨, લેક–૨૧૩)માં ક્રોધના આઠ પર્યાયે ધ્યા 2010_05 Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કમસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્ર છેઃ (૧) કોપ, (૨) દુધ, (૩) ધા, ( ૪ ) પ્રતિ, ( ૫ ) મન્યુ, ( ૬ ) ૨ષ, (૭ મે ૨ષા અને (૮) રેષ. વાચક ઉમાસ્વાતિએ તત્વાર્થાધિગમશાસ રચી એને પજ્ઞ ભાગ્યથી વિભૂષિત કર્યું છે. જૈન સંસ્કૃત સાહિત્યની ઉપલબ્ધ કૃતિઓમાં આ પ્રથમ છે. અ. ૮, સૂ. ૧૦ના ભાગ્ય (પૃ. ૧૪૩ ) માં ક્રોધના પાંચ પર્યાયે અપાયા છે: ( ૧ ) કેપ, ( ૨ ) દ્વેષ, ( ૩ ) ભડન, (૪) ભામ અને (૫) રોષ. | ગુજરાતી – ગુજરાતીમાં કેપ, રોષ, દ્વેષ અને મત્યુ શબ્દ ઉપરાંત મૂળ અરબી એવા ગુસ્સે અને મિજા જ શબ્દ પણ ક્રોધના અર્થમાં વપરાય છે. આ ઉપરાંત આવેશ, ખીજ, ચીડ અને રસ શબ્દ પણ વપરાય છે. પાઈયે જેને સામાન્ય રીતે “પ્રાકૃત' કહેવામાં આવે તેનું એ ભાષામાં નામ પાઈય છે. પાઈય ભાષામાં “કે” વગેરે ફોધવાચક શબ્દ છે. અહમાગાહી (સં. અર્ધમાગધી )માં રચાયેલા સૂયગડ નામના જિન આગમમાં ક્રોધાદિક કષાયના વિશિષ્ટ પર્યાયે જોઈને તે એ નોંધવા માટે હું આ લેખ લખવા લલચાય છું. એ હું માનાદિકના સંસ્કૃત પર્યાને ઉલેખ કર્યા બાદ આ લેખમાં આપીશ. ૧. પણ ભાગ્યમાં સંસ્કૃતમાં અવતરણ છે એ ઉપરથી તેમ જ ઉત્તરજઝયણ (અ) ૮)ની ટીકામાં “વાચક”ના નામે આપેલા સંસ્કત અવતરણ ઉપરથી એવું અનુમાન કરી શકાય છે કે ઉમાસ્વાતિની પહેલાં સંસ્કૃતમાં જૈન કૃતિ હેવી જોઇએ. 2010_05 Page #172 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા માનના પર્યાયા સંસ્કૃત- તત્ત્વાર્થાધિગમશાસ્ર ( અ. ૮, સ. ૧૦)ના ભાષ્ય ( રૃ. ૧૪૫)માં ‘માન'ના સાત પર્યાય અપાયા છે : (૧) અહ'કાર, (૨) ઉત્સુક, (૩) ગ, (૪) ૬૫, (૫) મદ, (૬) સ્તસ્ત્ર અને (૭) સ્મય. અભિધાનચિન્તામણિ (કાંડ ૨, àા. ૨૩૦–૨૩૧)માં અભિમાન, અલિપ્તતા, અહંકાર, ગ, ચિત્તોન્નતિ, દપ, મમતા અને સ્મય એમ માનના આઠ પર્યા નજરે પડે છે. ગુજરાતી— અકડાઈ, અભિમાન, અહંકાર, ગર્વ અને દ્રુપ એ શબ્દે ગુજરાતીમાં વપરાય છે. આ ઉપરાંત ગુમાન, તેર, ફ્રાંકા, ખેડશી સી ), એડસાઈ, મગરૂખો, મગરૂરી, મિજાજ, હું પદ, ઇત્યાદિ શબ્દો પણ પ્રચલિત છે. માયાના પર્યાયા સંસ્કૃત— ઉપર્યુ ક્ત ભાષ્ય (પૃ. ૧૪૬) માં માયાના નવ પર્યાયે નોંધાયા છે : (૧) અતિસન્માન, (૨) અનાજ વ, (૩) આચરણ, (૪) ૧૯ધિ, (૫) ફૂટ, (૬) દમ્સ, (૭) નિકૃતિ, (૮) પ્રશુિદ્ધિ અને (૯) વંચના. અભિધાનચિન્તામણિ ( કાંડ ૩, શ્લો. ૪૧–૪ર )માં માયાના નીચે મુજબ સેાળ પર્યાય જોવાય છે :~~~~ ૧૪૦ (૧) ઉષધિ, (૨) કપટ, (૩) કુતિ, (૪) કૂટ, (૫) કૈતવ, (૬) છદ્મન (૭) છલ, (૮) દ્રુમ્સ, (૯) નિકૃતિ, (૧૦) નિભ, (૧૧) મિષ, (૧૨) લક્ષ, (૧૩) ભ્યપદેશ, (૧૪) વ્યાજ, (૧૫) શતા અને (૧૬) શાસ્ત્ર. ૧. સૂયગઢ (૧, ૨, ૨૭)માં ઉદ્ધિ ( ઉધિ) શબ્દ મમાં વપરાય છે. 2010_05 * માયાના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કમસિદ્ધાન્ત : રૂપરખ અને શૈઢ શ આ પૈકી ૧૦–૧૪ને કેટલાક માયાના પર્યાય ગણતા નથી. ગુજરાતી-કપટ, કૅતવ, છ%, છલ(ળ), દંભ, શતા અને શાહરા તેમ જ મિષ અને વ્યાજ ગુજરાતીમાં વપરાય છે. આ ઉપરાંત કૂડકપટ, છળકપટ, છેતરપિડી, છેતરબાજી, છેતરામણી, ઠગાઈ, દગો, ફટકે, દેગાઈ, લુચ્ચાઈ તેમ જ બહાનું અને મશ (સં. મિષ) એવા પણ શબ્દ ગુજરાતીમાં છે. લેશના પર્યાય સંસ્કૃત– ઉપર્યુક્ત ભાષ્ય (પૃ. ૧૪૬)માં “લેજના સાત પર્યાય અપાયા છેઃ (૧) અભિવૃંગ, (૨) ઈચ્છા, (૩) કાંક્ષા, ૪) ગાÁ, ૫) મૂર્છા, (૬) રાગ અને (૭) સનેહ, અભિધાનચિન્તામણિ (કાંડ ૩, . ૯૪-૯૫)માં “લેજના નીચે મુજબ પંદર પર્યાય અપાયા છે - (૧)અભિલાષ, (૨) આશંસા, (૩) આશા, (૪) ઇચ્છા, ૫) ઈડા, (૬) કાંક્ષા, (૭) કામ, (૮) ગહ, (૯) તુષ, (૧) તષ્ણા, (૧૧) મનેરથ, (૧૨) લિસા, (૧૩) વશ, (૧૪) વાં મને (૧૫) હા. ગજરાતી–લેલ માટે આ ભાષામાં તૃણ, પ્રલોભન, લાલચ, લાલસા ઈત્યાદિ શબ્દો નજરે પડે છે. વિશિષ્ટ પાઇય પર્યાય .૧૪૦માં કહ્યું છે તેમ સૂયગડમાં ક્રોધાદિકના વિશિષ્ટ પાઈય પર્યા મળે છે. આ આગમના સુય. ૧, અ. ૧, ઉ. ૨ના - ૧. આ શબ્દ “મિષ” ઉપરથી ઉદ્દભવ્યા છે અને એને અર્થ * બહાનું” છે. 2010_05 Page #174 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૪:૩ બારમા પક્ષમાં સપગ, વિક્કસ, મ અને અપત્તિએ એ શબ્દો અનુક્રમે લાલ, માન, માયા અને ક્રોધ એ અમાં વપરાયા છે, જેના આત્મા સત્ર છે તે ‘ સવપગ ’ ( સર્વાત્મક ) ચાને લેાભ. વિવિધ ઉત્કર્ષ યાને ગવ તે વિસ' (ન્યુટ્ક ) ચાને માન. ‘ણમ' એ ‘દેશ્ય' શબ્દ છે અને એના અથ માયા થાય છે. અપત્તિય’ (અપ્રીતિ) એટલે ક્રોધ, અ. ૧, ઉ. ૪ના ખારમા પદ્યમાં ઉસ, જલણુ, બ્રૂમ અને સત્ય એ શબ્દ અનુક્રમે માન, ક્રેષ, માયા અને લાભ માટે વપરાયા છે. જેના વડે આત્માના ઉત્કર્ષ કરાય છે—એનાર્થી આત્મા ગર્વ વડે ખુલાય છે તે ‘ઉક્કસ ’(ઉત્કષ) યાને માન જે આત્માને અથવા તેા ચારિત્રને મળે છે તે ‘જલ’ (વલન) ચાને ક્રોધ, મ એટલે ગહન અર્થાત્ માયા. એનું મધ્ય નહિ પ્રાપ્ત થતું હોવાથી આમ કહ્યું છે.3 સંસારના સમસ્ત પ્રાણીઓના સભ્યમાં જે હાય છે તે ‘મઅત્ય’ (મધ્યસ્થ) યાને લાભ. દેશની પહેલાં જે માનના અહીં ઉલ્લેખ છે તેનું કારણ શીલાંસૂરિ એમ કહે છે કે માન હોય ત્યારે ક્રેધ અવશ્ય હાય એ જ પરંતુ ક્રોધ હોય ત્યારે માન હોય કે ન પણ ાય એ હર્શાવવા આમ અન્ય ક્રમ રખાયા છે. અ. ૨, ઈ. ૧ના મારમા પદ્યમાં કારિયા’શબ્દ માયાના અર્થમાં વપરાયા છે. એને માટે ‘કાતરિકા' એવા સંસ્કૃત શબ્દ અપાયો છે. આ પત્રમાં કાઠુ અને ઢારિયા એમ મેને સ્પષ્ટ 6 ૧. આ જાતની સમજુતી શીશંકરએ પહેાં ન માપતાં ામ પ્રસંગે આપી છે. 2010_05 Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખાબ અને પ્રૌઢ ગ્રન્થ નિર્દેશ છે એટલે શીલાંકસૂરિ કહે છે કે કેધ કહેવાથી માનનું ગ્રહણ થઈ જાય છે અને એવી રીતે માયાના ઉલ્લેખથી લભતું ગ્રહણ થઈ જાય છે. અ. ૨, ૩. રના ઓગણત્રીસમા પદ્યમાં છન્ન, પસંસ, ઉકઠોસ અને પગાસ એ શબ્દ માયા, લોભ, માન અને કે એ અર્થમાં અનુક્રમે વપરાયા છે. પિતાને અભિપ્રાય જે છાને રાખે છે તે “છન્ન” યાને માયા. જેની સે પ્રશંસા કરે છે–જેને સૌ આદર કરે છે તે પસંસ (પ્રશસ્ય) યાને લેભ. હલકા પ્રકૃતિના પુરુષને જે જાતિ વગેરે મદસ્થાને વડે ઉશ્કેરે છે તે ઉકસ' ઉત્કર્ષ યાને માન. જે અંદર રહેલ હેવા છતાં મુખ, નેત્ર, ભવાં ઈત્યાદિના વિકારથી જણાઈ આવે છે તે “પગાસ” (પ્રકાશ) ચાને ક્રોધ. - અ. ૮ના અરાઢમાં પદ્યમાં “અહિ” શબ્દ છે. એ સમજવતાં શીલાંકસૂરિ કહે છે કે જેનામાં “નિહા' અર્થાત્ “માયા” નથી તે “અનિહ” છે. આમ “માયા” માટે ઉપર જે “નિભ” શબ્દ નોંધાયું છે તેનું એ સ્મરણ કરાવે છે. અ. ૮ના ઓગણીસમા પદ્યમાં “સાદિય’ શબ્દ વપરાયે છે. એમાં “સદિ’નો અર્થ “માયા” છે. સાદિક મૃષાવાદ એમ જે અહીં કહ્યું છે તે સકારણ છે. સામાને છેતરવા અસત્ય બોલાય છે અને એ અસત્ય માયા વિના સંભાવતું નથીઆમ શીલાંકસૂરિ કહે છે. - અ૯ના અગિયારમા પદ્યમાં પતિઉંચણ, ભય, થડિલ અને ઉસયણ એ શબ્દ અનુક્રમે માયા, લાભ, કે અને માન એ અર્થવાચક છે. જેના વડે ક્રિયાઓમાં બધી રીતે વક્તા 2010_05 Page #176 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૫૧ આવે છે તે “પતિઉંચણ” (પરિકુંચન) યાને “માયા” કહેવાય છે. જેના વડે આત્મા સર્વત્ર ભજાય છે-નમાવાય છે તે “ભયને (ભજન) યાને “લેભ” છે. જેના ઉદયથી આત્મા સદસના વિવેક વિનાને બની Úડિલ જે થાય છે તે “યંડિલ” (Üડિલ) યાને “કેધ છે. જેની હયાતીમાં જાતિ વગેરે દ્વારા પુરુષ ઊંચો આશ્રય લે છે તે “ઉસ્મયણ' ઉછૂયણુ) યાને માન” છે. અહીં જે કેધાદિકના ક્રમનું ઉલ્લંઘન છે તે સૂત્રની વિચિત્રતાને આભારી છે અથવા રાગને ત્યાગ દુષ્કર હોવાથી અને લેભ માયાપૂર્વક હેવાથી માયા અને તેમને પ્રારંભમાં નિર્દેશ કરાવે છે. આમ આ ક્રમને અંગે શીલાંકસૂરિ કહે છે. સૂયગડના પ્રથમ સુફખંધના નવમા અજઝયણના સોળમા પદ્ય સુધીને ભાગ ટીકા સહિત જે ફરીથી છપાયે છે અને હજી અપ્રસિદ્ધ છે તે વાંચી જતાં ક્રોધાદિના જે પર્યાયે દૃષ્ટિગોચર થયા તે મેં અહીં વિચાર્યા છે. આગળ ઉપરને ભાગ અત્યારે જેઈ જવાનું અને તેમ નથી એટલે કે ધાદિ માટે અંગ્રેજીમાં જે શબ્દો છે તેનું સૂચન કરી હું આ લેખ પૂર્ણ કરીશ ? અંગ્રેજી શબ્દ–કેધને માટે અંગ્રેજીમાં anger શબ્દ છે. આ અર્થમાં નીચે મુજબના શબ્દો વપરાય છે – Exasperation, indignation, rage, resentment, wrath ઈત્યાદિ. Hinta pride 33 %. 2410 Hiè arrogance, haughtiness, insolence, vainglory ઈત્યાદિ શબ્દો વપરાય છે. 2010_05 Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રોઢ ગ્ર H141 mca deceitfulness, 241 244*Hi deception, fraud, guile, treachery full વપરાય છે. deceit, 21031 તેને માટે avarice શબ્દ છે. આના પર્યાય તરીકે covetousness, greed ઈત્યાદિ શબ્દને ઉર ખ થઈ શકે. કેધાદિક કષાયને નિમૂળ કરવા માટે એને જાતજાતના આવિષ્કારને આપણે સમજવા જોઈએ. એને રોકવાની અને એને સર્વથા ઉચ્છેદ કરવાની વૃત્તિ આપણે કેળવીએ તે આવી સમજણ મેળવેલી સાર્થક ગણાય. –જે. ધપ્ર(પુ. ૬૩, અં. ૧૧ 2010_05 Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] કર્મસિદ્ધાન્ત અંગેનાં ઉદાહરણે : મદક કોઈ પણ વિષય હોય અને તેમાં જે જે ગહન હોય તેના નિરૂપણને સુગમ અને રેચક બનાવવાનું એક સાધન તે તેને લગતું ઉદાહરણ યાને દષ્ટાન્ત છે. જૈન દર્શનના એક વિશિષ્ટ અંગરૂપ કર્મસિદ્ધાન્તને વિષય ઘણે ગહન અને ખૂબ ઝીણવટકર્યો છે. આથી આ વિષયના ગ્રન્થમાં આપણને જાતજાતનાં નિમ્નલિખિત ઉદાહરણે અપાયેલાં જોવા મળે છે – અગ્નિ અને લેહ | આસન કાષ્ઠસ્તભ પિણ ટ કુચિકર્ણની ગાય અવલિકા કણિકા કંસાર અશ્વકર્ણ કપૂર અસ્થિત કદમ કૃપર આમલી કાષ્ઠને અગ્નિ | કમિરાગ ૧ આને માટે “કણિકા' શબ્દ પણ વપરાય છે. “સાર્થ ગુજરાતી જોડણીકોશમાં કણક અને કણિકા' એ બંને શબ્દનો બાંધેલો લોટ એવે એક અર્થ કરાય છે. આ અર્થ માટે ગુજરાતીમાં કણેક અને હિન્દીમાં “કણિક અને અનેક શબ્દ વપરાય છે. આયાર (૨, ૨૧)માં કપૂપલિયા’ શબ્દ છે. એને અર્થ એક “કની બનાવાયેલી એક ખાદ્ય વસ્તુ છે. 2010_05 Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ પટ ગળ રૂ ક્ષીર અને નીર ! “નાલિકેર' દ્વીપને ! મહિલા ખરચર મનુષ્ય માંસ ખંજન નાસારજજુ નાથ) મૃણાલ. ગાયનું પૂછડું માદક ગેમત્રિકા પથ્થોને સ્તંભ રાજપટ્ટ પર્વતમાં રેખા ઘાસને અગ્નિ પુષ્પ લસણ પૃથ્વી ઉપર રેખા લાખ ઘેટાનું શિગડું પૂર્ણકલશ લીંબડો ચિત્રકાર બહેડું બિભીતક) વજ છ ચોર બળદ વડની શાખ છાણને અગ્નિ બળદની રાશ વાંસનું મૂળ જળમાં રેખા બેડી શંખ જાંબુનું વૃક્ષ શેરડી ભવન ભુંભલ (મદ્યપાત્ર) સાત ધાતુઓ તિનિશની લતા સાથ મદનકદ્રવ સૂઠ મદિરા સૂત્રધાર દન્તાલી મધ ચોપડેલી તર- ! હળ દીપક, બત્તી, તેલ વાર હળદર અને વાલા મરકત હિંગક ધૂળમાં રેખા મહાનગરને દાહ : હિમ તડ તલ સાય મમ્મણ હાથી 2010_05 Page #180 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૫૫ આ પૈકી આપણે અહીં માદકનું ઉદાહરણ વિચારીશું“દક” એ સંસ્કૃત ભાષાને શબ્દ છે. એ ગુજરાતીમાં પણ વપરાય છે. આ અર્થમાં ગુજરાતીમાં “લાડ” અને “લાડુ” શબ્દને પણ વ્યવહાર કરાય છે. વ્યંગમાં ગણિ” શબ્દનો પ્રયોગ કરાય છે. પ્રાકૃતમાં મે અગ, મેઅય, લફડુઅ અને લડુગ શબ્દ માદકના અર્થમાં વપરાય છે. “લડુક એ સંસ્કૃત શબ્દ છે. એ ઉપરથી ગુજરાતીમાં “લાડુ” શબ્દ ઉદ્ભવ્ય છે. કેટલાકના મુખને તેમ જ ચન્દ્રને લાડવાની ઉપમા અપાય છે. કર્મસિદ્ધાનમાં બન્ધના પ્રકૃતિ-બન્ય, સ્થિતિ–બબ્ધ, રસબન્ધ અને પ્રદેશ–બ એ ચારેનું સ્વરૂપ સમજાવતી વેળા હૈદકનું ઉદાહરણ કેટલાક ગ્રન્થમાં અપાયું છે. આ બાબત આપણે હવે હાથ ધરીશું [૧] વૈયાકરણ વિનયવિજ્યગણિએ વિ. સં. ૧૭૦૮માં પ્રકાશ રએ છે. એના દસમા સર્ગના લે. ૧૪૧–૧૪૩માં મોદકનું ઉદાહરણ નીચે મુજબ અપાયું છે : - સુંઠ વગેરે નાંખીને બનાવાયેલે માદક વાયુ દૂર કરે છે અને જીરૂ (જીરક) વગેરે નાંખીને બનાવાયેલે માદક પિત્ત દૂર કરે છે. તેવી રીતે પ્રકૃતિબન્ધ માટે સમજવું. પ્રકૃતિ એટલે હવભાવ, કોઈ માદક એક પખવાડિયાની સ્થિતિવાળો હોય તે કઈક મહિને ઈત્યાદિ. એ પ્રમાણે સ્થિતિ-અન્ય વિચાર. 2010_05 Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ બન્યા કાઈક મરક મધુર-ગળ્યો હોય તે કોઈ તીખે તે કઈ કડવો. એ પ્રમાણે રસ-અન્ય માટે સમજવું. કેઈ મોદક એક સેર દળવાળે હોય તો કઈ બસેર ઈત્યાદિ. -એ પ્રદેશ-બન્ધ માટે– કર્મનાં દલિકો માટે આમ વિચાર; કરવી. [ 2 ] વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગે સંચરનારા દેવેન્દ્રસૂરિએ કરમવિવાગ (કર્મવિપાક) રચે છે. એમાં દ્વિતીય ગાથામાં બધા - ચાર પ્રકાર માટે મેદકને દષ્ટાન્ત તરીકે ઉલ્લેખ છે. એની નીચે મુજબ સમજણ આની પજ્ઞ ટીકામાં અપાઈ છેઃ માદક એટલે કણિકા (કણેક) વગેરેને બનાવાયેલે લડુક (લાડુ). જેમ વાતને નાશ કરનાર દ્રવ્યને બનાવેલે મોદક - વાતને અને પિત્તને શાંત કરનાર દ્રવ્યને બનાવેલ એક પિત્તને તેમ જ કફ દૂર કરનાર દ્રવ્યને બનાવેલ મેદક કફને -શાંત કરે છે તેમ પ્રકૃતિને સ્વભાવ છે. કોઈક મેદની સ્થિતિ એક દિવસની તે કોઈકની બે દિવસની એમ કેઇની એક મહિના વગેરેની પણ હોય છે. સ્નિગ્ધ, મધુર ઈત્યાદિરૂપ રસ કેઈક માદકને એક ગણે. કેઈને બમણે અને કેઈને ત્રણ ગણું વગેરે હોય છે. કઈ મેહકના કણિકાદરૂપ પ્રદેશ એક પ્રસૂતિ જેટલા તે કઈના બે પ્રસૂતિ જેટલા એમ કેઈકના સેતિકારિ જેટલા છે. 2010_05 Page #182 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૫ એ જ પ્રમાણે કઈક કર્મની પ્રકૃતિ જ્ઞાનને આવરણ કર--- વાના રવભાવવાળી છે તે કોઈકની દર્શનની તે કોઈ આહલાદ વગેરે કરાવનારી તે કઈકની પ્રકૃતિ સમ્યગદર્શનાદિને વિધાત કરવાના સ્વભાવવાળી છે. કેઈક કર્મની સ્થિતિ ૩૦ કડાકડી સાગરોપમની તે કોઈકની ૭૦ કડાકડી સાગરોપમની છે. રસ એટલે અનુભાગ. એ એકસ્થાનિક, દ્રિસ્થાનિક અને વિસ્થાનિકાદિ છે. પ્રદેશે અપ, બહુ, બહુતર અને બહુતમ વગેરે છે. અહીં એ ઉમેરીશ કે પંચસંગહની ગા. ૪૩૨ અવતરણ રૂપે અપાઈ છે અને એમાં કહ્યું છે તેમ અહીં પણ એ ઉલેખ છે કે સ્થિતિ–અબ્ધ, અનુભાગ–બધ અને પ્રદેશ–અશ્વને સમુકાય તે “પ્રકૃતિ-બધ” છે. [ ૩ ] ગર્ગ મહર્ષિએ કમ્મવિવાર રચે છે. એની ત્રીજી ગાથામાં માદકનો છાત તરીકે નિર્દેશ છે. આનું સ્પષ્ટીકરણ વિ. સં. ૧૨૭૫માં તાડપત્ર ઉપર લખાયેલી એક વ્યાખ્યામાં નીચે મુજબ અપાયું છે – ' લડડુક (લાડુ)ની પ્રકૃતિ કણિક્કા, ગોળ વગેરે છે. એની સ્થિતિ સાત દિવસ, પક્ષ ઈત્યાદિ છે. એને અનુભાગ તે આટલા પ્રમાણમાં કણિક્કા, આટલા પ્રમાણમાં ગેળ, આટલું ઘી, આટલી *સંક વગેરે એમ છે. પ્રદેશ એ રસવીને વિપાક છે. એ પ્રમાણે કર્મની પ્રકૃતિ જ્ઞાનાવરણાદિ છે. સ્થિતિ ઉત્કૃષ્ટ વગેરે છે. અનુભાગ 2010_05 Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે - 11 તોપ * એટલે કર્મોનું વિભાગ વડે અનુભવન. પ્રકૃષ્ટ દેશ એટલે પ્રદે પ્રદેશાનુભવ એ જીવના પ્રદેશે સાથેનું કર્મ પુદ્ગલોનું અનુ વન છે. [૪] વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ તરતાર્થાધિગમશાસ્ત્ર રચ્યું એના ઉપર સિદ્ધસેનગણિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. આ ટી. ઈ. સ. ની નવમી સદી જેટલી તે પ્રાચીન છે જ. ત. શા. (આ ૮, સૂ. ૪)ની ટીકા (ભા. ૨, પૃ. ૧૭૦)માં સિદ્ધસેનગણિર મેકનું ઉદાહરણ આપ્યું છે. એમણે કહ્યું છે કે માદક એ વાર અને પિત્તને દૂર કરનારે, બુદ્ધિ વધારનાર, સંમેહકારક અને મારક છે. એ જીવના સંગને લઈને અનેક આકારમાં પરિણ છે. એવી રીતે કર્મવર્ગને ગ્ય એ પુદ્ગલેને સમૂડ પર સંસારી જીવ સાથેના સંબંધને લઈને કોઈક જ્ઞાનને આવરે ૨ તે કઈક દર્શનને વળી કેઈ સુખ અને દુઃખને અનુભવ કારણ છે. વિદ્યમાન એવા ગબ્ધ અને રસની અવિનાશિતરૂપે એ અવસ્થાન તે સ્થિતિ છે. આ ઉપરાંત એના સ્નિગ્ધ, મધુર વગેરે એકગણ, બમણ (ઈયાદિ) ભાવ તે “અનુભવ” છે. વિશેષમાં એના કણિકાદિ દ્રવ્યના પરિમાણનું અન્વેષણ તે પ્રદેશ છે. કર્મનાં પણ પુદ્ગલેના પરિમાણનું નિરૂપણ તે પ્રદેશ-ગ” છે. પાનામાં તે * 2010_05 Page #184 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૫૯ આ ટીકા (પૃ. ૧૭૦)માં એ ઉલેખ છે કે પારમર્થ વચનના જાણકારો કણિકા, ગેળ, ઘી, કટુક ભાંડાદિ દ્રવ્યના વિકારરૂપ મોદકનું ઉદાહરણ આપે છે. આથી એ ફલિત થાય છે કે આ ટીકા કરતાં કે એકાદ પ્રાચીન ગ્રન્થમાં તે મોદકનું ઉદાહરણ અપાયું છે. આમ હાઈ એ ગ્રન્થ કે ગ્રન્થ કયા છે તેની તપાસ થવી ઘટે. સાથે સાથે એ ઉમેરીશ કે આ આઠમા અધ્યાયની આ ટીકામાં કર્મવિષયક જે સંસ્કૃત અવતરણ જેવાય છે તે કયા ગ્રન્થનાં છે તેની પૂરી શેધ થવી ઘટે. 2010_05 Page #185 -------------------------------------------------------------------------- ________________ [૧૧] સ્યાન િઅંગેનાં પાંચ ઉદાહરણ કર્મના મુખ્ય આઠ પ્રકાર ગણાવાય છે. આમાંના એક નામ “દર્શનાવરણ છે. એના જે નવ ઉપપ્રકારે પડે છે તેમાંના પાંચ તે પાંચ જાતની નિદ્રાઓ છે. આ નિદ્રાઓમાં અધમાધમનિકૃષ્ટ નિદ્રાને “ત્યાદ્ધિ” તેમ જ “સ્યાનગુદ્ધિ' પણ કહે છે. આ બંનેને પ્રાઈયમાં અનુક્રમે “થીણુદ્ધિ” અને “થીણગિદ્ધિ’ તરીકે અને અંગ્રેજીમાં somnambulism તરીકે ઓળખાવાય છે. “શી” શબ્દ સિદ્ધહેમચન્દ્ર (અ. ૮, પા ૧, રૂ. ૭૪), દશીનામમાલા (૨, ૯૧), કુમારવાલચરિય અને પાઈયલચ્છીનામમાલામાં વપરાયે છે, જ્યારે એ જ અર્થવાચક “થિ’ એ શબ્દ શિ૦ હે(અ. ૮, પા. ૧, સૂ ૭૪ અને અ. ૮, પા. ૨, સૂ. ૯ )માં તેમ જ ઉબધ ( આ૦ ૨, શ્લો. ૩૦)માં દરિગેચર થાય છે. આ બંને શબ્દનો અર્થ “કઠા એકત્રિત થયેલ છે. એને સંસ્કૃતમાં “રત્યાન કહે છે. “થીણગિદ્ધિને ઉલેખ ઠાણ ( કા. ૯ ), ઉત્તરઝયણ ( અ. ૩૩, ગા. ૫ ) અને વિસે સાવસ્મયભાસ ( ગા. ૨૩૪ )માં છે. એવી રીતે શીશુદ્ધિને ઉલેખ સમવાય ( સ. ૧૫)માં છે. જે વ્યક્તિને રત્યાદ્ધિ' નિદ્રાને ઉદય થયું હોય તેને “સત્યાદ્ધિક કહે છે. એને માટે પાય શબ્દ “થીણુદ્ધિય” છે અને એ વિસાવયસભાસની ૨૩પમી ગાથામાં તેમ જ નિસીહના 2010_05 Page #186 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૬૧ ભાસની ગા. ૧૩૫માં વપરાય છે. આ બંને ગાથાઓ સમાન છે. એ નીચે મુજબ છે – "पोग्गल-मोदय-दन्ते फरुसग-वडसालभञ्जने चेव । थीणद्धियस्स एए दिट्ठन्ता होन्ति नायव्वा ॥" આને અર્થ એ છે કે માંસ, મેદ, દાંત (દંશળ), કુંભાર અને વડની શાખા ભાંગવા સંબંધી સત્યાનદ્ધિકના આ પાંચ ઉદાહરણે જાણવાં. આની સવિસ્તર માહિતી વિસે સાવસ્મયભાસનાં વિવિધ વિવરણે તેમ જ નિસીહના ભાસ (ગા. ૧૩–૧૪૦) તેમ જ નિસીહવિસે સગુણિ (ભા. ૧, પૃ. ૫૫-૫૬) પૂરી પાડે છે. આથી એના આધારે હું પાંચ ઉદાહરણે અત્ર નીચે પ્રમાણે રજૂ કરું છું – (૧) માંસ ખાનારનું ઉદાહરણ કોઈક ગામમાં એક કણબી રહેતું હતું. તે માંસ ખાવાને ખૂબ લાલચુ હતું. માંસ કાચું હોય તે તે પણ એ ખાઈ જતે. એક વેળા કેટલાક ગુણવાન સ્થવિરાએ એને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. ત્યાર બાદ એ સાધુ બનેલા કણબી એ સ્થવિરોની સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. એવામાં કઈ એક સ્થળે માંસના લોભી પુરુષને એક પાડાને ચીરતા એમણે જોયા. એ ઉપરથી એમના પૂર્વ સંસ્કાર જાગૃત થયા. એમણે એનું માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. એ ઇચ્છા આહાર કરતાં, સ્પંડિલ ભૂમિએ જતાં તેમ જ છેહલી સૂત્રપૌરુષી, પ્રતિક્રમણ અને રાત્રિની સંરતારક-પૌરુષી કરતાં સુધી પણ શાન્ત થઈ નહિ. 2010_05 Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે એઓ તે એ ઈચ્છાપૂર્વક રાતે સૂઇ ગયા. ત્યાર બાદ એમને રત્યાદ્ધિ' નિદ્રાને ઉદય થયે. તેમ થતાં એ સાધુ ઊડ્યા અને ગામ બહાર પાડાઓનાં ટેળાં જ્યાં હતાં ત્યાં ગયા અને એક પાડાને ચીરીને તેનું માંસ ખાવા લાગ્યા. ખાતાં જે વધયું તે લઈને ઉપાશ્રયે આવ્યા અને ત્યાં એ માંસ નાંખી એ સૂઈ ગયા. સવારે ઊઠ્યા બાદ એમણે ગુરુને કહ્યું કે મેં આવું સ્વપ્ન જોયું છે. પણ બીજા સાધુઓએ ત્યાં લવાયેલું માં સ ઉપાશ્રય ઉપર જોયું અને એ વાત આચાર્યશ્રીને કરી. સોને ખાતરી થઈ કે એ સાધુને “ત્યાદ્ધિ' નિદ્રાને ઉદય થયે છે માટે એ ચારિત્રને એગ્ય નથી. સંઘે એમને મુનિવેષ લઈ લીધે અને એમને રજા આપી. ( ૨ ) માદક ખાનારનું ઉદાહરણ કેઇ એક સાધુએ ભિક્ષાટન કરતાં–ગોચરીએ જતાં એક ઘરમાં થાળમાં ગોઠવેલા સુવાસિત, સ્નિગ્ધ અને મનેરમ મેદક જેવા. એઓ ત્યાં ઊભા રહ્યા અને ક્ષુબ્ધ ભાવે ઘણી વખત સુધી એમણે એ માદક જોયા કર્યા પણ કેઈએ એમને મેદક આપ્યા નહિ. એ એ નિરાશ થઈ ઉપાશ્રયે ગયા અને પેલા માદકની તીવ્ર ઈચ્છાપૂર્વક રાત્રે સૂઈ ગયા. ડી વારે એમને “રત્યાદ્ધિ' નિદાને ઉદય થયે. તેમ થતાં એએ પેલા મેંદકવાળાના ઘર આગળ ગયા અને એમણે એ ઘરનાં બારણું તેડી ઈચ્છા મુજબ માદકે ખાધા અને જે ખાતા વધ્યા તે પાત્રમાં નાંખી એ બે ઉપાશ્રયે આવી પાત્ર સ્થાનકે મૂકી સૂઈ ગયા. સવારે ગુરુ પાસે એઓ ગયા અને એમણે એમને કહ્યું કે મને એવું ન આવ્યું છે પરંતુ બીજા 2010_05 Page #188 -------------------------------------------------------------------------- ________________ રૂપરખા ૧૬૩૪ સાધુઓએ પાત્રાદિકનું પ્રતિલેખન કરતી વેળા મેદકા જોયા. આથી ગુરુ વગેરેએ નિશ્ચય કર્યો કે આ સાધુને સ્ત્યાનદ્ધિ” નિદ્રાના ઉદ્ભય થયેા છે. એ ઉપરથી સ ંઘે એમને મુનિવેષ ખૂંચવી લઇ એમને રજા આપી. ( ૩ ) હાથીના દંશળ કાઢી લેનારનું ઉદાહરણ કાઇક હાથીએ કોઇ એક સાધુને ખૂબ હેરાન કર્યાં. એએ મહામુશીખતે ત્યાંથી ભાગી ઉપાશ્રયે આવ્યા. તેમ છતાં એમના એ હાથી ઉપરના રાષએછે ન થયા. એ જ સ્થિતિમાં એએ રાત્રે સૂઇ ગયા. થોડી વારે એમને ‘ત્યાનદ્ધિ નિદ્રાના ઉદ્ભય થયા એટલે એએ ઊંચા અને વજ્ર-ઋષભ નારાચ' સહનનવાળી વ્યક્તિને વાસુદેવના કરતાં અડધું મળ ઉત્પન્ન થાય છે તેવા બળપૂર્વક એ સાધુએ નગરના દરવાજા તાડી નાંખ્યા અને પેલા હાથીને મારી એના એ દતૂશળ એચી લઈને ઉપાશ્રયે આવી ત્યાં આગળ જંતુશળ મૂકી એએ સૂઇ ગયા. સવાર પડતાં એ સાધુએ પેાતાના ગુરુને કહ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું છે પણ ગુરુએ દતૂશળ જોયા એટલે એમને નિશ્ચય કર્યો કે આ સાધુને ‘રહ્યાનદ્ધિ” નિદ્રાના હદય થયા છે. એ ઉપરથી સથે એ સાધુના વેશ લઈ લીધે અને એમને રજા આપી. ( ૪ ) કુંભારનુ' ઉદ્દાહરણ કેઈ એક કુ ંભારને દીક્ષા લીધા ખાદ રાત્રે સૂતા પછી ‘રહ્યાનહિં નિદ્રાના ઉય થયે. એના પ્રભાવે એ સાધુએ પૂર્વકાલીન અભ્યાસથી માટીના પંડ જાણે તેાડતા હાય તેમ 2010_05 Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર કેટલાક સાધુઓનાં મસ્તકે તેડી નાંખી એકાન્તમાં એ મસ્તકોને અને ધડેને ઢગલો કર્યો. એ વખતે જે સાધુઓ ત્યાંથી ખસી ગયા તેઓ બચ્યા. સવારે એ સાધુની ચેષ્ટા બધાના જાણવામાં આવતાં સંઘે એ સાધુને વેશ લઈ લીધો અને રજા આપી. ( ૫ ) વડની શાખા ભાંગનારનું ઉદાહરણ કેઈ એક સાધુ ગામમાંથી ગેચરી લઈ પાછા ફર્યા. ખૂબ ગરમીને લીધે એઓ ત્રાસી ગયા હતા. પાત્રમાં વજન પણ ઘણું હતું. ભૂખ્યા-તરસ્યા એ છાયા માટે માર્ગમાં આવેલા એક વડના વૃક્ષ આગળ આવ્યા. એની એક ડાળી. ઘણી નીચી હતી તે એમને માથામાં સખત વાગી. એથી એઓ ખૂબ ગુસ્સે થયા. રાત પડી એટલે એઓ સૂઈ ગયા પણ ક્રોધ તે ચાલુ જ રહ્યો. એવામાં “રત્યાદ્ધિ નિદ્રાનો ઉદય થતાં એએ પેલા વડ પાસે જઈ એની ડાળી ભાંગી. એ લઈને ઉપાશ્રયે આવ્યા અને ડાળી ઉપાશ્રયના બારણું આગળ નાંખી સૂઈ ગયા. સવારે જાગતાં એમણે પિતાના ગુરુને કહ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું છે. ઉપાશ્રયના બારણું આગળ ડાળી પડેલી જોઈ એટલે એમને ખાતરી થઈ કે એ સાધુને “સત્યાનદ્ધિ” નિદ્રાને ઉદય થયો છે. એ ઉપરથી સંઘ એ સાધુને વેષ પડાવી લઈ એમને વિદાય કર્યો. આ પાંચ ઉદાહરણે પૈકી જંતુશળ લાવનારનું ઉદાહરણ દેવેન્દ્ર સૂરિએ કમાવવાગ (ગા. ૧૨)ની પણ ટીકામાં આપ્યું છે. આ ઉદાહરણે ઉપરથી બે વાત ફલિત થાય છે – 2010_05 Page #190 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૬૫ (૧) તીવ્ર લેભ તેમ જ ઉગ્ર કેધપૂર્વકની નિદ્રા “સત્યાનદ્ધિ' નિદ્રામાં નિમિત્તરૂપ બને છે. (૨) “સ્યાનદ્ધિ” નિદ્રાને ઉદય જેમને થયે હાયપછી એ સાધુ હોય તે એમને એ વેષ સંઘ ઉતરાવી નાંખી એમને વિદાય કરે છે. અહીં જે ઉદાહરણે અપાયાં છે તે સાધુઓને જ લગતા છે. એ સાધુઓનાં નામ પણ દર્શાવાયાં નથી તે એમના પરિચયની તે આશા જ શી રાખવી? 2010_05 Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] લેશ્યા અંગેનાં બે ઉદાહરણે લેશ્યા” એ જૈન દર્શનના કર્મસિદ્ધાન્ત સાથે મહત્તવને સંબંધ ધરાવે છે. એ વિષે જૈન ગ્રન્થમાં નિરૂપણ છે. એના સંતુલનાથે તેમ જ એના વિશદીકરણ થે ઉપયેગી થઈ પડે એવી કેટલીક અજૈન સામગ્રી પણ ઉપલબ્ધ છે. આમાંની ઘણુંખરી બાબતેને ઉલેખો અને હિન્દી અનુવાદ સહિત આવરી લેતા 'લેશ્યા-કેશ (Cyclopedia of Les'ya) નામના મહત્વના પુસ્તકનું સંપાદન શ્રી. મેહનલાલ બાંઠયા અને શ્રી. શ્રી ચન્દ ચારડિયાએ કર્યું છે. એમાં પૃ. ૨૫૧-૨૫૪માં વેશ્યાને અંગેનાં બે ઉદાહરણે આવાસય (અ,૪, સૂ. ૬)ની હારિભદ્રીય ટીકા (પત્ર ૬૪૫ અ–૬૪૫ આ)માંથી ઉદ્ધત કર્યા છે. સાથે સાથે ગેમ્પસાર (જીવકંડ)માંથી ગા. પ૦૬-૫૦૭ એક ઉદાહરણ પૂરતી રજૂ કરાઈ છે જ્યારે બંને ઉદાહરણેને હિન્દી અનુવાદ અપાવે છે. આ બંને ઉદાહરણે દેવેન્દ્રસૂરિએ છાસી ગા. ૧ની પજ્ઞ ટીકા (પૃ. ૧૧૩–૧૧૪)માં પાઈય અવતરણ દ્વારા રજૂ કર્યા છે એ અવતરણે ઉપર્યુક્ત હારિભદ્રીય ટીકામાંથી લીધાં હોય એમ જણાય છે, જો કે કેટલાક પાઠભેદ છે. લેશ્યાકાશનું પ્રકાશન થયું તે પૂર્વે ૩૪ વર્ષ ઉપર લશ્યાના ૧ આ પુરતક શ્રી. મેહનલાલ બાંઠિયાએ કલકત્તાથી ઈ. સ. ૧૯૬૬માં પ્રસિદ્ધ કર્યું છે. 2010_05 Page #192 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા ૧૭. હક્ષાણ ઈત્યાદિ બાબતે મેં આહંત દર્શન દીપિકા (પૃ. ૩૫૦-૩૬૩)માં વિચારી હતી. લેસ્યાને લગતું જાબુના અથ વિષેનું ઉદાહરણ મેં આહત જીવન જ્યોતિ ( ત્રીજી કિરણાવલીનાં પૃ. ૧૬૧૭માં ગુજરાતીમાં રજૂ કર્યું છે. વિશેષમાં એ પુસ્તકમાં એને અંગે ચિત્ર પણ અપાયું છે. અહીં તે સૌથી પ્રથમ ઉપર્યુકત હારિભદ્રીય ટીકાગત અને ઉદાહરણે રજૂ કરતાં પાઈય પ એની સંસ્કૃત છાયા સાથે હું આવું છું "जह जम्बुतरुवरेगो सुपरफलमरियनमियसालग्गो । दिट्टो छहिं पुरिसेहि ते बिन्ती जम्बु भक्खेमो ॥ १॥ किह पुण? ते बेन्तेको मारहमाणाण जीवलन्देहो । तो छिन्दिऊण मूले पाडेमु ताहे भक्खेमो ॥ २ ॥ बितिआह- पद्दहेणं कि छिष्णेण तरूण अम्हं ति? । साहा महल्ल छिन्दह तइओ बेन्ती पसाहाओ ॥ ३ ॥ ૧. આ જૈનતત્ત્વદીપને મારો વિવેચનાત્મક અનુવાદ છે. એ મૂળ સહિત ઈ. સ. ૧૯૩૨માં છપાયે છે.. २. ॥ ति ४. स. १८३५मा प्रशित य छे. ३. यथा जम्बूत स्वर एकः सुपक्वफलभारनम्रशालाप्रः । दृष्टः पङ्गिः पुरुषैस्ते ब्रुवते जम्बूः भक्षयामः ॥ १ ॥ कथं पुनः ? तेषामेको ब्रवीति आरहतां जीवसन्देहः । तद् व्युच्छिद्य मूलात् पातयामस्ततो भक्षयामः ॥ २ ॥ द्वितीय आह-एतावता तरुणा छिन्नेनास्माकं किम् ? । शाखां महती छिन्त तृतीयो ब्रवीति प्रशाखाम् ॥ ३ ॥ . 2010_05 Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રિઢ ગ્રન્થ गोच्छे चउत्थओ उण पञ्चमो बेति गेण्हह फलाई । छट्ठो बेन्ती पडिया एए च्चिय खाह घेतुं जे ॥ ४ ॥ दिन्तस्सोवणो जो बेन्ति तरूवि छिन्न मूलाओ । सेो वट्टा किण्हाए सालमहल्ला उ नीलाए ॥ ५ ॥ हवह पसाहा काऊ गच्छा तेऊ फला य पम्हाए । पडियाए सुकलेसा अहवा अण्णं उदाहरणं ॥ ६ ॥ 'चीरा गामवहत्थं विणिग्गया एगो बेन्ति घाएह । जं पेच्छह सव्वं दुपयं च चउपयं वावि ॥ ७ ॥ बिहओ माणुस पुरिसे य तहओ साउहे चउत्थे य । पञ्चमओ जुज्जन्ते छट्ठो पुण तत्थिमं भणा ॥ ८ ॥ एकं ता हरह धणं बीयं मारेह मा कुणह एवं । केवल हरह घणन्ती उपसंहारो इमो तेसि ॥ १॥ - - - १. गुच्छान् चतुर्थः पुनः पञ्चमो ब्रवीति गृहणीत फलानि । षष्ठो ब्रवीनि पतितानि एतान्येव खादामो गृहीत्वा ॥ ४ ॥ दृष्टान्तस्योपनवः - यो ब्रीति तहमपि छिन्त मूलात् । स वर्तते कृष्णार्या शाखां महतीं तु नीलायाम् ॥ ५ ॥ भवति प्रशाखां कापोती गुच्छान् तैजसी फलानि च पद्मायाम् । पतितानि शुक्लेश्या अथवाऽन्यदुदाहरणम् ॥ ६ ॥ चौरा ग्रामवधार्थ विनिर्गता एको ब्रवीति घातयत । यं पश्यत (तं) सर्व द्विपदं च चतुष्पदं वाऽपि ॥ ७ ॥ द्वितीयो मनुध्यान् पुरुषांश्च तृतीयः सायुधान् चतुर्थश्च । पञ्चमो युध्यमानान् षष्ठः पुनस्तत्रेदं भगति ॥ ८ ॥ एकं तावद्धरत धनं द्वितीयं मारयत मा कुरुतैवम् । केवलं हरत पनं उपसंहारोऽयं तस्य ॥९॥ 2010_05 Page #194 -------------------------------------------------------------------------- ________________ રૂપરેખા 'सध्वे मारेह ती बट्टा लो किण्हलेसपरिणामो । एवं कमेण सेसा जा चरमो सुकलेसाए ॥ १० ॥ આ પદ્યોને ભાવાર્થ હું નીચે મુજબ રજૂ કરું છું - સુપકવ ફળથી ભરેલી અને નમી પડેલી શાખાવાળા એક જાબુના ઉત્તમ વૃક્ષને છ પુરુષેએ જોઈ તેઓ છેલ્લા કે આપણે જાંબુ ખાઈશું. કેવી રીતે તેમ કરવું તે વિચારતાં એકે કહ્યું કે વૃક્ષ ઉપર ચડવામાં જીવનું જોખમ છે તે મૂળમાંથી વૃક્ષ પાડી આપણે જાબુ ખાવાં. બીજે બોલ્યોઃ આ મોટા વૃક્ષને છેદવાનું કંઈ કારણ નથી, મેટી મટી શાખાઓ છેદાશું ત્રીજે કહે : પ્રશાખાઓ છેશું થાએ સૂચવ્યું કે ગુચ્છ, પાંચમાએ કહ્યું કે ફળે લઈ લઈએ. છઠ્ઠાએ કહ્યું કે પડેલાં જાંબુઓ એકઠાં કરી ખાઈએ. આ ઉદાહરણને ઉપનય એ છે કે મૂળ, શાખા, પ્રશાખા (નાની ડાળીઓ) અને ગુછો છેદવાની વાત કરનારા અનુક્રમે કૃષ્ણ નીલ, કાપત અને તૈજસ વેશ્યાવાળા છે જ્યારે ફળે તેડવાનું અને ભેંય ઉપર પડેલાં જાંબુ ગ્રહણ કરવાનું સૂચવનારા પ અને શુક્લ શ્યાવાળા છે. આ સંબંધમાં બીજું ઉદાહરણ ગ્રામઘાતકેનું નીચે મુજબ છે – १. सर्वान् मारयतेति वर्तते स कृष्णलेश्यापरिणामः । एवं क्रमेण शेषाः बापचरमः शुकलेश्यायाम् ॥ १० ॥ 2010_05 Page #195 -------------------------------------------------------------------------- ________________ is ક્ર་સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અન્ય છ ચારા ગામના નાશ કરવા નીકળ્યા. એકે કહ્યું કે બધાને માવા : પછી એ દ્વિપદ હાય કે ચતુષ્પદ. બીજાએ સૂચવ્યું કે મનુષ્યને જ સારવા. ત્રીજાએ પુરુષને મારવાની વાત કરી. ચથે બેન્ચે શસ્ત્રધારી પુરુષને મારવા. પાંચમાએ કહ્યું કે સામા થાય તેવાને જ. છઠ્ઠો મેલ્યે: આપણે ધનનું કામ છે તે પછી કેઈને પણ શા સારુ મારવા ? આના ઉપનય એ છે કે બધાને મારવાની વાતથી માંડીને છએ જે વિચારા દર્શાવ્યા તે અનુક્રમે કૃષ્ણ લેશ્યાથી માંડીને શુક્લ લેશ્યા સૂચવે છે. 2010_05 Page #196 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ [ ૧૭ ] કર્મવિષયક ગ્રન્થનું નામ સામ્ય પુનરાવૃત્તિ– એક જ યુગમાં એક જ નામની અનેક વ્યક્તિઓ જેવાય છે તે પછી વિવિધ યુગોમાંના વિવિધ સંપ્રદાયના ગ્રન્થના નામમાં સમાનતા જણાય એમાં શી નવાઈ ? એક નામ લોકપ્રિય બને કે એ હદયંગમ જણાય એટલે એ નામને ઉપગ કરવા અન્ય પ્રેરાય. વળી એ નામને અમર બનાવવાની ભાવના સેવનાર પણ તેમ કરે. આમ નામની પુનરાવૃત્તિ પાછળ અનેક હેતુઓ કામ કરે છે. એમાંના કેઈક હેતુને લઈ જૈન સાહિત્યમાં કેટલીક કૃતિઓ સમાનનામક જોવાય છે. આ લેખમાં તે કર્મસિદ્ધાન્તના નિરૂપણ અર્થે જાયેલી કૃતિઓને જ હું વિચાર કરવા ઇચ્છું છું. ( કમ્મપવાય–કૃતિનું નામ પાડનાર એ કૃતિગત વિષયનું ઘાતક નામ પાડે એ સ્વાભાવિક છે. આથી કર્મસિદ્ધાન્તને લગતા એક પુત્વનું–ચૌદ પુષ્યમાંથી આઠમાનું નામ કમ્બખવાય (કર્મપ્રવાદ) છે એ બાબત સહજ છે એમ કહી શકીએ. આ પુષ્ય વિષે વિસાવસ્મયભાસ (ગા. ૨૫૧૩)માં ઉલેખ છે. છખંડાગામ (લા, ૧)ની પ્રસ્તાવના પૃ. ૬૩)માં સૂચવાયું છે કે ધવલામાં કર્મપ્રવાદને ઉલેખ છે. આ ગ્રન્થ તે કર્યો? 2010_05 Page #197 -------------------------------------------------------------------------- ________________ - ૧૭ર કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે કમ્મપયદિ (ક્રમપ્રકૃતિ) – બીજા પુત્વ નામે અણિયા (અગ્રાયણીય)ના ચૌદ “વધુ' વસ્તુ)નામક વિભાગ પિકી પાંચમા વિભાગમાં જે વીસ પાહડ (પ્રાભૂત) છે તેમાંના ચોથા પાહુડનું નામ કમ્મપગડિ (કર્મ પ્રકૃતિ) છે. આમાંથી શિવશર્મસૂરિએ જે કૃતિ ઉદ્ધત કરી એનું નામ પણ “કમ્મપડિ' છે. એને હરિભદ્રસૂરિએ પણવણ (૫ય ૨૩)ની ટીકા નામે પ્રવેશવ્યાખ્યાના પત્ર ૧૪૦માં કમ્મપથડિસંગહણી કહી છે અને પત્ર ૧૨૯માં કર્મપ્રકૃતિસંગ્રહણિકા કહી છે. ઉત્તરઝયણના ૩૩માં અ ણુનું નામ કમ્મપડિ છે. એમાં આઠ કર્મનાં નામ, ભેદ, સ્થિતિ અને ફળનું વર્ણન છે. પણવણમાં ૩૬ પય (પદ) છે. એનાં નામ આ આગમમાં જે ગણવાયાં છે તેમાં ૨૩મા પયનું નામ કમ્મ છે. આને કર્મપ્રકૃતિ તરીકે ઓળખાવાય છે. આ પયમાં કર્મપ્રકૃતિના ભેદ, બંધ, ઉદય અને સ્થિતિનું નિરૂપણ છે. આઠે - કર્મના જઘન્ય તેમ જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું સ્વરૂપ અહીં વિસ્તારથી અપાયું છે. કર્મોના બંધનું નિરૂપણ દંડકેના ક્રમે આના પછીના કમ્મબંધ' નામના પયમાં છે. એક કર્મપ્રકૃતિના બંધસમયે બીજાં કયાં ક્યાં કર્મો ઉદયમાં હોય એ બાબત દંડકના ક્રમે આની પછીના ૨૫મા કમ્પવેદ નામના પયમાં આલેખાઇ છે. એવી રીતે ર૬મા વયબંધ પયમાં કેઈ એક - કર્મપ્રકૃતિને ઉદય હોય ત્યારે બીજાં કયાં કયાં કર્મો બંધાય એ હકીકત દંડકના કમે સમજાવાઈ છે. ૨૭મા પયનું નામ વેયય છે. એમાં એક કર્મપ્રકૃતિના ઉદય-સમયે બીજા કયાં કયાં કર્મોને ન બંધ થાય એ વાત વિસ્તારથી દંડકના ક્રમથી વિચારાઇ છે. 2010_05 Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પ્રૌઢ પ્રત્યે પુષ્પદંત અને ભૂતબલિએ રચેલા છખંડાગમનું બીજું નામ મહકમપ્રકૃતિપ્રાભૂત છે. જિનરત્નકોશ (ભા૧, પૃ. ૪૧૧) પ્રમાણે આનું નામ સત્કર્મપ્રાકૃત પણ છે. સયમ (બઘસયગ-ચન્દ્રાર્ષિકૃત પંચસંગહ (ગા. ૨)માં પાંચ ગ્રંથને નિર્દેશ કરતી વેળા સયગને ઉલેખ કરાયે છે. આ સયગ એ જ શિવશર્મસૂરિએ ૧૧૧ ગાથામાં રચેલું સયગ હશે. એમ ન જ હોય તે પણ આ નામને અનુલક્ષીને દેવેન્દ્રસૂરિએ પિતાના પાંચમા કર્મગ્રન્થનું નામ આ જ પાડયું છે કેમકે આ કમેગ્રન્થની સ્વપજ્ઞ ટીકામાં એમણે શિવશર્મસૂરિ અને એમની કૃતિ નામે શતકની સાદર નોંધ લીધી છે. શિવશર્મસૂરિના સયગ માટેનું વિશેષતઃ સાત્વર્થ અને કર્તાને “અભિપ્રેત જણાતું નામ બધસયગ છે. આ કૃતિ વિષે મેં એક લેખમાં વિચાર કર્યો છે. પંચસંગહ પંચસંગ્રહ) – ઉપર્યત પંચસંગહ એ જેમ શ્વેતાંબરીય કૃતિ છે તેમ દિગંબરમાં વિક્રમની અગિયારમી સદીમાં થઈ ગયેલા “સિદ્ધાન્તચક્રવતી નેમિચન્દ્રની કૃતિ ગોસ્મસારને પણ આ નામે ઓળખાવાય છે. વળી આ ગમ્મતસારની લગભગ સંસ્કૃત છાયા જેવી કૃતિ અમિતગતિએ વિ. સં. ૧૯૭૩માં રચી છે. એનું નામ પંચસંગ્રહ છે. રજિનનકેશ ભા. ૧, પૃ. ૨૨૯)માં દિ. વઢની એક કૃતિનું નામ - ૧. આનું નામ “કમ્મપયડિ અને બધયગ” છે. આ લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૪૮, અ. ૧-૨)માં છપાયે છે. ૨. એમની એક કૃતિનું નામ કર્મપ્રકૃતિ છે. જુઓ જિનરત્નકેશ (ભા. ૧, પૃ. ૭૧ ને ૫. ૧૧૦). 2010_05 Page #199 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ - પંચસંગહ અપાયું છે. શું એનો વિષય કર્મનો સિદ્ધાન્ત છે? “અનેકાન્ત” (વ. ૩, પૃ. ૨૬૬)માં વિ. સં. ૧૫૨૭ની એક હાથપથી વિષે ઉલ્લેખ છે. એમાં જીવસ્વરૂપ, પ્રકૃતિસમુત્કીર્તન, કર્મસ્તવ, શતક અને સપ્તતિકા એમ પાંચ પ્રકરણે છે. આ કૃતિનું નામ પણ પંચસંહ (પંચસંગ્રહ) છે. એની રચના ધવલા પછી અને કદાચ એને આધારે થયેલી લાગે છે. | સિત્તરિ (સપ્તતિકા)–પંચસંગહમાં જે પાંચ ગ્રન્થને સંગ્રહ કે સમાવેશ કરાયો છે તેનાં નામ મલયગિરિસૂરિએ એની વૃત્તિમાં નીચે મુજબ આપ્યાં છે – ( ૧ ) શતક, (૨) સપ્તતિકા, (૩) કષાયપ્રાભૂત, ( ૪ ) સત્કર્મોન (ગુ. સત્યમ) અને ( ૫ ) કર્મપ્રકૃતિ. શું અહીં નિશેલ સપ્તતિકા તે જ ચિરંતનાચાર્ય કૃત અને મલયગિરિકૃત વૃત્તિ સહિત છપાયેલી સિત્તરિ છે? જે એમ ન જ હોય તો એક બીજાની કૃતિનું નામ રાખ્યું છે. એમ મનાય. વળી ઉપર્યુક્ત દિગંબરીય પંચસંગ્રહના છેલ્લા (પાંચમા) પ્રકરણનું નામ પણ આ જ (સપ્તતિકા) છે. કસાયપાહુડ (કષાયપ્રાભૃત) – ઉપર્યુક્ત પાંચ ગ્રંથમાં આ નામ ગણાવાયું છે ખરું પણ આ નામની કેઈ શ્વેતાંબરીય કૃતિ આજે મળતી હોય એમ જણાતું નથી. દિ. આચાર્ય ગુણધરે આશરે ૨૩૬ ગાથામાં જે કસાયપાહુડ રમ્યું છે તે મળે છે. આ ગુણધરને સમય વિક્રમની પાંચમી સદી હોવાનું મનાય છે. ૧. આની પહેલી ગાથામાં અને દિઠ્ઠિવાયના નિઃસ્પન્દરૂપ કહેલી છે. 2010_05 Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્યો ૧૭૫ કમ્મવિવાગ (કર્મવિપાકી–પણવણાના ૨૩માથી ર૭મા સુધીનાં પય પિકી એક કે વધારે પયના વિષયને વિચાર કરીને કે પછી સ્વતંત્ર રીતે વિચાર કરીને ગગર્ષિએ ૧૬૮ ગાથાની પિતાની કૃતિ માટે કમ્મવિવાર એવું નામ એજયું છે. આ ગર્ષિને સમય વિક્રમની દસમી સદી એટલે પ્રાચીન છે જ કેમકે એમની આ કૃતિ ઉપર વિક્રમની બારમી–તેરમી સદીમાં થઈ ગયેલા પરમાનન્દસૂરિએ વૃત્તિ રચી છે. - આ કમ્મવિયાગ વગેરે પ્રાચીન છ કર્મગ્રન્થ” તરીકે ઓળખાય છે. એને સામે રાખીને દેવેન્દ્રસૂરિએ જે પાંચ નવ્ય કર્મ ગ્રંથ રચ્યા છે તેમાં પ્રથમનું નામ કમ્મવિવાગ રાખ્યું છે. જુઓ પૃ. ૧૭૬. કમ્મસ્થય (કસ્તવ )– આ પ૭ ગાથાની એક પ્રાચીન કૃતિ છે, એના રચનારનું નામ કે રચનાવષે જાણવામાં નથી. આના પ્રારંભમાં કર્તાએ પિતાને અભિપ્રેત નામ તરીકે આનું નામ બંધુયસંતરથય બંધદયસયુક્ત-સ્તવ) ચેવું હોય એમ લાગે છે પરંતુ ટીકાકાર ગેવિન્દાચાયે તે શરૂઆતમાં તેમ જ અંતમાં એનું નામ કર્મસ્તવ જ દર્શાવ્યું છે. એ ઉપરથી દેવેન્દ્રસૂરિએ બીજા કમગ્રન્થને માટે આ નામ પાડયું છે કેમકે આ સૂરિએ એમના ત્રીજા કમ ગ્રન્થના અંતમાં એમણે આપેલા બીજા કર્મગ્રન્થનું નામ કમ્મસ્થય દર્શાવ્યું છે. , બન્ધસામિત્ત (બિસ્વામિત્વ)- આ નામની એક પ્રાચીન ૧. જુઓ પૃ. ૧૭૫. ૨. જિનરત્નકોશ (ભા. ૧, પૃ ૭૩માં જિનવલભસરિ એવું નામ અપાયું છે તે શું એ બરાબર છે ? 2010_05 Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ પ્રથા કૃતિ છે. એમાં ૫૪ ગાથા છે અને એના ઉપર હરિભદ્રસૂરિએ વિ. સં. ૧૧૭રમાં વૃત્તિ રચી છે. આ જ નામથી દેવેન્દ્રસૂરિએ પિતાના ત્રીજા કર્મગ્રન્થને ઓળખાવ્યું છે. છાસીઈ (ષડશીતિ કિવા આગમિયવસ્થેવિયારસારસ્પયરણ ( આગામિકવસ્તુવિચારસારપ્રકરણ) – આના કર્તા જિનવલભસૂરિ છે. આ કૃતિના ઉપર મલયગિરિસૂરિએ તેમ જ વૃદ્ધગચ્છીય હરિભદ્રસૂરિએ એકેક વૃત્તિ રચી છે અને એ બંનેએ અહીં કૌસમાં આપેલાં નામોને નિર્દેશ કર્યો છે બાકી મૂળ લેખકે તે આ કૃતિનું કેઈ વિશેષ નામ સૂચવ્યું હોય એમ જણાતું નથી. દેવેન્દ્રસૂરિએ પિતાને ચેથા કર્મગ્રન્થ માટે એની પજ્ઞ ટીકાના પ્રારંભમાં તેમ જ અંતમાં વડશીતિકશાસ્ત્ર એવું નામ આપ્યું છે. આમ પ્રાચીન નામ એમણે જાળવ્યું છે. પ્રાચીન અને નવ્ય કર્મગ્રન્થ– કર્મને લગતે ગ્રન્થ તે કર્મગ્રન્થ” કહેવાય. આ નામથી નીચે મુજબની છ પ્રાચીન કૃતિઓને ઓળખાવાય છે – (૧) કમ્મવિવા, (૨) કમ્મસ્થય, (૩) બન્યસામિત્ત, (૪) છાસીઈ, (૫) સયગ અને ( ૬ ) સિ સીરિ. આને જેમ “પ્રાચીન છ કર્મગ કહે છે તેમ દેવેન્દ્રસૂરિએ સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરેલી નિમ્નલિખિત પાંચ કૃતિઓને “નવ્ય પાંચ કર્મ ગ્રન્થ” કહે છે – (૧) કવિરાગ, (૨) કમ્મસ્થય, (૩) બન્ધસામિત્ત, (૪) છાસીઈ અને (૫) સયગ. 2010_05 Page #202 -------------------------------------------------------------------------- ________________ નથી. પ્રોઢ ગ્રન્થા ૧૭૭ આ પૈકી અન્ધસામિત્ત ઉપરની સ્વાપન્ન ટીકા આજે મળતી - અર્વાચીન ચાર્ સંસ્કૃત કગ્રન્થ — વિક્રમની પંદરમી શતાબ્દીના પ્રારંભમાં થયેલા જયતિલકસૂરિએ નીચે મુજબની જે ચાર કૃતિએ સંસ્કૃતમાં રચી છે તેને ‘સ‘સ્કૃત ચાર ક ગ્રન્થ’ તરીકે ઓળખાવાય છેઃ——— (૧) પ્રકૃતિવિચ્છેદ, (૨) સૂક્ષ્માર્થસંગ્રાહક, (૩) પ્રકૃતિ સ્વરૂપ અને (૪) અન્ધસ્વામિત્વ. આ ચાર ક ગ્રન્થા શ્રી જૈન ધમ પ્રસારક સભા” (?) તરફથી ભાવનગરથી લગભગ ૨૫ વષ ઉપર પ્રસિદ્ધ થયા છે. આ ચારેનું લેાકપ્રમાણ પ૬૯ લેકનું દર્શાવાયું છે. પ્રાચીન સંસ્કૃત ક ગ્રન્થ — વિદ્યાવારિધિ ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર (અ. ૮)ની ટીકામાં સિદ્ધસેનગણુિએ ક વિષયક અનેક અવતરશે. આર્યામાં સસ્કૃતમાં આપ્યાં છે. આ ઉપરથી હું એવું અનુમાન કરું છું કે કમ સંબંધી કેાઇ ગ્રન્થ કે ગ્રન્થા સંસ્કૃતમાં રચાયા હેાવા જોઈએ, જો કે આજે એ ઉપલબ્ધ નથી. વિશેષમાં આ ગ્રન્થની પ્રાચીનતા ઇ, સના સાતમા સૈકા જેટલી તા હશે જ એમ લાગે છે પ્રાચીન અને નન્ય ક ગ્રન્થામાં તેમ જ અર્વાચીન સંસ્કૃત કગ્રન્થામાં પણ અન્ય, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચાર જ વિષય વિશેષત: ચર્ચાયા છે. કમ્મર્ડ અને પંચસગહુ આથી જુટ્ઠી ભાત પાડે છે. કમ્મપડિમાં ઉદય અને સત્તાનું નિરૂપણ છે ખરું પરંત એને મુખ્ય વિષય આઠ કરણ છે. ૧૨ 2010_05 Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે આ તમામ કૃતિઓના તેમ જ સિ(સ)ત્તરિ અને બસયગના અને સાથે સાથે આગમના કર્મવિષયક સાહિત્યના પરિશીલનપૂર્વક તુલનાત્મક દૃષ્ટિએ કમસિદ્ધાન્તને અંગે એક ગુજરાતીમાં પુસ્તક રચવા મારી ભાવના ઘણાં વર્ષોથી છે અને એ દિશામાં મેં ડોક પ્રયાસ પણ કર્યો છે. સૂત્રાત્મક કર્મપ્રન્થ – કર્મના સિદ્ધાન્તને જૈન દર્શન સાથે વ્યાપક તેમ જ મહત્વપૂર્ણ સંબંધ જોતાં આ વિષયને કંઠસ્થ કરવા માટે જેમ “આર્યા' છંદમાં કર્મગ્રન્થ રચાયા તેમ આ વિષય સૂત્રરૂપે પણ રજૂ થવો જોઈ તે હતે. આ દિશામાં વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ પ્રસંગવશાત્ તત્વાર્થસૂત્રમાં ચેડાંક સૂત્ર આપી પહેલ તે કરી છે પરંતુ કોઈ ચિરંતન આચાર્યે આ કાર્ય કર્યું હોય એમ જાણવામાં નથી. આગમ દ્ધારક જેનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિએ નવ્ય પાંચ કર્મ ગ્રંથના વિષયને સ્વરૂપે ગૂંચ્યું છે. આ ૨૦૩ સૂત્રોની નાનકડી કૃતિ સત્વર પ્રસિદ્ધ કરવા એમના શિષ્યવર્ગને તેમ જ ધનિક જનેને સાદર વિજ્ઞપ્તિ છે. અંતમાં જે જે કૃતિને કે એને અંશના કે કૃતિકલાપના નામની પુનરાવૃતિ જેવાય છે તે નામની હું અકારાદિ ક્રમે નોંધ લઈ વિરમું છું – કમ્મસ્થય, કમ્મપગ યુડિ, કમ્મવિવાગ, કર્મગ્રંથ, કસાયપાહુડ, છાસીઈ, પંચસંગહ, બંધસામિત્ત, સત્કર્મન, સયગ અને સિરિ –જે. ધ. પ્ર. (૫. ૬૬, અં. ૯) 2010_05 Page #204 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] કમ્મપયડિ અને (મધ)સયગ ( અનાગમિક સાહિત્યનાં બે અમૂલ્ય ને ) જૈન સાહિત્યને અનેક રીતે વિચાર થઈ શકે છે. એને ઇતિહાસ પણ સંપ્રદાય, ભાષા અને વિષય એમ વિવિધ દષ્ટિબિન્દુ અનુસાર આલેખી શકાય છે. મેં આ સાહિત્યના ઈતિહાસને બે વિભાગોમાં વિભક્ત કર્યો છે અને એથી આ રાહિત્યના આગમિક અને અનાગમિક એવા બે વર્ગ પાડયા છે. આગમિક સાહિત્યમાં આગમનો અને એના ઉપરના વિવિધ ભાષામાં રચાયેલાં વિવરણને સમાવેશ થાય છે. આ આગમિક સાહિત્ય ચૌદ-પંદર લાખ કલેક જેટલું હોવાનું અને એની એક શુદ્ધ નકલ ઉતરાવવાને ખર્ચ સાડી બાવીસ હજાર રૂપિયા થાય એમ વિ. સં. ૧૯૬૫માં જન ગ્રંથાવલી (પૃ. ૭૩)માં સૂચવાયું હતું. જન ગ્રંથાવલીની પ્રસ્તાવના (પૃ ૯)માં ઉલ્લેખ છે કે “ફક્ત સંસકૃત તથા માગધીમાં રચાયેલું જૈન સાહિત્ય અમારી અટકળ મુજબ લગભગ સાઠ લ બ લેક જેટલું થાય છે. જો કે અત્યારે વિદ્યમાન છે, તે પણ સઘળું આ લીસ્ટમાં દાખલ થઈ શકયું નથી.” ૧, જૈન ગ્રહર તે શું પણ કેટલાક સાધુએ પણ “અદ્ધમાગણી (સં. અર્ધમાગધી)ને બદલે “માગધી ને પ્રયોગ કરે છે તે હવે તો આમ ન થવું ઘટે કેમકે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પણ “અર્ધમાગધી”ના નામથી આજે વાકેફગાર છે. 2010_05 Page #205 -------------------------------------------------------------------------- ________________ *સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા આ ઉપરથી અનાગમિક સાહિત્ય આગમિક સાહિત્ય કરતાં ઘણા મોટા પ્રમાણમાં છે એ વાત તરી આવે છે. વળી એમાં ગુજરાતી, કાનડી. તામિલ ઇત્યાદિ ભાષામાં રચાયેલા સાહિત્યને પણ સ્થાન છે અને આજે પણ અનાગમિક સાહિત્ય મહેાળા પ્રમાણમાં રચાય છે. ૧૮૦ જૈન ગ્રંથાવલીની પ્રસ્તાવના ( રૃ. ૪ )માં કહ્યું છે કે “હાલમાં જે સાહિત્ય મળ્યુ છે અને મળે છે તેમાં આગમ સિવાયના બીજા શુા ગ્રંથા સંવત આઠેસે પછીની સાલમાં લખાયેલા મળે છે.” મા પ્રસ્તાવના (પ્રુ. ૫)માં નીચે મુજબ ઉલ્લેખ છે ઃ— “દેવદ્ધ ગણી મહારાજ પછીથી છેક ધનેશ્વરસૂરિ શત્રુંજયમાહાત્મ્યના કર્તા થયા છે. તેમની વચ્ચેના ૪૦૦ વર્ષોમાં તે સમયના કર્તાને કરેલા એક પણ ગ્રંથ મળી આવ્યેા નથી.” આ વિધાના કેટલે અંશે સાચાં છે એ વાત ખાજુએ રાખીએ તે પણ અનાગમિક સાહિત્યના પ્રણયનકાળ ઉપર આ કઇંક પ્રકાશ પાડે છે એમ તે માનવું જ પડશે ૧. આધુનિક યુગના જૈન લેખાની જીવનરેખા અને એમની સાહિત્ય-પ્રવૃત્તિની નૈધિ થવી ધરે સાથે સાથે આ યુગમાં જેટલા પ્રાચીન ગ્રંથ પ્રકાશત થયા છે તેની સવિસ્તર સૂચી પ્રસિદ્ધ થવી જોઇએ. જૈન ગ્રંથાવલી ’ના નૂતન સંસ્કરણુરૂપે એક ગુજરાતી પુસ્તક તૈયાર થાય તા જૈન સાહિત્યની વિશાળતા ના ખ્યાલ આવે. .. આ તૈયાર કરવામાં એક અંગ્રેજી અને એક ફ્રેન્ચ પુસ્તક કામ લાગે તેમ છે. પહેલાના લેખક પ્રે. હરિ મેાદર વેલણુકર છે અને બીજાના ડૉ. ગેરિત છે. 2010_05 Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થા ૧૮૧ અનાગમિક સાહિત્યના વિષયદીઠ વિભાગે જૈન ગ્રંથાવલીમાં પડાયા છે, તેમાં પ્રથમ ‘ન્યાય’ના ઉલ્લેખ કરી લેસેમિક’ના નિર્દેશ છે. આ લેિસેાક્િ’માં સૌથી પ્રથમ હરિભદ્રસૂરિ અને યશેાવિજયગણના ગ્રંથા ગણાવી અધ્યાત્મના ગધેાની સૂચી અપ.ઇ છે અને ત્યાર બાદ ‘પ્રક્રિયા ગ્રંથ’ પૂર્વક ‘વર્ગ ૧’માં કમ પ્રથાની નોંધ લેવાઈ છે. આમાં કમ્મપડ અને સગ વિષે ઉલ્લેખ છે. આમ આ બે ગ્રંથ એ અનાગમિક સાહિત્યના તત્ત્વજ્ઞાનરૂપ વિભાગના એક મુખ્ય અગનાં અવયવ છે. જૈન દર્શનમાં કર્માંના સર્વાંગીણુ સ્વરૂપનું નિરૂપણુ મહત્ત્વના ભાગ ભજવે છે એટલે દાર્શનિક સાહિત્યમાં તા એને લગતા ગ્રંથે। હોય એ સ્વાભાવિક છે. ક્રમના શુભ અને અશુભ વિપાક દર્શાવવા માટે કથાસાહિત્ય અને ખાસ કરીને ઔષદેશિક તેમ જ રૂપકાત્મક સાહિત્ય યેાજાયેલ છે એ વાત લક્ષ્યમાં લેતાં કર્મના સિદ્ધાન્તના વિષયની વ્યાપકતા જૈન સાહિત્યમાં કેટલી બધી છે એ જણાઇ આવે છે. વળી કને આવવાના અને એને રોકવાના માર્ગ તેમ જ એના ક્રમશઃ અને આત્યંતિક નાશ એ મામતે કેવળ નવ તત્ત્વાને અગેની કૃતિઓમાં વિચારાઇ છે એમ નહિ પરંતુ એક રીતે તે આગમમાં પણ આ ખાખતાની પ્રરૂપણા છે, જો કે કમને લગતી હકીકતા છૂટીછવાઇ એમાં રજૂ થઈ છે. કમ્મપડિ (કમ પ્રકૃતિ) વિશેષત: વ્યાપક અને મહત્ત્વપૂર્ણ કર્મસિદ્ધાન્તના એક અદ્વિતીય 'ગરૂપ આઠ ૧. આને એકત્રિત કરી મેં અંગ્રેજીમાં એક લેખ નામે “The Doctrine of Karman in the Jaina Canon ” લખ્યું છે, એ અત્યારે તે અપ્રકાશિત છે. - 2010_05 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રાઢ ગ્ર કરણની આદ્ય અને અદ્વિતીય કૃતિ તે કમ્મપયદિ છે. આ આકરગ્રંથમાં આઠ કરણે ઉપરાંત ઉદય અને સત્તાનું નિરૂપણ છે. આની ચેજના જઈશુ મરહસ્કી (જૈન મહારાષ્ટ્રી) ભાષામાં ૪૭૫ ગાથામાં શિવશમસૂરિએ કરી છે. જેમકે બન્ચન-કરણ (ગા. ૧–૧૦૨), સંક્રમ–કરણ (ગા. ૧-૧૧૧), ઉવર્તન-કરણને અપર્વતના–કણ (ગા. ૧-૧૦), ઉદીરણા-કરણ (ગા. ૧-૮૯), ઉપશમના-કરણ (ગા. ૧-૭૧, નિધત્તિ-કરણ અને નિકાચનકરણ (ગા. ૧-૩, ઉદય (ગા. ૧-૩૨) અને સત્તા (ગા. ૧-૫૭. આ સૂરિએ પિતાને પરિચય આપે નથી, નામ પણ જણાવ્યું નથી તેમ જ આ અપૂર્વ કૃતિને રચના સમય દર્શાવ્યું નથી એટલે એ દિશામાં પ્રયાસ કરે બાકી રહે છે. | વિવરણે—કમ્મપડિ ઉપર એક ગુણ તેમ જ મલયગિરિસૂરિએ અને યશવિજયગણિએ રચેલી એ કેક સંસકૃત વૃત્તિ છે. આ ઉપરાંત આની સંસ્કૃત છાયા અને આજે ગુજરાતી અનુવાદ પણ છપાયાં છે. આ સૌમાં ચણિ એ પ્રાચીનતમ છે પરંતુ એના કર્તાએ પિતાના નામ કે પ્રણયનકાળ વિશે કશે નિર્દેશ કર્યો નથી. તેમ છતાં કુમારપાલના સમકાલીન મલયગિરિસૂરિએ : ૧. જુઓ મારું પુસ્તક નામે પાઈપ (પ્રાકૃત) ભાપાએ અને સાહિત્ય પૃ. ૧૫૯). ' ૨. એમણે પ્રારંભમાં તેમ જ અંતમાં ચૂર્ણિકાનું ગૌરવપૂર્વક સ્મરણ કર્યું છે. 2010_05 Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રોઢ ગ્ર ૧૮૦ આ ચુણિને ઉપયોગ કર્યો છે એ હિસાબે આ સૃષિ વિક્રમની દસમી સદી જેટલી તે પ્રાચીન હશે એમ સહજ મનાય. કમ્મપડિની મલયગિરિસૂરિકૃત વૃત્તિથી વિભૂષિત આવૃત્તિના વિ. સં. ૧૯૬૯માં લખેલા સંસ્કૃત ઉઘાત (પત્ર ૩)માં આગમારક જૈનાચાર્ય શ્રી આનન્દસાગરસૂરિએ આ ચુણિના રચનારને સમય વિરહાચાર્ય ઉર્ફે હરિભદ્રસૂરિના સત્તા સમયથી પણ પ્રાચીન છે એમ કહ્યું છે. આ વાત યથાર્થ હેય તે ગુણને સમય ઈ. સ. ૭૦૦ કરતાં પ્રાચીન ગણાય અને હરિભદ્રસૂરિને સ્વર્ગવાસ વિ. સં. ૫૮૫માં થયે એ મત મુજબ ઇ. સ. ૫૦૦ કરતાં પ્રાચીન ગણાય. સમય- કમ્મપડિ એ ચોદ પુષ્ય પૂર્વ પૈકી અગ્રાયણીય નામના બીજા પુષ્યના વીસ પાહુડ(પ્રાભૃત)વાળા પાંચમા વઘુ(વસ્તુ ના અણુ એમદાર અનુયાગદ્વાર)વાળા ચેથા કમ્મપઢિ નામને પાહડના આકર્ષણ-ઉદ્ધારરૂપ છે એમ મલયગિરસૂરિએ આની વૃતિ (પત્ર ૨૧૯ આમાં કહ્યું છે. વિશેષમાં ગ્રંથકારે કમ્મપડિ કર્મપ્રકૃતિમાંથી એ લીધાને સ્પષ્ટ ઉલેખ કર્યો છે. આ ઉપરાંત એમણે દિક્િવાયના જાણનારાઓને આ કૃતિ શોધવાનું કહ્યું છે એ ઉપરથી તે શ્રુતકેવલીના સમયમાં એઓ થઈ ગયેલા ગાય. દિયથી એ પણ કૃતિ ન સમજીએ અને દિકૂિવાને એક ભાગ સમજીએ અને વીર ૧. જેના પ્રત્યાવલી (પૃ ૧૧૫)માં ચૂણિમાં વેદના વગેરે આઠ કરણ છે એમ કહ્યું છે. વિશેષમાં આ પ્રકમાં ક પલડિ ઉપર (અને સંભવતઃ એની ચૂણિ ઉપર) મુનિચક્રે ૧૯૨૦ શ્લોક જેવ ટિપ્પનક રયાને ઉલ્લેખ છે. - 5 , 2010_05 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર નિર્વાણથી એક હજાર વર્ષે પુને ઉશ્કેદ થયાની હકીકત આ સાથે વિચારીએ તે કમ્મપતિની રચના ઈ. સની પાંચમી સદી જેટલી તે પ્રાચીન ગણાય જ. આના કર્તા “પૂર્વધર જણાય છે અને આગામેારકે એમને પૂર્વધર' કહ્યા પણ છે. પરણવણા ઉપર હરિભદ્રસૂરિએ પ્રદેશવ્યાખ્યા નામની સંસ્કૃત વૃત્તિ રચી છે. આના કમ્પાયડિ નામના ૨૩મા પથ(પદ)ની વૃત્તિ (પત્ર ૧૪૦)માં એમણે અવતરણરૂપે બે પદ્ય કમ્મપયડમાંથી આપ્યાં છે. તેમાં શોત્તજવાળું પદ્ય આપતી વેળા એના મૂળ તરીકે કમ્મપગડિસંગહણ એ ઉલેખ કર્યો છે. ઉપર્યુક્ત બે પદ્યો તે કમ્મપયડિની ગા. ૮૩ અને ગા. ૭૯ છે વિશેષમાં (પત્ર ૧૨૯)માં કર્યપ્રકૃતિસંગ્રહણિકામાં કહ્યું છે એવા સ્પષ્ટ નિર્દેશપૂર્વક એમણે “અણગારથી શરૂ થતી ગાથા આપી છે. આ પણ કમ્મપયડમાં ૯૯૬મી ગા થા રૂપે જોવાય છે. આથી હરિભદ્રસૂરિએ શિવશર્મસૂરિકૃત કમપયડિને જ ઉપગ કર્યો છે એમ ફલિત થાય છે. આથી કમ્મપયડિને ઈ. સ.ના પાંચમા સિકા જેટલી તે પ્રાચીન માનતાં વધે આવે તેમ નથી તત્વાર્થસૂત્ર (અ. ૮ ની ટીકામાં સિ સેનગણિએ બે વાર જે કર્મ પ્રકૃતિને ઉલેખ કર્યો છે (જુઓ ભા. ૨, પૃ ૧૨૨ ને ૧૯૮) તે પ્રસ્તુત કમાયડિ જ હોવી જોઈએ. • નન્દીના પ્રારંભમાં “શેરાવલી છે. એમાં ૩૦મી ગાથામાં વાચક વંશને અને આર્ય નદિલના શિખ્ય આર્ય નાગહરતીને તેમ જ વાગરણ (વ્યાકરણ), કરણ, ભંગિય (અંગિક) અને કમ્મપડિને ઉલ્લેખ છે. આના ઉપરની ટીકા (પત્ર ૧૬)માં 2010_05 Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રઢ શો ૧૮૫ વ્યાકરણથી પ્રશ્નવ્યાકરણ કે શબ્દપ્રાભૂત, કરણથી પિડવિશુદ્ધિ અને ભંગિકથી ચતુર્ભગિક વગેરે કે એને લગતું શ્રુત એ અર્થ કરી હરિભદ્રસૂરિએ “ક્રાતિ પ્રતી” એમ કહ્યું છે. આમ “કમ પ્રકૃતિ જાણતી છે” કહી એ કથન દ્વારા પ્રસ્તુત કમેડિ જ સૂચવાઈ હોય એમ લાગે છે. નદીની ચુર્ણ (પત્ર ૭)માં જે વ્યાખ્યા છે તેમાં કમ્મપડિ વિષે કશે વિશેષ ઉલેખ નથી. નદીની આ થેરાવલી એના ચૂર્ણિકારને મતે દુષ્યગણના શિષ્ય દેવવાચકની છે. આ દેવવાચક જૈન આગમને વીરસંવત્ ૯૮૦ કે ૯૩ માં પુસ્તકારૂઢ કરનાર દેવદ્ધિગણ ક્ષમાશ્રમણથી ભિન્ન છે (જો કે કેટલીક વાર એમના નામાંતર તરીકે “દેવદ્ધિ” નામ જોવાય છે) અને ક્ષમાશ્રમણના એઓ લગભગ સમકાલીન છે. આ દેવવાચકે પ્રસ્તુત કમ્મપડિને જ ઉલ્લેખ કર્યો હોય તે આ કૃતિ ઈ સના પાંચમા સિકા કરતાં વહેલી હેવાની વાતનું સમર્થન થાય છે એટલું જ નહિ પણ એથી એ એાછામાં એછી બે ત્રણ સૈકા જેટલી વિશેષ પ્રાચીન સિદ્ધ થાય તે ના નહિ. પ્રણેતાનું નામ –કપાડિન કર્તા શિવશર્મસૂરિ છે એ. વાત દેવેન્દ્રસૂરિએ છાસી નામના ચેથા કર્મગ્રંથ ( ગા. ૧૨)ની પજ્ઞ વૃત્તિમાં સ્પષ્ટપણે જણાવી છે એટલું જ નહિ પણ એની ૩૪૦મી ગાથાને અધ ભાગ અવતરણરૂપે પણ આપે છે. આ રેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગ સંચર્યા છે એટલે કમ્મપયડિના કર્તાનું નામ શિવશર્મસૂરિ છે એ બાબત લગભગ ૭૦૦ વર્ષ જેટલી તે પ્રાચીન ઠરે છે. 2010_05 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે સમાન ગાથા – શીલાંકસૂરિએ આયાર (સુય. ૧, અ ૨, ઉ. ૧)ની ટીકા (પત્ર ૯૩)માં જે અવતરણરૂપે ગાથા આપી છે તે કમ્મપઢિમાં ૪૦૨મી ગાથારૂપે અને પચસંગમાં ૩૨૩મી ગાથારૂપે જોવાય છે. આ ઉપરથી કશ્મણ્યડિની બીજી કઈ કઈ ગાથાઓ પંચસંગહમાં છે એ વિચારવાનું રહે છે. સાથે સાથે પંચસંગહમાં શું આ કમ્મપતિની ગાથા ગૂંથી લેવાઈ હશે એવે પ્રશ્ન ઉદ્ભવે છે. બધ)સયગ વિષે પરામર્શ નામાંતર– આજે જે શિવશર્મસૂરિકૃત સાગ ૧૧૧ જેટલી ગાથાનું મળે છે એનું સર્વથા સાન્તર્થ અને કર્તાને પણ અભિપ્રેત નામ તે બધયો છે એમ કમ્મપડિના બંધનકરણના ઉપસંહારની નિમ્નલિખિત ગાથા ઉપરથી જણાય છે – "वं धणकरणे परूविए सह हि बन्धलगेण । રઘવદાળાાિનો હુકમ હું દારુ II ૨૦૨ ” આની ટીકામાં મલયગિરિસૂરિએ બધશતકને ગ્રન્થ' કહ્યો છે એટલું જ નહિ પણ શતક અને કમં પ્રકૃતિ એ બંનેના કર્તા એક જ છે એમ પણ સ્પષ્ટ પણે નિર્દોર્યું છે. વળી આથી એ પણ ફલિત થાય છે કે બસયગની રચના બાદ કમ્મપડિ રચાઈ છે, બસયગની ૧૪મી ગાથામાં “બંધસમાસ વર્ણવાયે એ ઉલેખ છે અને એના પછીની ગાથામાં “બંધસમાસવિવરણ રચાયું એ ઉલલેખ છે. આ ઉપરથી ગ્રંથના નામમાં “બધ” શબ્દ હવે જોઈએ અને એને વિષય પણુ બધુનું સ્વરૂપ છે એટલે બધયગ નામ વિશેષતા સાવર્થ છે પરંતુ આ ગ્રંથની ગાથા અસલ સે કે લગભગ એટલી હોવાથી એનું બીજું નામ સયગ પડયું અને એ જ વધારે 2010_05 Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ પ્રખ્યા ૧૮૭ પ્રચલિત બન્યું છે. અનેક ગ્રન્થકારોએ એને “સયગ” (શતક) કહેલ છે. જેમકે દેવેન્દ્રસૂરિએ કથય નામના બીજા કર્મગ્રન્થ ( ગા. ૩)ની પજ્ઞ ટીકા (પૃ. ૭૯)માં શિવશર્મસૂરિએ શતકમાં કહ્યું છે એ ઉલેખ કર્યો છે. સાથે સાથે એમણે આ કૃતિની ૪૪મી ગાથાને અધ ભાગ અવતરણરૂપે આપે છે. માલધારી હેમચન્દ્રસૂરિએ બન્યસયમની વૃત્તિમાં આને શતક’ કહેલ છે. - પંચસંગહના કર્તા ચર્ષિએ એમની આ કૃતિની બીજી ગાથામાં જ્યગને ઉલલેખ કર્યો છે અને તે આ જ યગ હશે. “અનેકાન્ત” ( વ. ૩, પૃ. ૩૭૮-૩૮૦ )માં સયમને દિગંબરીય કૃતિ નામે પંચસંગહ સાથે સંબંધ વિચારાયે છે. વિવરણાત્મક સાહિત્ય – જિનરત્નકેશ ( વિ. ૧, પૃ. ૩૬૯-૩૭૦ } પ્રમાણે સયગ ઉપર ત્રણેક ભાસ ( ભાષ્ય ) છે. સયગને અંગે ૨૪ ગાથાનું ભાસ, ચકેશ્વરસૂરિએ વિ. સં. ૧૧૭૯માં રચેલું બૃહદ્દભાગ્ય, અજ્ઞાતકતૃક ચૂર્ણિ અને “માલધારી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ છપાયેલાં છે.' ૧. “વરસમાજ” તરફથી ઈસ. ૧૯૨૩માં બધશતકપ્રકરણ એ નામથી જે પ્રત છપાઈ છે. તેમાં મૂળ, ચક્રેશ્વરસૂરિકૃત ૧૨૪ ગાથાનું ગુરુભાસ (બૃહ-ભાષ્ય) તેમ જ માલધારી હેમચન્દ્ર રિકૃત સંસ્કૃત વૃત્તિ અને અંતમાં ૨૪ ગાથાનું લધુભાસ અને એના ઉપર સંપાદક રામવિજયજી (હાલ વિજયરામચન્દ્રસૂરિજી)ના ગુરુવ રચેલું સંસ્કૃત ટિપ્પનક છપાયેલાં છે. અહીં અપાયેલા ૯ઘુ-ભાસના [ અનુસંધાન માટે જુઓ પૃ. ૧૮૮ 2010_05 Page #213 -------------------------------------------------------------------------- ________________ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા દેવેન્દ્રસૂરિએ છાસીઇ ( ગા. ૧૪ )ની સ્વાપન્ન વૃત્તિ ( પૃ. ૧૪૩ )માં શતકગૃહુરૢણિમાં કહ્યું છે ’ એવા ઉલ્લેખપૂર્વક ગદ્યાત્મક લખાણુ આપ્યું છે તે આ ગૃહચૂર્ણિ તે કઇ ? વળી ‘મલધારી’ હેમચન્દ્રસૂરિએ સયમની વૃત્તિમાં આના ઉપરની ચૂર્ણિએ ’ અતિગંભીર હાવાનું કહ્યું છે એ ઉપરથી આની એછમાં એછી ત્રણ ચૂર્ણએ હશે એમ લાગે છે. અમદાવાદના “ વીરસમાજ ” તરથી વિ. સં. ૧૯૭૯માં જે ચાંણ છપાયેલી છે તે આ પૈકી એક હશે. ૧૮૮ . કસાયપાહુડ ઉપર યતિવૃષભે જે ચૂર્ણિસૂત્ર રચેલ છે તેમાં એમણે કમપયડના પુષ્કળ ઉપયાગ કર્યો છે. જુએ કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના ( પૃ. ૩૧ ). ઉદ્ધરણ અને સમય અન્ધસયગની ણિ ( સૂ*િ ) જે છપાયેલી છે તેમાં તેમ જ ‘ મલધારી ' હેમચન્દ્રસૂરિષ્કૃત વૃત્તિમાં એ મતલબનું સ્થન છે કે આ કૃતિ અન્ગણિય નામના ખીજા પુળ્વના ખણદ્ધિ ( જુબ્ધિ ) નામના પાંચમા વoના વીસ પાહુડ પૈકી ચાથા પાહુડ નામે કમ્મપર્ણાડનાં ૨૪ અણુએગદાર ( અનુયાગદ્વાર) પૈકી છઠ્ઠા ધણું ( અધન ) નામના અનુયોગદ્વારનાં મધ, અધક, અંધનીય અને અધિવધાન એમ પ્રારંભમાં મૂળ કૃતિના અન્વયગ એ નામથી ઉલ્લેખ છે. માની પ્રસ્તાવનામાં આા પ્રાચીન ( મધ )સયુગ અને નવા ગ્રન્થનું વિષયની દૃષ્ટિએ સતુલન કરાયું છે. અન્ધસયગ ઉપર જે હ્યુ-મૂણિ મળે છે તે * વીરસમજ ” તરથી પ્રસિદ્ધ થયેલી છે. 2010_05 આ પૂર્વે Page #214 -------------------------------------------------------------------------- ________________ પોસ્ટ ગ્રેજો ૧૮૯ જે ચાર પ્રકાર છે તે પૈકી ચોથા પ્રકારના નિરૂપણરૂપ છે. ગુણિમાં બીજા પુત્રનાં પહેલાં પાંચ વઘુનાં નામ છે તેમ જ કપગર્ડિ નામના ચોથા પાહુડનાં ૨૪ અણુઓગદાર (અનુગદ્વાર)નાં પણ નામ છે. આમ વેતાંબરીય કૃતિ પણ આ નામે પૂરાં પાડે છે. ૧૦૪મી ગાથામાં આ કૃતિને કમ્મપવાયરૂપ શ્રુતસાગરના નિયંદ તરીકે ઓળખાવી છે. અહીં “કમ્મપવાથી એ નામનું પુષ્ય ન સમજતાં ઉપર્યુક્ત કમ્મપડિ નામનું પાહુડ. સમજવાનું છે એમ ૧૦૬મી ગાથા વિચારતાં જણાય છે એટલે કમ્મપવાથી કમરની પ્રરૂપણથી યુક્ત એ અર્થ કરવાના છે. આમ આ કૃતિ પૂર્વધર ની હવાનું પ્રતીત થાય છે અને એ હિસાબે એના કર્તાને સમય વીરસંવત્ ૧૦૦૦ની અંદરનો મનાય. હું તે આને કમ્મપયડિ કરતાં યે ચેડાંક વર્ષો જેટલી પ્રાચીન ગણું છું એટલે એ હિસાબે તે આ વીરસંવત ૨૦૦ની લગભગની કૃતિ ગણાય, કમ્મપયડિને વિકમની પાંચમી સદીની કૃતિ ગણવાનું વિદ્વાનું વલણ છે પણ મારી કલ્પના પ્રમાણે તે એ ઇ. સ.ની પહેલી સદી જેટલી તે પ્રાચીન છે. એ ગમે તે હે પણ કમ્મપયડિનું મહત્વ જોતાં ( એને આગામે દ્ધારકે પાલીતાણાના આગમ-મંદિરમાં શિલારૂઢ કરાવી એ વાત તે ગૌરવાસ્પદ છે જ) એને ભાષાષ્ટિએ અભ્યાસ થવે ઘટે એટલે કે વ્યાકરણ, શબ્દકોશ, શૈલી ઈત્યાદિ દષ્ટિએ એને ૧-૨. આ બાબત મેં મારા લેખ નામે “જૈન દર્શનનાં અનુગધારમાં વિચારી છે. 2010_05 Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કર્મસિધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રજો સાગપાંગ વિચાર થ ઘટે. આ ઉપરાંત એની દિગંબરીય પ્રાચીન ગ્રંથે સાથે તુલના થવી ઘટે. ઘવલા વગેરેમાં એને જે ઉપયોગ થયેલું દેખાય છે તે વિષે સયુક્તિક પરામર્શ કરા જોઈએ. વિશેષમાં આ કૃતિને ટિપ્પણદિ સહિત અંગ્રેજીમાં અનુવાદ જોઈએ અને એની ભૂમિકામાં આ પૂર્વેની કૃતિઓમાંની તેને લગતી બાબતેને નિર્દેશ થ ઘટે. કર્મસિદ્ધાન્ત અને પાઈય (પ્રાકૃત) સાહિત્યના વિશિષ્ટ અભ્યાસીઓ આ કાર્ય તેમ જ બન્યસયમને અંગે પણ વિચારવા લાયક બાબતે હાથ ધરશે તે આનંદ થશે. –આત્માનંદ પ્રકાશ (પુ ૪૮, અ. ૧-૨) 2010_05 Page #216 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] કમ્મપડિસંગહણું અને એના વિવરણાદિનું સમીક્ષાત્મક સંસ્કરણ ગમે તેવી હાથથી કે હાથથીઓના આધારે તદ્દગત લખાણને મુદ્રિત સ્વરૂપે રજૂ કરવું એ ભલે એક સમયે આવશ્યક અને સમુચિત ગણાયું હોય પરંતુ આધુનિક વૈજ્ઞાનિક યુગમાં એવું પ્રકાશન વિશિષ્ટ સંસ્કરણના અથએને—કેવળ કરી અંધશ્રદ્ધા ઉપર નહિ જીવનારા પરંતુ ઐતિહાસિક અને તુલનાત્મક દ્રષ્ટિએ ચકાસણી કરનારા તાર્કિકેને પૂરતો સંતોષ આપી ન જ શકે. આમ હાઈ હું આ લેખ દ્વારા કમ્મપયસિંગડુણી, એની મુદ્રિત ગુણિ (ચૂર્ણિ) અને એની મલયગિરિસૂરિકૃત તથા ન્યાયાચાર્ય થશોવિજયગણિકૃત પ્રકાશિત ટીકા તેમ જ દિગબર મુનિવર ગુણધરકૃત કસાયપાહુડને અંગેનાં યતિવૃષભે કમ્મપડિસંગહણીના આધારે રચાયેલાં મનાતાં ચૂર્ણિસૂત્રે. ચૂણિર્ટ પણ જેવી અમુદ્રિત ટીકાઓ, વિસ્તૃત વિષયાનુક્રમ, વિશિષ્ટ પ્રસ્તાવના અને આવશ્યક પરિશિષ્ટો તથા મૂળને હિન્દી અનુવાદ એક જ ગ્રંથરૂપે પ્રકાશિત થવાં ઘટે એ બાબત હું પ્રકાશક મહાશનું અને પ્રકાશન–સંસ્થાઓના સંચાલકનું સાદર લક્ષ્ય ખેંચવા ઇચ્છું છું. આગામેના સમીક્ષાત્મક સંસ્કરણ માટે આજે વર્ષો થયાં કાર્ય શરૂ કરાયું છે તે એક દિવસ એની યથેષ્ટ પૂર્ણાહુતિ થશે અને તેમ થતાં એ સંસ્કરણ જગતમાં અનેરો પ્રકાશ પાડશે. આમાં કર્મસિદ્ધાન્તને લગતું ઉપર મુજબનું પ્રકાશન એની પ્રભામાં વૃદ્ધિ કરનારું થઈ પડશે કેમકે શિવ 2010_05 Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રોઢ ગ્ર શર્મસૂરિકૃત કમ્મપડિસંગહણી કે જેને સામાન્ય રીતે કમપડિ” તરીકે ઓળખાવાય છે એ આઠ કરણ માટેને આકરગ્રંથ છે. અને કઈ કઈ દિગંબર વિદ્વાન એને દિગંબરીય માનવા પ્રેરાય છે એ જોતાં એ જૈનેના તમામ ફિરકાઓને તત્વાર્થસૂત્રની જેમ આવકાર્ય છે. સંસ્કરણ-કમ્મપયડિસંગહણ એ પાઇય (પ્રાકૃત)ના એક પ્રકાર નામે જઈણ મરહદ્દી (જૈન મહારાષ્ટ્રી)માં ૧૪૭૫ ગાથામાં આર્યા” છંદમાં રચાયેલી છે. આ પૈકી સંક્રમ-કરણની ગા. ૧૦-૧૨ અને ઉપશમના-કરણની ગા. ૨૩-૨૪ કસાયપાહુડની અનુક્રમે ગા. ૨૭–૩૯ અને ગા. ૧૦૦ તથા ૧૦૩૧૦૫ સાથે મળતી આવે છે. પ્રસ્તુત કૃતિ પૃથક તેમ જ અન્યાન્ય વિવરણે પૈકી એક કે વધારે સહિત કેટલાંક વર્ષો પૂર્વે પ્રકાશિત કરાયેલી છે એટલું જ નહિ પણ આગમારક આનન્દસાગરસૂરિજીએ એને શિલારૂઢ પણ કરાવી છે એટલે આ મુદ્રિત સાધનાને અને એને અંગે ઉપલબ્ધ વિશિષ્ટ હાથપોથીઓને ઉપયોગ કરી એનું અદ્યનત સંસ્કરણ તૈયાર કરવું જોઈએ, એમ આ જ સાધનને આધારે પાઠાંતરો અપાય એ તે ૧. જિનરત્નકેશ (વિ. ૧, પૃ. ૭૫ માં ૪૧૫નો ઉલ્લેખ છે તે ભૂલભરેલો છે. આ પૃષ્ઠમાં ન્યાયાચાર્ય થશેવિજયગણિએ સંસ્કૃતમાં ૪૧૫ શ્લોકમાં કર્મ પ્રકૃતિ રચ્યાને અને એને પણ ટીકાથી વિભૂષિત કને ઉલ્લેખ છે. આની હાથથી મુંબઈના “અયલ” ગચ્છના અનંતનાથના મંદિરના ભંડારમાં હોવાનું કહ્યું છે તે આ બાબત યોગ્ય તપાસ થવી જોઈએ. 2010_05 Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થા ૧૯૩ સ્વાભાવિક છે. પરંતુ એના વિવરણાદિ પણ જે પાઠાંતરી પૂરાં પાડી શકે તેમ હોય તા તે પણ નોંધાવાં જોઇએ, છાયા— કમ્મપયડિસ ગહણી અને એની મલયગિરિસૂરિષ્કૃત ટીકાનું ગુજરાતી ભાષાંતર છપાવાયું છે પરંતુ આની સંસ્કૃત છાયા માટે તેમ થયાનું જણાતું નથી તે એ કાર્ય હાથ ધરાવું જોઇએ જેથી ભાષાશાસ્ત્રના અભ્યાસ માટે એ કામ લાગે. જેમ સત્તરિયા ઉપર એક કરતાં વધારે ઙ્ગિ રચાઇ છે તેમ કમ્મપ/િસ ગહણી માટે બન્યાનું જણાતું નથી. આ હિંસામે મુદ્રિત સૃષ્ણુિ દિગંબર મનાતા યુતિવૃષભે રચ્યાનું ૫. હીરાલાલ જૈનનું માનવું છે. આ યતિવૃષભે કમ્મપયડિસંગહણીના આધારે કસાયપાહુડને અંગે ચૂર્ણિસૂત્ર રચ્યાં છે. તા એ ચૂર્ણિસૂત્રા સાથે સબંધ ધરાવતી ગાથાઓને નિર્દેશ કરાવા જોઇએ. ઉપર્યુક્ત શ્તુિના ઉપયેગ મલયગિરિસૂરિએ કમ્મપડિ– સંગહણીની ટીકા રચવામાં કર્યાં છે જ્યારે આ ટીકાના ઉપયેગ ન્યાયાચાર્યે કર્યા છે. આમ હાઇણ્િગત સ્પષ્ટીકરણ ઉપરાંત મલયગિરિસૂરિએ શી વિશેષતા દર્શાવી છે અને ન્યાયાચાય ના આ સંબંધમાં શે। વિશિષ્ટ ફાળા છે તેની તારવણી કરાવી જોઇએ. મને એમ સ્ફુરે છે કે મલયગિરિસૂરિના એક વિધાનની લેાચના ન્યાયાચાયે કરી છે. આ વિષય પ્રસ્તાવનાના એક અંશરૂપ ગણી શકાય. કમ્મપડિસ ગહણી ઉપર નિમ્નલિખિત ત્રણ ટીકામ્મા અપ્રાશિત હોય એમ લાગે છે એટલે એ પહેલી તકે છપાવવી. ઘરે ૧૩ 2010_05 Page #219 -------------------------------------------------------------------------- ________________ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થે (૧) ચાણ-ટિપ્પણ કિવા વિશેષવૃત્તિ — આ ૧૯૨૦ ગ્લેક જેવડી કૃતિ મુનિચન્દ્ર રચી છે. ૧૯૪ યતિ જ્ઞાન (૨) અજ્ઞાતક કે ટીકા આના પ્રારંભ પિત્તરપથી થાય છે. આની એક હાથપેાથી વિ. સ. ૧૨૨૨માં વખાયેલી છે. -- rr (૩) અજ્ઞાતક કે ટીકા—મની હાથપે થી જેસલમેર વગેરે સ્થળે છે. કમ્ભયડિસ ગહણીની રચના મન્ધસયગ પછી થઈ છે એટલે આ રચનામાં અન્યસયગના કયાં અને કેવે ઉપયાગ કરાયા છે તે વિચારવું જોઇએ. બ ંનેના વિષયનું સંતુલન કરાવું જોઇએ. ‘મહત્તર' ચન્દ્રષિએ પચસ ંગ રમ્યા છે. એમાં એમણે સયગ વગેરે પાંચ ગ્રંથાના ઉપયોગ કર્યાનું કહ્યું છે. એના ઉપરની સ્વપજ્ઞ મનાતી વૃત્તિમાં વગેરે'થી શું સમજવું તે દર્શાવાયું નથી. આ કાર્ય મલયગિરિસૂરિએ કયુ'' છે. એમના કથન મુજબ પાંચ ગ્રથા નીચે મુજબ છેઃ—— ( ૧ ) શતક, ( ૨ ) સપ્તતિકા, ( ૩ ) કષાયપ્રાભુત, ( ૪ ) સત્કર્મમ્ અને ( ૫ ) કર્મપ્રકૃતિ, આમ પંચસંગહુની રચનામાં કમ્મપડિસ ગહણીના ઉપયેગ કરાયા છે. તે। કઈ કઈ ગાથા મૂળ સ્વરૂપે કે અનુવાદરૂપે ૫ સંગમાં ગૂંથી લેવાઇ છે તે ઉપર ચેાન્ય પ્રકાશ પડાવા જોઈએ. પાઠાંતરે – કમ્મપડિસ ગહણીમાંથી જે જે પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ કૃતિઓમાં ( પછી એ શ્વેતાંબરીય હાય કે 2010_05 Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થ ૧૯૫ દિગંબરીય હોય તે પણ તેને નિર્દેશ થવે જોઈએ. આવાં અવતરણે પાઠાંતરો પૂરાં પાડી શકે. આથી તે સાચા સંપાદકે મુદ્રિત પાઠે પ્રમાણે અવતરણમાં પરિવર્તન કરતા નથી. પ્રસ્તાવના – કમ્મપયડિસંગહણના પ્રણેતા કેણું છે? એઓ શિવશર્મસૂરિ છે એ પ્રાચીનતમ ઉલેખ કે ક્યાં કર્યો છે? આ શિવશર્મસૂરિ તે કણ અને એમણે કઈ કઈ કૃતિ રચી છે? આવા વિવિધ પ્રશ્નો જે પ્રણેતાને અંગે ઉદ્દભવે છે તેના સપ્રમાણ ઉત્તરો પ્રસ્તાવનામાં અપાવા જોઈએ. આ ઉપરાંત વિવરણકારેને પણ યથાગ્ય પરિચય અપાવે જોઈએ. સાથે સાથે મૂળ અને એનાં વિવરણેના સમગ્ર અવકન દ્વારા પ્રસ્તાવનાને સમૃદ્ધ બનાવવી ઘટે. કમ્મપડિસંગહણમાંની કઈ કઈ વિગત કર્મવિષયક અન્ય પ્રૌઢ ગ્રંથમાંની કઈ કઈ વિગતથી જુદી જણાય છે અને તેમ શા માટે છે તેમ જ એ વિરુદ્ધ જણાતી વિગતને સુમેળ સાધી શકાય તેમ છે કે નહિ ઈત્યાદિ પ્રશ્નોના પણ તટસ્થ ભાવે અને પ્રમાણપુરસર ઉત્તરોને પ્રસ્તાવનામાં એગ્ય સ્થાન અપાવું જોઈએ, કમ્મપડિસંગહણ કમ્મપડિ' નામના પાહુડ પ્રાભૃત)ને આધારે જાયાનું પ્રથકારે જાતે કહ્યું છે તે આ પાહુડતું નિરૂપણ પણ નોંધપાત્ર ગણાય. જે હાથપોથીઓ વગેરેને સંપાદનાર્થે ઉપયોગ કરાયે હેય તેને પરિચય પ્રસ્તાવનામાં હેય એ સ્વાભાવિક છે. 2010_05 Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢબળે પરિશિષ્ટ–અદ્યતન સંસ્કરણનું એક અનિવાર્ય અંગ તે પરિશિષ્ટો છે. પ્રસ્તુત સંસ્કરણમાં જાતજાતનાં પરિશિષ્ટ હેવાં જોઈએ. કમ્પાયસિંગહણની ગાથાઓને અકારાદિ કમ એ પૈકી એક છે અને એ છપાઈ ગયે છે એટલે એ માટે નવેસરથી પ્રયાસ કરવાનું રહેતું નથી. વિશિષ્ટ નામની સૂચી એ પણ એક આવશ્યક પરિશિષ્ટ છે. એ ગ્રંથકારેનાં નામે, ગ્રંથનાં નામે અને પ્રકીર્ણક નામે એમ ત્રણ વિભાગમાં અપાય તે તે વધારે આવકારદાયક થઈ પડશે. કમ્મપયડિસંગહણીમાંની જે જે ગાથા જે જે ગ્રંથમાં અપાઈ હોય તેની સમુચિત નેંધ એ એક પરિશિષ્ટરૂપે રજૂ કરવી ઘટે. પારિભાષિક શબ્દોની સૂચીરૂપ પરિશિષ્ટ રચાવું જોઈએ. સમગ્ર મૂળ પણ એક પરિશિષ્ટરૂપે રજૂ કરાવું જોઈએ. ભાષાંતર– મૂળ કૃતિનું હિન્દીમાં ભાષાંતર ન જ થયું હોય તે એ કાર્ય થવું જોઈએ. આગળ વધીને કહ્યું તે પ્રસ્તાવના પણ હિન્દીમાં લખાવી જોઈએ જેથી એને વધારે પ્રમાણમાં લાભ લેવાય. સાથે સાથે ભાષાંતર તેમ જ પ્રસ્તાવના અંગ્રેજીમાં લખાય તે આ સંસ્કરણના મહત્ત્વમાં વિશેષ વૃદ્ધિ થાય. સમીક્ષાત્મક સંસ્કરણ ( critical edition ) માટે શું શું કરાવું જોઈએ તેની મેં અહીં આછી રૂપરેખા આલેખી છે. એ ધ્યાનમાં રાખી આ સંસ્કરણ માટેના શ્રીગણેશ સત્વર મંડાશે એવી આશા રાખતે અને તેમ થતાં જૈન શાસન અને સાહિત્યની પ્રભાવના થશે એ સૂચવતે હું આ લેખ પૂર્ણ કરું છું. - આ પ્ર. (. ૬૧, નં. ૧૦-૧૧ ભેગા ) 2010_05 Page #222 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] અન્ધસયગ અને એનાં વિવરણાનું સરવૈયું આખા વર્ષના હિસાબની તારવણીને ‘સરવૈયું કે ‘સરવાયુ” કહે છે. વેપારીએ સરવૈયું કાઢે છે. આત્મનિરીક્ષકા જૈના વર્ષમાં એક વાર તા સાંવત્સરિક પ્રતિક્રમણુ કરતી વેળા તેમ કરે છે. હું જૈન સાહિત્યનાં પ્રકાશનેાને અંગે હાલ તુરંત તે શિવમ સૂરિષ્કૃત અન્ધસયગ અને એનાં અન્યકર્તૃક વિવરણા પૂરતું એ કાર્યો હાથ ધરુ છું. આની સર્વાંગીણુ સમીક્ષા માટે અત્ર અવકાશ નથી, જો કે એની આવશ્યકતા તે છે જ. મને આશા છે કે વિવરણ અન્ધસયગના અદ્યતન સંસ્કરણનું કાર્ય કરનારા વિદ્વાન આ વિષયને પૂરતા ન્યાય આપશે. હું તે અહીં આ દિશામાં કેટલું અને કેવું કાય થયું છે અને હજી શું શું કરવું બાકી છે તેના અંગુલીનિર્દેશ કરવા ઇચ્છું. છું. સદ્ભાગ્યે અન્ધસયગ અને એનાં મેટા ભાગનાં મહત્ત્વપૂર્ણ વિવરણા દસકાઓ પૂર્વે જેવાં તેવાં પણ પ્રકાશિત કરાયાં છે. હું એ પ્રકાશના નાંધું છું — 66 (૧) અમદાવાદના “વીરસમાજે” ઇ. સ. ૧૯૨૨માં ચૂણિ’ સહિત પત્રાકારે છપાવેલું શ્રીશતકપ્રકરણમ્ ” આ ચૂર્ણ “લિયો નિજૂથ તમો”થી શરૂ થાય છે. C ( ૨ ) લઘુસાસ, ચક્રેશ્વરસૂરિષ્કૃત ગુરુભાસ, મલધારી હેમચન્દ્રસૂરિષ્કૃત વિનેયહિતા નામની સ ંસ્કૃત વૃત્તિ તથા મુનિશ્રી રામવિજયજીની ( હાલ શ્રીવિજયરામચન્દ્રસૂરિજીની ) સ ંસ્કૃત 2010_05 > Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રોઢ પ્રત્યે પ્રસ્તાવના સહિત અમદાવાદના “વીરસમાજે ઇ. સ. ૧૯૨૩માં પત્રાકારે પ્રસિદ્ધ કરેલું “શ્રીબધશતકપ્રકરણમ”. આ બંને પ્રકાશનો પૈકી પહેલાને વિશેષ ઉપગી અને સમૃદ્ધ બનાવવા માટે નિમ્નલિખિત સામગ્રીઓમાંથી એકને પણ સ્થાન અપાયું નથી એટલું જ નહિ પણ એ માટે કામમાં લેવાયેલી હાથપથીની પણ નેંધ નથી તે તે સમયની પરિસ્થિતિને આભારી હશે – વિષયાનુક્રમ, પ્રસ્તાવના, ગાથાઓને અકારાદિ ક્રમ, ' અવતરણનાં મૂળને નિદેશ, અવતરણની સૂચી, પારિભાષિક શબ્દની સૂચી અને વિશેષનાગેની સૂચી. - ૧૦૬ ગાથામાં રચાયેલી મૂળ કૃતિના પ્રણેતાને પરિચય પણ અપાયે નથી. ચૂર્ણિના રચનાર કે પૂર્વકાલીન આચાર્ય છે એવા ઉલલેખપૂર્વક બસયગની મોટે ભાગે એકેક ગાથા આપી એની નીચે એના સ્પષ્ટીકરણાર્થે ચૂણિને આવશ્યક અંશ અપાયે છે. બીજું પ્રકાશન ચડિયાતું છે. એમાં વિનયહિતાગત પાઈય અવતરની છાયા ટિપ્પણરૂપે તે તે સ્થળે અપાઈ છે. લઘુભાસને અંગે માર્ગદર્શક ટિપણે છે. પ્રસ્તાવનામાં શિવશર્મસૂરિ શ્રુતકેવલી હશે એમ કહ્યું છે. આ પ્રકાશનમાં મૂળ કૃતિની ૧૦૭ ગાથા અપાઈ છે, જે કે અંતિમ ગાથાને અંક ૧૦૬ છપાવે છે પરંતુ એ ખોટે છે અને એ તે ૩૦મી 2010_05 Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થા ૧૯૯ " ગાથાના અંક તરીકે ૩૭ના ઉલ્લેખને આભારી છે. મૂળ કૃતિમાં સે। જ ગાથા હાવી જોઈએ એમ એનું નામ વગેરે વિચારતાં જણુાય છે જ્યારે અહીં તા ૧૦૭ કેમ એ માખત પ્રસ્તાવનામાં ચર્ચાઇ છે. વિષયના નિરૂપણાર્થે ૧૦૦ જ ગાથા છે એટલે વાંધા નહિ એમ અહીં કહેવાયું છે. શિવશસૂરિ, ચક્રેશ્વરસૂરિ અને મલધારી ' હેમચન્દ્રસૂરિ એ ત્રણેના સક્ષિપ્ત પરિચય અપાચે છે. છેલ્લા એના અને ખાસ કરીને અતિમના વિશેષ પરિચય અપાયા હૈાત તે। આ પ્રકાશનનું મહત્ત્વ વધતે, પ્રસ્તાવનામાં અન્ધસયગનું નવ્ય સયગ સાથે સંતુલન કરાયું છે તે નોંધપાત્ર છે. વિષયાનુક્રમ કે એક પણ પરિશિષ્ટ અપાયેલ નથી, અવતરણેાનાં મૂળ સૂચવાયાં નથી તેમ જ ત્રિનેયહિતાની વિશિષ્ટતાઓ પણ દર્શાવાઇ નથી તેા એ ખામતાને સ્થાન અપાયું હાત તે આ આવૃત્તિ વિશેષ દીપી ઊઠતે. - ત્રણેક ચણ્ણિએ (ચૂર્ણિઆ) — અન્ધસયગ ઉપર કેટલી સુષ્ણુિએ રચાઇ હશે તે જાણવામાં નથી. ‘મલધારી’ હેમચન્દ્રસૂરિએ બન્ધસયગની વૃત્તિ ( પત્ર ૧આ )માં નીચે મુજબ ઉલ્લેખ કર્યાં છે :~~~ ૧. લઘુભામ માટે પણ આવું બન્યુ છે. ૨૫ ગાથા છે છતાં અતિમ ગાથાના અંક ર૪ના છે. ૨. આવી દલીલ શર્ષિકૃત ૧૬૮ ગાથાના કવિવાગની પરમાન દસૂરિષ્કૃત ટીકામાં એ સૂરિએ કરી છે અને કર્તાએ ૧૬૬ કરે ઉલ્લેખ સંગત જણુાત્મ્ય છે. 2010_05 Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ "इदं च यद्यपि पूर्वचूर्णिकारैरपि व्याख्यातम्, तथापि તપૂર્વનામતિ મીરવારમાદશાં સુધારવાચ...મથા દાદા સે પત્ર આમાં પણ “જૂર્વભૂળિકારે” અને પત્ર આમાં “જૂrદાઃ ” ઉલ્લેખ છે. આ ઉલલેખમાં ચૂર્ણિકાર' શબ્દ માનાર્થે બહુવચનમાં વપરાયે હશે કે કેમ તે સુનિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. ગમે તેમ પણ ઓછામાં ઓછી બે ચુહિણ રચાઈ છે એમ આ વૃત્તિમાં લઘુચૂર્ણિ અને બૂચૂર્ણિ એ નામે અને બૃહચૂર્ણિમાંનું અવતરણ વિચારતાં જાણી શકાય છે. મલયગિરિસૂરિએ સત્તરિયા (ગા. ૫ અને ૨૧)ની વિકૃતિમાં શતકબુહાગ્રુણિના ઉલેખપૂર્વક એકેક અવતરણ આપ્યું છે. એ પૈકી પહેલું અવતરણ “વા ના૪િ.૧ ૪ રિવ્યા છે અને બીજુ રામરદ્દિો ... ઢા” છે. આ બે પૈકી પહેલું અવતરણ દેવેન્દ્રસૂરિએ કમ્મવિવાગ (ગા.૧૬)ની તેમજ છાસીઈ (ગા.૧૩)ની પન્ન વૃત્તિમાં બૂડછતકબૂચૂર્ણિના ઉલલેખપૂર્વક આપ્યું છે. છાસીઈ ( ગા. પદ)ની પણ વૃત્તિમાં બૃહતકબૂચૂણિના મતને પિતે અનુસર્યા છે એમ એમણે કહ્યું છે જ્યારે આની ૧૪મી ગાથાની પજ્ઞ વૃત્તિમાં તે શતકબૂચૂણિના ઉલેખ પૂર્વક એક અવતરણ આપ્યું છે કે જે વિહિતા ( પત્ર (૧૧અ )માં છે. ૧. જુઓ પત્ર ૩૭અ. * ૨, પત્ર ૧૧અમાં તે આ નાલેખપૂર્વક એમાંથી એક અવતરણ અપાયું છે જ્યારે પત્ર ૩૭અમાં કેવળ નામોલ્લેખ છે. . આ અવતરણગત કથન સત્તપિયાની ચુરણ કરતાં ભિન્ન બચત બને છે. 2010_05 Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ શળ્યા ૨૦૧ સયમ (ગા. ૯૮ની પણ વૃત્તિમાં બ્રહઋતકબૂચૂર્ણિમાં કહ્યું છે એ ઉલ્લેખ કરી દોઢેક ગાથા એમણે અવતરણુરૂપે આપી છે એ સત્તરિયા (ગા. ૨૧)ની મલયગિરિસૂરિકૃત વિવૃતિમાંના અવતરણ સાથે ઘણું સામ્ય ધરાવે છે. બઘસયગની બહુચૂર્ણિમાં વગણએની જે ગણના છે તે કમ પ્રકૃતિ વગેરે સાથે મળતી આવતી નથી એમ વિનયહિત (પત્ર ૧૦૬માં કહ્યું છે. ચકેશ્વરસૂરિએ બસયગ ઉપરના ગુરુભાસ (ગા. ૭)માં ચુણિને ઉલેખ કર્યો છે તે લઘુચૂર્ણિ કે બૂડચૂર્ણ હશે. જિનરત્નકેશ (વિ. ૧, પૃ. ૩૭૦ )માં બન્ધસયગની ચુણિની જે હાથપેથીઓને ઉલ્લેખ છે એ બધી “ રિતો નિકૂવા થી શરૂ થતી અને લઘુચૂણિ તરીકે ઓળખાવાતી મુદ્રિત ચૂર્ણિની જ હાથથીઓ છે કે એમાં કઈ બૃહસ્થૂર્ણિની ૧. આ શિવશર્મચરિત કમ્મપડિસંગહણી છે. २. एस्थाभिधेयमङ्गलसम्बन्धपयोयणाइ समईए । ऊहेयब्वाइ दुहेहि चुन्नीओ वित्तिो वा वि ॥ ७ ॥" - પત્ર ૩૮ અહીં જે વિત્તિને ઉલ્લેખ છે તે “માલધારી હેમચન્દ્રસુરિત. વિનેહિતા જ હશે. ૩. આ પ્રારંભિક પદવાળી સુણિ ૨૩૮૦ લેકે જેવડી હવાને જિળ ૨૦ કોટ ( વિ. ૧, પૃ. ૩૭૦)માં ઉલેખ છે. 2010_05 Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર છે તે તપાસવું જોઈએ. તેમ થતાં જે બૂચૂર્ણિ લુપ્ત થયેલી મનાય છે તેની હાથપેથી કદાચ મળી આવે અને જે તેમ થાય તે એ પહેલી તકે છપાવવી ઘટે. | મુદ્રિત ચણિના કર્તા યતિવૃષભ છે એમ પં. હીરાલાલ જૈનનું કહેવું છે તે એ બાબતની સપ્રમાણ સમીક્ષા કરાવી જોઈએ. આ ચુણિ ક્યારે રચાઈ તે જાણવા માટે એક ઉપાય તે એમાંનાં અવતરણેનાં મૂળ શોધવાં તે છે. લઘુભાસ કરતાં એ પ્રાચીન હોય કે ન પણ હોય પરંતુ વિનેહિતા કરતાં–વિ. સં. ૧૧૭૫ કરતાં તે એક બે સિકા જેટલી તે એ પ્રાચીન છે જ. બૂચૂર્ણિ અને લઘુચૂર્ણિ પૈકી કઈ પહેલી રચાઈ તે તે બહુચૂર્ણિ મળે વિચારી શકાય. મુદ્રિત ચુર્ણિ (પત્ર ૧૮અ )માં શ્રુતજ્ઞાનના વીસ પ્રકારોને લગતું અવતરણ છે. વિનયહિતા ( પત્ર ૪૩ અ )માં વિશેષ જાણવા માટે બહાકર્મપ્રકૃતિચૂણિ જેવાની ભલામણ કરાઈ છે. ત્રણેક ભાસ-“mમિકા કિ ગુડછામિ”થી શરૂ થતું ૨૫ ગાથાનું એક ભાસ છપાવાયું છે. વીસ વીસ ગાથાનાં બે ભાસ હેવાને ઉલેખ જોવાય છે તે બંને કે પછી એ બેમાંથી એક તે આ જ હશે. ૨૪ ગાથાવાળું ભાસ ભિન્ન હોય ૧. આ અવતરણ દેવેન્દ્રસૂરિકૃત કમ્મવિવાગની સાતમી ગાથા છે. એની પણ વૃત્તિમાં બ્રહકર્મપ્રકૃતિ જેવી એમ કહ્યું છે. 2010_05 Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થ ૨૦૪ તે તે તેમ જ “કંથારપાર”થી શરૂ થતું ચૌદ ગાથાનું ભાસ સત્વર પ્રકાશિત કરાવો ઘટે. ગુરુભાસ છપાવાયું તે છે પણ કેટલાંક કારણોને લઈને એનું આધુનિક યુગના માનસને રુચે તેવી રીતે પુનર્મુદ્રણ થવું જોઈએ. બે ટિપ્પણક–આ અને સંસ્કૃતમાં છે અને એ અપ્રકાશિત જણાય છે. આ પૈકી એક ટિપ્પણુક રવિપ્રભના શિષ્ય ઉદયપ્રભે હ૭૪ લેક જેવડું રચ્યું છે જ્યારે બીજું મુનિચન્દ્રસૂરિની રચના છે. અવચૂરિ–આ અપ્રકાશિત નાનકડી સંસ્કૃત કૃતિ ગુણરત્નસૂરિએ રચી છે. એની એક હાથપોથી અહીંના ( સુરતના) “જૈન આનન્દ પુસ્તકાલયમાં હવાને ઉલેખ જોવાય છે. છાયા- મધમયગની સંસ્કૃતમાં છાયા કેઈએ કર્યાનું અને છપાવાયાનું નહિ જણાતાં મેં એ કાર્ય કર્યું છે. અનુવાદ –બસયગની કેાઈ પણ ભાષામાં-ગુજરાતીમાં પણ અનુવાદ થયેલે જણાતું નથી. આથી છાયાની પેઠે એ કાર્ય મેં કર્યું છે અને એ બંને મારા સંક્ષિપ્ત સ્પષ્ટીકરણાતિ સહિત મૂળ કૃતિની સાથે સાથે પ્રકાશિત થાય તેવા સુગની હું રાહ જોઈ રહ્યો છું, ગાથાને અકારાદિ કમ તેમ જ પારિભાષિક શબ્દોની સૂચી શ્રી દ્વારકાદાસ રતિલાલ શેઠે મને તૈયાર કરી આપ્યાં છે તે પણ યોગ્ય વરૂપમાં રજૂ કરવાની મારી ભાવના છે, ૧. એમણે ગાથાઓ લખી આપી છે. 2010_05 Page #229 -------------------------------------------------------------------------- ________________ ક'સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા વિનેયહિતાનું ભાષાંતર—વિનય હતા સુગમ અને રાયક સ ંસ્કૃતમાં લખાયેલી છે. એમાં શકાએ ઉઠાવી તેનાં સમાધાને અપાયાં છે અને કાર્ય કોઇ ખાખતને અંગે કેવલી જાણે એમ કહ્યું છે ( જુએ પત્ર ૭૨આ ). આ સ્થળેની નોંધ લેવાવી જોઇએ. કમ્મપયડિસંગહણીની મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિનું ગુજરાતીમાં ભાષાંતર થયુ` છે અને એ છપાવાયું છે તે વિનેયહિતા માટે ણુ તેમ થવું જોઇએ. આ વૃત્તિમાં વિષયેની વિશદ છણાવટ છે. પત્ર ૬૪અમાં પાઠાંતર અપાયું છે. તેમ જ ફાઇ કાઇ વાર પ્રક્ષિપ્ત ગાથાની નોંધ છે. જ ૨૦૪ અધયગના પ્રણેતા—કમડિસ ગહણીના બંધનકરણની નિમ્નલિખિત ગાથા ઉપરથી જાણી શકાય છે કે આ બન્ધસયગના પ્રણેતાએ જ કમ્મપયડિસ ગણી રચી છે અને તે પણ પ્રથમ રચેલ છે હું " एवं बन्धनकरणे परूषिए सह हि बन्धसयगेण । बन्धविहाणाभिगमो सुद्दमभिगन्तुं लहुं होइ ॥ १०२ ॥ " હો. ,, આ ગાથામાં સૂચવાયું છે કે ખવિધાનના મેષ સુગમતાથી મેળવવા માટે અન્યસયગ તેમ જ આ અન્ધનકરણુ ઉપયાગી થઇ પડે તેમ છે. વિશેષમાં બન્ધસયગ એ નામ કર્તાને અભિપ્રેત છે, જો કે કાલાંતરે એને બદલે સતગ ( શતગ ), સયગ અને પૃચ્છતક એવાં નામ ચેાજાયાં છે. આથી તે મેં આ લેખના શીષ્ટકમાં • અન્ધસયગ ના પ્રયોગ કર્યો છે. 2010_05 Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થા ૨૦૫ અન્ધસયગ કે કમ્મપર્યાડસંગહણીમાં એના પ્રણેતાએ પેાતાનું નામ પણ જણાવ્યું નથી તે પછી એમના પરિચય તા એમાંથી મળે જ શાના? અન્ધસયગના પ્રણેતા આચાય છે અને એમનું નામ સિવસમ્મ ( સં. શિશન્ ) છે એમ મુદ્રિત ચણ્િ ( પત્ર ૧૫ )માં કહ્યું છે. સાથે સાથે એમના નીચે મુજબના સક્ષિપ્ત પરિચય અપાચે છે :~ ( ૧ ) એએ ૧શબ્દ, રતર્ક, ન્યાય, પ્રકરણ, જંક પ્રકૃતિ અને ( કે એના ) સિદ્ધાન્તના વિશિષ્ટ જ્ઞાતા હતા. ( ૨ ) એમણે અનેક વાદસભામાં વિજય મેળળ્યેા હતા. આમ જે અહીં અન્ધસયમના પ્રણેતાનું નામ અને એમના સક્ષિપ્ત પરિચય અપાય છે તેનાથી વિશેષ કે પ્રાચીન માહિતી પૂરુ પાડનારુ કાઇ સાધન જોવાજાણવામાં નથી. ચક્રેશ્વરસૂરિ – — નાયાધમ્મકહામાંની રત્નચૂડકથા જે ચક્રેશ્વરસૂરિ અને પરમાનન્દસૂરિના ઉપદેશથી વિ. સ. ૧૨૨૧માં તાડપત્ર ઉપર લખાઇ તે ચક્રેશ્વરસૂરિ મત્ર પ્રસ્તુત હશે. એમ જ હાય તે। એમના સમય વિક્રમની ખારમી સદ્નીના ઉતરા`થી માંડીને વિક્રમની તેરમી સદીના લગભગ પૂર્વાધ ? ૧. આથી ‘ વ્યાકરણુ ' અભિપ્રેત હશે. ૨-૩. આ મેતા ઉલ્લેખ ક્રમ ? શું ન્યાય ' એટલે નૅયાયિક ન ? ૪. આથી શું આ નામનું પાહુડ સમજવાનું છે ! 2010_05 Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે જેટલે ગણાય. ગુરુભાસ ઉપરાંત એમણે કઈ કૃતિ રચી જણાતી નથી. માલધારી હેમચન્દ્રસૂરિ – પૂર્વાવસ્થાના પ્રદ્યુમ્ન મંત્રીપદ અને ચાર પત્નીને ત્યાગ કરી “માલધારી’ અભયદેવસૂરિ પાસે દીક્ષા લીધી ત્યારે એમનું નામ હેમચન્દ્ર પડાયું. સિદ્ધરાજ જયસિંહ ઉપર એમને વિશિષ્ટ પ્રભાવ પડ્યો હતે. એથી તે એ ગૂર્જરેશ્વરે આ સૂરિની સ્મશાનયાત્રામાં ભાગ લીધે હતું. આ સૂરિના અન્યાન્ય ગ્રંથના પરિચયપૂર્વક એમને જીવનવૃત્તાન્ત આલેખાય તે એ એક મહત્વનું વિશાળ પુસ્તક બને અને એથી તે મારી તેમ કરવાની અભિલાષા છે. સમીક્ષાત્મક સંસ્કરણ – બન્ધસય. એનાં પ્રકાશિત તેમ જ અપ્રકાશિત વિવરણે, છાયા, વિશિષ્ટ પ્રસ્તાવના અને મહત્ત્વપૂર્ણ પરિશિષ્ટો તથા ટિપણે સહિત છપાવવું ઘટે. દરમ્યાન મૂળ કૃતિ ગુજરાતી અનુવાદ અને ખપપૂરતા વિવેચન સહિત પ્રકાશિત કરાય તે વિવરણદિને લાભ લેવાની ઉત્કંઠા સતેજ બને. પ્રસ્તાવનામાં નામકરણ, ભાષા, છંદ, શૈલી, ઉપયોગમાં લેવાયેલી હાથથીઓને તેમ જ મૂળાકાર અને વિવરણકારોને વિસ્તૃત પરિચય તથા બલ્પસમગની દેવેન્દ્રસૂરિકૃત સંગ તથા ૧. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “સિદ્ધરાજના સમયની સ્મશાનયાત્રાઓ.” આ લેખ અહીંના (સુરતના) “ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણના તા. ૨૨-૩-૬૩ના અંકમાં છપાય છે. એમાં મારા પિતાનું નામ ખેટું છપાતાં બીજે દિવસે એ સુધારાયું હતું. 2010_05 Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રાઢ ગ્રન્થા २०७ શ્વેતાંખરીય અને દિગબરીય ગ્રંથાના એક અંશરૂપ સયગે ( શતકે ) સાથે સ ંતુલન ઈત્યિાદિ ભાખતે વિચારાવી જોઇએ. મૂળની ભાષા પાઈય—જઇશુ મરહી ( જૈન માહારાષ્ટ્રી) છે. એમાં મકારાદિની અલાક્ષણિકતા, વિભક્તિ એના લાપ અને વ્યત્યય, છંદની ખાતર સરીર'ને બદલે સરિર'ના પ્રયાગ વગેરે નજરે પડે છે તેા એની યથાયાગ્ય નોંધ લેવાવી ઘટે. " " પત્ર૯૯માં ‘મુનિતથ્થા : ' એવા પ્રચાગ વિનેહિતામાં છે. શૈલી અન્ધસયગની શૈલી વિષે વિચાર કરાયા જણાત નથી. આ ગ્રંથ ક સિદ્ધાન્તના શિખાઉ માટેના નથી, એ તે આ સિદ્ધાન્તથી અમુક અંશે તે પરિચિત વ્યક્તિ માટેના છે. એ સ્વાધ્યાય માટે આવૃત્તિ કરવા માટે ઉપયાગી છે. એમાં કેટલીક વાર પ્રકૃતિઓનાં નામ ન આપતાં એની સંખ્યા જ અપાઇ છે એટલે આ ગ્રંથ પ્રાવેશિક કૅટિના નથી. ઉત્તર પ્રકૃતિએના ઉત્કૃષ્ટ પ્રદેશમધના સ્વામિત્વ કહ્યા માદ એની જઘન્ય સ્થિતિ પરત્વે કથન ન કરતાં અન્ય ખામત જે રજૂ કરાઇ છે તે ગ્રંથકારની શૈલીની વિચિત્રતાનું દ્યોતન કરે છે એમ વિનયહિતા ( પત્ર ૧૧૯૪ )માં કહ્યું છે. ખાવનમી ( ખરી રીતે ત્રેપનમી ગાથામાં મૂળ પ્રકૃતિએની જઘન્ય સ્થિતિ સાંભળે! એમ કહ્યા પછી એ ખાખત રજૂ કરાઇ નથી. શું એને લગતી ગાથા રચાઈ જ નઠુિં હશે? મુદ્રિત ચણ્િ (પત્ર ૨૭૫)માં તા આને અંગે એક ગાથા આપી વ્યાખ્યા કરાય છે. 2010_05 Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કમસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ વિવરણની અન્યાન્ય વિશિષ્ટતાઓ દર્શાવવી જોઈએ. પરિશિષ્ટમાં મૂળ વગેરેમાંનાં અવતરણેનાં મૂળ અને એની સૂચી અપાવી જોઈએ. અંતમાં એટલું જ કહીશ કે વિશેષનામેની અને પારિભાષિક શબની સૂચી વગેરેથી આ સંસ્કરણ સમૃદ્ધ બનાવાશે તે જૈન સાહિત્યની પ્રભાવના કાર્યોને લાભ મળશે અને કર્મસિદ્ધાન્તને અંગે ઝીણવટભર્યો અભ્યાસ કરવાની પ્રેરણા ઉદ્દભવશે. – જૈ૦ ધ૦ પ્ર૦ ( પુ. ૮૦, અં. ૮ ), 2010_05 Page #234 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] બન્યસયગ કિંવા બહઋતકની બહુચૂર્ણિ ૧ણિ (હિણ)– “ચૂર્ણ” એ સંસ્કૃત ભાષાને શબ્દ છે. એને માટે પાઈય (પ્રાકૃત) શબ્દ “ચુણિ ” છે. એને અર્થ એક પ્રકારનું ગદ્યાત્મક સ્પષ્ટીકરણ છે – એ એક જાતની ટીકા છે. એની ભાષા મિશ્ર હોય છે એટલે કે એમાંનું કેટલુંક – ઘણુંખરૂં લખાણ પાઈયમાં હોય છે તે કેટલુંક સંસ્કૃતમાં. અરે કઈ કઈ વાર તે એક જ વાકયમાંના એક અંશ પાઈયમાં હોય છે તે બીજે સંસ્કૃતમાં હોય છે. શ્વેતાંબરના કેટલાક આગામે ઉપર ચુણિએ રચાઈ છે. એ ઉપરાંત કેટલાક અનામિક – દાર્શનિક ગ્રંથ ઉપર પણ તેમ કરાયું છે. બન્ધસયગ (બન્ધશતક) – આ એની મુદ્રિત ચુર્ણિ પ્રમાણે શ્રતધર અને સમર્થ વાદી શિવશર્મસૂરિની રચના છે. એમણે તે આ નામ જ રાખ્યું છે પરંતુ કાલાંતરે એને સતગ, સયગ, શતક અને બુહચ્છતક નામ એજાયાં છે. એ કૃતિ જૈનેના કર્મસિદ્ધાન્તના નિરૂપણરૂપ છે. એમાં એના નામ પ્રમાણે સે ગાથા હેવી જોઈએ પરંતુ ૧૦૬ તેમ જ ૧૦૭ ગાથા પણ જેવાય છે. ૧. વેતાંબર લેખકોએ અવચૂણિ અને અવચૂર્ણિકા શબ્દને પ્રયોગ કર્યો છે. એ એક પ્રકારની સંક્ષિપ્ત સંસ્કૃત સમજૂતી છે. એને “ચૂર્ણ” માની લેવાની કેટલાક ભૂલ કરે છે. ૧૪ 2010_05 Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રોઢ ગ્ર બધુસયની ગુણિણ – બન્યસયગ ઉપર પાઈયમાં તેમ જ સંસ્કૃતમાં નાનાં મોટાં વિવરણે રચાયાં છે. આ વિવરણમાં એના ઉપર રચાયેલી ચુણિઓ( ચૂર્ણિ )ને પણ સમાવેશ થાય છે. “માલધારી' હેમચંદ્રસૂરિએ ધસયગ ઉપર સંરકૃતમાં વિનેહિતા નામની વૃત્તિ રચી છે. એ મેડામાં મેડી વિ. સં. ૧૧૭૫ની રચના છે. એમાં “ચૂર્ણિકાર શબ્દ કેટલેક સ્થળે બહુવચનમાં વપરાય છે. માનાથે તેમ કરાયું છે કે કેમ તે ચોક્કસ કહેવું મુશ્કેલ જણાય છે. “ચૂણિ” શબ્દ પણ પત્ર ૧આમાં બહુવચનમાં વપરાયે છે. આ ઉપરાંત પત્ર ૩૭માં લઘુચૂર્ણિ તેમ જ બડગ્રુણિને ઉલેખ છે. આ વિચારતાં બધૂસયગ ઉપર એ છામાં ઓછી બે ચણિ તે રચઈ છે જ. એને લઘુચૂર્ણિ અને બચુર્ણિ તરીકે ઓળખાવાય છે. લઘુગૂ છું – “ તિજો જરાક થી શરૂ થતી ચુણિ અમદાવાદથી “વીરસમજે ' મૂળ કૃતિની સાથે ઈ. સ. ૧૯૨૨માં છપાવી છે કે એનું પરિમાણ ૨૩૮૦ જેટલું છે એમ જિનકેશ (પિ ૧, પૃ. ૩૭૦ માં ઉલ્લેખ છે. એ મુદ્રિત ચુ પણ જોતાં યથાર્થ જણાય છે. અડી કઈ ૧. દા. ત. જુઓ પત્ર ૧, આ અત આ. ૨. આ નામ પત્ર ૧૧માં પણ છે છે. આ પ્રકાશનનું નામ “શ્રીમછવાQuiટ સર્જિના 1 ળમ્ ” છપાયું છે એ અશુદ્ધ છે. મરછાવ ને બદલે શ્રીમદિ ' જે એ. 2010_05 Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રોઢ ગ્રન્થ ૨૧૧ બહુચૂર્ણિની નેંધ નથી બધી જ હાથપંથીઓ આ મુદ્રિત ચુણિની જ હોય એ રીતે અહીં ઉલ્લેખ છે પણ મને એ બાબત શંકા રહે છે એટલે એ બધી જ હાથપેથીએ બરાબર તપાસવી જોઈએ કદાચ એમાંની કેઈ હાથપથી લઘુચૂર્થિનીને બદલે બડગ્રૂર્ણિની પણ હોય અને એ જે મળી આવે તે એ સત્વર પ્રકાશિત થવી ઘટે. બડગ્રુણિમાંથી અવતરણે– બયરની બડ ચૂર્ણિમાંથી સૌથી પ્રથમ અવતરણ કેણે આપ્યું છે તેની તપાસ કરવી બાકી રહે છે. બાકી વિનેહિતા ( પત્ર ૧૧અ )માં “મલધારી’ હેમચન્દ્રસૂરિએ નિમ્નલિખિત અવતરણ આપ્યું છે s sav(r anો saavat rરું , सो पढमसमये चेत्र सम्पत्तपुञ्ज उदप्रालि गर छे दु दण सम्मत्ताले घेए । लण न उममम ! मपत्ता મg | » સયા (ગા. ૫ ની વિવૃતિ પૃ ૧૪૭-૧૪૮)માં તેમ જ બા ૨૧ની વિવૃત (પૃ ૧૭૩ માં મલયગિરિસૂરિએ તકબૂચૂર્ણિમાં કહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક અનુક્રમે નીચે મુજબનું એક અવતરણું આપ્યું છે – ( ૧ ) = = સ્ટિવલણ અgrશરણ धि पुरिसस्त पाथं आयणइ र णेगविहे ढोहर तरस माहारस्स उरि न हई न य निन्दा. जेण काणेण सो ओयणाइओ आहाग न कयाइ दिट्ठो नावि सुओ, एवं सम्मामिच्छादि टुस्स जीवादिषयत्थाणं उरिन रुई न य निन्दा" 2010_05 Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ (२) उसमसम्महिही अन्तरकरणे ठिओ कोइ । देसबिरई कोइ पमत्तापमसभाव पि ॥ गच्छद, सासायणो पुण न किमवि लहइ । વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગ સંચરનારા દેવેન્દ્રસૂરિએ કમ્મવિવા (ગા. ૧૬ ની તેમ જ છાસીઈ (ગા. ૧૩ ની પજ્ઞ વૃત્તિમાં એમ બે રથળે બુહચ્છતાબૃહણિના ઉલેખપૂર્વક “કદા મારા થી શરૂ થતું જે અવતરણ મલયગિરિસૂરિએ આપ્યું છે તે જ આપ્યું છે. છાસીઈ( ગા. ૧૪ ની સ્વપજ્ઞ વૃત્તિમાં દેવેન્દ્રસૂરિએ શતકબહગ્ગાણુંમાં કહ્યું છે એવા નિર્દેશપૂર્વક વિનેહિતામાંથી ઉપર ધેલું અવતરણ આપ્યું છે. સયગ(ગા ૯૮)ની પજ્ઞ વૃત્તિ (પૃ. ૧૨૯)માં દેવેન્દ્રસરિએ બ્રહરછટકબ્રહચૂર્ણમાં કહ્યું છે એવા ઉલ્લેખપૂર્વક નીચે પ્રમાણેનું પદ્યાત્મક અવતરણ આપ્યું છે– " उवलमसम्महिट्ठी अन्तरकरणे ठिो कोइ । देसावरई पि लहेइ, कोइ पमत्तापमत्तभाव पि ॥ सासायणेपुण न किपि लहे।" આ અવતરણ મલયગિરિસૂરિએ આપેલા અવતરણ સાથે અર્થાષ્ટએ સર્વથા મળતું આવે છે એટલું જ નહિ પણ એમાં શબ્દસામ્ય પણ લગભગ પરિપૂર્ણ છે. આવા પ્રશ્ન એ ઉદ્દભવે છે. કે બન્ધાસયની બૂહગ્રુણિમા શું પાઠાતર હશે ? 2010_05 Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થ ૨૧૩. “માલધારી હેમચન્દ્રસૂરિએ, મલયગિરિસૂરિએ અને દેવેન્દ્રસૂરિએ બન્ધસયગની બહુચૂણિમાંથી જે અવતરણે આપ્યાં છે તેની સંખ્યા ઉપલક દૃષ્ટિએ ચારની છે જ્યારે પદ્યાત્મક અવતરણને ભિન્ન ન ગણતાં ત્રણની છે. મલયગિરિસૂરિએ પંચભંગહની વૃત્તિમાં બહુચૂર્ણિમાંથી એક અવતરણ આપ્યાનું મને સ્કુરે છે પણ એ વૃત્તિ અત્યાર મારી સામે નહિ હોવાથી એ વાત જતી કરું છું. બહુચૂરણને અંગેનાં અવતરણે વિચારતાં એમ ભાસે છે કે એની એક કે વધારે હાથપેથી વિક્રમની બારમી સદીના અંત સુધી અને દેવેન્દ્રસૂરિએ આવી કે ઈ હાથપેથીમાંથી જ અવતરણે આપ્યાં હોય તે તેરમી સદીના અંત સુધી તે ઉપલબ્ધ હતી જ. લઘુચૂર્ણિ અને બહુચુર્ણિમાં મતભેદ – વિનયહિતા (પત્ર ૩૭૮)માં નીચે મુજબ ઉલ્લેખ છે : लघुचूाधभिप्रायेणाविरुद्धम्,... बृहच्चूर्ण्यभिप्रायस्तु सरागस्य सूक्ष्मसरागस्यापि धर्मध्यानमेव ". આ ઉપરથી જોઇ શકાય છે કે સૂક્ષમ સંપરા” ગુણસ્થાને વર્તતા સંયમીને લઘુચૂણિ વગેરેના મતે ધમધ્યાન તેમ જ શુકલધ્યાન હોય છે જ્યારે બહુચૂણિના મતે ધર્મધ્યાન જ હોય છે, નહિ કે શુકલધ્યાન. 2010_05 Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર લઘુચૂર્ણિને મત મુદ્રિત ચુણ (પત્ર ૧૭એમાં જોવાય છે' એટલે મુદ્રિત ચુ ણ તે જ લઘુચૂણિ છે એમ ફલિત થાય છે. આમ હેઈ બુચૂણિની તપાસ થવી ઘટે. વિશેષમાં જ્યારે ૯ઘુચૂર્ણિકાર અને બહુચૂર્ણિકાર ભિન્ન ભિન્ન મત ધરાવે છે ત્યારે એ આ બંને ભિન્ન હોવા જોઈએ– અને ચુ હણના કર્તા જુદા જુદા હશે લઘુગૂ દિગબર યતવૃષએ રચ્યાનું ૫ હીરાલાલ જૈનનું માનવું છે. એ ખરું જ હોય તે પણ બડગ્રૂણ ના કર્તાનું નામ જાણવું બાકી રહે છે. પૌર્ય – બધા ઉપર ૧૪ અને ૨૫ ગાથાનું એકેક અજ્ઞાતકતૃક ભાસ છે આ ઉપરાંત ૨૪ ગાથાનું પણ એક ભાસ હોવાનો ઉલ્લેખ જોવાય છેઆમ જે બે કે ત્રણ ૯ઘુ માસ છે તેમાંથી એક કે વધારે બે ગુણ માથી ગમે તે એક કે બંને કરતાં પ્રાચીન છે કે કેમ તે બિચ રવું જોઈએ અને લઘુચૂર્ણિ અને બહરચૂર્ણ પકી કઈ પહેલી ચ ઈ છે એ પ્રશ્ન વિચારવાના રહે છે. પરિમાણ – બહુચૂર્ણનું નામ વિચારતાં એ લઘુચૂર્ણિ કરતાં કદમાં મેટી લેવી જોઈએ. એ છામાં ઓછી ત્રણ હજાર ક્ષેક જેવડી તે હશે જ. વિશેષતા – વિનયહિતાનું પરિમાણ ૩૭૪૦ પ્લેકનું હેવાનું જિક ૨૦ કેe ( વિ. ૧, પૃ. ૩૭)માં કહ્યું છે. એમાં કેટલી સામગ્રી લઘુચૂર્ણિમાની છે, કેટલી બહુચૂર્ણિની છે અને ૧. “શેઢી ધામ, શાળાડું વિધ્વાર્ફ વિહારૂ” –પત્ર ૧૭ 2010_05 Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રોઢ ગ્ર ૨૧૫ કેટલી એ બેમાં ન હોય એવી છે એને પૂરેપૂરે ઉત્તર બૂડચૂર્ણ મળ્યા વિના ન આપી શકાય પરંતુ લઘુચૂર્ણિ પૂરતો તે નિર્ણય થઈ શકે અને એ માટે સવિવરણ બન્ધસગનું મેં મારા એક લેખમાં સૂચવેલું સંસ્કરણ પ્રસિદ્ધ થાય તે ઠીક થઈ પડે. ત્રીજી ચણિણ – અંતમાં “ચૂર્ણિ' શબ્દ વિનયહિતામાં બહુવચનમાં વપરાયે છે અને બે ચરણ તે છે જ તે ત્રીજી પણ હશે એમ મને ભાસે છે એટલું સૂચવતે હું આ લેખ પૂર્ણ કરું છું. – જિ. ધપ્ર. (પુ. ૮૦, અં. ૫) * ૧ આ લેખનું નામ “ બન્ધસયગ અને એનાં વિવરણનું સરવૈયું ” છે. એ આ પુસ્તકમાં પૃ ૧૯૭-૨૦૮માં છપાયે છે. 2010_05 Page #241 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] જીવસમાસના રચનાસમય વિકટ પરિસ્થિતિ— ભારતીય પ્રાચીન સાઽિત્યના અભ્યાસીથી એ વાત અજાણી નથી કે કેટલી ચે પ્રૌઢ કૃતિઓના કર્તાએનાં નામ કે એમના રચનાસમય વિષે આપણે અંધારામાં છીએ. જૈત કૃતિએતે અંગે પણ આ હકીકત અંશતઃ જોવાય છે. આથી જૈત સાહિત્યના ઇતિડાસ આલેખનારને મુશ્કેલી નડે છે. “ અનામિક સાહિત્યના ઇતિડાસ અંગ્રેજીમાં તૈયાર કરતી વેળા મારે આવી કેટલીક મુશ્કેલીએમાંથી માગ કાઢવે પાડ્યો છે. ઉદાહરણાર્થે ઉદાહરણાથે હું અહીં જીસમાસને નિર્દેશ કરું છું. . નામ ‘ છત્રસમાસ ’ એવું નામ એની પ્રથમ ગાથામાં સૂચવાયું છે. વિશેષમાં ૨૮૫મી ગાથા પણ એ જ નામ સૂચવે છે. આ ઉપરાંત આ કૃતિની વૃત્તિમાં ‘મલધારી' હેમચન્દ્રસૂરિએ આ જ નામ પ્રારંભમાં આપ્યું છે. વળી એમણે આ કૃતિને ‘પ્રકરણ ' પણ કહી છે. આને લક્ષ્યમાં લેતાં આ કૃતિનાં એ નામ ગણાવાય : (૧) જીવસમાસ અને (૨) જીસમાસપગલું. - પરિમાણ અને વિષય — આ કૃતિની પ્રકાશિત આવૃત્તિમાં ૨૮૬ ગાથા પછી એક પ્રક્ષિપ્ત ગાથા છે. એને ગણતાં આ કૃતિમાં ૨૮૭ ગામ થાય છે. આની રચના જઈશુ મરટ્ટી જૈન માહારાષ્ટ્રી) ભાષામાં કરાઇ છે. એના વિષય મુખ્યતયા ચૌદ ગુણસ્થાના છે. આ વિષયને અ ંગેની કેટલીક કૃતિઓના તેમ જ ગુગુસ્થાનના પર્યાયના ઉલ્લેખ મે. “આગમેદ્ધાર 2010_05 Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ થળે ૨૧૭ સંગ્રહના ભા. ૧૦ તરીકે છપાયેલા ઉપદશરત્નાકરની મારી “ભૂમિકા” (પૃ. ૪૨-૪૩)માં કર્યો છે. પૂર્વવર – આગમે દ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીએ આ જીવસમાસ ઉપર્યુક્ત વૃત્તિ સહિત સંપાદિત કરી અને સંસ્કૃતમાં ઉપવાત લખે છે. આમાં જીવસમાસના કર્તા “પૂર્વધર' છે એમ કહ્યું છે અને એનું કારણ એ આપ્યું છે કે ઉપસંહારરૂપ ગાથામાં આ પ્રકરણ દષ્ટિવાદગત પદાથે દર્શાવે છે એ ઉલ્લેખ છે. પ્રામાણિકતા – કર્તાના સમય કે નામ વિશે કશે ઉલ્લેખ મળતું નથી પરંતુ પ્રકરણકાર પ્રામાણિક લેખક છે એમ ઉપઘાતમાં સહેતુક પ્રતિપાદન કરાયું છે. સિદ્ધાંતિક વાક્યો સાથે પ્રસ્તુત કૃતિને કેટલીક વાર વિરેાધ જેવાય છે પરંતુ એથી પ્રસ્તુત કૃતિને કેઈએ દૂષિત કહી નથી એટલું જ નહિ પણ એને આધાર ભલભલા ગ્રંથકારે લીધે છે. સમયનિર્ણયનાં સાધનો – જે કૃતિને રચના સમય અપાયેલ ન હોય તે કતિને રચનાસમય અન્ય રીતે કેટલીક વાર નક્કી થઈ શકે છે. એના ઉપર કે ટીકા હોય તે તેના કરતાં પ્રસ્તુત કૃતિ પ્રાચીન ગણાય. કઈ કઈ કૃતિમાં એનું એકાદેક અવતરણ પણ સુનિશ્ચિત સવરૂપે જોવામાં આવે છે તેને વિચાર કરતાં તેમ જ પ્રસ્તુત કૃતિને સ્પષ્ટ નિર્દેશ જણાતાં પ્રાચીનતા વિષે પ્રકાશ પડે. પ્રસ્તુત કૃતિની પ્રાચીનમાં પ્રાચીન હાથથી ઉપરથી પણ એના સમયને નિર્ણય થઈ શકે. આમ ભિન્ન ભિન્ન સાધનને ઉપયોગ કરાતાં કૃતિના સમયને ખ્યાલ આવી શકે. આપણે જીવસમાસ પરત્વે આવાં સાધને વિચારીશું. 2010_05 Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો હેમચન્દ્રસૂરિની વૃત્તિ – જીવસમાસ ઉપર “માલધારી હેમચન્દ્રસૂરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એની છપાયેલી પ્રશાસ્તમાં એને રચનાસમય જણાવા નથી પરંતુ વીરદેવસૂરિ અને મુનિચન્દ્રસૂરિને યાદ કરાયા છે. આ મુનિચન્દ્રસૂરિ વિ. સં. ૧૦૭૦માં સ્વર્ગ સંચર્યા ઉપયુક્ત હેમચંદ્રસૂરિના શિષ્ય શ્રીચ દ્રસૂરિએ વિ. સ ૧૧૯૩માં મુનિસુવ્રતસ્વામિચરિત્ર રચ્યું છે એટલે આ વૃત્તિકાર ક્રમની બારમી સદીમાં થઈ ગયા એમ નિવવાદપણે કહી શકાય. વિસાવલભાસની વૃત્તિમાં પિતે જે દસ કૃતિઓનાં લવણ રચ્યાં છે તેમાં જીવસમ સના વિવરણને અર્થાત્ વૃા ને છઠ્ઠી કૃતિ કહી છે. કેટલાકના મતે આ વિવરણ વિ. સં. ૧૧૬૪ ના રચ યું છે. - આમ જીવ માબ વિ. સં ૧૧૬ની પહેલાના કૃત છે એ વાત તે સિદ્ધ થાય છે જ. બે પ્રાચીન વૃત્તએ – હેમચન્દ્રસૂરિએ જીવસમ સી બે વૃત્તિઓની નોધ લીધી છે. ૧૫મી ગાથાની વૃત્તિમાં એમણે સમાસ ઉપરના અર્વાચીન' ટીકાકારનું કથન નોંધ્યું છે. આ ટીકાકાર અમના કરતાં વિશેષ પ્રાચીન નહિ હશે પરંતુ ૪૭મી ગાથામાં મૂલવૃત્તકૃત અને એમણે જે ઉલેખ કર્યો છે તે કઈ પ્રાચીન વૃત્તિ હોય એમ લાગે છે એ પ્રાચીન વૃત્તિ વિ. સં. ૫૦ની આસપાસની હશે. ૧. અહીં જે નંદિ-ટિપનકની નેધ છે તે ટિપનક હજી સુધી કિઈ સ્થળેથી મળ્યું નથી; બાકી ધર્મષસૂરિના શિષ્ય શ્રીચદ્રસૂરિનું રચેલું ટિપનક મળે છે. ૨. હેમચન્દ્રસૂરિએ જાતે વિ. સં. ૧૬૪માં તાડપત્ર પર લખેલી આ વિવરની પ્રત ખંભાતના શાંતિનાથ ભડારમાં છે, 2010_05 Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થા ૨૧૯ શીલાંકરની વૃત્તિ—શીલાંકરએ જીવસમાસની વૃતિ રચી છે અને એની હાપેથીએ મળે છે એમ જિનરત્નકેશ (વિ.૧, પૃ. ૧૪૩ ) જોતાં જણાય છે. આ શીલાંકસૂરિ તે કેણુ એ જાણુવું ખાકી રહે છે. શું એએ જ આયારે અને સૂયગડના ટીકાકાર છે ?૧ જો એમ જ ડેાય તે આધુનિક વિદ્વાનાને મતે એમના સમય વિક્રમની નવમી સદીના છે અને એ હિસાબે જીવસમાસ આના કરતાં સેએક વર્ષ જેટલા તે પ્રાચીન ગણાય. અવતરણા - અહીં એ વાત નાંધીશ કે શીલાંકસૂરિએ યાર ( સુય. ૧, અ. ૧, ઉ. ૫)ની નિરુત્તિની ૧૫૫મી ગાથાની ટીકા પત્ર ૬૮૪ )માં કુલનું પરિમણ દર્શાવતાં ચાર ગાથા અવતરણરૂપે આપી છે. આ ગાથએ તેમ જ એનાં પાઠાંતરીને લક્ષ્યમાં લેતાં એનું જીવસમાસની ગા. ૪૧ ૪૪ સાથે વિશેષતઃ સામ્ય જોવાય છે. જો આ અવતરણરૂપ · શીલાંક ' નામના વિવિધ મુનિવરે દિષે તેમ જ શીક્ષગુણસૂરિ વગેરે વિષે અને ખાસ કરીને આયારદિના ટીકાકાર વિષે મેં કેટલેક સ્થળે ઉલ્લેખ કર્યાં છે. જેમકે આગમાનું દિગ્દર્શન ( પૃ. ૫૩-૫૪ ), પાય ( પ્રાકૃત ) ભાષાઓ અને સાહિત્ય (પૃ. ૫૮), આનન્દસુધાસિન્ધુ ( ભા. ૨)નું પ્રાક્રૃ-કચન ( પૃ. ૨-૩ ), આગમાદાર સંગ્રહ ”ના ભા, ૧૪૨૩ શ્રીઆચારગિસૂત્રનું અગ્રવચન ( પૃ. ૪૫ ) તેમ જ A History of the Canonical Literature of the Jainas (p. 230 ). a. 2010_05 Page #245 -------------------------------------------------------------------------- ________________ - ૨૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે ગાથાઓ આયારની આ ટીકા કરતાં અધિક પ્રાચીન એવી કઈ બીજી કૃતિમાં ન જ મળતી હોય તે એ ઉપરથી આ ગાથાઓનું મૂળ જીવસમાસ છે એવું અનુમાન દેરવાનું હું સાહસ કરું છું; બાકી આ પવયસાચદ્વારની ૯૬૩થી ૬૭ ક્રમાંકવાળી ગાથા સાથે મોટે ભાગે મળે છે. વિશેષમાં આની વિ. સં. ૧૨૪૮માં રચાયેલી ટીકામાં બે સ્થળે જીવસમાસને ઉલેખ છે. વિસંવાદ– સૈદ્ધાન્તિકે અને કર્મગ્રન્થકારો વચ્ચે કેટલીક બાબતેમાં મતભેદ છે એ જાણીતી વાત છે. જીવસમાસમાં નિર્દેશાયેલી કેટલીક બાબતે પણ હેમચનદ્રસૂરિના કથન મુજબ આગમ વગેરે સાથે મળતી આવતી નથી. આવી વિલક્ષણ બાબતેના ગાથાંક સંસકૃત ઉપદ્દઘાતમાં નીચે પ્રમાણે અપાયા છેઃ ૩૦, ૩૬, ૬૫, ૬૯, ૭૩, ૯૮, ૮૦, ૮૨, ૧૧૫, ૧૫૩, ૧૫૭, ૧૫૮, ૧૭૫, ૧૮૪, ૧૯૪, ૧૯૭ ને ૧૯. આમ જ્યાં જ્યાં સૈદ્ધાંતિકાનાં મંતવ્ય સાથે વિરોધ જણાય છે ત્યાં ત્યાં તે તે બાબત પર આગમાના અખંડ અભ્યાસીએએવિશેષજ્ઞોએ સપ્રમાણ પ્રકાશ પાડ ઘટે. કંઈ નહિ તે એ વિસંવાદી બાબતેની સવિસ્તર સૂચી રજૂ થવી ઘટે. વલભી વાચના–જીવસમાસમાં જે અનેક બાબતમાં ભિન્ન પ્રરૂપણ જોવાય છેએ ઉપરથી એ “માથુરી” વાચનાને નહિ ૧. આ ટીકાના અવતરણુરૂપ કેટલાંક પદ્યો કોઈ કોઈ પઈપણુગમાં જોવાય છે. શું એનાં મૂળ આ પરણગ છે ? જો એમ જ હોય તે વિ. સં. ૧૦૦૮ કે ૧૦૮૦ની આસપાસના સમયમાં ઉપલબ્ધ પઇરણગ રચાયાની વાત (જુઓ H (SL J, p. 52) તેમ જ શીલાંકરિને સમયનિર્ણય વિચારણીય થાય તેનું કેમ ? 2010_05 Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રોઢ ગ્રન્થ ૨૨૧ પણ વલભી” વાચનાને અનુસરતી કૃતિ હોવાનું માનવા હું પ્રેરાઉં છું. પ્રણયનકાલ – ઉપર્યુક્ત વિલક્ષણતાઓને લઈને હું જીવસમાસને વીરનિર્વાણથી મેડામાં મેડી હજાર વર્ષની કૃતિ ગણવા પણ લલચાઉં છું. આગમે દ્ધારકે આને પૂર્વધરની કૃતિ ગણી છે અને પુવ પૂર્વ ને ઉછેદ વિરસંવત્ ૧૦૦૦માં થયાને ઉલલેખ મળે છે એટલે આ હિસાબે પણ જીવસમાસ ઈ. સ.ની પાંચમી સદીની આસપાસ જેટલો પ્રાચીન ઠરે. આ અનુમાનને ચકાસી જેવા માટે જીવસમાસની ગાથાઓ હરિભદ્રસૂરિની કઈ કૃતિમાં મૂળ સ્વરૂપે કે અર્થદષ્ટિએ મળતી આવે છે કે કેમ તે વિચારવું જોઈએ. બીજી બાજુ ઈ. સની આઠમી સદીની પૂર્વેના દિગંબર ગ્રન્થ પણ આ દષ્ટિએ તપાસવા જોઈએ. ૧. જીવસમાસની સટીક મુદ્રિત આવૃત્તિના મુખપૃષ્ઠ ઉપર ઘદૃમી પાપfસુ” એવો ઉલ્લેખ છે પણ એનું કારણ સંસ્કૃત ઉદ્દઘાતમાં જણાવાયું નથી. કોઈ આધુનિક વિદ્વાને જીવસમાસ વલભી પરંપરાને અનુસરે છે એવું પ્રતિદિન સપ્રમાણ કર્યું છે ખરું ? કઈ પ્રાચીન કૃતિમાં આ પ્રમાણે ઉલેખ છે? આમ બે પ્રશ્નો અને અંગે હું નેધું છું અને વિશેષને એને ઉત્તર આપવા વિનવું છું. વિશેષમાં એ પ્રશ્ન પણ પૂછું છું કે વલભી’ વાચના પ્રમાણેની અન્ય કૃતિ તે જોઇએકરંગ જ છે કે એ ઉપરાંત બીજી પણ કોઈ છે અને એમ હોય તે તે કઈ ? 2010_05 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર પ્રકાશન – પ્રૌઢ ગ્રંથેના પ્રકાશને મારી સાદર વિજ્ઞપ્તિ છે કે જીવસમાસ ઉપર શીલાંકસૂરિની જે ટીકા છે તે તેઓ સત્વર પ્રસિદ્ધ કરે. એ દરમ્યાન જેમની પાસે આની હાથપોથી હોય તેઓ આ શીલાંકસૂરિ વિષે જાણવા લાયક હકીકત રજૂ કરશે તે ઈતિહાસની આંટીઘૂંટી ઉકેલાયાને આનંદ મળશે. – જૈ. ધ. પ્ર. (૫ ૬૬, અં. ૮). 2010_05 Page #248 -------------------------------------------------------------------------- ________________ [૧૯] સત્તરિયા અને એનું વિવરણાત્મક સાહિત્ય પ્રાચીન કૃતિઓ – જૈન અનાગમિક સાહિત્યમાં દાર્શનિક કૃતિઓ મહત્વનું સ્થાન મેળવે છે અને એમાં પણ કર્મસિદ્ધાન્તને અંગેની કૃતિએ આ સિદ્ધાન્તની જૈન દર્શનમાં વ્યાપકતા અને વિશિષ્ટતાને લઈને ઉચ્ચ સ્થાને છે. આવી વેતાંબરીય કૃતિઓ તરીકે શિવશર્મસૂરિકૃત 'કમ્મપયડ અને બ ગ, ચદ્રાંકૃત પંચસંગહપગરણ, ચિરંતનાચાર્યન અત્તરયા ઈત્યાદિ ગણાવી શકાય. કત્વ – સત્તરિયાના કર્તા “ચ દ્રષિ મડત્તર' હેવાની રૂઢ માન્યતાનું નિરસન પાચમા અને છઠ્ઠ કર્મગ્રન્થની પ્રસ્તાવના (પૃ ૧૪-૧૫ માં વિદ્વવલલભ મુનશી પુણ્યવિજયે કર્યું છે. ૧. “ કમપર્ય અને બધ મયમ” નામનો મરે લેખ “આત્માનંદ પ્રકાશ ” ( પુ ૪૮. અંતે - ૨ 'માં છપાયે છે એ આ પુસ્તકમાં પૃ ૧૭-૧૮૦ માં રજૂ કરાયો છે. ૨. જિન કેશ વિ. ૧ પૃ. ૨ ૯ છે કે પ્રતિવિજયજીના સંગ્રહમાંની એક હાથપેથીમાં પચનતના ર્તા તરીકે ચષિના ઉલ્લેખ છે. આ પિથી તપાસવી ઘટે. ૩. “પંચસંગઠપરનું પર્યાવે ચત ” નામને મારે લેખ “જેન ધર્મ પ્રકાશ” ( ૫ ૬ ૭ ૮ ૨, ૩-૪ )માં બે કટકે છપાવાય છે. એને આ પુસ્તકમાં આગ ઉપર સ્થાન અપાયું છે. 2010_05 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ આ સંબંધમાં વિશેષ સબળ પૂરાવા તરીકે પંચગહપગરણમાં સત્તારયાના સંગ્રહરૂપ વિભાગ (ગા. ૧૪ના પજ્ઞ વિવરણમાંથી એક પક્તિ અંતરભાસ અને ચુણિ સહિત સિત્તરિનું સંપાદન કરનાર પં. અમૃતલાલ મોહનલાલે આ સિત્તરિની પ્રસ્તાવના (પૃ. ૭ માં ઉત કરી છે અને વિશેષ માટે મૂળ કૃતિનું પૃ આનું ટ૫ણ જેવા ભલામણ કરી છે. આથી હું એ સંપૂર્ણ પાક્ત અહીં રજૂ કરું છું – "क्षपकोण्या बादरकषाये सूक्ष्मकषाये चतुर्बन्धके च क्षीणकषाये षट् प्रकृतय सद्भावेन भवन्ति, चतरुणामुदयः, पचमेकादश भङ्गाः सप्ततिकारमतेन, कर्मस्तवकारमतेन पञ्चानामप्युदयो भवति ततश्च त्रयादश भङ्गाः। एवं दर्शनावरणत्रिकसंवेध કતિ નાથાર્થ ” - આમ અહીં સપ્તતિકાના રચનારને મત તેમ જ કમરતવના પ્રણેતાને મત દર્શાવાયેલ છે. જે સપ્તતિકાને રચનાર - પંચસંગ્રહકાર ચન્દ્રાષ હેત તે આમ ન બનત. પં. અમૃતલાલે પત્ર ૭આમાં પંચરંગહપગરણમાંના પ્રકૃતિની ઉદીરણાના આધકારની ૧૯મી ગાથા તેમ જ એની પણ ટીકા રજૂ કરી અમ પ્રતિપાદન કર્યું છે કે ચન્દ્રર્ષિ મહત્તર પ્રાચીન કર્મસ્તવના કર્તાના મતને અનુસરે છે. સત્તરિયા ઇત્યાદિનું મૂળ - સત્તારયા એ દિ ફૂવાયના નિસ્યદરૂપ છે એમ ગ્રંથકારે પોતે કહ્યું છે આના સ્પષ્ટીકરણરૂપ ૧. જુએ પત્ર ૨૧ આ. ૨. જુઓ પત્ર ૧૭૭આ. 2010_05 Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રોઢ ગ્ર ૨૨૫ મુદ્રિત ગુણિ( પત્ર રઆ )માં આ સંબંધમાં નીચે મુજબની મતલબની વિશેષ હકીકત છે – દિવાયના પરિકમ્મ, સત્ત, પઢમાણુઓગ, પુષ્યગયા અને ચૂાલયા એમ પાંચ પ્રકારે છે. તેમાં ચૌદ પુરાવ(પૂર્વ)માંનું બીજું પુત્વ તે અગેણિય છે. તેના પાંચમા વઘુનાં વીસ પાહુડ પ્રાભૂત ! છે. એ પૈકી ચોથા કમ્મપડિ નામના પાહુડમાંથી આ સત્તયાને ઉદ્ધાર કર્યો છે કમ્મપડિ એ ૨૪ અનુગદ્વારમય મહાર્ણવ છે. એના આ એક બિંદુરૂપ છે. એમાંથી અહીં ત્રણ અધિકાર લેવાયા છે. એથી આ સત્તરિયાને દિ ક્વાથને નિઃસ્પંદ કહેલ છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે સત્તરિયા એ કમ્મપડિ નામના પાહુડને આધારે જાયેલી છે. શિવશક્િત સયગ( બસયગ)ની લઘુચૂણિ જે ચન્દ્રષિએ રચેલી મનાય છે અને જે ઉપલબ્ધ હોઈ છપાઇ છે. તેમાં સમગની ઉત્પત્તિ આના કરતાં વિસ્તારથી વિચારાઈ છે. ત્યાં ઉપર પ્રમાણે દિવાયના પાંચ પ્રકારના ઉલેખ બાદ પુવયના ૧૪ પ્રકારે જણાવતાં ઉજાય, અણિય એમ છેક લેગબિંદુસાર એમ ચૌદ પુવ પૈકી ત્રણનાં નામે દર્શાવાયાં છે. પછી અગેણિય પુરવમાં આઠ વધુ છે એમ કહી પુરવંત, અવરંત, ધુવ, અધુવ અને ચવણલદ્ધિ એમ પાંચ વલ્થનાં નામ આપી પાંચમા વધુમાંથી સમગની ઉત્પત્તિ થઈ છે એમ કહ્યું છે. આ વત્યુના વીસ પાહુડ છે. તે પૈકી કમપડિ નામનું ચોથું પાહુડ એ અત્રે પ્રસ્તુત છે. આ પહુડનાં ૨૪ અણુઓગદાર (અનુગાર)નાં નામ ત્રણ ગાથા દ્વારા રજૂ કરાયાં છે. ત્યાર બાદ ૧૫ 2010_05 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ શળે છ અણુઓગદાર નામે બંધણુ (બંધન)ના બંધ, બંધક, બંધનીય અને અંધવિધાન એમ ચાર પ્રકારો સૂચવી એમાંને ચેાથે પ્રકાર અત્ર અભિપ્રેત છે એમ કહ્યું છે. આમ બધ– સવેગની ઉત્પત્તિ પણ કમ્મપગઠિ નામના પાહુડને આભારી છે એમ અહીં પ્રતિપાદન કરાયું છે. લગભગ આવી જ પદ્ધતિએ છખંડાગામની ઉત્પત્તિ રધવલામાં દર્શાવાઈ છે. અ. છખંડાગામને ઉદ્દભવ પણ કમ્મપગઠિ નામના પાહુડને આભારી છે એમ અહીં સ્પષ્ટપણે કહેવાયું છે. કમ્મપયડિની ગુણિણ( પત્ર ૧ )માં કહ્યું છે કે વિચ્છિન્ન થયેલા કમ્મપડિ નામના મહાગ્રંથના અર્થને બંધ કરાવવા માટે એ જ નામનું સાવથ પ્રકરણ આચાર્ય (શિવશર્મા સૂરિએ) રચ્યું છે. આમ (૧) સત્તરિયા, (૨) બન્ધસયગ, (૩) છખંડાગમ અને (૪) કમ્મપડિ એ ચારે ગ્રંથનું મૂળ એક જ છે– કમ્મપગડિ નામનું પાહુડ છે. આ ઉપરથી શું આ ચારેના પ્રણેતાએ એક જ આચાર્ય–પરંપરાના છે એ ૧. આની રચનાને પ્રારંભ પુપત કર્યો હતે અને પૂર્ણાહુતિ ભૂત લિએ કરી હતી. આ બે દિગંબર મુનિવરને સમય વિકમની બીજી-ત્રીજી સદી મનાય છે. ૨. આ કૃતિ શકસંવત્ ૭૩૮માં પૂર્ણ કરાઇ છે. 2010_05 Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રોઢ ગ્રન્થ २२७ પ્રશ્ન પં. હીરાલાલ જેને એમના લેખ નામે ષખંડાગમ કમ્મપયડી, સતક ઔર સિરીપ્રકરણ” માં ઉઠાવ્યે છે. આ લેખમાં એમણે સત્તરિયાને રચના સમય વિક્રમની ચાથીથી છઠ્ઠીને ગાળે હેવાનું જણાય છે એમ કહ્યું છે (જુઓ પૃ. ૪૪૬ ). નામકરણ–પ્રસ્તુત કૃતિનું નામ ગ્રંથકારે દર્શાવ્યું નથી. એનું પ્રચલિત નામ “સિત્તરિ' હોય એમ જણાય છે પરંતુ એની વાસ્તવિકતા માટે પ્રમાણ મળવું જોઈએ. સિદ્ધહેમચન્દ્રમાં “સત્તત ” એ સૂત્ર ( ૮-૧-૨૧૦ ) દ્વારા “સપ્તતિ' ઉપરથી “સત્તરિ’ શબ્દ સિદ્ધ કરાવે છે. અહીં સિત્તરિ' માટે ઉલ્લેખ નથી. “જગચિતામણિ” ચૈત્યવંદન, માનદેવસૂરિકૂત ગણુતા તિજયપહુત ( ગા. ૪, ૯, ૧૧ ને ૧૪) ઈત્યાદિમાં “ સત્તરિ ” શબ્દ જોવાય છે. “સત્તરિ” એ અર્થમાં “સરિ' શબ્દ પણ વપરાય છે. જેમકે પંચસંગહપગરણના છેલા અધિકારની ગા. ૧૪૩માં. આની પિત્ત વૃત્તિમાં “સપ્તતિકા' શબ્દ છે. સત્તરિયાની મલયગિરિસૂરિકૃત ટીકામાં પ્રારંભમાં આ કૃતિને સતિ કહી છે. સત્તરિયા ૧. આ લેખ પ્રેમી-અભિનંદન પ્રસ્થ પૃ ૪૪૫-૪૪૭)માં છપાય છે. ૨. આ શીર્ષક વિચિત્ર છે કેમકે એમાંના તમામ નામે એક જ ભાષામાં નથી એટલું જ નહિ પણ પાઈય નામ પણ પૂરેપૂરાં શુદ્ધ નથી. ૩. કેટલાક અભયદેવસૂરિકૃત કહે છે.. 2010_05 Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્ર અને સરિયા એ બે શબ્દ પણ સાચા છે પરંતુ સિરિ શબ્દ માટે શે આધાર આપી શકાય તે બાબતમાં એ શબ્દ વાપરનારા વિદ્વાને સૂચવવા કૃપા કરશે? ગાથાની સંખ્યા – સત્તરિને અર્થ સિત્તેર થાય છે. આ અર્થમાં પાઈયમાં સત્તરિ, સત્તરિયા, સયરિ, સયરિયા અને સિત્તરિ શબ્દ વપરાતા જોવાય છે. વળી આ અર્થસૂચક સંસ્કૃત શબ્દ સપ્તતિકાને પણ આ કૃતિ માટે પ્રવેગ થએલે છે. એથી આ કૃતિમાં હ૦ ગાથા હોવાની પરંપરા છે એમ ફલિત થાય છે પરંતુ આજે આ કૃતિની જે ભિન્ન ભિન્ન હાથથીઓ મળે છે તેમાં વિશેષ ગાથા જોવાય છે. મુદ્રિત પ્રકરણમાલા તેમ જ ટર્બો વગેરેમાં ૯૨ ગાથા છે. એમાંની કેટલીક અર્થની પૂર્તિ કે અના સ્પષ્ટીકરણાર્થે ટીકાકારને હાથે કે કેઈ અભ્યાસીને હાથે રચાયેલી કે ઉમેરાયેલી હોય એમ જણાય છે. વળી એમાં અંત ભાસની ગાથાઓ પણ ભળી ગઈ છે. એક સમયે સત્તરિની ગાથા ૮૯ની ગણાતી હતી એમ નીચે મુજબનું જે અવતરણ આ સરક્ષિાને લગતી હાથપેથીમાં લેવાય છે એ ઉપરથી જાણી શકાય છે – " गाहगं सयरीए चन्दमहत्तरमयाणुसारीए । टीगाइ निमियाणं एगुणा होइ नउई उ ॥" આને અર્થ એ છે કે ચન્દ્ર મહત્તરના મતને અનુસરનારી. પ્રમાણે સરિની ગાથાનું પ્રમાણ ૯૦માં એક ઓછું અથૉત્ ૮૯ છે. “ જૈન ધર્મ પ્રસારક સભાએ ઈ. સ. ૧૯ લ્માં છપાવેલી સિત્તારની આવૃત્તિમાં ૭૫ ગાથા છે જ્યારે “ જેન આત્માનંદ સભા” તરફથી મલયગિરસૂરિકૃત ટીકા સહિત 2010_05 Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્ર ૨૨૯ છપાયેલી સિત્તષિમાં ૭૨ ગાથા છે. આમ જે ત્રણ ગાથાને ફરક છે તેને નિકાલ પુણ્યવિજયજીએ પિતાની પ્રસ્તાવના (પૃ. ૧૨-૧૩)માં સૂચવ્યું છે. વિશેષમાં ૭૨ ગાથા પિકી છેલી ન ગાથા પ્રકરણની પૂર્ણાહુતિ પછીની હોવાથી એ સાચી હોવા છતાં એ ગણવી ન જોઈએ એમ કહી એમણે ૭૦ ગાથાને તાળવે મેળવ્યું છે પણ મારે મન એ વાત પ્રતીતિજનક નથી. a gyલીલા રોજથી શરૂ થતી ૨૫મી ગાથા એ સરિયાના ચૂર્ણિકારના મતે પાઠાંતરરૂપ છે એટલે એ હિસાબે ૭૧ ગાથા થાય છે એવો નિર્દેશ કરી પં. અમૃતલાલે એમ કહ્યું છે કે પહેલી ગાથા મંગલાચરણરૂપ હોવાથી એની ગણના ન કરાવી જોઈએ. એ વાત સ્વીકારતાં “સિત્તરિ દ્વારા સૂચવાયેલી ૭૦ ગાથા થઈ રહે છે ખરી પરંતુ આ વાત મારે ગળે પૂરેપૂરી -ઉતરતી નથી, જે કે મંગલાચરણની ગાથા કેટલીક વાર ગણતી નથી એ વાત સાચી છે. અત્યારે આ સંબંધમાં વિશેષ પરામર્શ કરવાની અનુકૂળતા નથી એટલે આ વાત અહીંથી પડતી મૂકું છું કેમકે જે ગાથા પાઠાંતર તરીકે દર્શાવાઈ છે તે કઈ ગાથાની છે અને એ પાઠાંતરરૂપ છે કે ઉપસંહારરૂપ ઇત્યાદિ પ્રશ્ન વિચારવા પડે તેમ છે. વિષય – પ્રાચીન કર્મગ્રંથ તરીકે છ કૃતિ ગણાવાય છે. ( અને એમાં છઠ્ઠી કૃતિ તે સત્તરિયા છે ) જ્યારે નગ્ય કર્મગ્રંથ તરીકે પાંચ ગણાવાય છે ( અને એ પાંચે દેવેન્દ્ર ૧. ૭૫ ગાયાવાળી આવૃત્તિને વિષય અંગ્રેજીમાં The Doctrine of Karmin in Jaio Philosophy 4241941 ( 4. ૧૮-૧૮)માં છે. હેમુથ ફેન પ્લાન આપે છે. 2010_05 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ સૂરિની રચના છે ). આથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે દેવેન્દ્રસૂરિએ છઠ્ઠો કર્મગ્રંથ કેમ ન ર ? શું એમાં આવતી બાબતે એમના ચેલા પાંચ કર્મ માં આવી જાય છે? આને ઉત્તર વિદ્વાને આપવા કૃપા કરે. વધે છે. ઉત્તર પ્રવૃતિ હશીને કથાનું અંત સત્તરિયાની પહેલી જ ગાથામાં અભિધેય તરીકે બંધ, ઉદય, સત્તા અને પ્રકૃતિસ્થાનનું સ્વરૂપ રજૂ કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ત્યાર બાદ મૂળ પ્રકૃતિને આશ્રીને બંધસ્થાને, ઉદયસ્થાને અને સત્તાસ્થાને અને એને પરસ્પર સંવેધ તેમ જ સંવેધાને જીવસ્થાને અને ગુણસ્થાને આશ્રીને વિચાર, એ જ બાબતને ઉત્તર પ્રવૃતિઓને અંગે પરામર્શ તથા ગતિ અને ઈન્દ્રિય એ માર્ગણાસ્થાને ઉદ્દેશીને કથન, ઉદીરણ, ઉપશમશ્રેણિ અને ક્ષાપક-શ્રેણનું સ્વરૂપ તેમ જ ક્ષપક-શ્રેણનું અંતિમ ફળ એમ વિવિધ વિષયે આલેખાયા છે. સંક્ષેપમાં કહેવું હોય તે કર્મની દસ અવસ્થા પૈકી મુખ્યતયા બન્ધ, ઉદય અને સત્તા એ ત્રણેનું અને એના ભંગેનું અહીં નિરૂપણ છે. બાકીની સાત અવસ્થાએ તે ઉત્કર્ષણ, અપકષણ, સંક્રમણ, ઉદીરણા, ઉપશમન, 'નિધત્તિ અને નિકાચના છે અને એને બન્ય, ઉદય અને સત્તામાં અંતર્ભાવ થઈ શકે છે. ૧. આને સામાન્ય અર્થ સંયોગ છે. સંવેધને અધિકાર પંચસંગહ અને એની પજ્ઞ વૃત્તિ ( પત્ર ૨૦૯આ ઇત્યાદિ )માં છે. કમ્મપડિના છેલ્લા અધિકારની ૫૪મી ગાથામાં “સંહ’ શબ્દ વપરાય છે. એની ટીકા( પત્ર ૨૧૮આ )માં મલયગિરિસૂરિએ એને નીચે મુજબ અર્થ સૂચવ્યું છે – “હવેઃ પરમેશ્વાસમાગમતિ મીર”. 2010_05 Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ પ્રૌઢ શળે રચના સમય – સત્તાિને રચનાસમય જિનભદ્વગણિ ઉમાશ્રમણના કરતાં પ્રાચીન જણાવાય છે અને એ માટે આ ક્ષમાશ્રમણે પિતાની કૃતિ નામે વિચણવઈ (ગા. ૯૦-૯૧)માં રશિયાના વિષયની ચર્ચા કરી છે એવું કારણ દર્શાવાય છે. સત્તરયાની રચના જઈણ મરહદ્રી (જૈન મહારાષ્ટ્રી) ભાષામાં થયેલી છે. પંચસંગહપગરણમાં જે પ્રાચીન પાંચ ગ્રંથને ઉદ્ધાર છે તેમાંના એકનું નામ સપ્તતિકા ( સત્તરિયા) છે. તે આ જ છે એમ વિદ્વાનું માનવું છે. આ માન્યતા સાચી જ હોય તે સત્તરિયાની રચના ચન્દ્રર્ષિ મહારની પહેલાંની છે એમ ફલિત થાય. આ બધું વિચારતાં ૭૧ ગાથાવાળી સત્તરિયા વિક્રમની પાંચમી સદી જેટલી તો પ્રાચીન છે જ એમ માનવા હું પ્રેરાઉં છું. સત્તરિયાને ઉલેખ કે એમાંથી કઈ અવતરણ કે એની ગાથાના ભાવાર્થરૂપ લખાણ જિનભદ્રગણિથી પહેલાના કોઈ ગ્રંથકારની કૃતિમાં છે? સત્તરિયાની આદ્ય ગાથામાં “દિવાયના નિયંદરૂપ સંક્ષેપ કહીશ એમ ગ્રન્થકારે કહ્યું છે. એ હિસાબે એએ “પૂર્વધર” સંભવે છે અને એ દષ્ટિએ એમને સમય વીરસંવત ૧૦૦૦ અર્થાત વિક્રમ સંવત પ૨૯ કરતાં તે અર્વાચીન ન હોઈ શકે. વિશેષમાં જે ૭૧મી ગાથામાં બન્યાદિ વિષે વિશેષ હકીકત જાણવા માટે દિવાય જેવાની ભલામણ કરાઈ છે તે ગાથા પ્રક્ષિપ્ત ન હોય તે એ પણ આ સમયનું સમર્થન કરે છે. ૧. ૭૦મી માથામાં રત્નત્રયીને ઉલેખ છે. ૨. એ ૭૧મી ગાથા પ્રક્ષિપ્ત હોય તે ૭૨મી પણ તેવી જ છે અને એ રીતે વિચારતાં મૂળ ૭૦ ગાથા હોવી જોઈએ. 2010_05 Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા સત્તરિયા વિષે આથી વિશેષ ન કહેતાં એની ૬૮મી અને ૬૯મી ગાથામાં ‘ક્ષપક' શ્રેણિએ આરૂઢ થયેલા જીવાના કર્મપ્રકૃતિના વેદનને અંગેના મતાંતરની નોંધ છે એ બાબત નિર્દેશી તેમ જ આ અતિપ્રાચીન કૃતિના તુલનાત્મક અને ભાષાષ્ટિએ અભ્યાસની આવશ્યકતા વિષે ઇસારા કરી હવે હું એનાં વિવરણ્ણા વિષે થેાડુંક કહું છું ( ૨ ) ( અતભાસ ( અંતર્ભાષ્ય ) — સત્તયાના અર્થના અનુ— સધાનરૂપે જે ગાથાઓ રચાઇ છે. તેને ‘ અંતરભાસ’' કહે છે. સત્તાયાની પ્રત્યેક ગાથાના ભાસ ભાગ્ય રૂપ આ નથી. સિત્તરિની મુદ્રિત ચુઙ્ગ અને એની મલયિગરસૂરિષ્કૃત ટીકા જોતાં દસ ગાયાએ તે અંતર્ભાસની છે જ એમ એધડક કહી શકાય. પ્રસ્તુત સૃષ્ણુિમાં બીજી જે ગાથાઓ જોવાય છે તે પણ અંતરભાસની ગાથા ખરી કે નહિ એ પ્રશ્ન વિચારવા જેવા છે. ચુણિઓ (ચૂણ આ) —સ-તક્રિયા ઉપર મલયગિરિસૂરિએ સંસ્કૃતમાં વિદ્યુતિ રચી છે. એના પ્રારંભમાં આ રચવા માટે એએ કહે છે કે “ ચૂર્ણયે નાથ તે સબસેર્મન્નુદ્ધિમિ: ", આના અર્થ એ છે કે મન્દબુદ્ધિવાળાઓને ચણિએ સમજાતી નથી. આમ જે અહી ‘ચૂર્ણ ’ શબ્દને મહુવચનમાં પ્રયાગ છે તે ઉપરથી મલયગિરસૂરિના ખ્યાલમાં ઓછામાં ઓછી ત્રણ વૃણિ એ હાવી જોઇએ એમ હું અનુમાન કરું છું. આથી નીચે મુજબના પ્રશ્નો ઊદ્ભવે છેઃ ' ૧. ગામ્મસાગત કમ્ભકડ (કર્મ કાંડ) સાથેનું સંતુલન જે પ મહેન્દ્રકુમારે કર્યું છે તે પાંચમા-છઠ્ઠા ક્રમ ગ્રંથની આવૃત્તિમાં છપાયું છે. એ જોતાં કેટલીક ગાથાઓ સમાન હોવાની પ્રતીતિ થાય છે. 2010_05 Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રોઢ ગ્ર ૨૩૨ ( ૧ ) મલયગિરિસૂરિએ ઉપર્યુક્ત વિવૃતિમાં ચૂર્ણિમાંથી અવતરણે આપ્યાં છે તે કોઈ એક જ ચૂર્ણિના છે કે કેમ અને એ ચૂર્ણિ શું આજે મળે છે ? ( ૨ ) અભયદેવસૂરિનું રચેલું મનાતું અને ૧લ ગાથામાં ગુંથાયેલું ભાસ (ભાષા જે ચૂર્ણિને આધારે જાવું છે તે ચૂર્ણિ કઈ ? ( ૩ ) ચન્દ્રગણિ કે ચન્દ્રર્ષિને નામે નેંધાયેલી અને ૨૩૦૦ કલેકપ્રમાણુક પ્રાકૃત ટીકા ચૂથિી ભિન્ન છે કે ન િ ? ( ૪ ) જિનરકેશ વિ ૧, પૃ. ૪૧૪)માં સૂચવાયા મુજબ 'જિનવલ્લભસૂરિના શિષ્ય રામદેવે લગભગ ૫૪૭ ગાથામાં જે પ્રાકૃત ટિપણ રચ્યું છે અને જે જેસલમેરના ભંડારમાં હોવાનું મનાય છે તે જે કઇક ચૂર્ણિને આધારે જાયું હોય તે તે ચૂર્ણિ કઈ ? ( ૫ ) “વલાદ જરથા”ની આવૃત્તિના અંતમાં (પૃ. (૧૮)માં ૧૩૨ પત્રની જે ચૂણિની નેંધ છે તે કઈ ? આ પ્રશ્નોના ઉત્તરે હવે હું ક્રમશઃ સૂચવું છું – મલયગિરિસૂરિની સામે જે ચુણિઓ હતી તે બધી આજે મળતી હોય એમ જણાતું નથી. મલયગિિિરએ જે ચણિના પાઠ ટકામાં આપેલા છે તે મુદ્રિત ગુણિમાં મળે છે એમ આ ચણિના સંપાદકે કહ્યું છે પરંતુ આ કથનના સમર્થનાથે એમણે એ પાઠ ને ધ્યા 2010_05 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌથ નથી કે એ સ્થળને પણ નિર્દેશ કર્યો નથી એટલે આ કાર્ય પાઠ ટીકા ચુણિ સંત ફરિ સંતમં અન્ન પૃ. ૧૫૮ પત્ર કમ (ગા. ૯) तेउवाउवजो० + ૧૯૦ ,, ૨૮ (ગા. ૩૦) वेउब्धियछक - ૧૦૦ ૨૮ (ગા. ૩૦) દેવેદ્રસૂરિએ સયગ ( ગા. ૯૮ ની ટેકા (પૃ૧૩૨)માં. સપ્તતિકાચૂર્ણિના નામનિદેશપૂર્વક જે અવતરણ આપ્યું છે તે મુદ્રિત ચુણિ (પત્ર ૬૩આ માં નહિ જેવા ફેરફાર સાથે. જોવાય છે. આ ઉપરથી મુદ્રિત ચુણિ જ આ બંને ટીકાકારની પાસે હેવી જોઈએ એમ લાગે છે. ભાસ થઈ ચુણિને આધારે રચાયું છે તે બાબત હું અત્યારે મેકૂફ રાખું છું કેમકે એ માટે તુલનાત્મક અભ્યાસ કર ઘટે અને એ માટે તે યથેષ્ટ અવકાશના તેમ જ આવશ્યક સાધનને અત્યારે તે અભાવ છે. “મુક્તાબાઈ જ્ઞાનમંદિર” ( ડાઈ ) તરફથી વિ. સં. ૧૯૯૯મા છપાવાયેલી ગુણિ ( પત્ર અ )માં જે મતાંતર. નોંધાયે છે તે પ્રાચીન કસ્તવના કર્તા વગેરેને છે અને ચન્દ્રષિ મહત્તર તે આ કમસ્તિવકારના મતને અનુસરે છે એટલે પ્રરતુત મુદ્રત ચુર્ણ ચદ્રાષકૃત સત્તરિયાના પાઇય. ટીકાથી ભિન્ન છે એમ સમજાય છે. બૃહન્ટિનિકા (ક્રમાંક૧૧૫) પ્રમાણે ચન્દ્રાર્ષની ટીકા અને યુણિ એ બે એક નથી. રામદેવકૃત પ્રાકૃત ટિપ્પણની હાથથી મને ઉપલબ્ધ. નથી એટલે એને અંગેના પ્રશ્નનો ઉત્તર હું આપી શકતા નથી.. 2010_05 Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થા ૨૩૫ “ ચરણાઃ ધર્મપ્રન્થા: "ની આવૃત્તિના અંતમાં નાંધાયેલી સુષ્ણુિ તે જ પ્રસ્તુત મુદ્રિત સૃષ્ણુિ છે કેમકે એ સિવાયની ખીજી કાઇ થુણિ ઉપલબ્ધ નથી એમ સામાન્ય રીતે ઢહી શકાય. મુદ્રિત સૃષ્ણુિના કર્તાના નામ કે સમય વિષે સ્પષ્ટ ઉલ્લેખ કંઇ સ્થળે જણાતા નથી. આ ચુÇિના સંપાદકનું કહેવું એ છે કે સયગની બૃહન્ચૂર્ણિ અને સયગની ચન્દ્રષિ મહત્તરકૃત લઘુચૂણિ એ એના રચના બાદ સિત્તરિની ઉપલબ્ધ ણિ રચાઇ હશે. જો આ હકીકત સાચી હાય તા ચણ્િકારને સમય ચન્દ્રષિ` મહત્તર પછીના ગણાય. ભાસ (ભાષ્ય ——સરિયા ઉપર ૧૯૧ પદ્યનું જ. મમાં ભાસ છે. અંતિમ ગાથામાં આડકતરી રીતે કર્તાએ પેાતાનું ‘અભય’ એટલે કે 'અભયદેવ' નામ સૂચવ્યું છે. આ વાત આ ભાસની ટીકા( પુત્ર ૧૨૭ )માં એના કર્તા મેરુનુંગસૂરિએ કરી છે. આ રટીકા વિ સ. ૧૪૪૯માં રચાઇ છે એટલે ભાસના કર્તા એ પૂર્વે થયા છે મલયગિરિસૂરિએ સત્તા ઉપર જે ટીકા રચી છે તેમાં ભાસની ગાયાએ આપી તેનું વિવરણ પણ કર્યું છે એમ આ ભાસની પ્રસ્તાવના રૃ. ૪ )માં કહ્યું છે. પણ એ ગાથાએ 1. આ ભાસ મેરુત્તુંગરકૃત સંસ્કૃત ટીકા સહિત જૈન ધર્મ પ્રસારક સભા તરથી “ શ્રીસપ્તતિકાભાષ્યમ્ ” એ નામથી ઇ. સ. ૧૯૧૯માં છપાવાયું છે. . 6. ૨. આ ટીકામાં પત્ર પક્ષમાં કર્મપ્રકૃતિ-ટીકાના, ૧૦૫માં ભૂશિના ૩૪ આમાં પાંચસ મહમૂલટીકાના, ૧૦૨ અમાં મલયગિરિસૂરિષ્કૃત વ્યાખ્યાને, આમાં શતકચૂર્જીિને, ૧૧મમાં સતિકાચૂર્ણિના અને ૨ તેમ જ ૧૦૨માં આના જ સસતિવૃષ્ણુિ તરીકેનો ઉલ્લેખ છે. 2010_05 Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે મલયગિરીય ટીકામાં ક્યાં ક્યાં છે તે દર્શાવાયું નથી. “જે. આ. સભા” તરફથી આ ટીકા સહિત સત્તરિયા છપાઈ છે એના અંતમાંના બીજા પરિશિષ્ટમાં સપ્તતિકા ભાષ્યને નિર્દેશ નથી તે સાચી હકીકત શી છે તે તપાસવી જોઈએ. એને નિર્ણય ન કરાય ત્યાં સુધી આ અભયદેવસૂરિ તે મલયગિરિસૂરિના પૂર્વકાલીન અને એથી કરીને નવાંગીવૃત્તિકાર છે એમ કેમ માની લેવાય? ભાસની પ્રથમ ગાથામાં સત્તરિયાની ગુણિ ( ચૂર્ષિ ) અનુસાર ભાસ રચવાની પ્રતિજ્ઞા કરાઈ છે. આ ચુણિણ તે મુદ્રિત ચુણિ છે કે બીજી કઈ એને નિર્ણય કર બાકી રહે છે. બાકી મેરૂતુંગસૂરિએ પત્ર આમાં જે પા ચુણિમાંથી આપે છે તે તે મુદ્રિત ગુણિ (પત્ર અ )માં જોવાય છે. - ભાસની મુદ્રિત આવૃત્તિની સત્તરિયા સાથે તુલના કરતાં જોઈ શકાય છે કે એમાં મૂળની કેટલીક ગાથાઓ વણ લેવાય છે. દા. ત. ભાસની ૧૯, ૨૫, ૪૧, ૫૮, ૮૦, ૮, ૧૨૨, ૧૨૩, ૧૫૧, ૫૫ ને ૧૩ એ ક્રમાંકવાળી ગાથાઓ સત્તરિયાની નિમ્નલિખિત અંકવાળી ગાથાઓ છે – ૧૨, ૧૩, ૧૪, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૪૦, અને ૪૭. આ સબંધમાં પુણ્યવિજયજી દ્વારા સંપાદિત આવૃત્તિ જોતાં ભાસની ૧૯, ૨૫ અને ૧૩મી ગાથા સત્તરિયામાં નથી ૧. આ હકીકત મને આગમ દ્વારકના સંતાનીય મુનિશ્રી કાલતસાગરજી તરફથી જાણવા મળી છે. 2010_05 Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રઢ ગ્રન્થ ૨૩૭ જ્યારે બાકીની સત્તરિયામાં ૧૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ અને ૩૬ એ ક્રમાંકે છે. દેવેન્દ્રસૂરિએ સતરિયા ઉપર ટીકા રચી છે અને મૂલ કૃતિમાં ૨૦ ગાથા ઉમેરી છે એમ ગુણરત્નસૂરિ આને લગતી અવસૂરિમાં કહે છે એવું વિધાન જિનરત્નકેશ વિ. ૧, પૃ. ૪૧૪)માં કરાયું છે.' આ જિનરાકેશ પ્રમાણે દેવસુન્દરસૂરિના શિષ્ય સમસુન્દરસૂરિએ ચૂર્ણિ, મુનિશેખરે (? અતિશેખરે , વૃત્તિ, કુશલભુવનગણિએ વિસિં. ૧૯૦૧માં બાલાવબેધ, કલ્યાણવિજયના શિષ્ય ધનવિજયગણિએ વિ. સં. ૧૭૦૦માં ટ, રાજહંસે બાલાવબધ અને કેઈકે ટીકા રચેલ છે. અંતમાં સત્તરવાને અંગે ચાર બાબતે હું નોંધું છું: ( ૧ ) આ કૃતિનું પ્રાચીનમાં પ્રાચીન અને વાસ્તવિક નામ શું છે તે વિચારવું જોઈએ. ( ૧ ) આ પ્રાચીન કૃતિનો તુલનાત્મક અભ્યાસ થવે ઘટે. ( ૩ ) સત્ત થાની મુદ્રિત ચુણ કરતાં એનાં જે વિવરણે પ્રાચીન અને અમુદ્રિત હોય તેનું સંપાદન થવું જોઈએ. ( ૪ જેમ કમ્મપયડિ ચુણિણ તેમ જ મલયગિરિસૂરિકૃત વૃત્તિ અને યશવિજયણિકૃત ટીકા સહિત એક જ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરાઈ છે તેમ સત્તરિયા પણ અંતરભાસ, ચણિ ભાસ અને મલયગિરિસૂરિકૃત ટકા અને બને તે ચુપણ કરતાં પ્રાચીન અન્ય વિવરણ સહિત એક ગ્રંથરૂપે વિશિષ્ટ પ્રસ્તાવના અને પરિશિષ્ટો સહિત પ્રસિદ્ધ થવી ઘટે. ૧. જૈ. સા સ. ઈ. પૃ. ૪૬ -8 )માં કહ્યું છે કે ગુણ રત્નસૂરિએ સંતતિકા ઉપર દેવેન્મણિકૃત ટીકા ઉપર આધાર રાખી વિ. સં. ૧૪૫૯માં અવસૂરિ રચી છે. થવી ઘટે રસ જે સા સા 2010_05 Page #263 -------------------------------------------------------------------------- ________________ 2૩૮ કમસિદ્ધાઃ રૂપરેખા અને પોસ્ટ ગ્રખ્યા અનુલેખ ઉપર પ્રમાણે આ લેખ તૈયાર કરી હું એ પ્રકાશનાર્થે મેકલવાની તૈયારીમાં હતો ત્યાં તે મુનિશ્રી દેલતસાગરજી દ્વારા શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડલ”( આ ગ્રા ) તરફથી ઈ. સ. ૧૯૪૮માં છપાયેલું “સતિકાપ્રકરણ (ષષ્ટ કર્મગ્રંથ)” નામનું પુસ્તક જોવા મળ્યું. એમાં સરિયાની એકેક ગાથા આપી એને અર્થ અને સાથે સાથે એને વિશેષાર્થ હિનદીમાં અપાયેલ છે. આ હિન્દી લખાણના કર્તા ૫. ફૂલચન્દ્ર સિદ્ધાન્તશાસ્ત્રી છે. આના સંપાદક તરીકે એમણે પ૯ પૃષ્ઠની મનનીય હિન્દી પ્રસ્તાવના લખી છે તેમ જ વિસ્તૃત વિષયાનુક્રમણિકા આપી છે. આ ઉપરાત અંતમાં એમણે પાંચ પરિશિષ્ટ આપ્યાં છે તે પૈકી બીજા પરિશિષ્ટ તરીકે એમણે અંતર્ભાગ્યની દસે ગાથાઓ આપી છે એ વાતની તેમ જ ચેથા પરિશિષ્ટ તરીકે દિગંબરીય “પ્રાકૃત પંચસંગ્રહ”ના એક પ્રકરણરૂપ સિ-તરિ આપી છે એ બાબતની હું અહીં નોંધ લઉં છું. પ્રસ્તાવના (પૃ ૫ તેમ જ ૨૧) માં કહ્યું છે કે તરવાર્થરની જેમ વેતાંબરીય ગણાતા શતક અને સપ્તતિકા એ બે શ્રેથે થોડાક પાઠભેદપૂર્વક શ્વેતાંબર તેમ જ દિગંબર એમ .બંને ફિરકાને માન્ય છે. ૧. અત્યારે કર્મથે જે રીતે ગાવાય છે તેમાં આનો ક્રમાંક છો છે વાથી આ નામ અપાયું છે. 2010_05 Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થ ૩૨૯ વેસપ્તતિકામાં અનેક સ્થળો પર મતભેદને નિર્દેશ છે. જેમકે એક મતભેદ ઉદય-વિક૯પ અને પદ–વૃદેની સંખ્યા -પતલાવતી વેળા અપાયે છે ( જુએ ગા ૧૯ ને ૨૦ તેમ જ -એની ટીકા ). બીજે મતભેદ “અગિકેવલી ગુણસ્થાનમાં નામકર્મની કેટલી પ્રકૃતિ સત્તામાં હોય તેને લગતે છે ( જુઓ ગા. ૨૬-૬૮). આ પ્રમાણે ઉલેખ કરી પ્રસ્તુત સત્તરિયા કર્મવિષયક અનેક મતાંતર પ્રચલિત થઈ ગયા હતા ત્યારે રચાઈ હેવી જોઈએ એમ કહેવાયું છે ( પૃ. ૬). કર્મવિષયક મૂળ સાહિત્ય તરીકે પખંડાગમ, કર્મપ્રકૃતિ, -શતક અને કષાયાભૂતની સાથે સાથે સપ્તતિકા પણ ગણાવાઈ છે. આમ પાંચ ગ્રંથને ઉલેખ છે (પૃ. ૬ , સપ્તતિકાની આ પ્રમાણે ગણના માટે એ કારણ અપાયું છે કે થેડી ગાથાઓમાં કિસાહિત્યને સમગ્ર નિચેડ આમાં અપાયે છે ( પૃ. ૬ ). સત્તસ્પિા ઉપરની મુદ્રિત સૃણિ સત્તરિયાની ૭૧ નહિ પરંત ૮૯ માથા ઉપર છે. એથી ચૂર્ણિકારને મતે આ સતરિયા એ ૮૯ ગાથાની કૃતિ છે. જે ૭૨ ગાથાઓ મળે છે ૨. આની ગાથાઓની સંખ્યામાં મતભેદ હોવા માટે ત્રણ કારણ . અપાયાં છે – ( અ ) લેખક અને ગુજરાતી ટીકાકારોએ અંતર્ભાગ્યને મૂળ માથા તરીકે કરેલે સ્વીકાર. ( આ ) દિગંબરીય સિત્તરિની કેટલીક ગાથાને સ્વીકાર. (ઈ) પ્રકરણો પગી અન્ય ગાથાઓને મળ ગાથારૂપે રવીકાર 2010_05 Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કર્મસિદ્ધાન્તરઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર તેમાં દસ ગાથાઓ અંતર્ભાષ્યની અને સાત બીજી મળી ૮૯ થઈ છે. આ સાત ગાથાઓ પ્રસ્તાવના ( પૃ. ૧૨-૧૩ )માં ઉદ્ધત કરી ગા.૪-૬ દિગંબરીય પંચસંગહગત ચિત્તરિની છે એમ કહ્યું છે પૃ-૧૩). વિશેષમાં “બામ રાખવાળી ગાથા ઉપરથી એવું અનુમાન કરાયું છે કે મુદ્રિત ચુણિના કર્તા ચદ્રષિ મહત્તર છે પૃ૧૩, ૧૬ ને ૧૭). પૃ. ૯માં મુદ્રિત ચુણિના સંપાદક શ્રી. અમૃતલાલના મતની આલોચના છે. “પઢતર” કહેવાથી એને મૂળની ગાથા ન ગણવી એ વાત પં. ફૂલચન્દ્ર સ્વીકારતા નથી (પૃ. ૯). શિવશમસૂરકૃત સયગ (બધયગ)ની ગા. ૧૦૪ અને ૧૦૫નું સત્તાસ્થાની મંગલગાથા અને અંતિમ ગાથા સાથે સંતુલન કરી એવું વિધાન કરાયું છે કે આ બંને ગ્રંથોના સંકલનકાર – કર્તા એક જ આચાર્ય હેય તે ઘણે સંભવ છે. ( પૃ. ૯, ૧૦ ). પૃ ૧૦-૧૧માં કહ્યું છે કે સયગ ( શતકની ચૂણિ ( પત્ર ૧ )મા શિવશર્મા આચાર્યને શતકના કર્તા કહ્યા છે એઓ એ જ શિવશર્મ છે કે જેઓ કમ પ્રકૃતિ કમ્મપડિ)ના. ૧. જે સત્તરિ પૂરત ભાગ છપાયે છે તે ગા. ૪ તે ગા... ૬૦ સાથે મળે છે પરંતુ ગા. ૫ ને ના પૂર્વાધ ગા. ૬૧ ને ૬૩ના પૂર્વાર્ધ પૂરતા મળે છે. – ઉત્તરાર્ધમા તે ભિન્નતા છે એટલે મા માયાએ દ. કરિની છે એમ કેમ કહેવાય ? - ૨. પૂ. ૧૦માં કહ્યું છે કે બીજી ગાથાને અનુરૂપ એક ગાથા જન્મકથામાં પણ જોવાય છે. 2010_05 Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થ ૨૪૧ કર્તા મનાય છે. આ હિસાબે કમ પ્રકૃતિ, શતક અને સપ્તતિકા એક જ કર્તાની કૃતિ સિદ્ધ થાય છે પરંતુ કર્મપ્રકૃતિ અને સપ્તતિકા મેળવતાં એમ જેવાય છે કે સપ્તતિકામાં અનંતાનુબંધી ચતુષ્કને ઉપશામ–પ્રકૃતિ કહી છે તે કમપ્રકૃતિમાં “ઉપશમના”. અધિકારમાં “નંતા વા” એવો નિર્દેશ કરી આ ચતુષ્કની ઉપશમવિધિ અને અંતરકરણવિધિનો નિષેધ કરાયે છે. આ પ્રમાણે વિવેચન કરી ત્રણ પ્રશ્ન ઉઠાવાયા છે – ( ૧ ) શું શિવશર્મ નામના બે આચાર્ય થયા છે કે જેમાંના એક શતક અને સતતિકાના કર્તા છે અને બીજા આચાર્ય કર્યપ્રકૃતિના ? ( ૨ ) શિવશર્મા આચાર્યો કર્મપ્રકૃતિ રચી છે એ શું કેવળ કિવદંતી છે ? ( ૩ ) શતક અને સપ્તતિકાની કેટલીક ગાથામાં સમાનતા જોઈને એ બેના કર્તા એક છે એમ માનવું ક્યાં સુધી ઉચિત છે? ' આમ પ્રનો જ કરી એ સંભવ દર્શાવા છે કે આના સંકલનાકાર એક જ આચાર્યું હશે કિન્તુ એનું સંકલન બે ભિન્ન ભિન્ન ધારાઓને આધારે થયું હશે. ગમે તે હે અત્યારે તે સપ્તતિકાના કર્તા શિવશર્મસૂરિ જ છે એમ નિશ્ચયપૂર્વક કહેવું તે વિચારણીય છે (પૃ. ૧૧). દિગંબરીય પ્રાકૃત પંચસંગ્રહનું સંકલન વિક્રમની સાતમી સદીની આસપાસમાં થઈ ગયું હતું તે પૃ ૧૪) આમાં સપ્તતિકા સંકલિત છે એટલે પ્રસ્તુત (શ્વેતાંબરીય) સિત્તરિ ( સત્તરિયા)ની રચના એની પૂર્વે થઈ ગઈ હતી એમ નિશ્ચિત થાય છે (પૃ. ૧૪), ૧૬ 2010_05 Page #267 -------------------------------------------------------------------------- ________________ ક્રમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્ય સંભવ છે કે અંતર્ભાષ્યની ગાથાઓની રચનાર સત્તરિના કર્તાજ હશે કેમકે કષાયપ્રાભૂતમાં જે ભાવ્ય-ગાથાઓ છે એના રચનાર કષાયપ્રાભૃતકાર જ છે (પૃ ૧૫). ૨૪૨ સર્જાયાની સુદ્રિત સુણ્ણિમાં સયમ, સંતકમ્સ. કસાયપાહુડ અને ૪કમ્મપડિ-સંગહુણીના ઉલ્લેખ છે. સત્તરિયા એ વાત સિદ્ધ કરતી નથી કે સ્રીવેદી જીવ મરીને સમ્યગ્દષ્ટિએમાં ઉત્પન્ન થાય છે ( જો કે દિગંબર પર પરાની આ નિરપવાદ માન્યતા છે ). આ સંબંધમાં મલયગિરિસૂરિએ ચણૢિ વગેરે અનેક ગ્રંથોના ઉપયાગ કર્યાં છે ( રૃ. ૧૯ ). અન્ય સતરિયાઓ- ૧) ચન્દ્રષિ* મહત્તરકૃત પંચસંગહુપગના અંતિમ પ્રકરણ—અધિકારમાંની અનેક ગાથાએ પ્રસ્તુત શ્વે. સ-રિયા સાથે મળતી આવે છે, ( ૨ ) આ પગરણની રચના પ્રસ્તુત સુ-તરિયા રચાયા બાદ ઘણું સમયે થઇ છે અને ( ૩ ) એના આ અંતિમ અધિકારના આધાર પ્રસ્તુત સતરિયા છે એમ પ્રસ્તાવના ( પૃ. ૨૦)માં ઉલ્લેખ છે ( અને એ વાસ્તવિક જણાય છે). ૧. જુએ પત્ર ૪ તે ૫. ૨. જુઓ પત્ર ૭ તે ૨૨. ૩. જુઓ પત્ર ૬ર. દ્વાવી જોઇએ એમ લાગે આ નામની ક્રાઇ શ્વેતાંબરીય કૃતિ જરૂર છે . ૪. જુઓ પત્ર ૬૧-૬૩, 2010_05 www.jainelisrary.org Page #268 -------------------------------------------------------------------------- ________________ - Dઢ ગ્ર ૨૪૩ દિગંબરીથ પ્રાકૃત પંચસંગ્રહ એક “સંગ્ર” ગ્રંથ છે. એમાં જીવસમાસ, પ્રકૃતિસમુત્કીર્તન. બન્ધોદયસયુક્તપદ, શતક અને સપ્તતિકા એમ પાંચ ગ્રંથને સંગ્રહ કરાય છે. એનાં છેલ્લાં બે પ્રકરણે ઉપર ભાષ્ય પણ છે. આ પંચસંહને આધાર લઈ અમિતગતિએ વિ. સં. ૧૯૭૩માં સંસ્કૃતમાં પંચસંગ્રહ છે એટલે એમાં સપ્તતિકા છે (પૃ. ૨૦-૨૧ ). દિગબરીય પ્રાકૃત પંચસંગ્રહમાં ૭૧ ગાથાઓ છે. એમાંની ૪૦ કરતાં વધારે ગાથા વેતાંબરીય સત્તરિયા સાથે મળતી આવે છે. ચોદેક ગાથામાં પાઠભેદ છે. માન્યતા અને વર્ણનમાં ભેદને લઈ ને બાકીની ગાથા ભિન્ન છે (પૃ. ૨૧ ). દિગબંરીય પ્રાકૃત પંચસંગ્રહને પુષ્કળ ઉપયોગ ગમ્મસારના જીવકાંડ અને કર્મકાંડમાં કરાયો છે. કર્મકાંડમાંભા એ મત આ વાતની સાક્ષી પૂરે છે કેમકે એ ઉલલેખ આની સપ્તતિકા સિવાય કે અન્ય દિગંબરીય કૃતિમાં જેવાતે નથી ( પૃ. ૨૩ ). ધવલા (પુ. ૪, પૃ. ૩૧૫)માં એને કર્તા વીરસેને “વીરસમાપ ” એમ કહી “જીવં જ જીવવિજ્ઞા” વાળી ગાથા ઉદ્ધત કરી છે. આ પ્રાકૃત પંચસંગ્રહમાં ૧૫લ્મી ગાથા તરીકે જોવાય છે. આથી ધવલાની રચના થઈ તે પૂર્વે આ પ્રાકૃત ૧. ખરી રીતે આને બદલે પાઈય નામ અપાવાં જોઈએ જેમકે પયડિસમુક્કરણ ઈત્યાદિ. ૨. માન્યતાભેદનાં ચાર ઉદાહરણ અપાયાં છે. જુઓ પૃ. ૨૧-ર, 2010_05 Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ માન વરૂપ અવિની રચના માગ (ગ, પંચસગ્રહનું વર્તમાન સ્વરૂપ નક્કી થઈ ગયું હતું (પૃ. ૨૪). વળી શ્વેતાંબરીય સયગની ચણિની રચના પહેલાં આ દિગંબર ગ્રંથ રચાય છે (પૃ. ૨૪) કેમકે આ સયગ ( ગા. ૩ ના ચુણિણમાં જે બે વાર પાઠાંતરનો ઉલ્લેખ છે તે પાઠાંતર દિગંબરીય પ્રાકૃત પંચસંગ્રહમાં નિબદ્ધ દિગંબર પરંપરાના શતકમાથી લઈને ઉઠ્ઠત કરાયેલ છે એમ જણાય છે (પૃ. ૨૫) 9. સયમની ચુણના કર્તા જે ચન્દ્રર્ષિ છે તે જ પંચસંગહ-૫ગણના કર્તા ચદ્રષિ મહત્તર કદાચ હશે. ( પૃ. ૨૬ છે. જેને આ બંને એક જ હોય તે દિવ્ય પ્રાકૃત. પંચસંગ્રહ ચન્દ્રષિ મહત્તરના પંચસંગહપગરણ કરતાં પહેલાં છે ( પૃ. ૨૬ ). પ્રેમી-અભિનંદન ગ્રંથમાં પૃ. ૪૧૭–૪૨૩માં શ્રી. હીરાલાલ જૈન સિદ્ધાન્તશાસ્ત્રીને પ્રારા ગૌ સંત વવવંદ્ય તથા વનવા ભાવાર” નામને લેખ છપાયે છે. આમાં પ્રારંભમાં એક અજ્ઞાતકતૃક પ્રાકૃત અને બીજે અમિતગતિકૃત સંસ્કૃત એમ બે પંચસંગ્રહને નિર્દેશ કરી દિ. પંચસંગ્રહમાંનાં પાંચે. ૧. ખંભાતના ભંડારની એક તાડપત્રીય પ્રતિની પુપિકામાં તાવાર્યશ્રીન્નમદત્તરશતવય ! રાતથ ગ્રંથાય ” એ છે. ઉલ્લેખ છે એટલા જ ઉપરથી જ સયાગ ( શતક )ના, ચાકાર તે જ પંચમ ગ્રહકાર છે એમ માનવાનું હોય તે હું એમ કરતા જરૂર ખેચાઉં છું આથી આ સંધબમાં કેઇ બીજુ સબળ. પ્રમાણુ હોય તો વિશેષન અ રજુ કરવા હું વિનવું છું. ૨. ચેથા અને પાંચમા પ્રકરણમાં ગા. ૩૭૫ ને ૫૧૮ તેમ જ શ્લો. ૪૫૦ ને ૫૮૨ છે અમ અહીં ઉલેખ છે. 2010_05 Page #270 -------------------------------------------------------------------------- ________________ : \ \ રેક પોઢ ગ્ર પ્રકરણેમાંથી કેટલાંક અવતરણે આપી પ્રાકૃત પંચ સંગ્રહ સં. પંચસંગ્રહથી પ્રાચીન છે એમ દર્શાવાયું છે અને એથી વિપરીત માન્યતા માટે અવકાશ નથી એમ સિદ્ધ કરવા માટે ધવલા ( પુ. ૪, પૃ. ૩૧૫ )ગત અવતરણ અપાયું છે અને વરાણાને બદલે ઘરમાણg જોઈએ એમ સૂચવાયું છે. દિવ્ય પ્રાકૃત પંચસગ્રહના શતક (સયગ) અને સપ્તતિકા(સરિ) એ બે પ્રકરણની એકેકી ગાથા ઉપર ત્રણ ત્રણ ગાથા જેટલું ભાગ્ય છે એમ અહીં કહેવાયું છે. વિશેષમાં આ બંને પ્રકરણની રચના એ નામની . કૃતિ ઉપરથી થયાને સ્પષ્ટ ઉલેખ કરાવે છે એટલું જ નહિ પણ જે મૂળ કૃતિઓના સંકલનરૂપ આ દિo કૃતિ છે તેનાં નામે કૃતજ્ઞતા દર્શાવવા માટે એ જ રખાયાં છે એમ ઉમેરાયું છે. ત્યાર બાદ બાકીનાં પ્રકરણે પૈકી પ્રકૃતિસમુત્કીર્તનની રચનાને આધાર છખંડાગમની આ નામની ચૂલિકા કે જે છઠ્ઠા ભાગમાં છપાઈ છે તે છે એમ કહી જીવસમાસ, અને કર્મપ્રકૃતિસ્તવ એ બે પ્રકરણે છખંડાગામના “બંધસ્વામિ7 અને “બંધવિધાન” નામના બે ખંડને આધારે રોજાયાને સંભવ દર્શાવાય છે. અંતમાં દિ. પ્રાકૃત પંચસંગ્રહના કતાંનું નામ જાણવામાં નથી પરંતુ એને સમય શકસંવત્ ૭૩૮માં પૂર્ણ કરાયેલી ધવલાની પહેલાં અને વિક્રમની પાંચમી સદીમાં થઈ ગયેલા મનાતા શિવશર્મસૂરિકૃત સમગની રચના પછીને છે એમ કહ્યું છે. { આ પ્રમાણેના આ લેખમાં પ્રસ્તુત શ્વે. એરિયાને અધારે દિ. પ્રાકૃત પંચસંગ્રહ–સત્તરિનામનું પ્રકરણ રચાયાનું જે * ૧. આ નામની જે . કૃતિ છે તે તે આના આધારરૂy નહિ હોય? જ - - - - - - - - 2010_05 Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કમસિદ્ધાન્ત : રૂપરેખ અને પ્રૌદ્ધ ગ્રન્થ પણ વિધાન છે – જે નિષ્કર્ષ કઢાયે છે તેને અંગે પં. કુલચન્દ્ર ઉપર્યુક્ત પ્રસ્તાવના ( પૃ. ૨૬)માં કહ્યું છે કે જ્યાં સુધી આ નિષ્કર્ષની પુષ્ટિ માટે કોઈ નિશ્ચિત પ્રમાણ નહિ મળે ત્યાં સુધી આ નિષ્કર્ષ કાઢવો કઠણ છે અત્યારે તે કેવળ એટલું જ કહી શકાય તેમ છે કે કેઇ એક સત્તરિને જોઈને બીજી રચાઈ છે. ૫. ફૂલચન્દ્રનું આ વિધાન તેમ જ એમણે પ્રસ્તાવનામાં રજૂ કરેલી કેટલીક બાબતે સાથે હું સંમત થતું નથી એટલું જ અત્યારે તે કહું છું સાથે સાથે હું એ ઉમેરું છું કે ગાગરમાં સાગરને સમાવવાની અદ્ભુત કળાના ઉતમ નમૂનારૂપ વે. સત્તરિયાની રચના કરે. સયગ ( બન્ધસયા ) અને કપાડિ પૂર્વે થઈ હશે એ વિચાર મારા મનમાં ઉદ્દભવે છે. અંતમાં હું એટલું સૂચવું છું કે આ વિવિધ સત્તરિયા એક સાથે છપાવાય અને એવી રીતે સયમ માટે પણ વ્યવસ્થા થાય તે તુલનાત્મક અભ્યાસ કરનારને વિશેષતઃ અનુકૂળતા રહેશે અને તેમ થતાં કેટલીક વિવાદગ્રસ્ત કે સંદિગ્ધ બાબતે વિષે અંતિમ નિર્ણય રજૂ કરાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે. – જે. ઘર પ્ર( પુ. ૬૭, અં. ૯ અને ૧૧ ) ૧. અહીં હું એમને બે પ્રશ્ન પૂછું છું – ( ) દિ. પંચમહના “શતક' પ્રકરણની રચના શાને આભારી છે ? ( આ ) દિગંબરીય સાહિત્યમાં સત્તરિ અને સાયગા નામની સવતંત્ર તિઓ કેમ જણાતી નથી? - ૨. દિ. પ્રા. પંચસંગમના આ પ્રકરણને ભાર ( ભા ) જ છપાવવું ઘટે, 2010_05 Page #272 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ]. પંચસંગહાગણનું પાચન પ્રકાશને – જૈનેના કર્મ સિદ્ધાન્તના અભ્યાસીને પંચસંગહ ( સં. પંચસંગ્રહ)નું નામ સૂચવવું પડે તેમ નથી. આ કૃતિ મલયગિરિસૂરિકૃત સંસ્કૃત ટીકા સહિત હીરાલાલ હંસરાજ તરફથી ચાર ભાગમાં ઈ. સ. ૧૯૧૦ ઈત્યાદિમાં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ ઈ. સ. ૧૯૧૯માં પાંચ દાર ( દ્વાર ) પૂરતું મૂળ એને અંગેની મલયગિરિસૂરિકૃત ટીકા સહિત “જૈન આત્માનંદ સભા” તરફથી છપાવાયું હતું. આને પ્રથમ ભાગ તરીકે ઉલ્લેખ છે. એના પછીના બીજા ભાગો છપાયા હોય તે તે જાણવામાં નથી. આ સંપાદનમાં વિષયની સંક્ષિપ્ત સૂચી નથી કે સામાન્ય કેટિની પણ પ્રસ્તાવના નથી તે પછી મલયગિરિસૂરિની ટીકામાંનાં અવતરણેની તારવણી, વિશેષનાગેની સૂચી ઈત્યાદિની તે આશા જ શી રાખવી આગમાદય સમિતિ” તરફથી ઈ. સ. ૧૯૨૭માં જે સંપૂર્ણ મૂળ પ્રસિદ્ધિ પ્રમાણેની” પૂરેપૂરી પજ્ઞ વૃત્તિ સહિત છપાવાયું હતું એમાં પણ વિષય સૂચી ઈત્યાદિ નથી. મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર” (ડભોઈ) તરફથી ઉપર્યુકત સને ટકા સહિત મૂળ બે ભાગમાં ઈ. સ. ૧૯૩૮ ને ૧૯૩માં છપાયેલ છે. પ્રથમ બે ભાગ પાયે અને પછી પહેલે પાસે એટલે આમ કાલવ્યતિક્રમ છે. અમે ભાગમાં સંસ્કૃતમાં જિમયાનુક્રમ છે. બીજા પગના પ્રારંભમાં અમે ભાગને અને 2010_05 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્ર સંસ્કૃતમાં દસ દસ પરિશિ છે. તેમાંથી સાક્ષીરૂપે નિર્દેશાયેલા કેટલાક ગ્રંથનાં નામે હું અહીં નોંધું છું – પ્રથમ ભાગમાં હારિભદ્રીય ધર્મસાર પ્રકરણ (પત્ર ૧૩ આ, શતકબૃહપૂર્ણિ ( પત્ર ૧આ ઇત્યાદિ ), શતચૂણિ ( પત્ર ૨૦૦આ ઇત્યાદિ ) અને પંચસંગ્રહપટીકા (પત્ર ૩૭ખ) અને ૨૦૫૫) તેમ જ બીજા ભાગમાં સપ્તતિકાચૂર્ણ (પત્ર ૨૯૯આ ઈત્યાદિ ). આ ગ્રંથને મલયગિરિસૂરિકૃત ટીકામાં ઉલ્લેખ છે. મૂળ એની સંસ્કૃત છાયા તેમ જ એના તથા મલયગિરિસૂરિકૃત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે બે ખંડમાં “પંચસંગ્રહ” એ નામથી વિ. સં. ૧૯૧ ને ૧૯૯૭માં અનુક્રમે પ્રસિદ્ધ થયું છે. પહેલા ખંડમાં ૩૯૧ ગાથા અને બીજામાં ૬૦૦ ગાથા અપાઈ છે. બંને ખંડમાં ગુજરાતીમાં વિસ્તૃત વિષયાનુક્રમ છે. વિશેષમાં બીજા ખંડને અંગે અનુવાદક શ્રી. હીરાલાલ દેવચંદ શાહનું નિવેદન છે અને વિદ્વદ-વલલભ મુનિ શ્રી પુણ્યવિજયજીને ગુજરાતીમાં આમુખ છે. આ આમુખમાં ભારતીય દર્શનસાહિત્યમાં તેમ જ જૈન દર્શનમાં કર્મવાદનું સ્થાન, જૈન કર્યસાહિત્યના પ્રણેતાઓને નામે લેખ જૈન કર્મવાદસાહિત્યની વિશિષ્ટતા, પંચસંગહ અને એની વૃત્તિઓને સંક્ષિપ્ત પરિચય, પચરંગહના કે ચર્ષિ મહત્તરને સમય, એમની કૃતિઓ ૧. આ પરિશિષ્ટોની જેમ પણ વૃત્તિમાં તેમ જ મલયગિરિસુરિસ્કૃત ટીકામાં જે અવતરણે છે તેની અકારાદિ ક્રમે સૂચી અપાઈ હતી અને સાથે સાથે એનાં મૂળને નિર્દેશ કરાયો હોત તો આ આવૃત્તિની ઉપયોગિતા અને મહત્તામાં વૃદ્ધિ થાત. 2010_05 Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ પ્રોઢ ગ્રન્થ તેમ જ પ્રસ્તુત અનુવાદને અંગે બે બેલ એમ વિવિધ બાબતે અપાઈ છે. આ પૈકી કેટલીક વિગતેની આચના આ લેખમાં આગળ ઉપર કરાશે. ' નામકરણ અને એની સાન્યતા–પંચસંગહના કર્તાચદ્રષિએ આદ્ય ગાથામાં આ કૃતિનું નામ પંચસંગહ આપ્યું છે. અંતિમ ગાથામાં અને એમણે “પગરણ” ( સં. પ્રકરણ ) કહેલું છે આની “સ્વપજ્ઞ વૃત્તિના અંતમાં આને “શાસ્ત્ર તરીકે ઉલ્લેખ છે. આ ઉપરથી આ કૃતિને આપણે પંચમંગાપગરણ અથવા પંચસંગ્રહશાસ્ત્ર એ નામે ઓળખાવી શકીએ. - પંચસંગહ નામ જ સૂચવે છે કે એ પાંચના સંગ્રરૂપ હશે અને વાત પણ તેમ જ છે એટલું જ નહિ પણ આની બીજી ગાથામાં આ નામની સાન્થથતા – યથાર્થતા દર્શાવતાં ગ્રન્થકારે જાતે કહ્યું છે કે આમાં સયગ ઈત્યાદિ પાંચ ગ્રંથને સંક્ષેપ ( સમાવેશ ) કરાવે છે એથી આ નામ છે અથવા આમાં પાંચ દાર તે દ્વાર ) છે એથી આ નામ છે. આ પાંચ ગ્રંથ કયા તે વિષે “પજ્ઞ વૃત્તિમાં નિર્દેશ નથી. ફક્ત શતક (પા. સયા ) એટલું એક જ નામ અપાયું છે. બાકીનાં નામ માટે તે અત્યારે તે મલયગિરિસૂરિન ટીકાને જ આશ્રય લેવું પડે તેમ છે આ સૂરિએ નીચે મુજબ પાંચ ગ્રંથે ગણાવ્યા છે :– ( ૧ ) શતક, (૨) સખતિકા, ( ૩ ) કષાયપ્રાભૂત, (૪) સત્કમેન ( ગુ. સત્કર્મ ) અને ( ૫ ) કર્મપ્રતિ, પાંચ દાર ( દ્વાર)-પાંચ દાર કયાં એ વાત ગ્રંથકારે ત્રીજા માથામાં નિર્દેશી છે. એ ઉપરથી ( ૧ ) વેગ અને ઉપયોગની 2010_05 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો માર્ગણ, ( ૨ ) બંધક, ( ૩ ) બદ્ધવ્ય, (૪) બંધના હેતુઓ અને (૫) બંધના પ્રકારે એમ પાંચ દાર છે એમ જાણી શકાય છે. ભાષા, પરિમાણ, વિષય ઇત્યાદિ – પંચસંગહની રચના જઈણ મહટ્ટી (જેન માહારાષ્ટ્રી ) ભાષામાં પદ્યમાં કરાઈ છે. એમાં એકંદર ૯૩ ગાથા છે. પ્રારંભમાં વીર જિનેશ્વરને પ્રણામ કરાવે છે. “પ” વૃત્તિવાળી આવૃત્તિ પ્રમાણે પહેલું ગોપગ-માર્ગ દ્વાર ૩૩મી ગાથાએ પૂર્ણ થાય છે. બીજું દ્વાર ૩૪મી ગાથાથી ( પત્ર ૧૩ ) શરૂ કરાઈ ૧૧૮મી ગાથાએ ( પત્ર ૩૩ ) પૂર્ણ કરાયું છે. આ પૈકી ૧૧૭મી ગાથાની પજ્ઞ વૃત્તિ ( પત્ર ૩૨આ-૩૩ માં અવતરણરૂપે દસ પાઈય પદ્યો છે. ત્રીજા દ્વારને પ્રારંભ ૧૧લ્મી ગાથાથી કરાવે છે. એને લગતી લક્ષ્મી ગાથા પછીને કમાંક પર, ૫૩ એમ આ દ્વારની છેલી ગાથાને ક્રમાંક ૬૭ને અપાયે છે. આનું કારણ શું છે એ વાત બાજુ ઉપર રાખતાં અને ચાલુ અંક પ્રમાણે વિચારતાં એમ કહી શકાય કે ગા. ૧૧૯-૧૮૫ પૂરતું ત્રીજું દ્વાર છે. ચેથા દ્વારમાં ૧-૨૩ ગાથા છે અને પાંવમાં દ્વારમાં ૧-૮૫ ગાથા છે. આમ પાંચ દ્વારમાં અનુક્રમે ૩૩, ૮૫, ૬૭, ૨૭ અને ૧૮૫ ગાથા છે એટલે કુલ્લે ૩૦ ગાથા છે. પત્ર ૧૦૯આથી “કર્મ-પ્રકૃતિ' નામને અધિકાર શરૂ કરાવે છે. એની આદ્ય ગાથામાં કુતરાને પ્રણામ અને બંધન ૧. જૈન આત્માનંદ સભાવાળી આવૃત્તિમાં ૩૪, ૮૪, ૬૧, ૨૨ મે ૧૮૫ ગાયા ( એ કંદર ૨૯ )ગાથા છે. 2010_05 Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ રાખ્યા ૨૫૧ વગેરે કરણે કહેવાની પ્રતિજ્ઞા છે. બંધનકરણ ! ગા. ૧–૧૧૨ ), સંક્રમ-કરણ ( ગા. ૧-૧૧૯ ), ઉવર્તના–અપવર્તનકરણ ( ગા. ૧-૨ ), ઉદીરણ-કરણ ( ગા. ૧-૮૯ ), ઉપશમના-કરણ ( ગા. ૧-૯૪ ) અને દેશપશમના ( ગા. ૧-૭ ), ઉદીરણા-કરણ ( ગા. ૧-૮૯ ), ઉપશમના–કર ( ગા. ૧-૯૪) અને દેશપશમન ( ગા. ૧-૭ ) તેમ જ નિધત્તિનિકાચના-કરણ ( ગા. ૧-૨ ) અને આઠે કરણું (ગા. ૧ ) એમ આઠ કરણેની કુલે ૪૪૪ ગાથાઓ છે. પત્ર ૨૦આથી “સપ્તતિકા' નામના અધિકારને પ્રારંભ કરાવે છે. આની આદ્ય ગાથામાં એ ઉલ્લેખ છે કે મૂળ પ્રકૃતિઓનું અને ઉત્તર પ્રવૃતિઓનું સાદિ અને અનાદિ ( તેમ જ ધ્રુવ અને અધુવ )ની પ્રરૂપણાને લગતું બંધવિધાન કહ્યું. હવે સંવેધને લગતું બંધવિધાન અમે કહીએ છીએ. આ અધિકારને અંગે ૧૫૬ ગાથા છે. આમ આ પંચસંગહના નિમ્નલિખિત ત્રણ અધિકાર છે – ( ૧ ) પાંચ દ્વારના નિરૂપણરૂપ અધિકાર (ગા. ૧-૩૭), ( ૨ ) “કર્મ–પ્રકૃતિ અધિકાર ( ગા. ૧-૪૪૪ ). ( ૩ ) સપ્તતિકા-અધિકાર ( ગા. ૧-૧૫૬ ). એકંદરે ગાથાની સંખ્યા ૯૩ છે. અહીં કઈ પ્રશ્ન ઉઠાવે કે પાંચ દ્વારા કહેવાની પ્રતિજ્ઞા કર્યા પછી ગ્રન્થકારે આઠ કરણને અધિકાર કેમ કહ્યો તે આને ઉત્તર આ અધિકારની આદ્ય ગાથામાં ગ્રન્થકારે જાતે જ સૂચવ્યું છે કે સંક્રમ-કરણને અતિદેશ પહેલાં અનેક સ્થળ 2010_05 Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨પર કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે ઉદયના અને સત્તાના નિરૂપણ પ્રસંગે કરાવે છે એટલે જેને નિદેશ હેય તેનું સ્વરૂપ વિચારવું ઘટે. આથી સંક્રમ-કરણનું પ્રરૂપણ છે અને એને સાહચર્યથી અન્ય કરણેનું પ્રરૂપણ પણ સ્થાને છે. સંક્ષેપ અધિકારીને વિચાર કરતાં કર્મપ્રકૃતિ અને સપ્તતિકા એ બે ગ્રંથને પંચસાહમાં સંક્ષેપ કરાવે છે એમ જણાય છે. આ બે ગ્રંથો પૈકી એક તે શિવશર્મસૂરિએ રચેલી અને હરિભદ્રસૂરિએ કમ્મપડિસંગહણી તેમ જ કર્મપ્રકૃતિસંગ્રહણિકા તરીકે નિર્દેશેલી અને સમર્થનાર્થે ઉપગમાં લીધેલી કમ્મપડિ જ હોય એમ લાગે છે. આની સ્પષ્ટ સાબિતી માટે તે કમ્મપડિ અને અડીં આપે વા “કમં પ્રકૃતિ ” અધિકારનું ગાથાની સમાનતા, અર્થ–દષ્ટિએ સામ્ય એમ અનેક દષ્ટિએ સંતુલન થવું ઘટે. આ કાર્ય કેઈએ કર્યું હોય તેમ જાણવામાં નથી. હું પણ આ કાર્ય અત્યારે તે હાથ ધરી શકું તેમ નથી. દિક્યના નિઃસ્પન્દરૂપ જે સિત્તરિને ચર્ષિની કૃતિ માનવાની ભૂલ થવા પામી છે અને જે કૃતિને નિર્દેશજિનભદ્રગણિએ ક્ષમાશ્રમણે વિશેસણવઈમાં કર્યો છે એ સિત્તરિ (સપ્તતિકા) અત્રે પ્રસ્તુત હશે. આને અંતિમ નિર્ણય તે આ પ્રાચીન કૃતિની અહીં અપાયેલ “સપ્તતિકાર અધિકાર સાથે સરખામણી કરાયા બાદ આપી શકાય. આ સરખામણીનું કાર્ય કેઈએ ન કર્યું હેય તે તે કરવા જેવું છે. ૧. “ સ્વપજ્ઞ ” ટીકા ( પત્ર ૧૦૮ )માં “સત્તા ” માટે “સત-- કમેન' શબ્દ પ્રયોગ કરી છે. 2010_05 Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થા ૨૧૩ 3 સયગ એ શિવશસુકૃિત અન્ધસયમ જ હશે. જો એમ હાય તા કમ્મપડિમાં મધનકરણની ગા. ૧૦૨માં આના ઉલ્લેખ છે. આ અન્ધસયગના પાંચસ ગહમાં કેવી રીતે સ ંગ્રહ કરાયે છે એ પશુ દાખલાદલીલપૂર્વક કાઇએ વિચાર્યું હોય એમ જણાતું નથી. આમ છતાં સયમ, કમ્મપડિ અને સિત્તાિ પ્રસ્તુત ગ્રંથમાં કાઇ ને કંઇ રીતે સમાવેશ કરાયા છે. એમ માની લઈએ તે પણ સત્કન્ અને કસાયપાહુડ એ નામની કોઇ શ્વેતાંબરીય જ કૃતિ આજે ઉપલબ્ધ નથી તે। પછી એના સમાવેશ કેમ થયા છે એ વિષે તે શું કહેવું? ડભાઇની આવૃત્તિના પત્ર ૧૧૬માં ‘સર્કન્' નામના ગ્રન્થના ઉલ્લેખ છે અને એમાંની એક ગાથાને અશ નીચે મુજબ અવતરણરૂપે અપાયે છેઃ— निद्दादुगरस उदओ खीण ( ग ) खवगे परिचज. " આ જ અંશ પત્ર ૨૨૭માં પણ અપાચે છે અને એના મૂળ તરીકે ‘સત્કન' ગ્રંથના ઉલ્લેખ છે. t આ ખતે માબત મલયગિરિસૂરિષ્કૃત ટીકામાં છે એટલે એમની સાથે ‘સત્કમન” નામના ગ્રંથ કે એની આ પંક્તિ રજૂ કરનારી કેાઈ કૃતિ હોવી જોઇએ. દિગમ્બર આચાય પુષ્પદન્ત અને ભૂતબલિએ જે છડાગમ રચ્ચેા છે .એને જિનરત્નકાશ (વિ ૧, પૃ. ૪૧૧)માં સત્કમપ્રભૃત્ત ગૃહ્યો છે. દિગ ંબર આચાય ગુણુધરે કસાયપાહુડ (કષાયપ્રાભૃત) રચ્યુ' છે અને એ મજે મળે છે. આ દિગબર આચાર્ચીના સમય પરત્વે મતભેદ જોવાય છે. } k સવાર: મેપ્રથાઃ” નામથી 2010_05 Page #279 -------------------------------------------------------------------------- ________________ a૫૪ કર્મસિદ્ધાન્તઃ રૂચ રેખા અને પ્રૌઢ ગ્રન્થ પ્રસિદ્ધ થયેલી આવૃત્તિના અંતમાં 9 ર૦માં ગુણધરને સમય અનુમાને વિક્રમની પમી સદી” અને પુષ્પદંત–ભૂતબલિને સમય “અનુમાને વિક્રમની ૪-૫મી સદી” દર્શાવાયેલ છે. - બંને સંપ્રદાયમાં દાર્શનિક બાબતે પર વિશેષ ભિન્નતા નથી અને એક બીજાની કૃતિઓને પણ ઉપયોગ કર્યો છે. કેટલીક દિગંબરીય કૃતિનાં નામ વેતાંબરીય કૃતિના અનુકરણરૂપે જાયાં છે તેમ જ સિદ્ધપાહુડ એ નામની શ્વેતાંબરીય કૃતિ તે આજે પણ મેજુદ છે. આ વિવિધ બાબતને લક્ષ્યમાં લેતાં સત્કર્મન અને કસાયપાહુડ એ દિગંબરીય જ કૃતિને પંચસંગહના પ્રણેતાએ ઉપયોગ કર્યો હોય એ વાત ભાગ્યે જ સંભવી શકે. મલયગિરિસૂરિએ ૧૮૦૦૦ કલેકપ્રમાણુક ટકામાં કસાયપાહુડ સિવાયના ચારે ગ્રંથને સાક્ષી તરીકે ઉલ્લેખ છે. એ ઉપરથી એમ અનુ મનાય છે કે આ કસાયપાહુડ આ સૂરિના પણ જોવામાં આવ્યું નહિ હોય. ખંભાતના શાંતિનાથના ભંડારમાં વા( ? )મદેવની ૨૫૦૦ કપ્રમાણુક દીપક નામની પંચસંગહ ઉપર વૃતિ હોવાની નોંધ મળે છે. વિશેષમાં એ વિક્રમની બારમી સદીની કૃતિ હેવાનું મનાય છે. આ વૃત્તિ પુણ્યવિજયજીએ જોઈ નથી તેમ છતાં “આમુખ” ( પૃ. ૫ )માં એમણે કહ્યું છે કે પજ્ઞ ટીકા અને મલયગિરિકૃત ટીકાની કક્ષાથી એ હેઠળ જ હશે અથવા આ ટીકાઓને અનુસરીને જ એ સંક્ષિપ્ત કૃતિ બની હશે.” 2010_05 Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રોઢ ગ્રખ્યા શ્યપ મેં દીપકનાં દર્શન કર્યા નથી છતાં એના રચનાસમય વિષે ઉલલેખ વિચારતાં આ દીપક ઉપલબ્ધ હોય તે તેનું સમુચિત રીતે પ્રકાશન થવું ઘટે એવું મારું નમ્ર મંતવ્ય છે. વળી એમાં જે જે ગ્રંથની સાક્ષી હોય તે તે ગ્રંથને નિર્દેશ થવે ઘટે. આ દીપક સંક્ષિપ્ત હેવા છતાં એમાં કસાયપાહુડને ઉલેખ કદાચ મળી પણ આવે. વિવરણે- ઉપર જે ત્રણ ટકાએ ગણાવાઈ છે. એ ઉપરાંત કઈ પ્રાચીન વિવરણ હોય એમ જણાતું નથી. પ્રણેતા-પંચસંગહના પ્રણેતાએ અંતિમ ગાથામાં પિતાનું નામ ચંદરિસિ ( સં. ચન્દ્રર્ષિ ) એમ જણાવ્યું છે. આના 'ઉપરની “પણ” તરીકે ઓળખાવાતી ટીકામાં આ શાસ પાશ્વષિની ચરણસેવાથી કરાયું એ ઉલેખ છે જે આ ટીકા પ જ હોય છે કે જે બાબત શંકા ઉઠાવવાનું કઈ કારણ જણાતું નથી ) તે આ ચન્દ્રષિ પાર્શ્વર્ષિના સેવક છે અને સંભવ છે કે એ એમના ખુદ શિષ્ય પણ હેય. પણ પ્રકામાં તેમ જ મલયગિરિસૂરિકૃત ટીકામાં ચર્ષિની “મહત્તર” નામની પદવી વિષે ઉલ્લેખ નથી જે કે એમને કેટલાક મહત્તર’ ગણે છે. આથી “મહત્તર' તરીકે એમને પ્રથમ કોણે ઓળખાવ્યા એ પ્રશ્ન વિચારવું જોઈએ. ચન્દ્રર્ષિની કૃતિઓ – ચન્દ્રર્ષિની એક કૃતિ તે પંચરંગહ છે અને એ પાઈય ( પ્રાકૃત)માં છે. એમની બીજી કૃતિ તે આ ઉયરની દસ હજાર હેક જેવી સંસ્કૃત કૃતિ હેવાનું મનાય છે. સિરિ એ તે એમની કૃતિ નથી. વળી એના 2010_05 Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ઉપરની ગુણિ ( ચૂણુિં ) એમણે રચી હોય એમ અર્વાચીન હાથથી જોતાં તે જણાતું નથી એટલે તાડપત્રીય પ્રતિએ આ. સંબંધમાં તપાસવી જોઈએ, ચન્દ્રર્ષિને સમય – પંચસંગ્રહ કે એની “રપજ્ઞ' ટીકા કયારે રચાઈ એ દર્શાવાયું નથી એટલે ચન્દ્રાષના સમય માટે અનુમાન કરવું પડે તેમ છે. “પંચસંગ્રહ” નામના ગુજરાતી, અનુવાદમાના “નિવેદન”માં કહ્યું છે કે “ આ આચાર્ય મહારાજ કમપ્રકૃતિ અને પ્રાચીન કમ ગ્રંથકારની પછી થયેલા હોવાથી તેમણે આ ગ્રંથના પહેલા ભાગમાં પાંચ કર્મગ્રંથ આદિને અને બીજા ભાગમાં કર્મપ્રકૃતિ અને સપ્તતિકા–છા કર્મગ્રંથને સંગ્રહ કર્યો છે.” અહીં આચાર્ય મહારાજ” એમ કેમ કહ્યું છે તે સમજાતું નથી. ચન્દ્રષિ “સૂર' પદથી વિભૂષિત હતા અને કેઈ ઉલ્લેખ મારા તે જોવા જાણવામાં નથી. આજે મળતી કર્મપ્રકૃતિ અને સપ્તતિકાને ઉપગ પંચાસંગહમાં કરાયો છે એમ માનતાં આ બેની રચના બાદ પંચસંગહ રચાયાનું માનવું યુક્તિયુક્ત ગણાય. વિશેષમાં એ માન્યતાના ઉપર આધાર રાખી હું પંચસંગહને રચના સમય આ બંને કૃતિથી આસરે બસ બસે વર્ષ જેટલે અર્વાચીન માનવા લલચાઉં છું. પ્રાચીન કર્મગ્રંથકારથી જે ગર્ગષિ, જિનવલભગણિ, શિવશર્મસૂરિ, કમ્મસ્થયના કતાં અને બન્ધામિત્તના પ્રણેતા પણ અભિપ્રેત હોય તે તે વાત ઇષ્ટ નથી કેમકે જિનવલભગણિનો સમય વિક્રમના બા મી સદી છે અને આ પૂર્વે તે ચર્ષિ 2010_05 Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પ્રોઢ પ્રત્યે થયા જ દેવા જોઈએ, ગર્ગષિને સમય વિકમની દસમી સદી મનાય છે તે એમની કૃતિ નામે કમ્મવિવાળને પંચસંગહની રચનામાં ઉપગ થયે હેય એ વાત માનતાં ખેંચાવું પડે કેમકે દસમી સદીની કૃતિની મહત્તા વગેરે જણાતાં અને સ્વીકારાતાં એકાદ સદી તે વહી જાય ને ? અને જો એમ જ હોય તે પંચસંગહ વિક્રમની ૧૧મી સદીની કૃતિ ગણાય. સયગની વાત આથી જુદી છે કેમકે એની રચના તે વિક્રમની પાંચમી સદી જેટલી તે પ્રાચીન મનાય છે જ. બીજા એ કર્મ ગ્રંથોના ર્તાનાં નામ કે એમના સમય વિષે આપણે જ્યાં સુધી અજ્ઞાત છીએ ત્યાં સુધી એને વિચાર શા કામને? આ સંબંધમાં પુણ્યવિજયજીને આમુખ તપાસીએ તે પ્રિ એ ધીશ કે પાંચ કમ ગ્રંથ આદિ” એ ઉલલેખગત “આદિ થી નિવેદનકારને શું અભિપ્રેત છે તે જાણવું બાકી રહે છે. પુણયવિજ્યજીના મતે ચન્દ્રર્ષિ નવમા દસમા સૈકામાં થયા છે. આના કારણ તરીકે તેમણે કહ્યું છે કે ગર્ગષિ, સિદ્ધાર્થ પાશ્વર્ષિ, ચન્દ્રષિ આદિ “ વષિ શબ્દાન્ત નામ મેટે ભાગે નવમી દસમી સદીમાં વધારે પ્રચલિત હતાં. વિશેષમાં એમણે ઉમેર્યું છે કે “ એ જમાનામાં “મહાર” પદ પણ ચાલુ હતું એટલે ચંદ્રર્ષિ મહત્તરના ઉપર જણાવેલ સત્તાસમય માટે ખાસ કાઈ ગાધ આવતું નથી. ઉપમિતિભવપ્રપંચાકથાના પ્રણેતા આચાર્ય શ્રીસિદ્ધાર્ષના ગુરુ ગગર્ષિના પ્રગુરુ દેલમહત્તર મહત્તર પદથી વિભૂષિત હતા.” ૧૭ 2010_05 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કમસિહાન : રૂપરેખા અને પ્રોઢ શો એપની આ દીક કેટલી વજુવાળી છે એ કહેવાની હું જરૂર જેતે નથી. આથી એ વાત બાજુએ રાખી પંચસંગહના સમય વિષે હું અન્ય દૃષ્ટિકોણથી વિચાર કરું છું. જે કસાયપાહુડને પંચસંગહમાં ઉપયોગ કરાય છે તે જે નિર્વિવાદપણે તાંબરીય જ કૃતિ હોય તે એ કૃતિ ક્યારથી મળતી નથી તેમ જ એમાંથી કઈ અવતરણ અન્યત્ર અપાયેલ છે કે કેમ એ બાબતને નિર્ણય પંચાંગહના સમય પરત્વે પ્રકાશ પાડી શકે. દિગંબરાની કેટલીક કૃતિઓનાં નામ વેતાંબરની કૃતિઓને મળતાં આવે છે એટલું જ નહિ પણ એને આધારે જાયાં હોય એમ લાગે છે. દિગંબર ગ્રન્થકાર પકી નેમિચન્દ્રની પાઈય કૃતિ પંચસંગહના નામે તેમ જ અમિતગતિ અને ધડઢની અને એક અજ્ઞાતકર્તક સંસકૃત કૃતિ પંચસંગ્રહના નામે ઓળખાવાય છે. શું આ કૃતિઓનાં નામ વેતાંબરીય પંચ સંગહના નામ ઉપરથી જાયાં હશે? પંચસંગહ ઉપર મલયગિરિસૂરિની ટીકા છે એટલે આ ટીકાકારના સમય કરતાં એક સદી જેટલી તે આ કૃતિ પ્રાચીન સહજ હોવી જોઈએ. ૧. આ લેખક ધવલાકાર પછી થયા હોય એમ લાગે છે. ૨. વિશેષ માટે જુઓ મારે લેખ “ કર્મવિષયક ગ્રંથનું નામસામ”. આ લેખ “જૈન ધર્મ પ્રકાશ” ( પુ. ૬અં. ૮ )માં છપાયો છે. એને અત્ર સ્થાન અપાયું છે. જુઓ પૃ. ૧૭૧-૧૭૮. 2010_05 Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્ર ૨૫૯ જવણસાહાર ઉપર સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૨૪૮માં સંસ્કૃતમાં વૃતિ રચી છે. એના ૩૨૪આ પત્રમાં આ સૂરિએ વિકસેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાત વર્ષ સહસ્ત્ર છે એ દર્શાવતી વિળા પંચસંગ્રહના ઉલેખપૂર્વક નિમ્નલિખિત અવતરણ આપ્યું છે – “ વિઝા જ વાપર્ણ ”. પવયણસારુદ્ધાર (ગા. ૧૩૧૨ )ની વૃત્તિમાં આ ૧૩૧૨મી ગાથા પ્રજ્ઞાપના, પંચસંગ્રહ, જીવસમાસ ઇત્યાદિ શાસ્ત્રાંતર, સાથે વિસંવાદી છે એમ કહ્યું છે 1શીલકસૂરિએ આયાર (સુય. ૧, અ. ૨, ઉ. ૧; સૂ. ૬૩ ની ટીકામાં ૨પત્ર ૩અમાં અવતરણરૂપે નીચે મુજબની ગાથા આપી છે – ૧. જિનદત્તસૂરિએ ગણહસદ્ધરાયગ ( ગા. ૬૦ )માં શીલાંકરિની સ્તુતિ કરી છે. ત્યાર બાદ એમણે દેવસૂરિ, નેમિચન્દ્ર, ઉદ્યોતનસુરિ, વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, જિનભદ્ર, જિનચન્દ્ર અને અભયદેવસૂરિનું ગુણત્કીર્તન કર્યું છે. આ જે ક્રમસર હેય તે અભયદેવસૂરિ કરતાં દેઢેક સિક્કા જેટલા તે શીલાંકરિ પ્રાચીન ઠરે. અભયદેવસૂરિએ આયાર અને સૂયગડની ટીકા રચી નથી એ પણ શીલાંકસૂરિ પૂર્વવર્તી હોવાના અનુમાનને સમર્થિત કરે છે, ૨. જો “ સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ "ની આત્તિ 2010_05 Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ શળ્યે જા જાણે ધરિા મીમિug 1 सवप्पजीवियं वजइत्तु उत्पट्टिया दोण्हं ॥" આ ગાથા કમ્મપડિમાં ૪૦૨મી ગાથા તરીકે અને પંચસંગમાં ૩૨૩મી ગાથા તરીકે જોવાય છે. આમ બે ગ્રંથો વચ્ચે ગાથાનું સામ્ય છે એ હકીકત પ્રસિદ્ધ કમ્મપયર્ડિને પંચરંગહમાં સમાવેશ થયાની માન્યતાનું સમર્થન કરે છે. જે શીલાંકસૂરિએ પંચસંગહમાંથી જ અવતરણ આપ્યું હોય તે પંચસંગહ વિક્રમની સાતમી સદી જેટલી તે પ્રાચીન કૃતિ છે એમ માનવાનું કારણ મળે. આમ આ પંચસંગહ વિષે કેટલીક બાબતે વિચારી અને કેટલાક પ્રશ્નો રજૂ કરી હું વિરમું છું. –જે. ધ. પ્ર. ( યુ. ૬૭, અંક ૨, ૩-૪ . 2010_05 Page #286 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ] છખંડાગમ અને કસાયપાહુડ તેમ જ એ પ્રત્યેકનું વિવરણાત્મક સાહિત્ય શૂન્યનું નામ “છખંડાગમ” એવું નામ એના કર્તા તરફથી રજૂ થયું હોય એમ જણાતું નથી. ધવલા (ભા. ૧, પૃ. ૭૧)માં આ કૃતિને ખંડસિદ્ધાંત (સં. ખંડસિદ્ધાંત) કહી છે. એના ૭૪મા પૃષ્ઠમાં આ કૃતિના છ ખંડ હેવાને ઉલેખ છે. આ ઉપરથી છખંડસિદ્ધત (સં. ,ખડસિદ્ધાન્તા એવું નામ છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૬૩)માં સૂચવાયું છે છખંડાગમના પહેલા પાંચ ખંડ ઉપર જે ઘવલા નામની ટીકા છે તેમાં સિદ્ધાંત” અને “આગમને એકાર્થક ગણેલ છે. એ રીતે વિચારતાં આ કૃતિને છખંડાગમ (સે પખાગમ) કહી શકાય અને ઇન્દ્રનદિએ તે મૃતાવતારમાં પખંડાગામ એવું સંસ્કૃત નામ આપ્યું પણ છે. આ સંસ્કૃત નામથી તેમ જ આગમ અને પરમાગમ એવાં નામથી પણ આ કૃતિ ધવલાકાર પછીથી મેટે ભાગે ઓળખાવાઈ છે. ઉપર્યુક્ત પ્રતાવના (પૃ. ૭૦)માં કહ્યું છે કે “મહાકર્મપ્રકૃતિ' અને “સત્કર્મ એ બંને સંજ્ઞા એક જ અર્થની ઘાતક છે. એથી એ વાત સિદ્ધ થાય છે કે સમસ્ત ખડાગમનું 2010_05 Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર નામ સત્કર્મ પ્રાભૂત' (પા. સતકમ્મપાહુડ) છે. કેટલાક અને સત્યપાહુડ' પણ કહે છે. છખંડાગમને તરવાર્થમહાશાસ્ત્ર તરીકે કેટલાક નિર્દેશ છે. એના ઉપર જે ચૂડામણિ નામની ટીકા છે તેને અકલંકે “તત્વાર્થમહાશાસ્ત્ર-વ્યાખ્યાન” કહેલ છે. આ ઉલ્લેખ કરી ઉપર પ્રમાણે નામાંતર સૂચવાયું છે. છ વિભાગ અને એનાં નામ – છખંડાગમના એકંદર છ વિભાગો છે. એ દરેકને ખંડ કહે છે. એનાં નામે અનુક્રમે નીચે મુજબ છે – - (૧) જીવદૃણ (જીવસ્થાન), ( ૨ ) ખુદ્દાબંધ (ક્ષુલ્લકબંધ), ( ૩) અંધસામિત્તવિચય (બંધસ્વામિત્વવિચય), (૪) વેણ (વેદના), (૫) વગણ (વર્ગણા) અને મહાબંધ (મહાબ%), પરિમાણ – છખંડાગામના પ્રથમ પાંચ ખંડ છ હજાર સૂત્રોમાં ગુંથાયેલા છે અને છઠ્ઠો ખંડ ત્રીસ હજાર બ્લેક જેવડે છે. પ્રથમ ખંડનું પરિમાણ ૧૮૦૦૦ પદનું છે એમ ધવલા (પૃ. ૬૦)માં કહ્યું છે. ચોથા ખંડનું પરિમાણ સેળ હજાર પદનું છે. ' વિષય છખંડાગમનો વિષય જૈન કર્મસિદ્ધાંતનું નિરૂપણ છે. પહેલા ત્રણ ખંડ કર્મને બંધ કરનાર આત્માને અંગે છે. અને બાકીના ત્રણ ખંડ કમના સ્વરૂપાદિને લગતા છે. પ્રથમ ખંડનું નામ જ કહી આપે છે તેમ એમાં જીવનાં સ્થાન વિષે ૧. જુએ છખંડાગમ ( ભા. ૧)ની પ્રસ્તાવના (પુ. ૫૧). ૨–૩. જુઓ ઇન્દ્રનશ્વિકૃત મુતાવતાર, ૪. આને લક્ષીને ગમ્મતસારમાં બે કંડ (સં, કાંડ) છેઃ (અ). છવ-કંડ અને (ભા) કમ્મ-ક, 2010_05 Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ શ્રેજો હકીક્ત છે. (૧) સત્, (૨) સંખ્યા, (૩) ક્ષેત્ર, (૪). પર્શન, (૫) કાળ, ( ૬ ) અંતર, (૭) ભાવ અને (૮) અલપબદ્ધત્વ એ આઠ “અનુગદ્વાર તેમ જ ( ૧ ) પ્રકૃતિસમુત્કીર્તના, ( ૨ ) સ્થાન-સમુત્કીર્તન, (૩-૫) મહાદંડક, (૬) જઘન્ય સ્થિતિ, (૭) ઉત્કૃષ્ટ સ્થિતિ,(૮) સમ્યપત્તિ અને ( ૯ ) ગતિ-આગતિ એ નવ “ચૂલિકા એમ અનુયાગદ્વારે અને ચૂલિકાઓમાં ગુણસ્થાને અને માર્ગણોને આશ્રય લઈ અહીં વિરતૃત વર્ણન કરાયું છે. સંજદ' પદ– જીવણ નામના પ્રથમ ખંડના ૯૩માં સૂત્રમાં “સંજદ પદ હેવું જોઈએ એમ એના સંપાદકે સૂચવ્યુ હતું. ધવલા તેમ જ બીજા કેટલાક પ્રસંગે વિચારતાં એ વાત વાસ્તવિક જણાય છે. વિશેષમાં મૂડબિદ્રીની ત્રણ તાડપત્રીય પ્રતેમાંથી બેમાં તે આ પદ છે. ત્રીજી પ્રતમાં આને લગતું તાડપત્ર નથી. આથી પણ આ “સજદ પદ જોઈએ એમ સિદ્ધ થાય છે. રૂઢિચુસ્ત દિગંબર જૈને સ્ત્રીની એ દેહે મુક્તિ માનતા નથી એટલે એમને આ પદ હેય તે ઈષ્ટ ન હોવાથી આ સંબંધમાં એમના તરફથી ઊહાપોહ શરૂ થયે. એને ઉતર છખંડાલમ (ભા. ૭)ની પ્રસ્તાવનામાં અપાયે છે. “જેન સત્ય પ્રકાશ” (વ. ૧૫, સં. ૭-૮)માં એક લેખ “દિગંબર સમાજની “સંજ પદની ચર્ચા” નામને છપાયે છે. - મૂળ હાથપેથીમાં જે પાઠ હોય તે પોતાના મંતવ્યની વિરહ જાતે જણાય એટલે જ એને ઉડાવી દેવો એ સજજનતાને લાંછનરૂપ છે અને સત્યનું ખૂન કરવા બરાબર છે. 2010_05 Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કર્મસિધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શ્રખ્યા બીજા ખંડમાં કર્મબન્ધ કરનાર જીવનું કર્મબંધના ભેદ સહિત નીચે મુજબની અગિયાર પ્રરૂપણાઓ દ્વારા વર્ણન છે– ( ૧ ) સ્વામિત્વ, (૨) કાળ, ( ૩ ) અંતર, ( ૪ ) "ભંગવિચય, ( ૫ ) દ્રવ્ય પ્રમાણુનુગમ, (૬) ક્ષેત્રાનુગમ, ( ૭ ) સ્પનાનુગામ, ( ૮ ) નાના-જીવ-કાળ, ( ૯ ) નાનાજીવ-અંતર, ( ૧૦ ) ભાગાભાગાનુગમ અને ( ૧૧ ) અપબહેવાનુગમ. આ ખંડમાં એકંદર ૧૫૮૯ સૂત્ર છે જ્યારે મહાબંધ નામને છઠ્ઠો ખંડ એનાથી ઘણું મટે છે. આ અપેક્ષાએ એને શુકબંધ કહ્યો છે કેમકે એમાં બંધનું સ્વરૂપ મહાબંધ સાથે સરખાવતાં સંક્ષેપમાં છે. આ ખંડમાં માર્ગણાસ્થાનની અંદર ગુરુસ્થાનની અપેક્ષા રાખીને પ્રરૂપણ કરાઈ છે જ્યારે પહેલા ખંડમાં ગુણસ્થાનને અવલંબીને પ્રરૂપણ છે; બાકી વિષય બંનેને સમાન છે. પ્રારંભમાં ચૌદ માણાઓને લક્ષીને કર્યો જીવ કર્મ બાંધે છે અને કયે બાંધતે નથી એ વિચારાયું છે. અંતમાં ચૂલિકારૂપ મહાદંડક છે. ત્રીજા ખંડમાં કર્મબંધ સંબંધી વિષયનું બંધક જીવને ઉદેશીને વર્ણન છે. જેમકે કેટલી પ્રકૃતિઓ જીવ ક્યાં સુધી બાંધે છે? કેટલી પ્રકૃતિએને કયા ગુણસ્થાનમાં ઉચ્છેદ થાય ૧. “ભંગ એટલે પ્રભેદ અને વિચય' એટલે વિચારણા. ભિન્ન ભિન્ન માણાઓમાં જીવ રહે છે કે કેમ એ અહીં વિચારાયું છે. 2010_05 Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થ છે? દય-મધરૂપ પ્રકૃતિ અને પરાક્રય-બંધારૂપ પ્રકૃતિ કેટલી કેિટલી છે? આ પ્રમાણે વિવિધ બાબતે અહીં વિચારાઈ છે. આમ બંધના સ્વામીની વિચારણાનું દ્યોતક એવું આ ખંડનું બંધસામિત્તરિચય” નામ સાર્થક છે. આમાં ૩૨૪ સૂત્ર છે. પહેલાં ૪૨ સૂત્રમાં “ઘ” એટલે કે કેવળ ગુણસ્થાને મુજબ કથન છે જ્યારે બાકીનામાં “આદેશ અનુસાર એટલે “માર્ગણ અનુસાર ગુણસ્થાનનું પ્રરૂપણ છે. ચેથા અને પ્રારંભ પ્રથમ ખંડની જેમ મંગલાચરણથી કરાવે છે. આમાં કૃતિ અને વેદના એ બે “અનુગદ્વાર છે પરંતુ વેદનાને અંગેનું કથન મુખ્ય અને વિશેષ વિસ્તારવાળ” હેવાથી એના નામથી આ ખંડ એાળખાવાય છે. કૃતિમાં દારિક વગેરે પાંચ શરીરની સંઘાતન અને પરિશાતનરૂપ કૃતિનું વર્ણન છે. વળી એમાં ભવના પ્રથમ અને અપ્રથમ સમયમાં રહેલા જીની કૃતિ, ને-કૃતિ અને અવક્તવ્યરૂપ સંખ્યાઓનું પણ વર્ણન છે. કૃતિના સાત પ્રકારે છેઃ (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ગણના, ૫) ગ્રંથ, (૬) કરણ અને ૭) ભાવ આ પિકી ગણના નામની કૃતિ વિષે અહીં મુખ્યપણે વિચારણા છે. વેદનાનું વર્ણન નિમ્નલિખિત સેળ અધિકારપૂર્વક કરાયું છે – (૧) નિક્ષેપ, (૨) નય, (૩) નામ, (૪) દ્રવ્ય, (૫) ક્ષેત્ર, (૬) કાળ, (૭) ભાવ, (૮) પ્રત્યય, (૯) સ્વામિત્વ, (૧૦) વેદના, (૧૧) ગતિ, (૧૨) અનંતર, (૧૩) સન્નિકર્ષ, (૧૪) પરિમાણ, (૧૫) ભાગાભાગાનુગમ અને (૧૬) અહપબહુત્વાનુગમ. 2010_05 Page #291 -------------------------------------------------------------------------- ________________ કર્માસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અન્યા પાંચમા ખંડના મુખ્ય વિષય ‘ખંધનીય’ છે. એમાં ૨૩ પ્રકારની વાએનુ વર્ણન છે અને આ ૨૩ પૈકી કર્મબંધને ચામ્ય વર્ગણુાઓનું વિસ્તારથી નિરૂપણ છે. વર્ગણુાઓના અધિકાર ઉપરાંત સ્પર્શ, કર્મ અને પ્રકૃતિના વિચાર કરાયા છે. જેમકે સ્પર્શનું નિક્ષેપ, નય ઇત્યાદિ સાળ અધિકાર પૂર્વક વર્ણન કરી કર્મસ્પર્શનું પ્રત્યેાજન દર્શાવાયુ છે. એવી રીતે કર્મમાં નિક્ષેપાદિ સાળ અધિકારી દ્વારા (૧) નામ, ( ૨ ) સ્થાપના, ( ૩ ) દ્રશ્ય ( ૪ ) પ્રયાગ, ( ૫ ) સમવશ્વાન, ( ૬ ) અધસ્, (૭) ધૈર્યાપથ, (૮) તપ, ( ૯ ) ક્રિયા અને (૧૦) ભાવ એમ દસ પ્રકારનાં કર્માનું વર્ણન છે. BE પ્રકૃતિમાં પ્રકૃતિના પર્યાય તરીકે ‘શીલ’ અને ‘સ્વભાવને ઉલ્લેખ કરી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારામાંથી ક્રમ—દ્રવ્ય-પ્રકૃતિનું નિક્ષેપાદિ સાળ અધિકારી દ્વારા વિસ્તૃત વન છે. છઠ્ઠા મહાખંધ' કિવા ‘મહાધવલ' નામના ખંડમાં એના નામ પ્રમાણે બંધાવધાનના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એ ચારે બધાનું વિસ્તારથી વર્ષોંન છે. છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૬૮)માં કહ્યું છે કે મહાધવલના મૂળ ગ્રંથ સર્કસ્મ ( સ. સત્યમ્ ) છે, એમાં ‘મહાક્રમ્મપચડિ’પા હુડનાં ચાવીસ અનુયાગદ્વારા પૈકી ‘વેદના’ ખ’ડગત વેદના તેમ જ ‘વર્ગણુા’ ખંડમાંનાં સ્પર્શ, કર્મ, પ્રકૃતિ, બંધનના બંધ અને બંધનીય એમ એકદર ૭ (૧૧૫) અનુયાગદ્વારાને છેડીને બાકીનાં અાહનું વર્ણન છે. 2010_05 Page #292 -------------------------------------------------------------------------- ________________ ૌઢ રાખ્યા ૨૬૭ મહાબંધને પ્રકૃતિ-બંધ પૂરતે વિભાગ હિંદી અનુવાદ ઇત્યાદિ સહિત ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૪૭માં પ્રસિદ્ધ થયેલ છે. આ ખંડને અંગે સ્વતંત્ર મંગલાચરણ નથી પરંતુ ચોથા ખંડના મંગલાચરણ સાથે અને સંબંધ સમજવાને છે. પહેલા પાંચ ખંડે મળીને જેટલું પરિમાણ થાય તેના કરતાં આ છઠ્ઠા ખંડ મહાબંધનું પરિમાણ લગભગ છ ગણું મોટું છે. આથી તે આ મહાબંધ ઉપર આચાર્ય વીરસેને કઈ ટકા રચી નથી. અત્યાર સુધીમાં મહાબંધની એક જ તાડપત્રીય પ્રતિ ઉપલબ્ધ થઈ છે. એ મૂડબિદ્રીમાં છે. એ “કાનડી” લિપિમાં લખાયેલી છે. એ લગભગ ૭૦૦ વર્ષ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. એના ઉપરથી અન્ય પ્રતિકૃતિ તૈયાર કરાવાઈ નહિ તેનું ફળ એ આવ્યું છે કે લગભગ ત્રણ ચાર હજાર હેક જેટલું લખાણ ખવાઈ ગયું છે-નાશ પામ્યું છે. મહાબંધને પ્રારંભ સત્તાવીસમા પત્રથી થાય છે અને એની પૂર્ણાહુતિ ૨૧મા પત્રે થાય છે. વચમાં ચૌદ પત્રે નાશ પામ્યાં છે કે ૧. છ હજાર મલેક જેટલું ગણાય છે. ૨-૩. પહેલાં ૨૬ પત્રમાં “સતકર્મ-પંજિકા” છે. એ છખંડાગમના અન્ય વિષય પર પ્રકાશ પાડે છે. જુઓ મહાબંધ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૨). ૪. જુઓ ઉપયુક્ત પ્રસ્તાવના પૃ. (૩૩). 2010_05 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૬િ૮ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ શળે આ નાશ પામેલું લખાણ અન્યત્ર મળી શકે એ સંભવ જણાતું નથી. મહામહેનતે અને વિશ્વના કલ્યાણની ભાવનાથી રચાયેલા ગ્રંથેની હાથપથીએ સડી જાય પરંતુ તેની અન્ય નકલ પણ જેની પાસે આ હાથપોથીઓ હેય તે કરાવે નહિ એ કઈ જાતની શ્રત-ભક્તિ અને સંરક્ષણ-વૃત્તિ કહેવાય ? ઈન્દ્રન્ટિએ બ્રુવાવતાર (લે. ૧૩૯)માં મહાબંધનું પરિમાણુ ૩૦૦૦૦ જેટલું કહ્યું છે જ્યારે બ્રહ્મ હેમચન્દ્ર ૪૦૦૦નું કહ્યું છે. આ સંબંધમાં મહાબંધની હિંદી પ્રસ્તાવના પૃ ૧૨)માં સૂચવાયું છે કે ઉપલબ્ધ અક્ષરોને આધારે પ્રથમ ગણના કરાઈ હશે જ્યારે હેમચન્દ્ર સંક્ષિપ્ત કે સાંકેતિક અક્ષરને છે દા. ત. ઓરાથી ઓરાલિય શરીર) પૂર્ણ માની ગણતરી કરી હશે. નિબંધન ઈત્યાદિ મહાબંધ પૂર્ણ થતાં ધવલાકારે નિબંધન ઈત્યાદિ અરાઢ અધિકારનું વર્ણન કર્યું છે તે કંઈ મૂળ છખંડાગમને ભાગ નથી ૧ ઘવલાકારનું આ લખાણ “ચૂલિકા છે એ ધવલામાં જ ઉલ્લેખ છે. ૨ પ્રણેતા-જૈન દર્શનમાં સાત કે નવ ત જે ગણાવાય છે તે પૈકી બંધ” તવને લગતે આ “મહાબંધ ખંડ ખૂબ માટે હોવા છતાં અને એ એક જ અાચાર્યની – ભૂતબલિની કૃતિ હોવા છતાં એમાં પ્રણેતાનું નામ નથી. કદાચ એ એમની નિર્મોહતાનું સૂચક હશે. ૧. જુઓ છખંડાગમ ( મા. ૨)ની પ્રસ્તાવના (પૃ ૩૧ ). ૨. એજન, પૃ. ૬૬. 2010_05 Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થ ભાષા ઇત્યાદિ– મહાબલની ભાષા જઈણ સોરી . જૈન શૌરસેની છે. આ ખંડ મુખ્યતયા ગદ્યમાં રચાયે છે. પ્રારંભમાં સેળ ગાથા છે. એવી રીતે સ્થિતિ-બંધરૂપ અધિકારમાં બે ત્રણ ગાથા છે ? વિવરણ – ઇન્દ્રનન્દિએ શ્રુતાવતાર ( લે. ૧૭૬)માં સૂચવ્યું છે કે (બ ) મહાબંધ ઉપર પ્રાકૃત ભાષામાં ૮૦૦૫ હેક જેવડી વૃત્તિ રચી હતી. આજે આ વૃત્તિ ઉપલબ્ધ હેય એમ જણાતું નથી. પખંડાગમ ભા ૧)ની પ્રસ્તાવના (પૃ. ૪૯માં કહ્યું છે કે તુબુલર આચાર્યો “મહાબંધ ઉપર સાત હજાર કલેક જેવડી પજિકા 8 પંચિકા) રચી છે પરંતુ મહાબંધ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૂ. ૩૨)માં તે એ ઉલ્લેખ છે કે આ પજકાને મહાબંધ સાથે કશે સંબંધ નથી; એ કેઈ અન્ય ટીકા હશે. કારંજાના પ્રાચીન શાસભંડારમાં “પ્રતિક્રમણ નામની એક પિથી છે. એમા ધવલ, મહાધવલ અને જયધવલની સાથે સાથે વિજયધવલને ઉલેખ છે તે એ શું છે ? છખંડાગામ અને સર્વાર્થસિદ્ધ– અખંડાગમનાં અને ખાસ કરીને જીવણ નામના એના પહેલા ખંડનાં કેટલાંક સૂત્ર સંકકૃત સ્વરૂપમાં સર્વાર્થસિદ્ધિમાં નજરે પડે છે. આની નેધ આ ખંડના ધવલા સહિત છપાયેલા વિવિધ ભાગમાં ટિપ્પણરૂપે ૧. જુએ મહાબંધ ભા ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૩). ૨. એજન, પૃ. 1૩. 2010_05 Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ બ્રન્યો અપાયેલી છે. એના ઉપચેગ હવે પછી જે સર્વાર્થસિદ્ધિની આવૃત્તિ છપાય તેમાં થવા ઘટે. વિશેષમાં છખડાગમના અંતમાં આ સંબંધમાં એક પરિશિષ્ટ અપાય તે તે ઉપયેગી થઇ પડશે. -- પ્રણેતા — ધવલા (પૃ. ૬૭} પ્રમાણે સ અગે અને પૂર્વાના એક દેશ પર પરાથી ધરસેન આચાયને પ્રાપ્ત થયે. અષ્ટાંગ મહાનિમિત્તના પારગામી આ આચાય ‘સેન્ડ’ દેશમાં ગિરનાર (ગિરિનગર)ની ચંદ્રગુફામાં એક વેળા રહ્યા હતા ત્યારે ગ્રંથના રખેને વિચ્છેદ થશે એવા ભયથી એમણે દક્ષિણપથના આચાર્ચી પર લેખ (પત્ર) મેકલ્યા. એમણે એ મુનિએને માકલ્યા. ધરસેને એમને ભણુાવ્યા અને એમના પુષ્પદંત અને ભૂતલિ એવાં નામ પાડવાં. આ એ મુનિએએ છખ’ડાગમ રચ્યા છે. તેમાં વીસ સૂત્રો અર્થાત્ સપ્રરૂપણાના વીસે અધિકાર પૂરતા ભાગ પુષ્પદંતે રચ્યા છે જયારે માકીના તમામ ભાગ—દ્રવ્યપ્રમાણાનુગમ યાને સંખ્યાપ્રરૂપણાથી માંડીને અવશિષ્ટ કૃતિ ભુતબલિની રચના છે. આમ ૧૭૭ સૂત્રોમાં ગૂંથાયેલ સંતપરૂવગ્રા (સપ્રરૂપણા) પૂરતા જ ભાગ પુષ્પદંતે રચ્યા છે જ્યારે બાકીના સમગ્ર ગ્રંથ ભૂતલિની કૃતિ છે. ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૮૮)માં સૂચવાયા મુજબ હખંડાગમ યાને સત્કમ પાહુડ છ હજાર સૂત્રામાં રચાયેલ છે. - સમય - ધરસેનની ગુરુપર’પરા સુનિશ્ચિત સ્વરૂપે જાણવામાં નથી. કેટલાક એમને માઘનદિ પછી થયા એમ કહે છે. આ ધર્મેન વીરસવત્ ૬૧૪, ૬૮૩ કે ૭૨૩ પછી થયા એમ ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળે છે. આ આચાર્ય પાસેથી પુષ્પદન્ત અને ભૂતબલિએ પ્રસ્તુત છખડાગમનું જ્ઞાન મેળવ્યું. આ બંનેમાં પુષ્પદંત માટા છે એમ મનાય છે. ૧. જુઓ ગટ્ટુ ડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના 2010_05 (પૃ. ૭૫). Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પ્રોઢ ગ્ર છખંડાગમનું વિવરણાત્મક સાહિત્ય – ઈન્દ્રનન્દ્રિએ શતાવતારમાં અખંડાગામ તેમ જ કસાયપાહુડ ઉપરની વિવિધ ટીકાઓને ઉલેખ કર્યો છે. એ ઉપરથી છખંડાગમ (ભા ૧)ની પ્રસ્તાવનામાં આ ટીકાઓને પરિચય અપાવે છે. એને લક્ષીને હું અહીં ડુંક કહું છું – ( ૧ ) પરિકમ્મ–છખંડાગમ અને કસાયપાહુડ એ બંને ગ્રંથને બંધ “કુન્દકુન્દપુર”ના પનન્દિ મુનિને ગુરુપરંપરાથી થયે. એમણે છખંડાગમના પહેલા ત્રણ ખંડે ઉપર પરિકમ્મ નામની ટીકા બાર હજાર ક જેવડી રચી છે. આ ટકા આજે મળતી નથી ધવલામાં પરિકમ્મમાંથી જે અવતરણ અપાયાં છે એ તમામ પાઈયમાં હોવાથી અને એ ત્રણ જ ખંડ સાથે સંબદ્ધ હોવાથી આ પરિકમ્મ નામનું વિવરણ પાઈયમાં જ હેવું જોઈએ અને તે પણ ત્રણ ખંડ પૂરતું એમ ઉપર્યુક્ત પ્રસ્તાવનામાં સૂચવાયું છે. વિશેષમાં પ્રસ્તાવનાકારના મતે પદ્મનન્દ તે જ સુપ્રસિદ્ધ કુન્દકુન્દ્રાચાર્ય છે અને એમને સમય વિક્રમની બીજી સદી છે. ધવલામાં પરિકમ્મને પરિકમ્મસુત્ત કહેલું છે પરંતુ વૃત્તિને પણ કેટલીક વાર “સૂત્ર” તરીકે ઉલેખ જોવાય છે એમ કહી એના સમર્થનાથે પ્રસ્તાવનાકારે યતિવૃષભને જયધવલા ( મંગલાચરણ, ગા. ૮ )માં “વિતિસુરકત્તા ” એ ઉલ્લેખ નેચે છે. ( ૨ ) પદ્ધતિ–પદ્મનન્દ પછી કાલાંતરે થયેલા શામકંડ નામના આચાર્યો અખંડાગમના છઠ્ઠા ખંડને છોડીને એના બાકીના પાંચ ખંડો ઉપર તેમ જ કસાયપાહુડ ઉપર જે ટીકા રચી છે. 2010_05 Page #297 -------------------------------------------------------------------------- ________________ ર કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અર્થે તેને પદ્ધતિ તરીકે ઓળખાવાય છે. પ્રસ્તાવનાકારનું મંતવ્ય એવું છે કે આ કુન્દકુન્દ માચાકૃત પરિકમ્મરૂપ વૃત્તિસૂત્ર ઉપરની ટીકા હશે. આ ટીકા પણ પરિકમ્મની જેમ મારી હજાર લેક જેવડી છે. એ પાઈય, સંસ્કૃત અને કાનડી એમ ત્રણ ભાષામાં. રચાયેલી છે. ધવલા કે જયધવલામાં આના કાઇ ઉલ્લેખ હાય. તે તે જોવાજાણવામાં નથી. પદ્ધતિ આજે ઉપલબ્ધ નથી. શામકુંડ વિક્રમની ત્રીજી સદીમાં થયા છે એમ પ્રસ્તાવનામાં નિશ છે. - ( ૩ ) ચૂડામણિ — શામકુંડ પછી થયેલા તુમુલર નામના આચાર્ય છંખડાગમના છઠ્ઠા ખડ સિવાયના બાકીના પાંચ ખડ ઉપર તેમ જ કાયપાહુડ ઉપર ટીકા રચી છે. આનું પરમાણુ ચાર્યાસી હજાર લાક જેવડું છે. આની ભાષા કાનડી છે. અકલ કે કાનડી શબ્દાનુશાસનમાં ચૂડામાંથુ નામના તવામહાશાસવ્યાખ્યાનના ઉલ્લેખ કર્યા છે તે આ હશે, જો કે અહીં એનુ પરમાણુ છન્નુ હજાર લેાક જેટલું દર્શાવાયુ છે. તુ ખુલૂરના સમય વિક્રમના ચેાથી સદી છે એમ પ્રસ્ત.વનામાં ઉલ્લેખ છે. (૪) ( ૪ ) ૫ંચિકા — ઉપર્યુંક્ત તુમુલર આચાયૅ છખડાગમના છઠ્ઠા ખંડ ઉપર એક વૃત્તિ પાઇયમાં રચી છે. આને પંચિકા કહે છે. આનુ પરિમાણુ સાત હજાર શ્લાકનું છે. આ પાંચકાના ઉલ્લેખ ધવલા તેમ જ જયધવલામાં હોય એમ . આ આચાય તુંમુલરના રહેવાસી હૈાવાથી એમનું આ નામ પડવુ છે એમ મનાય છે.. 2010_05 Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રોઢગ્રન્થા ૨૦૩ લાગતું નથી તેમ જ મહાધવલના પરિચયમાં જે પંચિકાના ઉલ્લેખ છે તે જ આ હશે એમ ધવલા ( ભા. ૧ )ની પ્રસ્તાવના (પૃ. ૪૯)માં કહ્યું છે. ( ( ૫ ) સામતભદ્રી ટીકા — તુ ખુલૂર માચાય પછી સમન્તભદ્ર થયા એ તાર્કિકાઢે છખડામમના પહેલા પાંચ ખટા ઉપર ઉડતાલીસ ડાર બ્લેક જેવડી સુંદર અને મૃદુલ સ`સ્કૃતમાં ટીકા રચી છે. આ ટીકા વિષે પણ ધવલા કે જયધવલામાં કશે ઉલ્લેખ જણાતા નથી. સમન્તમદ્રને સમય વિક્રમની પાંચમી સદી છે એમ પ્રસ્તાવનામાં કહ્યું છે. ( ૬ ) વિયાહુપઙ્ગત્તિ – શુભનન્તિ અને વિનન્દિ નામના એ મુનિએ પાસે અભ્યાસ કરનાર ભૂપદેવગુરુએ છખાગમના પ્રથમ પાંચ ખંડા ઉપર વિયાહુપત્તિ નામની ટીકા રચ્યા આદ છઠ્ઠા ખંડ ઉપર ૮૦૦૫ લેાક જેવડી ટીકા રચી છે. એમણે કસાયપાહુડ ઉપર મહાટીકા રચી. છે. છખડાગમના પાંચ ખટા અને કસાયપાહુડની ટીકાનું પરિમાણુ સાઠ હજાર Àાક જેવડું છે. અખદેવગુરુને સમય વિક્રમની છઠ્ઠી અને આઠમી સદીનો વચગાળાના છે એમ પ્રસ્તાવનામાં કહ્યું છે. આમ કુંકુ, શામકુંડ, તુ ખુલર, સમન્તભદ્ર અને üદેવગુરુ દ્વારા જે ટીકાઓ ક્રમશઃ રચાઇ તે હજી સુધી તા કાઇ સ્થળેથી મળી આવી નથી. ધવલા ઇન્દ્રનન્તિકૃત શ્રુતાવતાર પ્રમાણે ઉપયુ ક્ત વિચાહપત્તિના આધારે આ ટીકા રચાઈ છે. ધવલાની પ્રશસ્તિ ૧૮ 2010_05 Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર જોતાં જણાય છે કે એલાચાર્યની કૃપાથી આચાર્ય વીરસેને શકસંવત્ ૭૩૮માં એટલે કે ઈ. સ. ૮૧૨માં આ પૂર્ણ કરી. આ પ્રશસ્તિમાં ટીકાનું નામ ધવલા અપાયું છે. વિશેષમાં આમાં ધવલાની પૂર્ણાહુતિના સમયને લગતી કેટલીક બાબતે અપાઈ છે કે જે ઉપરથી એની લગ્નકુંડળી ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૪૫)માં અપાઈ છે. ધવલાનું પરિમાણ બેરિ હજાર હેક જેવડું છે. વિસ વર્ષમાં જયધવલાના સાઠ હજાર લેક રચાયા છે એમ માનતાં દર વર્ષે ૩૦૦૦ કલાક જેટલી રચના સરેરાશ ગણાય. એ હિસાબે ધવલાને પ્રારંભ શકસંવત્ ૭૧૪માં થયે હશે એમ કહેવાય. ' નામની સકારણુતા –ધવલા નામ શાથી રખાયું એ બાબત વિવિધ અટકળો કરાય છેઃ (૧) એ ધવલ પક્ષમાં પૂર્ણ થઇ એથી એમ હોય. (૨) એ અમેઘવર્ષ પહેલાના કે જેને “અતિશય-ધવલા” એવી ઉપાધિ હતી તેના રાજ્યના પ્રારંભમાં સમાપ્ત થઈ એથી આ નામ જાયું હોય. (૩) ધવલા ટીકાને પ્રસાદ ગુણ જણાવવા આ નામ રખાયું હોય. આ ટીકાને લગભગ એક તૃતીયાંશ ભાગ પાઈયમાં–જઈણ સારણી (જૈન શૌરસેની )માં અને બાકીને ભાગ સંસ્કૃતમાં છે. આ સંપૂર્ણ ટીકા મળે છે અને મૂળ સહિત એ ક્રમશઃ પ્રકાશિત થાય છે. સાથે સાથે આ ટીકાને હિંદી અનુવાદ તેમ જ વિશિષ્ટ ટિપ્પણે, પરિશિષ્ટ અને સમુચિત પ્રસ્તાવના વડે આ સંપાદન વિભૂષિત બને છે. ધવલાના આધારે ગમ્મસારની રચના થઈ છે અને એ વિશેષ પ્રસિદ્ધિમાં આવતાં ધવલાને અભ્યાસ મંદ પડી ગયે હતો. 2010_05 Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ શળે ૨૭૫ હાથપેથી – મૂડબિદ્રીની તાડપત્રીય હાથપથી ઉપરથી બીજી નકલ થઈ છે એટલે આ એક જ હાથપથી ધવલા માટેનું સ્વતંત્ર સાધન છે. મૂળ-દિક્વાથને મુખ્ય વિભાગ “પુત્રય” (સં. પૂર્વગત) તરીકે ઓળખાય છે. એના ચૌદ વિભાગે છે. એ દરેકને “પુર્વ (સ. પૂર્વ) કહે છે. બીજા પુત્રનું નામ અગ્રાયણીય (સં. અગ્રાયણીય છે. એમાં ચૌદ અધિકાર છે. શ્વેતાંબર એને “વધુ સં. વસ્તુ) કહે છે. ચેથા અધિકારનું નામ ચયણલદ્ધિ (સં. ચયનલબ્ધિ) છે. એમાં વીસ પાહુડ છે. તેમાં ચોથાનું નામ કમ્મયડિ છે એને “યણકસિણું (સંવેદના કૃત્ન) પણ કહે છે એના કૃતિ, વેદના ઈત્યાદિ વીસ આણુએગદાર (અનુગદ્વાર) છે. એ ચોવીસ વડે છખેડાગામના વેયણું, વગણ, ખુદ્દાબંધ અને મહાબંધ એ ચાર ખંડ નિપન્ન થયા છે જ્યારે આ ૨૪ અણુઓનદારમાંના બંધણુ (બંધન) નામના અણુઓગદારના ચાર પ્રકારે પૈકી “બંધવિધાન” નામના પ્રકારથી જીવટૂણુના મેટા ભાગની તેમ જ બંધસામિત્તવિચયની એમ બીજા બે ખંડની રચના થઈ છે. આને ખ્યાલ કોષ્ટક દ્વારા છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૭૨-૭૪)માં અપાયે છે. દિગંબરોની માન્યતા મુજબ ખંડગમ અને કસાયપાહડ એ બંનેન દિકૂિવાય સાથે સીધો સંબંધ છે એટલે કે દિદિવાયના આધારે આની રચના થયેલી છે. ૧. જુઓ ષખંડાગમ ( ભા. ૨ )ની પ્રસ્તાવના (૫, ૧૬). 2010_05 Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે ઇ. સ. ૧૯૩લ્માં ધવલા સહિત છખંડાગામને પ્રથમ ભાગ “જૈન સાહિદ્વાર ફંડ કાર્યાલય, અમરાવતી (વરાહ | Berarથી પ્રસિદ્ધ થયે છે. એમાં છવકૂણુગત “સંતપરૂવણ”ને એક અંશ છપાય છે. બીજો ભાગ આ જ કાર્યાલય તરફથી ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત થયે છે. એમાં છખંડાગામનું એક સૂત્ર નથી અર્થાત્ ધવલારૂપ ટીકા જ છે. આની આદ્ય પંક્તિમાં સૂચવાયા મુજબ " પ્રથમ અંશ એ સંતસુરનું એટલે કે સપ્રરૂપણા સૂત્રનું વિવરણ છે. એ પૂરું થયું હોવાથી પ્રરૂપણ કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ગુણસ્થાન, જીવસમાસ, પતિ , પ્રાણ, સંજ્ઞા, ગતિ વગેરે ૧૪ માગણું અને ઉપગ એમ વીસ પ્રરૂપણ છે. તે પૈકી પ્રાણ, સંજ્ઞા અને ઉપગ એ ત્રણ સિવાયની બાકીની પ્રથમ ભાગમાં કહેવાઈ ગઈ છે. એટલે અહીં આ ત્રણ જ વિચાર કરા છે. આ સમગ્ર અધિકાર પૂર્ણ થતાં “સંતપરૂવણ પૂર્ણ થાય છે અને સાથે સાથે બીજે વિભાગ પણ પૂરે થાય છે. આ બીજા ભાગનું નામ સંપાદકે “સંત–પરૂવણ–આલાપ' રાખ્યું છે. આ બીજા ભાગગત ધવલા (પૃ. ૭૮૮)માં પિડિયા નામની કઈ કૃતિના ઉલેખપૂર્વક એક અવતરણ અપાયું છે. - ત્રીજો ભાગ ઉપર્યુક્ત કાર્યાલય તરફથી ઇ. સ. ૧૯૪૧માં બહાર પડ્યો છે. એનું નામ દશ્વમાાણુગમ રખાયું છે. આ જીવદ્રણને એક ભાગ છે. એમાં એકંદર ૧૯૨ સૂત્રો છે. આ દ્વારા ગુણસ્થાને અને માગણીઓને આશ્રીને ક્યાં કેટલા જીવે હોય એને વિચાર કરાવે છે. આમ કરતી વેળા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચારે પ્રકારે પ્રમાણુ કામમાં લેવાયાં છે. આને અંગેના ધવલાના કેટલાક પ્રસંગે સમજાવવા માટે ટિપણેમાં 2010_05 Page #302 -------------------------------------------------------------------------- ________________ ર૭૭ પ્રૌઢ ગ્ર બીજગણિતને આશ્રય લેવાય છે. આ ભાગમાં ધવલામાંથી ગણિતને અંગે કેટલીક માહિતી મળે છે. બીજા ભાગની જેમ આ ત્રીજા ભાગમાં પણ ધવલામાં પિડિયાના નામે લેખપૂર્વક એમાંથી એક ગાથા અવતરણરૂપે અપાઈ છે. આ ત્રીજા ભાગમાં ધવલા (પૃ. ૯૪)માં ઉત્તર-પડિવત્તિ (ઉત્તર-પ્રતિપત્તિ) અને દકિખણ-પડિવત્તિ (દક્ષિણ-પ્રતિપત્તિ) એવા પ્રગ છે. આ બે સંજ્ઞા મતાંતરે માટે વપરાઈ છે. ઇશ્વપમાણશુગમના સાતમા સૂત્રમાં “પૃથકૃત્વ” એ અર્થમાં પુષત્ત શબ્દ વપરાય છે. ધવલા (પૃ. ૮૯ માં એને અર્થે ત્રણથી અધિક અને નવથી નીચે એમ કરાવે છે. ઉપર્યુક્ત કાર્યાલય તરફથી ઈ. સ. ૧૯૪૨માં જે ચોથે ભાગ બહાર પડાય છે તેમાં જીવદૂષણને લગતી અન્ય ત્રણ પ્રરૂપણ નામે ખેત્તાણુગમ (ક્ષેત્રાનુગમ), ફેસણાણુગમ (સ્પર્શીનગમ) અને કાલાગામ (કાલાનુગમ) રજૂ કરાયેલ છે. આ ત્રણમાં અનુક્રમે ૯૨, ૧૮૫ અને ૩૪૨ સૂત્ર છે. ખેત્તાણુગમમાં જીના નિવાસ અને વિહારાદિ સંબંધી ક્ષેત્રનું માપ દર્શાવાયું છે. ફેસણુણગમમાં ભિન્ન ભિન્ન ગુણસ્થાનમાં રહેલા છ તથા ગતિ વગેરે ભિન્ન ભિન્ન માર્ગણાસ્થાનવાળા જીવે ત્રણે કાળમાં કેટલા ક્ષેત્રને સ્પશે છે એ હકીક્ત અપાઈ છે. કાલાણુગમમાં પણ પૂર્વોત પ્રરૂપણાની જેમ ઓવ અને આદેશની અપેક્ષાએ કાળને ૧. આ પ્રયોગ વિષે થોડીક ચર્ચા મા ત્રીજા ભાગની પ્રસ્તાવના (પૃ. ૧૫-૧૬)માં કરાઇ છે. 2010_05 Page #303 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્ર નિણય કરાયેલ છે. જીવ ક્યા ગુણસ્થાનમાં અને કયા માર્ગણા સ્થાનમાં જઘન્યથી તેમ જ ઉત્કૃષ્ટથી કેટલે કાળ રહે એ બાબત વિચારાઈ છે. ત્રણે પ્રરૂપણ ઘવલામાં વિસ્તારથી સમજાવાઈ છે. વિશેષમાં પ્રસ્તાવનારૂપે પ્રારંભમાં “ધવલાનું ગણિત” એ નામને ડો. સિંહને અંગ્રેજીમાં મનનીય લેખ છે. હિંદી પ્રસ્તાવનામાં સૂત્ર શેને કહેવાય એ બાબત ચર્ચા છખંડાગમ કે કસાયપાહુડ પણ ભગવઈરાણા પ્રમાણે સુત્ત (સૂત્ર) નથી એમ પ્રતિપાદન કરાયું છે. વિશેષમાં આ બે કૃતિઓ કે એની ધવલા વગેરે ટીકાનું પઠન-પાઠન ગમે તે મનુષ્યને પણ કરવાને અધિકાર છે એમ સૂચવાયું છે. શ્રાવકેથી આ ન ભણાય કે ભણાવાય એ વાત ગલત છે એમ કહેવા માટે બે વાત દર્શાવાઈ છે : (૧) “અધિકાર નથી” એમ કહેનારા ગ્રંથકારો ઈ. સ. ની બારમી સદીની પછીના છે અને (૨) એમનું કથન સૂત્ર શેને કહેવાય એ બાબત નિર્ણયાત્મક નથી. પુષ્પદને ધવલ અને જયધવલને સિદ્ધાંત” કહેલ છે પણ તે એક સામાન્ય કથન છે, નહિ કે સૈદ્ધાંતિક. ઉપર્યુક્ત કાર્યાલય તરફથી પાંચમો ભાગ પણ ઈ. સ. ૧૯૪૨માં જ પ્રસિદ્ધ કરાવે છે. એમાં અંતરાણુ ગમ, ભાવાણુગમ અને અપાબહુગાણુગમ એમ બાકીની ત્રણ પ્રરૂપણાને સ્થાન અપાયું છે. એમાં અનુક્રમે ૩૯૭, ૯૩ અને ૩૮૨ સૂત્રે છે. ઉપર્યુક્ત ત્રણે પ્રરૂપણામાં એઘ અને આદેશની અપેક્ષાએ વિચાર કરાવે છે. “ભાવથી ઔદયિક આદિ પાંચ લેવાયા છે. પ્રસ્તાવનામાં ધવલાનું ગણિત” એ અંગ્રેજી લેખને હિંદી અનુવાદ અપાયે છે. વિશેષમાં ચૌદ ગુણસ્થાનેને લક્ષીને જીવેનાં અંતર, ભાવ 2010_05 Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ પ્રત્યે ર અને અપમહત્વને લગતું કોષ્ટક અપાયું છે. માર્ગણ-સ્થાનેને અંગે પણ આ ત્રણ બાબતે કેટકપૂર્વક રજૂ કરાઈ છે. - ઈ. સ. ૧૯૪૩માં ઉપર્યુક્ત કાર્યાલય તરફથી ધવલા સહિત છઠ્ઠો ભાગ પ્રસિદ્ધ કરાય છે. એનું “ચૂલિયા (ચૂલિકા) એવું નામ ધવલાકારે સૂચવ્યું છે. આ જીવçણને અંતિમ ભાગ છે. આ રીતે આ “ચૂલિયા” છે. આના નવ અવાંતર વિભાગ અને એ પ્રત્યેકની સૂત્રસંખ્યા હું નીચે મુજબ દર્શાવું છું - નામ સૂત્રસંખ્યા ૧ પડિસમુકિરણ (પ્રકૃતિ-સમુકીન) ૨ ઠાણસમુક્કિરણ (સ્થાન-સમુત્કીર્તન) ૩ પઢમમાદંડય (પ્રથમ–મહાદંડક) ૪ વિદિયમહાદંડય (દ્વિતીય-મહાદંડક) ૫ હદિયમહાદંડય તૃતીય-મહાદંડક) ૬ ઉકિટિબંધ (ઉત્કૃષ્ટ-સ્થિતિ–બંધ) ૭ જરૂઢિઢિ (જઘન્ય-સ્થિતિ) ૮ સન્મપત્તિ (સમ્યકત્પત્તિ) ૯ ગદિયાદિય (ગતિકાગતિક) ૨૪૩, પહેલા વિભાગમાં કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને એની ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓને અધિકાર છે. બીજા વિભાગમાં પ્રત્યેક મૂળ કમ પ્રકૃતિની કેટલી ઉત્તર પ્રકૃતિએ એક સાથે બંધાય છે અને એને બંધ કયાં કયાં ગુણસ્થાનમાં સંભવે છે એ હકીકત છે. 2010_05 Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર પહેલી વાર સમ્યકત્વ પ્રાપ્ત કરનાર તિય"ચ અને મનુષ્યને ઉદ્દેશીને કઈ પ્રકૃતિએ બંધને યોગ્ય છે એ પ્રથમ મહાદંડકમાં દર્શાવાયું છે. એવી રીતે બીજા મહાદંડકમાં દેવે અને પહેલી જ નરકના જીવન અને ત્રીજામાં સાતમી નરકના જીને વિચાર કરાય છે. - કર્મોની અધિકમાં અધિક સ્થિતિ અને આ(અ)બાધાકાળ વિષે છઠ્ઠા વિભાગમાં નિરૂપણ છે જ્યારે સાતમામાં જઘન્યથી સ્થિતિ અને આ(અબાધા-કાળનું નિરૂપણ છે. આઠમામાં સમ્યફત્વની ઉત્પત્તિને અધિકાર છે. આના ઉપર ધવલામાં વિસ્તૃત, ગંભીર અને સૂક્ષ્મ વિવેચન છે. પ્રસ્તાવનાકારના મત મુજબ અન્યત્ર એવું વિવેચન નથી; લખ્રિસારનું વિવેચન પણ આની અપેક્ષાએ બહુ ધૂળ છે. સંસારી આત્માની ગતિ અને આગતિનો વિચાર નવમા વિભાગમાં કરી છે. આનાં પહેલાં ૪૩ સૂત્રમાં જિનપ્રતિમાનું દર્શન, ધર્મનું શ્રવણ, જાતિસ્મરણ અને વંદના એ ચાર કારમાંથી કયા કયા કારણ દ્વારા અને કયારે નારક, તિર્યચ, મનુષ્ય અને દેવને સમ્યકત્વ ઉદ્દભવે છે એ હકીકત ચર્ચાઈ છે. આ સમગ્ર વિષય પ્રસ્તાવનામાં કોષ્ટક દ્વારા રજૂ કરાયો છે. ધવલા (પૃ. ૮-૯ માં “અવયવિવુિં એ પ્રયોગ છે. એ પાઈયની દૃષ્ટિએ અસાધારણ ગણાય. ધવલામાં પૃ. ૪૧૪માં કેવલજ્ઞાનીના ગ–નિધિને જે કમ દર્શાવાય છે તે અન્યત્ર જાતે નથી એટલી એની વિલક્ષણતા છે. ૧, જુઓ સત્ર ૩૭. ૨, જુઓ પરિશિષ્ટ (પૃ.૪૯) 2010_05 Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રૌઢ ગ્રન્થ ૨૮૧ ઈ. સ. ૧૯૪૭માં છખંડાગામને આઠમે ભાગ નામે “બંધસ્વામિત્વવિચય એને લગતી ધવલા ટકા સહિત ઉપર્યુક્ત કાર્યાલય તરફથી પ્રકાશિત થયેલ છે. સંતપર્વણા (પૃ. ૧૨૭) પ્રમાણે પ્રકૃતિ-બંધના મૂળ અને ઉત્તર બે ભેદે પૈકી ઉત્તરપ્રકૃતિ–બંધના “એક કોત્તર–પ્રતિબંધ” અને “અગાઢઉત્તર-પ્રકૃતિબંધ” એવા બે પેટભેદ પડે છે, તેમાં પ્રથમ પિટભેદના સમુત્કીર્તન વગેરે જે ૨૪ અનુગદ્વાર છે તેમને બારમે અનુગદ્વાર તે “બંધસ્વામિત્વવિચય” છે. આ ત્રીજા ખંડની ઉત્પત્તિનું મૂળ છે. ધવલામાં આ ખંડના સૂત્રોને “દેશામક માની એના કર્તાએ બંધને બુચ્છેદ ઈત્યાદિ ત્રેવીસ પ્રશ્નો ઉઠાવી એનું સમાધાન કર્યું છે. આને ખ્યાલ “વિષય–પરિચય”માં અપાયે છે. વિશેષમાં “ બદય-તાલિકા નામથી એક મોટું કોષ્ટક રજૂ કરાયું છે. ઉપર્યુક્ત કાર્યાલય” તરફથી ઈ. સ. ૧૯૪૯માં છે ખંડાગમને નવમે ભાગ પ્રસિદ્ધ થયો છે. એમાં “વેયણ નામના ચેથા ખંડને પ્રારંભ કરાયે છે. કમ્મપડિપાહુડનાં ૨૪ અણુ ઓગદારમાંથી પહેલાં બે નામે કઈ (કૃતિ અને વેયણ ૧. ૩૪ સાક્તર-બંધી, ૫૪ નિરંતર–બંધી, ૭૨ સાતરનિરંતર-બંધી તેમ જ ૪૭ ધવબંધી પ્રકૃતિએ અહીં ગણવાઈ છે. વિશેષમાં ગતિ–સંયુક્ત, ગતિ-સ્વામિત્વ, અપ્યાન, સાદિ બંધ, અનાદિ બંધ, પ્રવ બંધ, અધુવ બંધ ઇત્યાદિ બાબતો વિચારાઈ છે. ૨, આ હકીક્ત આ ખંડ અંગેની ધવલા (પ. ૨)માં પણ દશાવાઈ છે. 2010_05 Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્રં વેદના એ બે જ દ્વારની પ્રરૂપણા ચોથા ખંડમાં આવે છે. અહીં તે ફક્ત પહે લું જ અનુગ દ્વાર ધવલા ટીઝ, સહિ છપાયું છે. પ્રારંભમાં ૪૪ સૂત્રે મંગળરૂપે અપાયાં છે. ધવલાકારના મતે એના પ્રણેતા ગૌતમસ્વામી છે. આ જ સૂત્ર ધરસેનકૃત જેણિપાહુડમાં પણ નજરે પડે છે. ૪૬મ સૂત્રમાં કૃતિના નામ કૃતિ ઈત્યાદિ સાત ભેદેનું વર્ણન છે. અંતમાં ઔદારિકાદિ પાંચ શરીરનાં સંઘાતન અને પરિશાસનને વિચાર કરે છે. ઘવલામાં મહાવીરસ્વામીને અંગે કેટલીક હકીકત છે. જેમકે એમને ગર્ભવતરણ-કાળ ઇત્યાદિ. મહાવીર સ્વામીને કેવલજ્ઞાન થયું ત્યાર પછી છાસઠ દિવસ સુધી તીર્થ ન સ્થપાયું અને દિવ્ય વનની પ્રવૃત્તિ ન થઈ કેમકે એટલ દિવસ સુધી ગણધરને અભાવ હતે એ વાત અહીં કહેવાઈ છે. કસાયપાહુડ અને એનાં વિવરણે પ્રણેતા - ધરસેન આચાર્યને લગભગ સમકાલીન ગુણધર આચાર્યો કસાયપાહુડ (સં. કષાયપ્રાભૃત) ૧૮૦ ગાથામાં રચ્યું છે. ' વિવરણ- કસાયપાહુડનું વ્યાખ્યાન આય મંસુ અને નાગહસ્તિએ કર્યું અને યતિવૃષભ આચાર્યો ચૂણિસૂત્ર રચ્યું. એના ઉપર શામકુંડે પદ્ધતિ રચી, ચૂણિસૂત્ર' ઉપર વીરસેન આચાર્ય ટીકા લખવી શરૂ કરી પરંતુ એ વીસ હજાર લેકજેવડી લખાતાં એમને સ્વર્ગવાસ થયે અને એ અપૂર્ણ ટીકા વિવરણ - ૧. કસાયપાહુડ જયધવલા ટીકા સાથે કટકે કટકે પ્રસિદ્ધ થાય છે. અત્યાર સુધીમાં બે ભાગ બહાર પડ્યા છે. કસાયપાહુડ અંગે બપદે રચેલી ઉચ્ચારણા-વૃત્તિને ભેટે ભાગ ઉદ્ધત સ્વરૂપે જયધવલામાં જોવાય છે. જુઓ કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ ૨૭). 2010_05 Page #308 -------------------------------------------------------------------------- ________________ આ પ્રોઢ ગ્રન્થો ૨૮૩ એમના શિષ્ય જિનસેન આચાર્ય ચાલીસ હજાર હેક જેટલું લખાણ તૈયાર કરી પૂર્ણ કરી. આ બે કટકે રોજાયેલી ટીકા રાકસંવત્ ૭૫માં પૂર્ણ થઈ. આ ટીકાનું નામ જ યધવલા છે અને એનું સમગ્ર પરિમાણ ૬૦૦૦૦ લેક જેવડું છે. ઉપર આપણે જોઈ ગયા તેમ બuદેવે છખંડાગામના છે જે ખંડે ઉપર ટીકા રચ્યા બાદ કસાયપાહુડ ઉપર પાઈયમાં ટીકા રચી હતી. આ ટીકાઓ?)નું પરિમાણ ૬૦૦૦૦ શ્લેક જેવડું છે. મૂળ–કસાયપાહુડને આધાર નgવાય નામના પાંચમા પુવ પૂર્વના દસમા વન્યુ વસ્તુનું ત્રીજું પાહુડ નામે પેજ દેસ' છે. લબ્ધિસાર (ક્ષપણુસારગર્ભિત)ની પરમ કૃતપ્રભાવક મંડલ” તરફથી ઈ. સ. ૧૯૧૬માં છપાયેલી આવૃત્તિની હિંદી પ્રસ્તાવના (પૃ. ૧)માં પં મનહરલાલ શાસ્ત્રીએ આ કૃતિને અંગે નીચે મુજબને ઉલેખ કર્યો છે : "यह ग्रंथ श्रीचामुंडराय राजाके प्रश्नके निमि से श्रीनेचिद्र सिद्धांतचक्रवर्तीने बनाया है जो कि कषायप्राभूत नामा जयधवल सिद्धांत के पंद्रह अधिकारासे पश्चिमस्कध नामके पंद्रहवें અધિકાર માટે જfમત હૈ ” કસાયે પાહુડને ચુણિમુક્ત અને જયધવલા સાથે જે પ્રથમ વિભાગ પ્રસિદ્ધ થયેલ છે તેની હિંદી પ્રસ્તાવના (પૃ ૧૦ માં કહ્યું છે કે કસાયપાહુડ એ નામ કેવળ મૂળ કૃતિને જ માટે ન વપરાતાં એને ઉપરના યતિવૃષભત ચુણસુર તેમ જ એને અંગેની ઉચારણાચાર્યની ઉચ્ચારણાવૃત્તિ માટે પણ વપરાયું છે કેમકે આ બંને વિવરણે મૂળ કૃતિનાં અવિભાજ્ય અંગ જેવાં બની ગયાં છે. 2010_05 Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આ પ્રમાણે પ્રસ્તુત લેખ પૂર્ણ એ વાતના નિર્દેશ કરી વિરમીશઃ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા કરાય છે એટલે અંતમાં ( ૧ ) પાય (પ્રાકૃત) ભાષા અને સાહિત્યમાં પૃ. ૧૬૦ ને ૧૬૧માં છઢાગમ અને કસાયપાહુઃ વિષે, પૃ. ૧૫૭૧૬૧, ૧૬૩ ને ૧૬૪માં જયધવલાને અંગે અને રૃ. ૧૫૭, ૧૬૦૧૬૩ અને ૧૭૭માં ધવલા પરત્વે છૂટીછવાઈ નોંધ મેં લીધો છે. ( ૨ ) આ લેખમાં જે કંઈ ત્રુટિ જણાય તે દૂર કરવા વિશેષજ્ઞાને મારી સાદર વિજ્ઞપ્તિ છે. હિંગ ખર જૈન ( ૧. ૪૪, અ. ૮ અને ૯ ) - 2010_05 Page #310 -------------------------------------------------------------------------- ________________ તૃતીય ખંડ : પ્રકીર્ણ ક વિષયા [ ૨૨ ] સૈદ્ધાન્તિક અને કામ ગ્રન્થિકા વચ્ચેના મતભે : જીવનનાં મુખ્ય બે પાસાં છે : ( ૧ ) દાર્શનિક માન્યતા અને ( ૨ ) ચર્ચારત્રપાલન. પ્રથમ પાસા પરત્વે ભિન્ન ભિન્ન દનામાં મતભેદો હાય અને છે એ સ્વાભાવિક છે પરંતુ એક જ દનના અનુયાયીઓમાં પણ કેટલીક વાર મતભેદે-ભલે ઓછા પ્રમાણમાં જોવાય છે તે એક રીતે આશ્ચર્યજનક ગણાય. જૈનાના શ્વેતાંબર, દિગબર અને યાપનીય એમ ત્રણ વ ગણાય છે. કેાઈ ફાઈ વિદ્વાન વિદ્યાવારિધિ ઉમાસ્વાતિને ધ્યાપનીય’ ગણે છે. એમણે તત્ત્વાર્થાધિગમશાસ્ર (અ. ૮, સૂ. ૨૬)માં સમ્યક્ત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદને પુણ્ય પ્રકૃતિએ કહી છે પર ંતુ અત્યાર સુધીમાં અન્ય ઉપલબ્ધ શ્વેતાંબરીય કે દિગબરીય ગ્રન્થામાં તે। આ જાતનું કથન નથી. યાપનીચે આજે નથી તેમ જ એમનું સાહિત્ય પણ બહુ જ થોડું ઉપલબ્ધ છે એટલે આપણે અહીં તે। શ્વેતાંબર અને હિંગ ખરાનેા જ વિચાર કરવાને હેાય તેમ છતાં આ લેખ શ્વેતાંબરામાં જે મતભેદે જોવાય છે તે પૂરતા જ હાઇ શ્વેતાંબરા અને દિગ’ખરાનાં કર્મવિષયક મતત્મ્યમાં સામ્ય અને વૈષમ્યની આખતે અત્ર જતી કરાય છે. એ જેમને જાણવી હેાય તેમણે ચૌથા કગ્રન્થનું પ્રથમ પરિશિષ્ટ (પૃ. ૨૩૩-૨૩૮) જોવું. એ અમુક અંશે તે ઉપચાગી થઇ પડશે. દેવેન્દ્રસૂરિએ સૈદ્ધાન્તિક અને કાર્યગ્રન્થિકો એવા શ્વેતાંબરાના 2010_05 Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કર્મસદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે બે વર્ગો પાડ્યા છે તેમાં સૈદ્ધાતિકને નિર્દેશ એ નામે કર્યો છે. ૧ સાથે સાથે એમનાં મંતવ્યને આગમાભિપ્રાય, સિદ્ધાન્તાભિપ્રાય, સૈદ્ધાતિક મત તેમ જ સુયમય તરીકે ઓળખાવ્યાં છે, કાર્મન્શિકોને તે કેવળ એ જ નામે ઉલલેખ છે. આ બે વર્ગોનાં નામની સાન્વર્થતા ઇત્યાદિ વિષે કેઈએ પ્રકાશ પાડ્યાનું જાણવામાં નથી. એથી હું એ સંબંધમાં હાલ તુરત નીચે મુજબ અનુમાન કરું છું અને એની ચકાસણું વગેરેનું કાર્ય તર્જાને ભળાવું છું – સિદ્ધાન્તિકે એટલે દિવાય કે એના કર્મવિષયક અંશે સિવાયના આગમોને અનુસરનારા અને કાર્મન્દિકે એટલે ક્િવાયનાં પુવ ૨, ૫ અને ૮ને અનુસરનારા. દેવેન્દ્રસૂરિએ છાસીઇની નિમ્નલિખિત ૪૯મી ગાથામાં કહ્યું છે કે “સાસ્વાદન અવસ્થામાં સમ્યજ્ઞાન, ક્રિય અને આહારક એ બે શરીર બનાવતી વેળા ઔદારિકમિશ્ર કાગ તેમ જ એકેનિદ્રને “સાસ્વાદની ગુણસ્થાનને અભાવ એ ત્રણ બાબતે શ્રુતમત અર્થાત્ સિદ્ધાન્તસંમત હોવા છતાં પ્રસ્તુત ગ્રન્થમાં એને અધિકાર નથી - ૧. જુઓ સયા (ગા. ૫ )ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૫૭). ૨. જુઓ અનુક્રમે કમ્પત્યય (ગા, ૨ ની પજ્ઞ ટીકા પૃ. ૭૪), સયગ (ગા. ૯૮)ની સ્વોપજ્ઞ ટીકા (પૃ. ૧૩૨), સયગ (ગા. ૪૮)ની પજ્ઞ ટીકા (પૃ. ૪૬) અને છાસીઈ (ગા. ૪૯)ની પ્રજ્ઞા ટીકા (પૃ. ૧૮૧) ક ૩. જુઓ કમ્મસ્થય ગા. ૨)ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૭૪), જીસીઈ (ગા. ૪૮)ની પણ ટીકા (પૃ. ૧૮૧) તેમ જ સયાગ (ગા. ૪૮, પ૬ અને ૨૮)ની સપા ટીકાનાં અનુક્રમે ૫. ૪૬, ૫૭ અને ૧૨, 2010_05 Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ પ્રકીર્ણક વિષય " सासणभावे नाण विउध्वगाहारगे उरलमिस्सं । नेगिन्दिसु सासाणो नेह हिगय मुयमय पि ॥४९॥" આમ સૈદ્ધાતિક અને કાર્મગ્રંથિ વચ્ચે જે કેટલાક મતભેદ છે એવા ત્રણ મતભેદે અત્ર દર્શાવાયા છે. વિસ્તારથી કહું તે સિદ્ધાન્તમાં દ્વિતીય ગુણસ્થાનવતી જેમાં મતિજ્ઞાન અને ઋતજ્ઞાનને “સમ્યજ્ઞાન માન્યાં છે, નહિ કે અજ્ઞાન જ્યારે કાર્મન્વેિકેએ એને “અજ્ઞાન” માન્યાં છે, નહિ કે જ્ઞાન આમ મતભેદ પડવાનું કારણ એ છે કે સિદ્ધાન્ત મુજબ દ્વિતીય ગુણસ્થાનમાં રહેલા છ મિથ્યાત્વાભિમુખ છે પણ મિથ્યાત્વી નથી અર્થાત એનામાં થોડુંક પણ સમ્યકત્વ છે કે તેને લઈને એની અંશતઃ વિશુદ્ધિ છે એટલે એ જીવેનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. કાગ્રશ્વિકનું માનવું એ છે કે દ્વિતીય ગુણસ્થાનવતી જીવ જે કે મિથ્યાત્વી નથી પરંતુ મિથ્યાત્વાભિમુખ છે એટલે કે એનામાં અશુદ્ધિ વિશેષ છે એટલે એનું જ્ઞાન સમ્યજ્ઞાન નથી પણ અજ્ઞાન છે. મિથ્યાત્વાભિમુખતાનું તાત્પર્ય એ રીતે વિચારી શકાય તેમ હોઈ આ મતભેદ ઉપસ્થિત થયેલ છે. ગમ્મતસારમાં કામચWિકોને જ મત જોવાય છે. સિદ્ધાત અનુસાર લબ્ધિ દ્વારા વૈક્રિય અને આહારક શરીર બનાવતી વેળા તે “ઔદારિકમિશ્ર કાયમ હોય છે પરંતુ એ શરીરને ત્યાગ કરતી વખતે અનુક્રમે વૈક્રિયામ અને આહારકમિશ્ર કાગ હોય છે. કાર્મન્વિકેના મતે ઉપર્યુક્ત બંને શરીર બનાવતી વેળા તેમ જ એને ત્યાગ કરતી વેળા પણ અનુક્રમે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર વેગ ૧. વિશેષ માટે જુઓ “ચૌથા કર્મગ્રન્થ” (પૃ. ૧૬૯). 2010_05 Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રઢ ગ્રન્થ હોય છે, નહિ કે ઔદ્યારિકમિશ્ર. સૈદ્ધાતિકના મતે શરીરે બનાવતી વેળા ઔદારિક શરીરની અને ત્યાગ કરતી વેળા એની નહિ પણ વૈક્રિય કે આહારક શરીરની મુખ્યતા છે. કહેવાની મતલબ એ છે કે આની મુખ્યતા હેવાથી બંને શરીરે બનાવતી વખતે દારિકમિશ્ર કાયયેગને વ્યવહાર કરવો જોઈએ પરંતુ એને ત્યાગ કરતી વેળા ઔદારક શરીરની મુખ્યતા રહેતી નથી પરંતુ એ સમયે તે વૈકિય કે આહારક શરીરને જ વ્યાપાર મુખ્ય હોવાથી વક્રિયમિશ્ર તથા આહારકમિશ્ન એ વ્યવહાર કરે જોઈએ. કાગ્રથિકના મતનું તાત્પર્ય એ છે કે ગમે તે શરીરના વ્યાપારની મુખ્યતા હોય પરંતુ દારિક શરીર જન્મસિદ્ધ છે અને વિક્રિય તથા આહારક શરીર તે લબ્ધિજન્ય છે. એથી વિશિષ્ટ લબ્ધિજન્ય શરીરની મુખ્યતા ધ્યાનમાં લઈ આરંભ અને ત્યાગ એ બંનેના સમયે કિયમિશ્ર અને આહારકમિશ્રનો વ્યવહાર કરવો જોઈએ, નહિ કે ઔદારિકમિશ્રને. સિદ્ધાન્તકો એકેન્દ્રિયને સાસ્વાદન ગુણસ્થાન હોય નહિ એમ માને છે જ્યારે કામગ્રથિકે એ હોય છે એમ માને છે. આ બંને મત દિગંબર સંપ્રદાયમાં જોવાય છે. ૨ સેદ્રાન્તિકે અવધિદર્શન પહેલાં બાર ગુણસ્થાનમાં હેવાનું માને છે જ્યારે કાર્મલ્થિકે ચેથાથી બારમા એમ નવ ગુણસ્થાનમાં હોવાનું માને છે. સાન્તિકે ગ્રન્થિભેદ થયા બાદ લાપશમિક સમ્યકત્વ હાય એમ માને છે જ્યારે કાર્મ ગ્રન્થિક ઔપશમિક સમ્યકત્વ હેય એમ માને છે. ૧. એજન, પૃ. ૧૭૦-૧૭૧. ૨. એજન, પૃ. ૧૭૧, 2010_05 Page #314 -------------------------------------------------------------------------- ________________ [૨૩] બન્ધસયગની ચુરિણગત અવતરણે અવસાયની જે ગૃહિણ મુદ્રિત થઈ છે તે પ્રમાણે વિચારતાં એમાં આ ગૃહિણના પ્રણેતાએ પિતાને જરાક પણ પરિચય આ નથી – પિતાનું નામ પણ દર્શાવ્યું નથી તે પછી આ ચુહિણને રચના વર્ષના તે ઉલેખની આશા જ શી રાખવી? આ પરિસ્થિતિમાં રચના સમય ઉપર પ્રકાશ પાડનારું એક સાધન તે આ ચુગિત અવતરણેને પરામર્શ છે. આમ હોઈ હું અત્ર સુનિશ્ચિત તેમ જ સંભવિત જણાતાં અવતરણેનાં પ્રતીકે પત્રાંકે સહિત નીચે મુજબ રજૂ કરું છું પ્રતીક પત્રાંક | પ્રતીક પત્રક १* संज्ञां निमित्तं ૧ i aag વિરુદ્ધ આ गुण १ गोगुण २ તિવાળુબાવકોનો , कह १ वेदणा ३ य (૪) મઘારાવ , * जीवपरिणामहेतुं * સદા સદ્દvi , आहारसरीरिदिय अयश्चक्खाणाणं * मिच्छत्ततिमिर० એક સહૂિળ -અ * मिच्छट्टिी વર્ષ અવિરે આ * पयमखरं છે ઘર અહંકારતો , * सुत्तं गणहरकहियं मावस्यति य * संमिच्छत्तं सव्वं पञ्चक्खाणं * ગુજ કઆ | સમદ્રેસામો * આ ચિહ્ન સુનિશ્ચિતતાનું ઘતન કરે છે. ૨૮ ૪માં ૧૭ હ 2010_05 Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થે પ્રતીક परिमियमुवसेतो विकहा कसाय जह रागेण पमन्तो विकहादयो पमाया " * सो अणुभागठिईणं भा * तम्हा अपुष्वकरणो अत्थं जहा वयसी * इतरेतरपरिणामं * एक्केको परिणामो भावं न नियट्टेई सो पुव्वफड्डगाणं तत्तो अपुत्रफडुग० तो बायरकिट्टोओ वेपर बायराओ णासेइ तओ खवमो सो पुव्वफड्डगाण वसन्तं जं कम्म सम्म भावपरायण बारसमी जा किट्टी बायररागेण પત્રાંક "" " "" " 33 »-अ અ 12 19 "" "" 39 3 " 19 " મ #5 પ્રતીક उवसमगो उवसमयइ तम्मि उकसाय जलमिव पसन्त० णय रागदो सहेऊ रागप्पदोसर हिओ वित्तं चित्तपणिभं विरियं णिरन्तरायं तो सो जोगणिरोहं समय समय णो कम्मेहिं विरियं बावरत णूप बादरतणुमवि सुडुमेण काय० णासेइ कायजोगं तमवि स जोगं झाणे दढलिए जोगा भावाओ साकरण एसो अजोगिभावो तम्मा ण ऊण 2010_05 પત્રાંક મ ૯ 99 " 99 35 »-१०५ ૧૦અ 323 34 39 ,, دو " "" 19 99 59 19 "" Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ ક વિષય પ્રતીક પત્રાંક સિયલચં જિન્ત્યિાનં ૧૨આ जावइया णयवाया वंका कलमापारा पजय अकूखर० जावन्ति अक्खराई 29 ૧૫મ ૧૮મ 99 પ્રતીક सुपडिबोहा णिहा थिणगिद्धी उदयाओ जं सामन्नग्गहण तुल्ल बित्थर० दो हत्था दो पाया પત્રાંક ૧૮ 2010_05 ૨૦ 97 39 39 ૧. આથી શરૂ થતું સંપૂર્ણ પદ્મ સૂયગડ ( સુય. ૧, ૬, ૧૨)ની નિશ્રુત્તિની ૧૧૯મી ગાથા તરીકે જોવાય છે. આથી આ નિજ્જુત્તિ આ પનું મૂળ હશે એમ લાગે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ | [ ૨૪ ] કષાય સંબંધી સાહિત્ય : સઝાયે જૈન દર્શનના જે કેટલાક મુખ્ય સિદ્ધાન્ત છે તેમને એક સિદ્ધાન્ત તે કર્મસિદ્ધાન્ત' છે. એમાં કષાયોનું નિરૂપણ અગ્ર ભાગ ભજવે છે. આ કષાયે એ સંસારી જીની ખાનાખરાબીપાયમાલી કરનારા કટ્ટા શત્રુઓ છે. એને જેમ રાગ અને દ્વેષ એમ બે વર્ગમાં વિભક્ત કરાય છે તેમ એના ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકાર પણ ગણાવાય છે. પાંત્રીસેક વર્ષ ઉપર મેં કમીમાંસા નામનું પુસ્તક રચવા વિચાર કર્યો હતો અને ત્રણેક વર્ષ ઉપર એ કાર્ય હાથ ધર્યું હતું. એના ઉદ્દઘાતના એક અંશરૂપે કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્યને વિષય લગભગ તૈયાર થતાં એને યોગ્ય સ્વરૂપ આપી મેં “કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય” નામનું પુસ્તક તૈયાર કર્યું છે અને એ અત્યારે છપાય છે. આ કર્મમીમાંસાનું કાર્ય કરતાં કરતાં કષા વિષે મેં પ્રસંગે પાત્ત લખ્યું છે પરંતુ એથી આ વિષયને પૂરે ન્યાથ આપી શકાય તેમ ન લાગવાથી મેં કષાયમીમાંસા નામનું સ્વતંત્ર પુસ્તકનું કાર્ય પણ સાથે સાથે શરૂ કર્યું છે અને મારી રીત પ્રમાણે એના ઉપઘાતના અંશે આલેખવા માંડ્યા છે. એમને એક અંશ તે ૧, આથી તે કહ્યું છે કે “ષાયમુર્તાિ: વિરુ મુવિતરે. ૨. હવે તે આ છપાવી પ્રસિદ્ધ પણ કરાયું છે. 2010_05 Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણાંક વિષયે “કષાયા સંબંધી સાહિત્ય” છે. આ અંશને પરિપૂર્ણ બનાવવામાં કોઇ વિશિષ્ટ-મહત્ત્વપૂર્ણ કૃતિને પરિચય આપવેા રહી જતા હાય તા તજ્જ્ઞા દ્વારા એ મને જાણવા મળે એ ઇરાદે આ લેખ દ્વારા પ્રસ્તુત વિષયના હું શ્રીગણેશ માંડું છું અને હવે પછી કષાયસીમાંસા માટે મેં નિર્ધારેલી ચૈાજના રજૂ કરીશ. ૨૯૩ શિવરત્નના શિષ્ય ઉદયરત્ન ગુજરાતીમાં નાની માટી જાતજાતની કૃતિ રચી છે.. દા. ત. એમણે વિ, સ. ૧૭૪૯માં જઅસ્વામીને રાસ રચ્યા છે. એમણે સ્થૂલભદ્રના રાસ-નવ રસા રચી એમાં ‘શૃંગાર’ રસ ખૂબ જ પીરસ્યા છે. સામે પક્ષે એમણે બ્રહ્મચર્ય ની નવ વાડની પણ રચના કરી છે. એમણે વિ. સં. ૧૭૮૯માં સૂયશાનેા રાસ રચ્યા છે. એમણે જે કેટલાક વિષયાને અંગે સજ્ઝાયા રચી છે તેમાં ચારે કષાયની પણ સજ્ઝાયા છે. એકેમાં રચનાસમયના નિર્દેશ નથી પણ એ વિક્રમની અરાઢમી સદીની કૃતિઓ છે. એના હું હવે સક્ષિપ્ત પરિચય આપુ' છુંઃ ( ૧ ) ક્રોધની સજ્જીય આના પ્રારભ કડવાં ફળ છે ક્રોધના”થી કરાયેા છે. એમાં છ કડી છે. એમાં ચડકૌશિક મુનિનું અવસાન થતાં એ નાગ બન્યાનું ઉદાહરણ અપાયું છે. ( ૨ ) માનની સજ્ઝાય આ પાંચ કડીની સઝાય છે. એમાં જેમ ઉયુંક્ત સજ્ઝાયમાં ક્રોધથી થતી અવગતિ વધુ વાઈ ૧. જુએ જૈન ગૂર્જર કવિઓ ( ભા, ૨, પૃ. ૩૮૬–૪૧૪ તેમ જ ભા, ૩, ખંડ ૨, પૃ. ૧૩૪૯-૧૩૬૫). ઉદય.રત્નની કૃતિઓની નૈષિ મે D G G C M ( Vol. XIX, See. 2, pt. 1, Pp. 48-49 )માં લીધી છે. 2010_05 Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ છે તેમ અહીં માનથી – અભિમાનથી થતી દુર્દશા આલેખાઈ છે. અહીં રાવણ અને દુર્યોધનનાં આ સંબંધમાં દૃષ્ટાન્ત અપાયાં છે. આ સઝાયની શરૂઆત “રે જીવ ! માન ન કીજીએથી કરાઈ છે. ( ૩ ) ગર્વની સઝાય – “ગર્વ ન કરશે ગોત્રથી શરૂ કરાયેલી આ સઝાય ઘણી મોટી છે. એમાં ત્રેવીસ કડી છે. એમાં કૃષ્ણને કેટલેક વૃત્તાન્ત અપાયે છે. અંતિમ કડીમાં તેવીસમી ઢાલ” એ ઉલ્લેખ છે તેથી શું સમજવું એ જાણવું બાકી રહે છે. ( ૪ ) માયાની સઝાય – આ છ કડીની સઝાયને પ્રારંભ “સમકિતનું બીજ જાણીએ જીથી કરાવે છે. માયા સેવવાથી મહિલનાથ સ્ત્રીવેદ પામ્યા એમ અહીં કહ્યું છે. ૧૫) લેભની સક્ઝાય – “તમે લક્ષણ જે લેભના ર”થી આ સાત કડીની સઝાયની શરૂઆત કરાઈ છે. અહીં તેમના સેવનથી થતી દુર્દશા વર્ણવાઈ છે. એને અંગે સુભૂમ ચક્રવર્તીનું ઉદાહરણ રજૂ કરાયું છે. ધનના લાભથી માણસ મરીને એ ઉપર મણિધર - નાગરૂપે અવતરે છે એમ અહી કહ્યું છે. આ ઉપરથી જોઈ શકાશે કે ઉદયરને ચાર કષીને સંગે સક્ઝાય રચી છે અને તેમાં માનને અંગે બે રચી છે. આમ એમણે કષાયેને અંગે એકંદર પાંચ સજઝાયે રચી છે. 2010_05 Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રકી ક વિષચ ૨૯૫ બાનાના ઉપાધ્યાય સમયસુન્દરે સંસ્કૃત અને ગુજરાતીમાં ઘણી કૃતિએ રચી છે. એમાં તે સૌથ”ના આઠ લાખથી દસ લાખ અર્થા અથ રત્નાવલી વિ. સ. ૧૬૪૯માં રચી દર્શાવ્યા છે. સમગ્ર સસ્કૃત સાહિત્યમાં તે શું પણ હું ભૂલતા ન હાઉ તા વિશ્વસાહિત્યમાં પણ અદ્વિતીય ગણાય એવું આ કા એમણે કર્યું છે. એમણે ચાર કષાયા ઉપર સઝાય રચી હૈાય એમ જણાતું નથી. અત્યારે તે મારી સામે એમણે રચેલી માયાની એક સઝાય છે. એ આપણે વિચારીશું : ( ૬ ) માયાની સજ્ઝાય આ દસ કડીની સજ્ઝાયની શરૂઆત નિમ્નલિખિત પંક્તિથી કરાઈ છે : “માયા કારમી રે માયા મ કર। ચતુર સુજાણું ! ' એમણે ચેાથી કડીમાં કહ્યું છે કે “લેલે લક્ષણૢ જાય”. વળી અહીં એ પણ ઉલ્લેખ છે કે ચાર ખીથી દ્રશ્ય દાટે તે ઉપર એ વિષધર—પ થાય. આ નિમ્નલિખિત નામવાળી વ્યક્તિઓનાં ઉદાહરણા અપાયાં છેઃ ધરતીમાં જે સજ્ઝાયમાં - શિવભૂતિ, લબ્ધિદત્ત અને સભૂય. ૧. એમણે જાલેરમાં “ચ'પક રોડની ચોપઇ” રચી છે. એની એક હાથપોથીના પરિચય મેં D G G C M ( V. X3X, Sec. 2, pt. I. pp. 292–293 )માં આપ્યા છે. આ ચેપાઇ કાઈએ છપાવી છે ખરી ? જો એમ હોય તા કાણે કયારે કયા નામથી તેમ કર્યુ છે? 2010_05 Page #321 -------------------------------------------------------------------------- ________________ મની સાથે ઝાય માનવિયે ત છે. એમાં ૨૯૬ કર્મસિદ્ધાત : રૂપરેખા અને પ્રૌઢ શળ્યા (૭) લોભની સક્ઝાય—આ વીરસાગરના શિષ્ય પંડિત ભાવસાગરની સાત કડી પૂરતી રચના છે. એ “લેભ ન કરીએ પ્રાણિયા ! રે”થી શરૂ કરાઈ છે. લેભનાં અનિષ્ટ ફળે વર્ણવતાં આ સજઝાયમાં નિમ્નલિખિત વ્યક્તિઓને ઉલેખ કરાયો છે - સાગર શેઠ, રામ (દશરથના પુત્ર) અને સીતા. અહીં કહ્યું છે કે તેનું જોર દસમા ગુણસ્થાન સુધી છે. ( ૮ ) આઠ મદની સઝાય - મદના આઠ પ્રકાર ગણાવાય છે. આ આઠે જાતના મદના નિરૂપણરૂપે એક જ સઝાય માનવિજયે રચી છે. એનું નામ “આઠ મદની સઝાય ” છે. આ અગિયાર કડીની કૃતિ છે. એમાં અનુક્રમે નિમ્નલિખિત આઠ મદને અને એ કરનારને નિર્દેશ છે – વ્યક્તિ ( ૧ ) જાતિ હરિકશી (૨) કુળ મરીચિ ( ૩ ) બળ શ્રેણિક અને વસુભૂતિ (૪) રૂપ નકુમાર (૫) તપ ક(કુ)રગડુ ( ૬ ) ઋદ્ધિ દશાર્ણભદ્ર ( ૭ ) વિદ્યા ધૂલિ લભદ્ર (૮) લોભ સુભૂમ. આ સઝાય તેમ જ આ પૂર્વે નિર્દેશાયેલી સાતે સઝાયે કમળાબેન અમીચંદે ઈ. સ. ૧૯પમાં પ્રસિદ્ધ કરેલા સઝાયમાળા” નામના પુસ્તકમાં છપાવાઈ છે. મદ 2010_05 Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ પ્રકીર્ણક વિષયે ( ૯ ) આઠ-મહ-નિવારણ સઝાય – ભાં. પ્રા. સં. મંદિરમાંની એક હાથપથીમાં ક્રમાંક ૭૯૦/૧૮૨–લ્પ તરીકે આ સઝાય અપાઈ છે. એમાં ૧૧ કડી છે. એને પ્રારંભ ઢાલ'ના ઉલેખપૂર્વક નીચે મુજબ કરાયેલે છે : જે જે કર્મવીર ચમણપદે મદ આવમહાસુ નીવારીયે”. અંતિમ પંક્તિમાં કર્તાએ પિતાનું નામ “સાહ લો. એમ દર્શાવ્યું છે. આ રહી એ પંક્તિ – “કહે સહુ લાદ્ધો તે પામીયાવિચલ પદવી નરનારી રે. શું આ લાધા શાહની કૃતિ છે અને એ કે ઈ સ્થળેથી છપાઈ છે ખરી? (૧૦) માનની સજઝાય – ગષભ(દાસકૃત આ સઝાયમાં સેળ કરી છે. એની પહેલી કડીને પ્રારંભ “માન ન કરશે રે માનવી !”થી કરાવે છે. એમાં સંસારી જીની અનિયતા વર્ણવાઈ છે અને અભિમાનથી થતી હાનિ દર્શાવાઈ છે. એક કરોડ મણની શિલા ઝાલી એથી “ગિરધર” નામે ઓળખાવાતા ત્રીકમ (કૃષ્ણ) તરસે તરફડ્યા અને જરાસંધ સરખો રાજવી પણ અંતે મરી ગયે એ બે બીના અહીં રજૂ કરાઈ છે. ( ૧૧ ) લેભની સઝાય - “ આશાદાસી વશ પડયા”થી શરૂ થતી આ સજઝાય પદ્યવિજયના શિષ્ય રૂપવિજયે સાત ૧. આ તેમ જ આ પછીની બે સઝાય “ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં “પ્રાચીન સઝાય તથા પદસંગ્રહના નામથી વિ. સં. ૧૯૯૬માં પ્રસિદ્ધ કરાયેલા પુરતકમાં છપાવાઈ છે. 2010_05 Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો કડીમાં રચી છે. આમાં લેભથી થતી પાયમાલીને ખ્યાલ અપાયો છે. કેણિક અને નરકે જનાર કાલનાં દષ્ટ અપાયાં છે અને સાથે સાથે નિરયાવલીને ઉલેખ કરાયેલ છે. ( ૧૨ ) લેભની સઝાય-ઉત્તમવિજયના શિષ્ય પદ્યવિજયે આ સજઝાય નવ કડીમાં રચી છે. એની શરૂઆત “તમે લાભનાં લક્ષણ સાંભળો રે”થી કરાઈ છે. આમાં લાભ કરવાથી બે ભાઈઓની જે બૂરી સ્થિતિ થઈ – એ બંને વણમતે મર્યા તે હકીકત વર્ણવાઈ છે. અહીં ત્રીજી કડીમાં સુવર્ણ પુરુષને ઉલેખ છે. ઉપર્યુક્ત એ ભાઈઓએ આ પિતાને એકલાને મળે એ માટે એકે આહારમાં ઝેર ભેળવ્યું તે બીજાએ એ આહાર લાવનારને કૂવામાં ફેંકી દીધે એમ અહીં કહ્યું છે. આમ કુલ બાર સન્નાયે રચાઈ છે. એમાં ક્યા ક્યા કષાય અંગે કેટકેટલી સજઝાઇ રચાઈ છે અને એ રચનાર કોણ છે તે હું નીચે મુજબ દર્શાવું છું – નામ કેની એક સક્ઝાય ઉદયરત્ન માનની પાંચ , ઉદયરત્ન, માનવિજય, સાહ લાદ્ધો અને ઋષભદાસ માયાની બે છે. ઉદયરત્ન અને સમયસુન્દર લાભની ચાર , ઉદયરત્ન, ભાવસાગર, રૂપવય અને પદ્મવિજય કર્તા ૧. એમણે માનની બે સઝાય રચી છે. 2010_05 Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણાંક વિષયે દસ આનુષ`ગિક રચનાએ k અરઢ પાપસ્થાનકેમાં છઠ્ઠાથી નવમા સુધીનાં પાપસ્થાનકાનાં નામ ક્રેધ, માન, માયા અને લાભ છે. આમ હાઇ અરાઢ પાપસ્થાનકને લગતી સજ્ઝાયમાં આ ચાર કષાયની એકેક સજ્ઝાય હાય એ સ્વાભાવિક છે. ન્યાયવિશારઃ ન્યાયાચાય ઉપાધ્યાય યÀવિજયગણિએ અર્ાઢ પાસ્થાનકની સજ્ઝાય વસ. ૧૭૧૮ પૂર્વે રચી છે. એમાં ચારે કષાયની સજ્ઝાયા હાઇ એની હું સક્ષિપ્ત રૂપરેખા પ્રથમ આલેખું છું : ૧ ૨૯૯ ( ૧ ) કેદની સજ્ઝાય— આ આઠે કડીની સજ્ઝાયના પ્રાર’ભ “ ક્રોધ તે એપ્લિનરોધ છે ”થી કરાયા છે. અહીં ક઼રગડુનું દૃષ્ટાંત અપાયું છે. ત્રીજી કડીમાં કહ્યું છે કે જેણે એક પૂર્વ કેર્ટ સુધી સયમ પાળ્યે હોય તે જો ક્રોધને વશ થાય તે તેને સંયમ એ ઘડીમાં વિળ અને, ( ૨ ) માનની સજ્ઝાય—આમાં છ કડી છે. પહેલીને પ્રારભ “પાપસ્થાનક કહે સાતમું ”થી કરાયે છે. અહીં પ્રજ્ઞા-મદ, તપમદ, ગેાત્ર-મદ અને આવિકા-મદને ઉલ્લેખ છે. વિશેષમાં ૧. આા પરિચય મે યશાદેાહન (ખંડ ૨, ઉપખંડ ૩. પ્રકરણ ૩)માં આપ્યા છે. આ યશદાતુન અત્યારે છપાય છે ખરુ પરંતુ મારા લખાણમાં જ્યાં જ્યાં ગ્રંથનાં નામ વગેરેમાં શબ્દો સલગ્ન છે તે વચ્છિન્ન રૂપે અને જે પૃયક્ પૃથક્ છે તે સલગ્ન રૂપે છપાવાય છે એમ જાણવા મળ્યું છે, [હવે તે આ પુસ્તક છપાવી મહાર પણ પડાયું છે, ] 2010_05 Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ અહીં “મદ'ને ગિરિરાજ કહી એના આઠ પ્રકારને એના આઠ શિખર તરીકે નિર્દેશ છે. આ સઝાયમાં રાવણ, અરાવણ ઉપર આવનાર હરિ (ઈન્દ્ર, ધૂલિ(લ) ભદ્ર અને બાહુબલિને ઉલ્લેખ છે. ( ૩ ) માયાની સક્ઝાય– “પાપસ્થાનક અમ કહ્યું સુણે સંતાજી!”થી શરૂ થતી આ સજઝાયમાં આઠ કડી છે, અહીં કુસુમપુરમાંના એક શેઠને ત્યાં નીચે અને ઉપર રહેલા બે જણાને ઉલેખ છે પણ એ બેમાંથી એકનું નામ દર્શાવાયું નથી. એકને “સંવિઝ” તરીકે નિર્દેશ છે. (૪) લાભની સઝાય- આ આઠ કડીની સઝાયની શરૂઆત નીચે મુજબ કરાઈ છે – જી મારે લેભ તે દેષ અભ. અહીં ઉત્તરાધ્યયનમાંથી એ વાત રજૂ કરાઈ છે કે ઇચ્છા આકાશ સમાન છે. “સ્વયંભૂરમણ સમુદ્ર તરી શકાય પરંતુ લેભસમુદ્ર નહિ એમ અહીં કહ્યું છે. (પ) રાગની સઝાય – “પાપસ્થાનક દશમું કહ્યુથી "પ્રારંભાયેલી આ સજઝાયમાં નવ કડી છે. એમાં હરિ, હર, ખંભા(બ્રહ્મ?), (આ)ષાઢભૂતિ અને નન્દિષેણને ઉલેખ છે. રાગને રાજા અને વિષયાભિલાષને મંત્રી એમ અહીં રૂપક આલેખવ્યું છે. સાતમી કડીને પૂર્વાધ નીચે મુજબ છે – “ બાવીસ જિન પણ રહી ઘરવાસે રે, વર્યા પૂરવ રાગ અભ્યાસે રે” 2010_05 Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિષયે ૩૦૧ (૬) હૈષની સઝાય–આ નવ કહીની સઝાયને પ્રારંભ ઢેષ ન ધરીએ લાલનથી કરાવે છે. અહીં ચરણકરણના ગુણને ‘ચિત્રશાળી' કહી અને દ્વેષને ધૂઈ ( ધુમાડે ) કહી એ વડે ચિત્રશાળી કાળી બને છે એ નિર્દેશ કરાવે છે. તેર કાઠિયાઓની સઝાય – વીરવિમલે નિમ્નલિખિત તેર કાઠિયાઓ પૈકી પ્રત્યેકને અંગે એકેક સઝાય રચી છે ( ૧ ) આળસ, ( ૨ ) મેહ, (૩) અવજ્ઞા, (૪) માન, (૫) કેધ, ( ૬ ) પ્રમાદ, ( ૭ ) કૃપણુતા, (૮) ભય, ( ૯ ) શેક, ( ૧૦ ) અજ્ઞાન, ( ૧૧ ) વ્યાક્ષેપ, ( ૧૨ ) કુતૂહલ અને ( ૧૪ ) રમણ. પ્રસ્તુતમાં આપણે માન અને કેોધની સઝાય પ્રથમ વિચારીશું - (૭) માનની સક્ઝાય – આમાં દસ કડી છે. “માન ન કીજે માનવી રે”થી આની શરૂઆત કરાઈ છે. અહીં અભિમાનીની મને દશા – રીતભાત આલેખાઈ છે અને બાહુબલિનું દષ્ટાંત અપાયું છે. (૮) ક્રોધની સજ્જાય – આ દસ કડીની કૃતિમાં કર્તાએ પિતાનું આખું નામ “વીરવિમલ આપ્યું છે. એની શરૂઆત ૧. “કાઠિયો' શબ્દ કેટલે પ્રાચીન છે અને એની નિષ્પત્તિ શી છે તે જાણવું બાકી રહે છે. ઉત્તરગ્ઝયણની નિજુત્તિની ૧૬૦મી (૧૬૧મી) ગાથામાં આળસ વગેરે તેને ઉલ્લેખ છે પરંતુ એને માટે કાઠિયા જેવી કોઈ સંજ્ઞા અપાઈ નથી. 2010_05 Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ શળે પંચમે કાઠિયે પરહરે પ્રાણી!”થી કરાઈ છે. અહીં કેધથી થતાં નુકસાને જણાવાયાં છે. અહીં કેધથી મુખ કાળું થાય, ભ્રકુટિ ભયંકર અને રાતી થાય અને કેધી “કિનાસકુમાર સરખે દીસે એમ કહ્યું છે. એક પૂર્વ કેરિટ સુધી પાળેલા સંયમને કે બે ઘડીમાં બાળી મૂકે એ બીના અહીં રજૂ કરાઈ છે. ( ૯ ) તેર કાઠિયાની અજ્ઞાતકર્તક સઝાય–“આળસ પહેલે છે કાઠિયે થી શરૂ થતી આ સજઝાયમાં સાત કડી છે. એમાં તેર કાઠિયા તરીકે નિમ્નલિખિત નામ દર્શાવાયાં છે – ( ૧ ) આળસ, (૨) મેહ, (૩) અવર્ણવાદ, ( ૪) દંભ, (૫) કેધ, ( ૬ ) પ્રમાદ, (૭) કૃપણ, ( ૮ ) ભય, ( ૯ ) શેક, ( ૧૦ ) અજ્ઞાન, ( ૧૧ ) વિકથા, ( ૧૨ ) કુતૂહલ અને ( ૧૩ ) વિષય. આ પિકી દંભ અને કોઈ અત્રે પ્રસ્તુત છે. એને અને નીચે મુજબ લખાણ છે – ચે તે દંભ જ કાઠિ, ન લહે વિનયસ્વાદ રે.-ર ધ તે કાઠિયે પાંચમે, રીસે રહે અમળાય રે.” * ૧ | તેર કાઠિયાની સજઝાય – આ વાચક કુશલસાગરના શિષ્ય ઉત્તમસાગર)ની સેળ કડીનો રચના છે. એમાં વીરવિમલની જેમ જ અગિયાર કાઠિયાનાં નામ છે – ફેર તેર પૈકી અગિયારમા પૂરતો જ છે કેમકે અહીં આવ્યાક્ષેપકને ઉલ્લેખ છે. કાધીને અંગે એ વાત દર્શાવાઈ છે કે મને ગુરૂ ધર્મ લાભ કહેતા નથી જ્યારે વીરવિમલે આ વાતને નિર્દેશ અભિમાનીને અંગે કર્યો છે. અભિમાની બીજા બધાને તુચ્છ ગણે છે એમ અહીં કહ્યું છે. 2010_05 Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિષ ૩૦૩ અરાઢ પાપસ્થાનકની તેમ જ તેર કાઠિયાઓની આ, ઉપરાંતની સઝાયે હોય તે તે જણાવવા તજજ્ઞો કૃપા કરે. અહીં અપાયેલી દસે આનુષંગિક રચનાઓ કમળાબહેને છપાવેલી શ્રોસઝાયમાળામાં છે. આ રચનાઓમાંથી આઠ સઝા પ્રસ્તુત છે, –જે. ધ પ્રહ (પુ. ૮૧, અં. ૨). 2010_05 Page #329 -------------------------------------------------------------------------- ________________ સામિણી નામ. આદિજિનેશ્વર કરું પ્ર શા મ, સમરું સસ્વતી તણી ગતિ વિષમી કહું; કર્મ તણાં ફળ સુણુ સહુ આદીસર ભગવન, વર્ષ દિવસ નવ પામ્યા અન્નક કર્મ ક્રમ ભરત માહુબલ ઝગડ કાિ, ક્રમ મલ્લિનાથ સાથના વેષ આદીસર [૨૫] કર્મની ગતિ કિંવા કર્મના છંદ મૂકી ખંધક–સૂરિ–શિષ્ય શિષ્ય કમે સ્રીવેદ રિયા. ~~ ૨ યતિ, હુઆ મતિ; સે; ઘાલ્યા શિવપુર વસે, — ૩ ઘાણી સહુ મુક્તિ પામ્યા સહી, બ્રહ્મા આપ ‘ભુ ભ )વનસ્પતિ' પદવી લહી; કર્યો કુંભાર, વિષ્ણુ દશ અવતાર કમે ક્રમે ઈશ્વર દીથી શીખ, કર્મે મુંજ મંગાવી ભીખ. — ૪. પાંચ ૧. આ “ સજ્જન સન્મિત્ર યાને એકાદશ મહાનિધી(ધિ)”માં પૃ. ૩૮-૪૦માં કર્મ ઉપરના છંદ'ના નામથી છપાયેલ છે. kr 2010_05 Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિષયો ૩૦૫ કમે ઇન્દ્ર અહિ(હ)લ્યાણું રમે, કમેં રામચંદ્ર વન ભમ્યો; કમે પાંડવ ગયા વિદેશ, ' કમેં નલ ભમીયા બહુ દેશ. – ૫ હસતીને પથ્થો વિયેગ, કુબેરદત્ત માય – બહેન – સગ; અંધકકુમાર ઉતારી ખાલ, સતી સુભદ્રા ચઢીયું આલ. – ૬ વંકચૂલ રાયઘરે અવતાર, ચાર થઈ રહ્યો પહિલ મઝાર; મલયાસુન્દરી મહાબલ ધણું, પ્રવે કર્મ કર્યા રે વણ. – ૭ વંશ અગ્રે એલાચીપુત્ર, કમેં પાપે જ્ઞાન પવિત્ર; કર્મ વિશે શ્રીઆ Á કુ મા ૨, મૂકી વેષ માંડ્યો વ્યાપાર, - ૮ ગજસુકુમાર શિર બાંધી પાલ, ભરી અંગાર કર્યું પરજાલ; કર્મો નવ નન્દ કરપી હુઆ, મેમણ ધન મેલીને મુઆ. – ૯ ચુગલ ગયું કમે નારકી, સૂલી સુદશન કરમે થકી આષાઢે કીધું એમ, ગુરુ છડી વેશ્યાશું પ્રેમ, – ૧ 2010_05 Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬. કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ થ્રન્થા જુએ મૂકી વૈષ શમે નન્દિષેણુ સૂરજ ગતિ સુકે સલ વાઘણ સુખ પડ્યો, મેતારજ રહ્યો કેશ્યા શા ઘર કુમ ભરવ નામ મુનિરાય, વેશ્યાવર નિશદિન, કર્મ તણી છે ઐસી જગીશ, ખાડ મુનિસુવ્રત – વાણી જિ મુનિ વર કુંરગ ટુ ને મલત પન્ન॥ જેઠ, ધરણેન્દ્ર” પદવી પામ્યા અનુસરી, પહેાતા ક્રમ શ્રવણે હરિભક્ષ ― સેાનાર નડ્યો; સ્થૂલિ(લભદ્ર યતિ, પાપ શે લાગ્યું. રતિ. મૂકી અણિક મુનિ દીક્ષાથી ચકાશીએ શાસ્ત્રનિમિતિ સ્ત્રી પામ્યા વેશ માસ ખ મ જુના તે ગતિ પામ્યા તણું જમતાં એવું ક્રમ શ્રીમહાવીર, મીલા ચરણે ખીર; માછી વલી, નિરમલી. ܀ સુરપદવી પડ્યો, જાય; કહ્યા, ઘરવાસી દેવનપુરી. — ૧૩ WA હક 2010_05 --- ચડ્યો; રહ્યા. ધ ણી, પન્નગ તણી; નાચું, મહિનાણું. - ૧૧ - ૧૨ ૧૪ ૧૫ ૧૬ Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિષ ૩૦૭ કર્મ ઉત્તમ કુળની નાર, તેહ વાં છે બીજો ભરતા; કડિયા રે ઇ મ શી લે રહ્યો, - દ્રય ઈડીને નાસી ગયે. – ૧૭ હમ થકી ભ ર તે શું કી ધ, અરિ સા માં કે વલ લી ધ; નવલી તંદુલ મછ કમેં કરી, સાતમી નકે પહોંચે વલી – ૧૮ કિંડરીક પુંડરીક બંધ જ છે, એક રાજા એક દીક્ષા લે; પડીયો મુનિવર ચડિયે રાય, જરાકુમારે માર્યો નિજ ભાય. – ૧૯ મેં દર્દ ૨ સુરવાર થાય, કમેં ૨લીયા રંક ને રાય; અમે હાથી ન ૨ – અ વ તા ૨, પ્રત્યક્ષ પદે મેઘકુમાર. – ૨૦ ભાલપણે શ્રીવ ય ૨ કુ મા ૨, પારણે ભણીયા અંગ ઈગ્યાર; લક્ષમણું નામે - જે મહાસતી, કેમેં તે ચૂકી શુભ ગતિ. – ૨૧ મયણાસુન્દરી ને ૨ પ તિ સત, વરીયે કેઢી સહુ દેખતા; કમે ચલણ મારે પુત્ર, કમેં ભાંજી રહે વરસૂત્ર - ૨૧ 2010_05 Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્ર હરિકેશીબલ પૂરવ યતિ, કુલ ચાંડાલ તણે ઉત્પત્તિ કર્મ તણી ગતિ જુએ ઈસી, સારે દેવ સેવા ઉલસી. – ૨ સતી સીતા સંકટમાં પડી, ઈચ્છાકારી બહુ કમે નડી; એક રડવડતાં સવલે ભમે, તેને કન્યા ન મલે કિમે. – ૨૪ ક્રમ તણાં ફલ જે જે દેવ, બહેત્તર સહસ પરણ્યા વસુદેવ; કર્મ કેસરી કેવલ લીયે, કમેં ભામડલ જીવી. – ૨ કર્થે ભગિની કંરવા દ્રો હું, કમેં શૂલી થયા સુરલાય; કે મેં ચોરી રોહિ શું કરે ક પુણ્યવંત ભૂખે મરે. – ૨૬ મેં વિક્રમને શિર આ લ, લહે કે વ લ એવં તે બા લ; વાણી વેસ્ટ લગે ન વ ના ૨૪, ક શુદ્ધ બુદ્ધ પામ્યા બળદ. -- ર ચોદપૂર વધારી જે મુ ની શ, પડ્યા નિગોદે વહી નિશદિન શુભ્રમ શા નરકે ગમન, શહાદત્તને ગમીયાં નયણ - ૨૮ . 2010_05 Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિષ ૩૦૯ દ્રઢપ્ર હારી કરી હ ત્યા ચા ૨, તેહિ મુક્તિ ફલ લીધાં સાર; શો તમ સ્વામી ગ ણ પર જે ધ, દેવશર્મા બ્રાહ્મણ પ્રતિબોધ. –– ૨૯ કર્મ તણી ગતિ કિમ કહેવાય? નિજ પ્રેમદા શિર કીડા થાય; કમેં અર્જુન મા લી ગાર, પાતિક ઉતાર્યા નિરધાર. – ૩૦ મહરિશ્ચન્દ્ર રાજા સા હ સ ધી ૨, ક હુંબઘરે વહું નીર; પર શુ રામ જ મ દગ્નિની જાત, ક્ષત્રીની તેણે કીધી વાત. – ૩૧. પ્રભવે તે માટે ચાર, તિણે લીધું સંજમવ્રત ઘેર; ભ દ્ર મા હુ સ્વામી - ગુ રૂ – ભા ય, વરાહમિહિર નામે કહેવાય. – ૩૨ -મૂકી દક્ષા ભાણે જોષ, ઈણ પરે કરે ઉદરને પિષ; સિનતકુમાર ' કરતા રંગરેલ, ડીલે રોગ ઉપના છે સેલ. – ૩૩ દશ શીશ રાવણ કીધ કલોલ, - કમેં દશ શિર હુઆ રેલ; નિર્ધન ને ધનવંત, કર્મ થાય સંત અસંત. – ૩૪ કમે 2010_05 Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કર્મસિદ્ધાત : રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે ચંપકસેન દાસીને પુત્ર, લીધું વ્રત દત્તધરસૂત્ર; કૂર્મા પુત્ર કેવલસિરી લહે, પામી કેવલ ઘરમાં રહે. – ૩ કીધાં કર્મ ન આવે પાર, દેખે દ્રૌપદી પંચ ભરતા; શાસ્ત્ર માંહિ છે ઘણુ વિચાર, તે કહેતા નવ અવે પાર. – ૩૬ સુલસા શ્રાવિકા કમેં ધાન, સુત બત્રીસ ધર્યા પ્રધાન; એક ધરમીને જાયે જાન, એક પાપી પાસે બહુ માન. – ૩ તે દેખી મમ ધરજે રેષ, પૂરવ કર્મ તણે એ દેષ; નિંદા કરો કે કેહ તણું, નિંદા થાયે દુરગતિને ધણી. – ૩૮ જેહને હોય નિદાન ઢાલ, તે બે ચોથે ચંડાલ; પર તણી જે નિંદા કરે, પંડ પિતાને પાપે ભરે. – ૩૯ તેહને સાધુ કહે જગ બાપ, જે કહે ને ન કરે સંતાપ; કવિ કહે તસ લાગું પાય જિમ મુજ દુઃખ તે સઘલાં જાય. – ૪૦ 2010_05 Page #336 -------------------------------------------------------------------------- ________________ જેને ત જો નિજ પાવર સઁમ દેખી સુસ્ જેઠવી તેહને કરા તપ’ગચ્છનાયક મત પરો પૂરવ કર્મ તણૢા નિદાની નિંદા આપ કર આતમમ દ્વીચે મુક્તિનારી પ્રકી ક વિષય હાયે તેવી થાયે શ્રીચક્રવત્તિ પદ્મ શ્રીહીરવિજયસૂરિ શ્રીવિજયસેન રતનસાગર પ્રણમે આદિની ૨ કર્યા. ક ઉપદેશ, તે જન કરશે સુગતિપ્રવેશ. જગરૂ ક્લા એ જીવડા ! એક પુણ્ય દુષ્કૃત સઘલાં પામે જિનવરવાણી અતથી મતિ, રાય, સહુ અ ભિ ગતિ; ખાંત, દિનરાત; દ્વેષ. નામ, સુરીશ, નિશદિશ રાજા વસુદેવ શુભ અશુભ લ ભાગવે. કરતાં, સારી, રા મ; G જોગવે; પીએ. 2010_05 - બેપીએ. ― ૪૩ ૩૧૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૫ ૧૦ ૩૧૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્ર આ “તપ” ગચ્છના વિજયસેનસૂરિના ત રતનસાગરના ૪૫ કડીની રચના છે. એમાં એમણે જે જે કર્માધીન જીને ઉલેખ કર્યો છેતેમનાં નામ પડ્યાંક સહિત હું નીચે મુજબ દર્શાવું છું :નામ પડ્યાંક નમ પઘાંક અરજુનમાલી ૩૦ કઢી (શ્રીપાલ) ૨૨ અરણિક કેશ્યા(શા ૧૨ અહિ (હ)લ્યા અંધકકુમાર આદીસર (આદીશ્વર અંધકસૂરિ * આર્દ્રકુમાર કબંધકસૂરિના શિષ્ય : આષાઢ ઇચ્છાકારી (1) ગજસુકુમાર ઇન્દ્ર ગૌતમસ્વામી ઈશ્વર ચંડકેશીઓ એલા યંચીપુત્ર ચંપકસેન એવંત(કુમાર) ચાંડાલ કઠિયારો ૧૭ ચલણી કણ્ડરીક ૧૯ લ્યોદપૂર્વધારી કુબેરદત્ત જમદગ્નિ કુબેરદત્તની બહેન ૬ જરાકુમાર ૧૯ કુબેરદત્તની માતા ૬. ૩૧ કુરગડુ તલ (મસ્ય) કુરગડુની માતા દત્ત (?). કુર્મા પુત્ર દમયન્તી કેસરી ૨૫ ૫ ૨૦ * આ ચિહથી અંકિત વ્યક્તિનું નામ કતએ આપ્યું નથી. પ ક કે છે છે ૩૫ T | 2010_05 Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ષક વિષયે. ૩૧૩ પઘાંક ૩૪ ર૯ ૨૯ S કર દાસી -દઢપ્રહારી દેવશર્મા દ્રોપદી ધરણેન્દ્ર નન્દ, નવ - નન્દિષેણ ૧૩ ર૭. નારદ, નવ ૫ નગ ૧૬ પરશુરામ પાંડવ ૫ પુણ ડરીક પ્રભાવ - - પ્રેમદા બળદ (કંબલ અને સંબલ) બાહુબલ(લિ) બ્રહ્મહત્ત બ્રહ્મા - ભગિની - ભદ્રબાહુવામી નામ પદાક ભરત શક ભરતાર, પાંચ ભામંડલ ભાય (કૃષ્ણ) ભુ(ભ)વનપતિ મમ્મણ મયણાસુન્દરી મલયાસુન્દરી, મહિલનાથ મહામેલ મહાવીર મુંજ મુનિવર મુનિસુવ્રત મેઘકુમાર મેતારજર્ય) જયતિ (કચ્છ, મહાકચ્છ વગેરે) યુગલ જરાય રામચન્દ્ર રાવણ ! શહિણી 8િ 8 & 2 જ ર છે જ જ ૨૭ 1 V / 2010_05 Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ ة ૨૧ م م م م م ي ૨૫ છે. م ૧૧ વિક્રમ જ સ્ત્રી می વિષ્ણુ નામ પડ્યાંક નામ પઘાંકલક્ષમ(મ)ણ સનત(ત )કુમાર વંશૂલ સીતા વયરકુમાર સુકોસ(શ)લ વરાહમિહિર ૩૨ સુદર્શન વસુદેવ (?) ૪૪ સુભદ્રા સુભૂમ વસુદેવ સુરવર વાઘણ ૧૨ સુલસા વાજિ સૂરજ ૨૭ યૂલિ(લિ)ભદ્ર વેશ્યા હરિકશીબલ વેશ્યા હરિચશ્ચિન્દ્ર શાસ્ત્રનિમિત્તિઆ ૧૫ : હરિબલ (માછી) ૧૪ ભૂલી ૨૬ | હાથી ૨૦ આ પૈકી કેને કેને અશુભ કર્મને ઉદય પીડાકારી નીવડ્યો તેને તેમ જ શુભ કર્મને ઉદય કેને કેને લાભકારક બન્યું તેને એમ બંને બાબતેને પૃથક પૃથક નિર્દેશ મેં મારા નિમ્નલિખિત લેખમાળાના લેખાંક ૧માં કર્યો છે – “ગુજરાતી જૈન સાહિત્યઃ છંદ. ૧. આ જીવોના સ્પષ્ટીકરણ તરીકે અનેકવિધ કથાઓ રજૂ કરી શકાય તેમ છે. ૨. આ લેખાંક “ આત્માનંદ પ્રકાશ” ( પુ. ૬૬, એ. ૩ )માં છપાયો છે. ૨૩. 2010_05 Page #340 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] કમાં સિદ્ધાન્ત અંગેના પારિભાષિક શબ્દનો સાથે કેશ જૈન દર્શનમાં તેમ જ જૈન શાસનમાં પણ કર્મને સિદ્ધાન્ત મહત્વનું સ્થાન મેળવે છે. એ સિદ્ધાતના નિરૂપણાર્થે જાતજાતના પ્રયાસ થયા છે. એને લઈને કર્મસિદ્ધાન્તનું સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં આજે પણ ઉપલબ્ધ છે, જેન આગમિક સાહિત્યના જ અભ્યાસીને કર્મસિદ્ધાન્તને બંધ આવશ્યક છે એમ નથી. પરંતુ અનાગમિક ધાર્મિક સાહિત્ય માટે પણ એ બધ જરૂરી છે. આજે કેવળ જૈને જૈન સાહિત્યને અભ્યાસ કરતા નથી. પરંતુ આપણા દેશના તેમ જ પાશ્ચાત્ય દેશના પણ અજૈન વિદ્યાથીઓ અને વિદ્વાને જેન સાહિત્યને ઓછેવત્તે અંશેઅભ્યાસ કરે છે, તેમ કરતી વેળા જૈન દર્શનના–તત્વજ્ઞાનના – દ્રવ્યાનુયેગાદિના પારિભાષિક શબ્દના યથાર્થ અર્થ જાણવા માટે એ શબ્દને કેાઈ સર્વાગીણ કેશ નહિ હોવાથી એમને મુશકેલી પડે છે. આના એક અંગરૂપે “કર્મસિદ્ધાન્તગત પારિભાષિક શબ્દને કાશ રચાવી પ્રસિદ્ધ કરાવાય તે આ દિશામાં મહત્વનું કાર્ય સધાય. - કર્મસિદ્ધાન્તને અંગેના પ્રાચીન અને આકરગ્રંથે પાય ( પ્રાકૃત)માં રચાયા છે. વેતાંબરીય ગ્રંથે અદ્ધમાગહી(અર્ધમાગધી) અને જઈણ મહદ્રી (જેન માહારાષ્ટ્રી) એમ બે પ્રકારની પાઇય ભાષામાં રચાયા છે જ્યારે દિગંબરીય ગ્રંથ ઇણ સેરમેણું (જૈન શૌરસેની ) નામની પાઇય ભાષામાં 2010_05 Page #341 -------------------------------------------------------------------------- ________________ -૩૧૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ - રચાયા છે. કમ્પષ્પવાય એ જૈનેના બંને ફિરકાને માન્ય ગ્રંથ છે પરંતુ એ આઠમું પુવ (પૂર્વ) તેમ જ કર્મસિદ્ધાન્તની થોડીક વાનગી રજૂ કરનાર નાણપૂવાય નામનું પાંચમું પુછવ તથા અગ્રાયણીય નામનું બીજુ કે જે બે પુષ્ય પણ બંને ફિરકાને માન્ય છે તે પણ આજે વિદ્યમાન નથી. સદભાગ્યે - ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા અંગે, ઉત્તરઝયણ, પવણા - વગેરે આગમ ઉપલબ્ધ છે એટલે એ કર્મસિદ્ધાન્ત સંબંધી કેટલીક માહિતી પૂરી પાડે છે. એમાંથી આ સિદ્ધાન્તને લગતા પારિભાષિક શબ્દો એકત્રિત કરવા ઘટે. કમપડિ સયગ અને પંચસંગહ પૈકી એકેને અંગે આવું કાર્ય થયેલું જણાતું નથી. જે તેમ જ હોય તે એ માટે પણ ગ્ય પ્રબંધ કરાવે જોઈએ. પ્રાચીન ચાર કર્મગ્રંથોમાંના પારિભાષિક શબ્દ તારવી કેઈએ એ પ્રસિદ્ધ કર્યાનું જાણવામાં નથી જ્યારે દેવેદ્રસૂરિકૃત પાંચ -નવ્ય કર્મગ્રંથ અને (૦ ) સત્તરિયા માટે તે પ્રયાસ થયો છે. ' આ પ્રયાસની હું ઊડતી નોંધ લઉં તે પૂર્વે એ ઉમેરીશ કે કર્મસિદ્ધાન્ત સંબંધી જેમ સ્વતંત્ર કૃતિએ પાઈયમાં રચાઇ છે તેમ કેટલીક સંસ્કૃતમાં પણ રચાઈ છે. વિશેષમાં કેટલીક પાઈય કૃતિઓને અંગે સંરકૃત ઉપરાંત પાઈયમાં વિવરણે રચાયાં છે. કેઈ કેઈને અંગે કન્નડ ( કાનડી )માં પણ વિવરણ મળે છે. - વળી કેટલીક પાઈય કૃતિઓના ગુજરાતી અને હિન્દીમાં અનુવાદ થયા છે. આ ઉપરાંત કર્મસિદ્ધાન્તને અંગે “મન” ભાષામાં મહાનિબંધ ડે. ગ્લાસેનાપે લખ્યું છે અને એને જી. બી. ગીફર્ડ કરેલે અંગ્રેજી અનુવાદ “The Doctrine of Karman in Jain Philosophy"ના નામથી છપાવાય છે અને -એનું સંપાદન મારે હાથે થયું છે. વીરચંદ રાઘવજી ગાંધીએ 2010_05 Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિષય ૩૧૭ “The Karman Philosophy ” નામનું પુસ્તક અંગ્રેજીમાં રચ્યું છે, જે કે એમાં કર્મસિદ્ધાત પૂરેપૂરે નિરૂપાયે નથી. આ પ્રમાણેનું વિવિધ સાહિત્ય જોતાં ત્રણ પ્રકારની પાઈય ભાષામાંના, સંસ્કૃત ભાષામાંના અને ગુજરાતી પૂરતું જ કેશ બનાવવાને હેય તો ગુજરાતીમાંના અને ગુજરાતી પૂરતો જ કેશ બનાવવાનું હોય તે ગુજરાતીમાંના પારિભાષિક શબ્દ આપી એને ગુજરાતીમાં સંક્ષેપમાં અર્થ આપ ઘટે. વિશેષ ઉપયોગી કાર્ય કરવું હોય તે હિન્દીને અને એથી પણ વ્યાપક કાય કરવું હેય તે અંગ્રેજીને પણ સ્થાન આપવું ઘટે. મારી અભિલાષા તે પાઈય અને સંસ્કૃત પારિભાષિક શબ્દ આપી તેને અંગ્રેજીમાં અર્થ સૂચવવાને છે પરંતુ આજે ત્રણેક દસકા ઉપર શ્રી વિજયપ્રેમસૂરિજીએ અને હાલમાં શ્રીભક્તિમુનિજીએ અને પંન્યાસ શ્રી ચન્દ્રોદયવિજયગણિએ કરેલી પ્રેરણાથી પ્રભાવિત થઈ મેં કમીમાંસા નામને મહાકાય ગ્રંથ રચવાનું કાર્ય કર્મમીમાંસાનું આજન” નામના મારા લેખમાં સૂચવાયા સુજબની–બલકે એથી પણ વધારે વ્યાપક ચેજના અનુસાર હાથ ધર્યું છે એટલે પાઈય-સંસ્કૃત-અંગ્રેજી-કેશ અત્યારે તે તૈયાર કરવું મુશ્કેલ છે. બાકી કમમીમાંસાના એક અંગરૂપે એમાં કમસિદ્ધાન્તને લગતા જે પારિભાષિક શબ્દ વપરાશે તે ગુજરાતી અર્થ સહિત હું આપવા વિચાર રાખું છું દરમ્યાનમાં નીચે મુજબની સામગ્રીને ઉપયોગ કરી મેં સૂચવ્યા પ્રમાણેને કાશ કઈ તૈયાર કરશે અને એ છપાવશે તે મને આનંદ થશે. ૧. આ છપાયો છે. લેખ “જૈન ધર્મ પ્રકાશ” ( પુ. ૬૭, અં. ૧ )માં. 2010_05 Page #343 -------------------------------------------------------------------------- ________________ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અન્યા "" ( ૧ ) સ્વ. ચતુરવિજયજી દ્વારા સંપાદ્યુિત અને “ જૈન આત્માનંદ સભા દ્વારા ઈ. સ. ૧૯૩૪માં પ્રકાશિત “ ચાઃ મેથ્રન્થા : ”નું ચેાથું પરિશિષ્ટ એમાં ચાર નવ્ય કર્મ ગ્રંથોની ટીકાઓમાંના પારિભાષિક શબ્દોની સ્થળના નિર્દેશપૂર્વકની અકારાદિ ક્રમે સૂચી અપાઇ છે. એમાં એ શબ્દેના અર્થ અપાયા નથી. -૩૧૮ (૨) ઉપર્યુક્ત મુનિશ્રી દ્વારા સપાદિત અને “ જૈ. આ. સ” તરફથી ઇ. સ. ૧૯૪૦માં પ્રકાશિત શતક અને સત્તુતિકા ( સટીકનું ચૂંથું પિશિષ્ટ આમાં પાંચમા અને છઠ્ઠા ક ગ્ર ંથની ટીકામાંના પારિભાષિક શબ્દોની ઉપર પ્રમાણે સૂચી છે. (૩) ૫. સુખલાલ સંઘવીના હિન્દી અનુવાદ સહિત “ આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ” તરફથી આગ્રાથી ઈ. સ. ૧૯૪૯માં પ્રકાશિત પ્રથમ નવ્ય કગ્રંથની તૃતીય આવૃત્તિમાં પૃ. ૧૧૮-૧૪૪માં અપાયેલે કેશ એમાં આ પ્રથમ ક ગ્રન્થ ગત પાઇય શબ્દે એનાં સંસ્કૃત સમીકરણુ અને હિન્દી અ તેમ જ ગાથાંકના નિર્દેશ સહિત અકારાદિ ક્રમે અપાયા છે, આ જાતના બીજા કર્મગ્રંથના દ્વિતીય સંસ્કરણમાં તે આ અંગે ‘ કાશ’ અપાયા નથી. (૪૫) ત્રીજા અને ચેથા કર્મગ્રથ જે પં. સુખલાલના હિન્દી અનુવાદ સહિત આ જ મંડળ તરફથી પ્રકાશિત થયેલ છે તે મનેમાં અપાયેલા આવા જ એકેક કાશ ૧. આ જ સંસ્કરણ મારી સામે છે. 2010_05 Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણાંક વિષચે ( ૬ ) ઉપર્યુક્ત ચેાથા (હિન્દી) કર્મગ્રથમાં અનુવાદગત પારિષભાષિક શબ્દેોની સૂચી. ૩૧૯ ( ૭–૮ ) ૫ કૈલાસચન્દ્રકૃત હિન્દી વ્યાખ્યા—અનુવાદ સહિત આ જ મંડળ તરફથી પ્રકાશિત હૂંચમ તથ્ય કર્મગ્રન્થનાં ચેાથા અને પાંચમા પરિશિષ્ટા. ચોથા પરિશિષ્ટમાં અનુવાદ અને ટિપ્પણીઓામાં આવેલા પારિભાષિક શબ્દોની સ્થળના નિર્દેશપૂર્વકની સૂચી છે જ્યારે પાંચમા પરિશિષ્ટમાં આ પાંચમા કગ્રંથની ગાથામાં પિંડપ્રકૃતિસૂચક્ર વપરાયેલા શબ્દોની ગાથાંકપૂર્વક સૂચી છે. આ એ વિશિષ્ટા પૈકી એકેમાં અર્થે અપાયા નથી. ( ૯ ) પં ફૂલચન્દ્રના હિન્દી અનુવાદ સહિત આ જ મ`ડળ તરફથી પ્રકાશિત વે. સરિયાનું પાંચમું પરિશિષ્ટ. એમાં અનુવાદગત વિશિષ્ટ પારિભાષિક શબ્દોની પૃષ્ટાંકના નિર્દેશપૂર્વકની સૂચી છે પણ અથે અપાયા નથી. (૧૦) ) KJ Pના અંતમાંના કેશ, એમાં સંસ્કૃત શબ્દ પાઇય સમીકરણા અને અંગ્રેજી અર્થ સહિત અકારાદિ ક્રમે અપાયા છે. દિગંખરીય સાહિત્યમાંના કર્મસિદ્ધાન્તને લગતા કેટલાક ગ્રંથા પ્રકાશિત થયા છે. તેમાં આચાર્યે પુષ્પદન્ત અને ભૂતલિએ રચેલ છખાંડાગમ અને ગુણધરાચાર્યે રચેલ કસાયપાહુડ અગ્ર સ્થાન ભાગવે છે. છખંડાગમના પહેલા પાંચ ખંડ ઉપર ધવલા ( ધવલ ) નામની ટીકા છે. એ મૂળ સહિત તેમ જ મંહેદી અનુવાદપૂર્વક સાળ ભાગમાં છપાવાઈ છે. એના અવા.. 2010_05 Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર ભાગે મારી સામે નથી. ઈ. સ. ૧૯૫૫માં મારો અને તેરમે એમ બે ભાગ છપાયા છે. તેમાં અનુક્રમે પૃ. ૨૪-૨૬ અને પૃ, ૧૮-ર૬માં પારિભાષિક શબ્દોની સૂચી છે. એવી. રીતે ઇ. સ. ૧લ્પ૭માં ચદમ અને પંદરમે એમ બે ભાગ છપાયા છે. ચૌદમા ભાગમાં પૃ. ૩૧-૩પમાં પારિભાષિક શાની સૂચી છે જ્યારે પંદરમામાં એવી સૂચી નથી. ઈ સ.. ૧૯૫૮માં સેળ ભાગ છપાવે છે. એનાં પૃ. ૭-૧૦માં. પારિભાષિક શબ્દની સૂચી છે. કસાયપાહુડના જયધવલ (જયધવલા ) સાથે આઠ ભાગ, છપાયા છે. એના ઈ. સ. ૧લ્મમાં પ્રસિદ્ધ કરાયેલા ચેથા ભાગ (પૃ. ૧૨-૧૪)માં ચૂર્ણિસૂત્રગત શબ્દની સૂચી છે. ઈ. સ. ૧૯૫૮માં છપાયેલા સાતમા ભાગમાં પૃ. ૪૭૪-૪૭૭માં. આવી શબ્દસૂચી છે જ્યારે પૃ. ૪૮૫–૪૮૬માં જયધવલાતર્ગત શબ્દની સૂચી છે. અન્ય ભાગે મારી સામે નથી. મહાધવલના આઠ ભાગ પ્રકાશિત થયા છે. એમાંના એ. ભાગમાં પારિભાષિક શબ્દસૂચી નથી એમ જાણવા મળે છે. ગમ્મસારના કન્મકંડ( કર્મકાંડ )માંના કર્મવિષયક શબ્દોની સૂચી એની કઈ આવૃત્તિમાં હોય તે તે ઉપયોગમાં લઈ શકાય. કર્મસિદ્ધાન્તને અંગેના પારિભાષિક શબ્દના સાથે કોને વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ બનાવ હોય તે આ કોશમાં કર્મસિદ્ધાન્ત સંબધી કૃતિઓની તેમ જ એના પ્રણેતાઓની–મૂળ સર્જકની, વિવરણકારોની અને વિશિષ્ટ અનુવાદકોની સામાન્ય 2010_05 Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક વિષયે ૩૨૧ રૂપરેખા અપાવી ઘટે [ અને એનું નામ “કર્મસિદ્ધાંતને કેશ” ( A Dictionary of the Doctrine of Karman ) 22414]. આવી પદ્ધતિ મહામહે પાધ્યાય , કે. વી. અત્યંકરે જેલ અને “ગાયકવાડ પાર્વાત્ય ગ્રંથમાળા માં પ્રકાશિત “ A Dictionary of Sanskrit Grammar”માં જોવાય છે. એમાં વિવિધ વ્યાકરણેમાંના પારિભાષિક શબ્દ સમજુતી સહિત અપાયા છે એટલું જ નહિ પણ અન્યાન્ય વ્યાકરણને અને એના પ્રણેતાએ વિષે પણ માહિતી અપાઈ છે. આ કેશ પહેલી જ વાર સંપૂર્ણ બને એવું ભાગ્યે જ બને અને એથી તે ઉપર્યુક્ત D 9 Gમાં વૈયાકરણ મહોપાધ્યાય વિનયવિજયગણિ અને એમણે ૩૪૦૦૦ કલેક જેવડા રચેલા હૈમપ્રકાશને અંગે અતિસંક્ષિપ્ત નેંધ છે. આથી કર્મસિદ્ધાન્તને અગેને કેશ રચનારે પૂરા સાવધ રહેવું પડશે જેથી કોઈ મહત્વની બાબત રહી જવા ન પામે. મેં સૂચવેલ સાથે કેશ તૈિયાર કરાવવા અને તે પ્રકાશિત કરવા જે કઈ મહાનુભાવ કે સંસ્થા તૈયાર થશે તે જૈન દર્શન અને સાહિત્યની પ્રભાવના કર્યાનું પુણ્ય તે હાંસલ કરશે. એમ હાઈ એ ભાવિ કાર્ય કરનારને હું આજથી જ ધન્યવાદ આપું છું. – જૈ. ધ, પ્ર. (પુ. ૭૮, અં. ૯-૧૦) ૧. મલયગિરિરિ વગેરે વૈયાકરણ તેમ જ એમને શદાનુશાસન ઇત્યાદિ વિષે નામનિર્દેશ પણ નથી. 2010_05 Page #347 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ગ્રન્થકારની સુચી (અ) વેતાંબર અભય ૨૩૫ ગુણરત્નસૂરિ ૨૦૩, ૨૩૭ 1 અભયદેવ ૨૩૫ ગોવિન્દ્રાચાર્ય ૧૭૫ અભયદેવસૂરિ ૨૨૭, ૨૩૩ ગૌતમસ્વામી ૨૮૨ અમૃતલાલ, પં. ૨૨૯, ૨૪૦ ચકેશ્વરસૂરિ ૧૮૭, ૧૯૭, , મેહનલાલ ૨૨૪ ૨૦૧, ૨૦૫ (આગમે દ્ધારક ૧૮૪, ૨૨૧ | અનન્દસાગરસૂરિ, શ્રી ૧૮૩ | | ચન્દ મહત્તર ૨૨૮. જુઓ આનન્દસાગરસૂરિજી ૧૭૮, ચન્દ્ર મહત્તર ૨૧૭ ચન્દ્રગણિ ૨૩૩ ઉત્તમ(સાગર ) ૩૦૨ ચન્દ્ર મહત્તર ૨૨૮, જુઓ ઉદયપ્રભ ૨૦૩ ચન્દ મહાર ઉદયરત્ન ૨૯૪, ૨૯૪, ૨૯૮ ચન્દ્ર મહત્તર ૨૪૪ ઉમાસ્વાતિ ૧૦૭, ૧૧૪, ૧૧૬, ચાર્ષિ ૧૭૩, ૧૪૭, ૧૯૪, ૧૪, ૧૫૮, ૧૭૭, ૧૭૮ ૨૨૩, ૨૨૪, ૨૩૧, ૨૩૩, ગષભ(દાસ) ૨૯૭ 1ષભદાસ ૨૯૮ ૨૩૪, ૨૩, ૨૪, ૨૪૨, કુશલભુવનગણિ ૨૩૭ ૨૪૪, ૨૪૯ ૨૫૨, ૨૫૫ ક્ષમાશ્રમણ ૧૮૫. જુઓ દેવ- | ચન્દ્રર્ષિ ૨૨૫ દ્વિગણિ ક્ષમાશ્રમણ ચારડિયા, શ્રીચન્દ્ર ૧૬૬ ગગ ૧૫૭ જયતિલકસૂરિ ૧૭૭ 1 ગર્ષિ ૧૭૫, ૧૯૯, ૨૫૬ | જિનદત્તસૂરિ ૨૫૯ 2010_05 Page #348 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : પ્રકારની સૂચી ૩૨૩ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૨૩૧, પરમાનન્દસૂરિ ૧૭૫, ૧૯ પર જુઓ ક્ષમાશ્રમણ પુણ્યવિજય(જી) ૨૨ ૩, ૨૨૯ ઇજિનવલલભગણિ ૨૫૬ ૨૩૬, ૨૪૮, ૨૫૪-૨૫૭ 'જિનવલભસૂરિ ૧૭૬ બાંઠિયા મેહનલાલ ૧૬૬ દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ ૧૮૫. | ભાવસાગર ૨૬, ૨૯૮ જુઓ ક્ષમાશ્રમણ અતિશેખર ૨૩૭ ( મલયગિરિ ૧૮૬, ૧૮૭ દેવદ્ધિગણી ૧૮૦ | મલયગિરિસૂરિ ૧૭૪, ૧૭૬ દેવવાચક ૧૮૫ જુઓ દેવદ્ધિ છે ૧૮૩, ૧૯૧, ૧૯૩, ૧૯૪, દેવેન્દ્રગણિ ૨૩૭ ૧૯૯-૨૦૧, ૨૦૪, ૨૧૧ ૨૧૩, ૨૩૨, ૨૩૩, ૨૩૫, દેવેન્દ્રસૂરિ પ૪, પ૬, ૧૨૨, ૨૪૨, ૨૪૭, ૨૫૮ ૧૨૪, ૧૫૬, ૧૬૪, ૧૬૬, ! માનદેવસૂરિ રર૭ ૧૭૩, ૧૭૬, ૧૮૫, ૧૮૭, માનવિજય ૨૯૬, ૨૯૮ ૧૮૮, ૨૦૦, ૨૦૬, ૨૧૨, મુનિચ ૧૮૩ ૨૧૩, ૨૨૯-૨૩૦, ૨૩૦, મુનિચન્દ્રસૂરિ ૨૦૩ ૨૩૪, ૨૮, ૨૮૬ મુનિશેખર ૨,૭ ધનવિજયગણિ ૨૩૭ મેરૂતુંગસૂરિ ૨૩૫, ૨૩૬ ધનેશ્વરસૂરિ ૧૮૦ પતિવૃષભ ૧૮૮, ૧૯૧, ૧૯૩, ૨૦૨, ૨૧૪ ધર્મષસૂરિ ૨૧૮ યશવિજયગણ ૧૨, ૧૧૫, ન્યાયાચાર્ય ૧૯૩. જુઓ યશે- | ૧૮૧, ૧૯૧, ૨૯ જુઓ વિજયગણિ ન્યાયાચાય પદ્મવિજ્ય ૨૯૮ રતનસાગર ૩૧ ૬. એમને કેટલાક દિગબર ગણે છે. 2010_05 Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કર્મસિદ્ધાત : રૂપરેખા અને પ્રોગ્ર સમયસુન્દર ૨૯૫, ૨૯૮ રાજહંસ ૨૩૭ રામદેવ ૨૩૩, ૨૩૪, ૨૫૪ રામવિજયજી ૧૮૭, ૧૯૭. જુઓ વિજયરામચન્દ્રસૂરિજી. રૂપવિજય ૨૯૭, ૨૯૮ લાધા શાહ ૨૯૭ વામદેવ ૨૫૪ વિનયવિજયગણિ ૧૫૫ વીરવિમલ ૩૦૧, ૩૦૨ શાહ હીરાલાલ દેવચંદ ૨૪૮ (શિવરામ આચાર્ય ૨૪૦ T શિવશર્મસૂરિ ૧૧૪, ૧૭૨, ૧૭૩, ૧૮૨, ૧૮૪-૧૮૭, ૧૯૧-૧૯૨, ૧૯૫, ૧૯૭, + ૨૦૧, ૨૯,૨૨૩, ૨૨૫, | ૨૨૬, ૨૪૦, ૨૪૧, ૨૪૫, ( ૨૫૨, ૨૫૩, ૨૫૬ શીલાંકસૂરિ ૧૧૫, ૧૪૯, ૧૫૦, ૧૮૬, ૨૧૯, ૨૫૯, સાહ લદ્ધા ૨૯૭, ૨૯૮ સિદ્ધર્ષિ ૧૫૭ સિદ્ધસેનગણિ ૧૫૮ સિદ્ધસેન દિવાકર ૧૧૮ સિદ્ધસેનસૂરિ ૨૫૯ સુખલાલજી પં. ૮૧, ૯, ૧૦૨. જુઓ સંઘવી સુખલાલ સેમસુન્દરસૂરિ ૨૩૭ હરિભદ્રસૂરિ (જિનભસૂરિના શિષ્ય) ૧૮૧, ૧૮૪, ૧૮૫, ૨૨૧, ૨પર હરિભદ્રસૂરિ ( વૃદ્ધગચ્છીય છે ૧૭૬, ૨૫૨ હેમચન્દ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ ૧૪૫ હેમચન્દ્રસૂરિ (મલ ) ૧૮૭, ૧૮૮, ૧૯૭, ૨૦૧, ૨૧૦, ૨૧૧, ૨૧૩, ૨૧૬, ૨૧૮ ૨૨૦ શીલાંકસૂરિ (? અન્ય) ૨૨૨ શેઠ દ્વારકાદાસ રતિલાલ ૨૦૩ શ્રીચન્દ્રસૂરિ ૨૧૮ સંઘવી સુખલાલ ૧ જુએ સુખલાલજી પં. 2010_05 Page #350 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : પ્રથકારની સૂયી ૩૨૫ ( આ દિગંબર અકલંક ૨૬૨, ૨૭૨ પુષ્પદન્ત ૧૭૩, ૨૨૬, ૨૫૩, અમિતગતિ ૧૭૩, ૨૪૩, ૨૭૦ ૨૫૮ પુષ્પદન્ત ૨૭૮ ઈન્દ્રનલ્દિ ર૬૧, ૨૬૨, ૨૯૮, ૨૬૯, ૨૭૧, ૨૭૩ ફૂલચન્દ્ર ૨૪૦, ૨૪૬ ઉચ્ચારણાચાર્ય ૨૮૩ ફૂલચન્દ્ર, સિદ્ધાન્તશાસ્ત્રી ૨૩૮ કુન્દકુન્દ ૧૨, ૨૭૨, ૨૭૩ ઇ બા૫દેવ ૨૬૯, ૨૮૩ કૈલાશચન્દ્ર પર 1 ખપદેવગુરુ ૨૭૩ ગુણધર ૧૭૪, ૧૯૧, ૨૫૩, બ્રહ્મહેમચન્દ્ર ૨૬૮ ૨૮૨ ભૂતબલિ ૧૭૩, ૨૨૬, ૨૫૩, જિનસેન ૨૮૩ જન, હીરાલાલ ૧૯૩, ૨૦૨, ૨૬૮, ૨૭૦ મંસુ, આર્ય ૨૮૨ ૨૧૪, ૨૨૬, ૨૪૪ તાર્કિકાર્ક ૨૭૩, જુઓ સમન્ત મનહરલાલ શાસ્ત્રો ૨૮૩ ભદ્ર મહેન્દ્રકુમાર ૨૩૨ તંબુલૂર ૨૬૯, ૨૭, ૨૭૩ યતિવૃષભ ૨૭૧, ૨૮, ૨૮૩ ધડૂઢ ૧૭૩, ૨૫૮ વીરસેન ૨૪૩, ૨૬૭, ૨૭૪, ધરસેન ૨૮૨ ૨૮૨ નાગહસ્તિ ૨૮૨ શામકુડ ર૭૧, ૨૭૩, ૨૮૨ નેમિચન્દ્ર ૧૨૨, ૧૭૩, ૨૫૮ સમતભદ્ર ૨૭૩, જુઓ ,, , સિદ્ધાન્તચક્રવતી ૨૮૩ તાર્કિકાક ૧. એમને કેટલાક વેતાંબર ગણે છે. 2010_05 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ પ્રત્યે (ઈ) અજૈન ગેરિને, ડો ૧૮૦ વાચસ્પતિમિશ્ર ૯૧ જયન્તભટ્ટ ૩૩ વિન્ડનિત્ય ૦ દાસગુપ્ત એસ. એન. ૯૩ વેલણકર હરિ દામોદર ૧૮૦ પતંજલિ ૯૧ વ્યાસ પ૩, ૯૧ પ્રશસ્તપાદ ૩૭ બુદ્ધધાષ ૧૦૦, ૧૦૨ સિંહ ૨૭૮ રાઘવન, ડો. વી. ૯૩ હર્નલ, ડે ૧૨ 2010_05 Page #352 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થ અને લેખની સૂચી (અ) ભવેતાંબર અગ્રાયણીય ( ગ્રન્થાંશ ) ] [ આગમિકવસ્તુવિચારસારપ્ર૨૭૫ કરણ ૧૭૬ જુઓ છાસીઈ અગેણિય ૧૭૨, ૧૮૮, છે જન ) અને ષડશીતિ ૨૨૫ ( જિન છે. અગ્રાયણીય ૧૭૨, ૧૮૩ | આમિયવસ્થવિયારસાર પથરણું ૧૭૬ અઢાર પાપસ્થાનકની સઝાય આગોદ્ધારસંગ્રહ ૨૧૬-૨૦૧૭ ૨૯૯ અણુઓગદાર (થાંશ ) આગમનું દિગ્દર્શન ૨૧૯ ૨૨૫, ૨૨૬, ૨૭૫, ૨૮૧ આચારાંગસૂત્ર, શ્રી જુઓ અનુગદ્વાર (ગ્રન્થાંશ) – અગ્રવચન ૨૧૯ અધુવ ( ગ્રન્થાંશ) ૨૨૫ આઠ–મદ–નિવારણું સઝાય અધ્યાત્મસાર ૧૧૫ અનાગમિક સાહિત્યને ઈતિ આઠ મદની સઝાય ૨૯૬ હાસ ૨૧૬ આત્મોન્નતિને ક્રમ પ૬,૭૨ અનુગદ્વાર (ગ્રન્થાંશ ૨૨૫, આધ્યાત્મિક વિકાસક્રમ ૯૧ ૨૭૫. જુએ અણુએગદાર આનન્દસુધાસિંધુ અભિધાનચિન્તામણિ ૧૯, –પ્રાકથન ૨૧૯ ૧૪૫, ૧૪૭, ૧૪૮ આયા૨ ૧૫૩ અર્થ રત્નાવલી ૨૯૫ –ટીકા ૧૧૪, ૧૮૬, ૨૧૯, અવરક્ત ( ગ્રન્થાંશ ) ૨૨૫ | ૨૨૦, ૨૫૯ ૧. આ ચિહ્નથી એકત કૃતિ તે મારો લેખ છે. 2010_05 Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર –નિજજુત્તિ ૧૧૩, ૧૧૪ . –સ્પષ્ટીકરણ ૧૪૪ – નિજજુત્તિની ટીકા ૨૧૯ કઈ ૨૮૧ જુઓ કૃતિ આહત જીવન નેતિ (ત્રીજી કશ્મ (થાંશ, પણવણનું કિરણાવલી ૧૬૭. પય ર૩) ૧૭૨. જુઓ કમઆહંતદર્શનદીપિકા ૧૪૪, ! પ્રકૃતિ ( ગ્રન્થાંશ) ૧૬૭ જુઓ જનતા- કમ્મસ્થય દેવે) ૧૭૬, ૧૮૭, પ્રદીપને અનુવાદ જુઓ કર્મસ્તવ (દેવે.) આવસય – ટીકા ( પજ્ઞ) ૨૮૬ – ટીકા (હરિ૦) ૧૬૬, ૧૬૭ – વૃત્તિ ( પશ) ૧૭૬ –નિજજુત્તિ ૮૧ કમ્મસ્થય (પ્રાચીન) ૧૭૫, ઉત્તરઝયણ ૨૦, ૧૬૦, ૧૭૨. ૧૭૬, ૨૫૬. જુઓ કર્મસ્ત વ જુઓ ઉત્તરાધ્યયન (અજ્ઞાત, પ્રાચીન) –ટીકા ૧૪૬ કમ્મપડિ (પાહુડ) ૨૨૫, –નિજુત્તિ ૩૦૧ ૨૨૬. જુઓ કમ્મપયડ ઉત્તરાધ્યયન ૩૦૦. જુઓ (પાહુડ ), કમપયઠિઉત્તરઝયણું પાહુડ, કમ્પષ્પગડિ ઉપદેશરત્નાકર ( પાહુડ), કમ્સવાય – ભૂમિકા ૨૧૭ ( પાહુડ ) કર્મ પ્રકૃતિ ઉપાય ( ગ્રન્થાંશ) ૨૨૫ (), વેદનાકુરન અને ઉપમિતિભવપ્રપંચાકથા ૨૫૭ વેયણાકસિણ ઉવા સગદસા કમેપગડિ (શિવ૦ ૧૭. –અનુવાદ (એ) ૧૦૨ જુઓ કમાયડિ શિવ૦) રષભ પંચાશિકા કમ્મપડિસંગહણી, કર્મ 2010_05 Page #354 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : ' ગ્રન્થ અને લેખેની સૂચી ૩૨૯ પ્રકૃતિ ( શવ૦ ) અ ને . ટીકા (મલય) ૧૪૦, * કર્મપ્રકૃતિસંગ્રકિા• 1 ૨૩૦ કમ્મપડિ(થાંશ ઉત્તર- – ટીકા (યશે.) ૨૩૭. : જઝયણનું અ_૩૩) ૧૭૨ જુઓ વૃત્તિ (યશો) કમ્મપયડ ( પાહુડ ) ૧૮૩, – વૃત્તિ (મલય૦) ૧૮૨૧૮૯, ૧૯૫, ૨૬, ૨૭૫. ૧૮૪, ૨૩૭. જુઓ જુઓ કમ્મપગડિ (પાહુડ) ટીકા (મલય ) (કઅપડિ અને (બધ- – વૃત્તિ (યશે ) ૧૮૨. છે સયગ ૨૨૩. જુઓ ટીકા (યશે.) 3 x કમપયડિ અને બબ્ધ. ( સયગ ૧૭૩ કમ્મપયડિપાહુડ ૨૮૧. જુઓ કઅપડિ (શિવ૦) ૧૧૪, કમ્મપગડિ ( પાહુડ ) ૧૩૬, ૧૭૨, ૧૭૭, ૧૮૧ | કમ્મપયડસંગહણી ૧૭૨, ૧૮૬, ૧૮૮, ૧૮૯, ૧૯૨, ૧૮૪, ૧૯૧, ૧૯૨, ૧૯૪૨૨૩, ૨૩૦, ૨૩૭, ૨૪૦, .. ૧૯૬, ર૦૧, ૨૦૪, ૨૦૫, ૨૪૬, પર. ૨૩, ૨૬૦, ૬ ૨૪૨, ૨પર. જુએ કમ્મુજુઓ અપગડ (શિવ) પડિ (શિવ૦). -- અનુવાદ ૧૮૨ – ગુણિ ૧૯૧, ૧૯ – ઉદ્દઘાત ૧૮૩ – ચૂર્ણ ૧૯૧ – ચુણિ ૧૮૨, ૧૮૩, – ચૂઓ ( ? ) ૧૩ ૨૨૬, ૨૭૭ – ચૂર્ણ-ટિપ્પણ ૧૯૧, – છાયા ૧૮૨ ૧૯૪. જુઓ વિશેષવૃત્તિ – દિપક ૧૮૩ – છાયા ૧૯૩ 2010_05 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે – ટીકા (અજ્ઞાત) ૧૯૪ ] કમ્મવિવાગ (ગર્ગષિ) ૧૫૭, - ( ) ૧૯૪ ૧૭૫, ૧૭૬, ૨૫૭ • – , (મલય) ૧૦૧, – ટીકા (રમા) ૧૯ ૧૯૩. જુઓ વૃત્તિ – વૃત્તિ (પરમા૦) ૧૭૫ ( મલય૦ ) કમ્મવિયાગ (દેવે ) ૧૫, – ટીકા (યશ૦) ૧૯૧ ૧૫૨, ૧૭૫, ૧૭૬. જુઓ ટીકાઓ ત્રણ ૧૩ કર્મવિપાક (દેવે ) પ્રસ્તાવના ૧૯૪-૧૬ – ભાષાંતર (હિન્દી) ૧૬ – ટીકા (સ્વપજ્ઞ) ૧૬૪ – વૃત્તિ ( પજ્ઞ) ૧૭૬ – વિવરણે ૧૩ ( ૨૦૦, ૨૧૨ – વિશેષવૃતિ ૧૯૪. જુએ | કમ્મદ ( સ્થાંશ, પણચૂર્ણિ-ટિપ્પણ ણનું પય ૨૫) ૧૭૨ - વૃત્તિ (મલય૦ ૨૦૪. | કર્મગ્રન્થ જુએ ટીકા ( મલય૦ ) – અનુવાદ (હિન્દી ૫૪ – વૃત્તિનું ભાષાન્તર ૨૦૪ કમગ્રન્થ, અર્વાચીન ચાર કમ્મપ્યગડિ (પાહુડ) ૧૭૨. સંસ્કૃત ૧૭૭ જુઓ કમ્મપડિ પાહુડ) કર્મગ્રંથ, એથે ૧૭૬, ૧૮૫. કમ્મપવાય (ગ્રન્થાંશ, આઠમું જુઓ છ સઈ (દેવે , પુવ) ૧૭, ૧૭૧. જુએ ષડશીતિ (દેવેટ ) અને કર્મપ્રવાદ ષડશીતિકશાસ્ત્ર કમ્મપવાય (પાહુડ ) ૧૮૯ કમ ગ્રન્થ, છઠ્ઠો ર૩૦, ૨૫૬. જુઓ કમ્મપગડિ (પાહુડ) | જુઓ સત્તરિયા ( વેટ ) કમ્મબન્ધ (ગ્રન્થાંશ) ૧૭૨ | – પ્રસ્તાવના રર૩ 2010_05 Page #356 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થ અને લેખેની સૂચી ૩૩૧ કર્મગ્રન્થ, ત્રીજે ૧૭૫, ૧૭૬. | કર્મપ્રકૃતિ ( ગ્રંથાંશ) ૧૭ જુઓ બઘસામિત્ત (દેવે.) કર્મગ્ર, નવે ૧૮૮. જુઓ કર્મપ્રકૃતિ છે ? પાહુડ ) ૨૮૫ સયગ (દેવે.) કર્મપ્રકૃતિ (યશે ) ૧૯૨ કર્મ ગ્રન્થ, નવ્ય ૧૭૬, ર૩૯ – ટીકા (પજ્ઞ ) ૧૨ કમ ગ્રન્થ, પાંચ ર૫૬, ૨૫૭ કર્મ પ્રકૃતિ ( શિવ૦) ૧૭૩, , , પ્રાચીન ૧૭૬, ૨૨૯ ૧૭૪, ૧૮૧, ૧૮૩, ૧૮૫, કર્મગ્રન્થ, બીજે ૧૮૭. જુઓ ૧૮૬, ૧૯૪, ૨૩૯-૨૪૧, કમ્મસ્થય ( દેવે ). ૨૪૯, ૨પર, ૨૫૬. જુઓ – ટીકા ( પજ્ઞ ૧૮૭ કમ્મપગડિ ( શિવ૦) કર્મળ વાંચ-છઠ્ઠા ર૩ર કર્મપ્રકૃતિ - ટીકા ૨૩૫ કર્મ ગ્રન્થ : સાર્થ ૧૩૬ કર્મપ્રકૃતિસંગ્રહણિકા ૧૭ર કર્મચળે, નવ્ય પાંચ ૧૭૭ ૧૮૪, ૨પર, જુઓ કમ્પકર્મગ્રન્થ, પાંચ ૨૩૦ પગડિ (શિવ૦ ) , , પ્રાચીન ૧૭૭ કર્મપ્રવાદ ૧૭૧ જુએ કશ્મકર્મગ્રન્થ, બે ૨૫૭. જુઓ ૫વાય (ગ્રન્થાંશ) કમ્પત્યય (અજ્ઞાત) અને ! કર્મમીમાંસા ર૯૨ બન્યસામિત્ત ( પ્રાચીન). – ઉપઘાત ૨૯૨ *કમરદલિકોની વહેચણી ૨૭ કમીમાંસાનું આયોજન ૫૬. જુઓ કમંદાલિકનું વિભા જન (પૃ ૧૨૦–૧૪૩) | કર્મવિપાક અર્થાત્ કર્મગ્રન્થ કર્મપ્રકૃતિ (અજ્ઞાત) ૧૮૪ | (ભા. ૧ ) 2010_05 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે – અનવાદ (ગુજ.) ૨ | કાધના સજઝાય ( ઉદય૦ ) – પ્રસ્તાવના (હિન્દી) ૧ ૨૯૩ કેધની સઝાય ( ગ્રન્થાંશ, કર્મવિપાક (દેવે ) ૧૫૬, ૧૭૫ જુએ કમ્મવિવાગ યશ૦) ૨૯ કેધની સજઝાય ( ગ્રન્થાંશ, ૪ કર્મવિષયક ગ્રન્થનું નામ વીર૦ ) ૩૦૧ સામ્ય ૨૫૮ T ક્ષણલબ્ધિ (ગ્રન્થાંશ) ૧૮૮ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય 1ખણલદ્ધિ ( ગ્રથાંશ ) ૧૮૮ ૧, ૭, ૨૯૨ ગણુહુરસદ્ધયગ ૨૫૯ કર્મસ્તવ ( અજ્ઞાત, પ્રાચીન ) | ગર્વની સઝાય ( ઉદય ) ૧૭૫, ૨૨૪, ૨૩૪. જુઓ ૨૯૪ કમ્મથય ( પ્રાચીન ) વલ્લાહ જર્મા ૨૩૩, ૨૩૫, કસ્તવ (દેવે ) ૧૫. ૨૫૩ જુઓ કમ્મસ્થય (દેવે.) ચંપક શેઠની ચોપાઈ ૨૯૫ કષાયપ્રાભૃત ૧૭૪, ૧૯૪, | ચયણુલદ્ધિ (ગ્રન્થાંશ) ર૭૫ ૨૪૯ જુએ કસાયપાહુડ { ચયનલબ્ધિ ( , ) ર૭૫ કષાયમીમાંસા ૨૯૨ ચવાય ણલદ્ધિ ( , ) રર૫ – ઉપે દુઘાત પર ચૂલિયા (ગ્રન્થાંશ) રરપ કષા સંબંધી સાહિત્ય ૨૯૩ વીથ ગ્રન્થ ૨૮૭ કસાયપાહુડ ૧૭૪, ૨૪૨, I – પરિશિષ્ટ ૮૫ ૨૫૩, ૨૫૫, ૨૫૮ જુઓ છાસીઈ જિન) ૧૬૭. જુઓ કષાયપ્રભા આગમિકવસ્તુવિચારસારકુમારપાલરિય ૧૬૦ પ્રકરણ કૃતિ (ગ્રસ્થાંશ) ૨૭૫. એ કઈ ! – વૃત્તિ (મલય૦) ૧૭૬ 2010_05 Page #358 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થ અને લેખેની સૂચી ૩૩૩ - ૬ ર હ ૧૬ – વૃત્તિ (હેમ) ર૧૬છાસીઈ (દેવ) ૧૭૬, ૧૮૫, ૨૧૮. જુઓ ટીકા (હેમ0) ૨૮૬ – વૃત્તિ (શીલાંક) ૨૧૯. – ટીકા (પન્ન ૧૬, જુએ ટીકા ( શીલાંક) – વૃત્તિ (પત્ત ૧૭૬, જીવસમાસાગરણ ૨૧૬. જુઓ ( ૧૮૫, ૧૮૮, ૨૦૦, ૨૧૨ જીવસમાસ જગચિન્તામણિ ચૈત્યવદન જૈન ગૂર્જર કવિઓ ૨૯૩ રર૭ જૈન ગ્રન્થાવલી ૧૭૯-૧૮૧, જબૂસ્વામીને રાસ ર૩ ૧૮૩ જિનરત્નકેશ ૧૭૩, ૧૭૫, – પ્રસ્તાવના ૧૭૯, ૧૮૦ ૧૮૭, ૧૯૨, ૨૦૧, ૨૧૦, જૈનતરવપ્રદીપ ૧૬૭ ૨૧૪, ૨૧૯, ૨૨૩, ૨૩૩, – અનુવાદ ૧૬૭. જુઓ ૨૩૭, ૨૫૩ આહુતદનદીપિકા જીવસમાસ ૨૧૬, ૨૧૭, ૨૧૯- | * જૈન દર્શનનાં અનુયોગદ્વાર રર૧, ર૧૯ જુઓ જીવ- જેન સાહિત્યને સંક્ષિપ્ત સમાસાગરણ ઈતિહાસ ૨૩૭ – ઉપદઘાત (સં.) ૨૧૭ ઇસકરડગ ૨૨૧ – ટીકા (શીલાંક) રરર. કાણુ ૧૬૦ જુએ વૃત્તિ (શીલાંક) તત્ત્વાર્થસૂત્ર ૧૪, ૧૧૩, ૧૧૪, - ટીકા ( હેમ૦ ) રર૧ ૧૭૮, ૧૯૨, ૨૩૮. જુઓ 3– વિવરણ હેમ) ૨૧૮, તત્વાર્થાધિગમશાસ્ત્ર અને ૨૧૯ તવાર્થાધિગમસૂત્ર – વૃત્તિ (નવ્ય) ૨૧૮ –ટીકા (સિદ્ધ૦) ૪૮, – (પ્રાચીન) ૨૧૮ | ૧૭૭, ૧૮૪ 2010_05 Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ વાર્થાધિગમશાસ્ત્ર ૧૪૬, | Àષની સઝાય ( ગ્રન્થાંશ ). ૧૪૭, ૧૫૮, ૨૮૫ જુઓ ૩૦૧ તસ્વીર્થ સૂત્ર धर्म और दर्शन १८ –ટીકા (સિદ્ધ) ૧૫૮, | ધર્મસારપ્રકારણ ર૪૮ ૧૫૯ નન્દિ, જુઓ નન્દી – ભાષ્ય ૧૪૬-૧૪૮ – પિનક (અનુપલબ્ધ તત્વાર્થાધિગમસૂત્ર ૧૦૭ જુઓ ! હેમ ) ૨૧૮ તત્વાર્થસૂત્ર – ટિપણુક(શ્રીચન્દ્ર ) તિજયપહર રર૭ ૨૧૮ તેર કઠિયાઓની સઝાય 1 નન્દી ૧૮૪ જુઓ નાજ (વી૨૦ ) ૩૦૧ – ચુર્ણ ૧૮૫ તેર કાઠવાની અજ્ઞાતકર્તાક નાણપવાય ૨૮૩ સજઝાય ૩૦૨ નાયાધમ્મકહા ૨૦૫ તેર કાઠિયાની સઝાય નિરયાવલી ૨૯૮ ( ઉત્તમ ) ૩૦૨ થેરાવલી ( ન્યાંશ ) ૧૮૪ - ભાસ ૧૬૧ દિગંબર સમાજની “સંસદ” – વિસે સચણિ ૧૯૬૧ પદની ચર્ચા ૨૬૩ પંચમ કર્મ ગ્રન્થ. જુએ ચયન દિદ્રિવાય ૧૭૪, ૧૮૩, રર૪, ( દેવે ) રર૫, ૨૩૧, ૨પ૨, ૨૭૫, ૨૮૬. જુઓ દષ્ટિવાદ – પ્રસ્તાવના દિવ) પદ દીપક ર૫૪, ૨૫૫ પંચસંગહ (ચન્દ્રર્ષિ) ૧૫, દષ્ટિવાદ ૧૭. જુઓ દિ ૧૫૭, ૧૭૩, ૧૮૬, ૧૮૭, ૧૯૪, ૨૩૦, ૨૪૭-૨૫૦, દેશીનામમાલા ૧૬૦. ૨પ૩, ૨૫૭, ૨૫૮, ૨૬૦. નિસીડ 2010_05 Page #360 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થ અને લેખની સૂચી ૩૩૫ જુએ પંચસંગહપગરણ, I – ટીકા (પણ) ૨૪૮, પંચસંગ્રહ અને પંચ- ૨૫૪-૨૫૬ સંગ્રતુશાસ્ત્ર – ટીકાઓ, ત્રણ ર૫૫ – છાયા ૨૪૮ – મૂલટીકા ૨૩૫ – ટીકા મલય૦) ૨૪૭- – વિવરણે ૨૫૫ ૨ ૯, ૨૫-૨૫૬, ૨૫૮ – વૃત્તિ (રામ) ૨૫૪ જુએ વૃત્તિ (મલય ). પંચસંગ્રહ (ખંડ ૨) – વૃત્તિ (મલય૦) ૨૧૩. – આમુખ ૨, ૨૪૮, જુએ ટીકા (મલય ) ૨૫૪, ૨૫૭ – વૃત્તિ ( પત્ત) ૧૯૪, – પ્રશ્નાવલીએ ૭ ૨૩૦, ૨૪૭-૨૫૦ – પ્રશ્નાવલીને અનુવાદ ૨ – વૃત્તિઓ ૨૪૮ – પ્રશ્નાવલી, બીજી ૫ પંચસંગહપગરણ ૨૨૩, ૨૪, | પંચસંગ્રહને અનુવાદ ૨૫૬ ૨૨૭, ૨૩૧, ૨૪૨, ૨૪૪, – નિવેદન ૨૫૬ ૨૪૯ જુઓ પંચસંગ – ટૂંકા | પજ્ઞ) ૨૨૪ પંચસંગ્રડુશાસ્ત્ર ૨૪૯ જુઓ. 3–વિવરણ ( પક્સ) ૨૨૪ પંચસંગ - વૃત્તિ ( પત્ત) રર૭ | પંચસુર રર૩ * પંચસંગહપગરણનું પર્યા પઢમાણુગ (ગ્રન્થાંશ) લેચન ૨૨૩ ૨૨૫ પંચસંગ્રહ ૧૭૩, ૨૩૫, ૨૪૭, પણુવણું ૧૭૨, ૧૭૫ ૨૪૮, ૨૫૬, ૨૫૯ જુઓ જુઓ પ્રજ્ઞાપના પંચસંગહ – ટીકા ( હરિ૦) ૧૭ર – અનુવાદ ૨૪૮, ૨૪૯ ! – વૃત્તિ (હરિ૦) ૧૮૪ 2010_05 Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ પરિકમ્મ (થાંશ) રરપ પ્રશ્નવ્યાકરણ (૪) ૧૮૫ પવયણસારુદ્ધાર ૨૨૦ પ્રાકૃત ટીકા (?) ર૩૩ ઈ – ટીકા ૨૨૦ પ્રાચીન સજઝાય તથા પદ– વૃત્તિ ૨૫૯ સંગ્રહ ૨૭ પાઈપ (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય ૧૮૨, ૨૧૯, ૨૮૪ બન્ધન (ગ્રથાંશ) ૧૮૮, રર૬ પાઈપલચ્છીનામમાલા ૧૬૦ બધનકરણ (ગ્રન્થાંશ) ૨૫૩ પાહુડ રર૫, ૨૭૫, ૨૮૩ ( બધશતકપ્રકરણ ૧૮૭. જુઓ બહુચછતક, શતક (શિવ) પિડવિશુદ્ધિ (?) ૧૮૫ સતગ (શિવ૦) અને સયગ પુવ ૨૭૫, ૨૮૩, ૨૮૬. (શિવ૦ ) જુએ પૂર્વ છે (મધ સયગ ૧૮૬, ૧૮૮ છે બધસયગ ૧૭૨, ૧૭૮, પુવનય (ગ્રન્થાંશ) રરપ, ૧૮૬, ૧૮૮, ૧૯૦, ૧૯૪ ૨૭૫. એ પૂર્વગત ૧૯૭, ૧૯૮, ૨૦ ૪–૨૦૭, ૨૦૯, ૨૨૩, ૨૨૫, ૨૨૬, પુવ, ચોદ (ગ્રન્થાંશ) ૨૨૫ ( ૨૪૦, ૨૪૬, ૨૫૩ પુત (થાંશ) ૨૨પ - અનુવાદ ૨૦ , પૂર્વ ર૭૫, ૨૮૩. જુએ પુત્વ પૂર્વગત ( ગ્રન્થાંશ ) ૨૫. અવસૂરિ ૨૦૩ જુઓ પુવનય ગુરુભાસ ૧૯૭, ૨૦૧૮ પેજસ ૨૮૩ ૨૦૩, ૨૦૬ પ્રકરણમાલા ૨૨૮ ચુણિ ૧૮૮, ૧૮૯, પ્રકૃતિવિચ્છેદ (જય૦) ૧૭૭ ૨૦૧, ૨૦૧, ૨૮૯ પ્રકૃતિ સ્વરૂપ (જય૦) ૧૭૭ – ચણિ (મુદ્રિત) ૨૦૫, પ્રજ્ઞાપના ૨૫૯ જુઓ ૫ણવણ ૨૦૭, ૨૭૯ ૨૧૪, પ્રદેશવ્યાખ્યા ૧૭૨, ૧૮૪ જુઓ લઘુર્ણિ 2010_05 Page #362 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થ અને તેની સૂચી ૩૩૭ – ચુણિએ ૨૧૦ જુએ – ભાસ ( ગા. ૧-૧૪) ચૂણિઓ - ૨૦૩, ૨૧૪ ચુણિ , બે ૨૧૪ – ભાસ, ત્રણેક ૨૦૨ – ચૂર્ણિ ૧૮૮, ૧૯૭, ૧૯૮ – લઘુચૂર્ણિ ૧૮૮, ૨૦૦– ચૂર્ણ એ ૧૯, ૨૦૦, ૨૦૨, ૨૧૦, ૨૧૧, ૨૧૩ ર૧૦. જુઓ ગુણિએ ૨૧૫. જુએ ચુર્ણિ ચૂર્ણિ, ત્રણ ર૧૫ (મુદ્રિત) ,, બે ૨૦૦ – લઘુમાસ ૧૯૭, ૧૯૮૫ ૨૦૨ – છાયા ૨૦૩ – ટિપ્પણુક (ઉદય૦ ૨૦૩ – લઘુ ભાસ, ત્રણેક ૨૧૪ - – ક (મુનિ) ૨૦૩ – લઘુભાસનાં ટિપણે ૧૯૮ , , બે ૨૦૩ – વિત્તિ ૨૦૧. જુઓ ટીકા ટીકા ૧૮૬, ૨૦૧. જુઓ – વિવરણાદિ ૨૦૮ વિનયહિતા અને વૃત્તિ – વિવરણે ૧૯૭, ૨૦૮, પ્રસ્તાવના ૧૯૮, ૧૯ ૨૧ ૦. – વૃત્તિ ૧૮૭, ૧૯૭, – શૂર્ણિ ૨૦૦-૨૨, ૧૯, ૨૧૦, જુઓ ૨૧૧, ૨૧૧, ૨૧૩-૨૧૫ ટીકા – ભાસ ( ગા. ૧-૨૫ ) – વૃત્તિ, બે ૨૦૧ ર૦૨, ૨૧૪ ૪ બન્ધસયગ અને એનાં ભાસ ( ગા. ૧-૨૪ ) વિવરણનું સરવૈયું ૨૧૫ ૨૦૨, ૨૧૪ બન્યસામિત્ત (દેવે) ૧૭૬ – ભાસ ( ગા. ૧-૨૪), - વૃત્તિ (પજ્ઞ ૧૭૬, ૨૦૨ ૧૭૭ 2010_05 Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર અશ્વસામિત્ત (પ્રાચીન) ૧૭૫, | માનની સજઝાય (ગ્રન્થાંશ) ૧૭૬, ૨૫૬. જુઓ બન્ધ- | (યશે.) ૨૯ વામિત્વ (પ્રાચીન) માનની સઝાય (ગ્રન્થાંશ) – વૃત્તિ (હરિ૦) ૧૭૬ (યશ૦ ) ૩૦૧ બન્ધસ્વામિત્વ (જય૦) ૧૭૭ માનની સજઝાય (ગ્રન્થાંશ) બન્ધસ્વામિત્વ (પ્રાચીન ) (વીર૦ ) ૩૦૧ ૧૭૫. જુઓ બન્યસામિત્ત માયાની સજઝાય ( ઉદય ) (પ્રાચીન) ૨૯૪ મધુદયસતજતથય માયાની સઝાય (સમય) (પ્રાચીન) ૧૭૫ ૨૯૫ બદયસઘુક્તસ્તવ ૧ ( પ્રાચીન) ૧૭૫ માયાની સઝાય (ગ્રન્થાંશ) (યશે ) ૩૦૦ “હચ્છતક ૨૦૪, ૨૦૯ જુઓ બન્ધસયગ મુનિસુવ્રતસ્વામિચરિત્ર ૨૧૮ – બહુચૂર્ણિ ર૦૦, યશેદેહન ર ૨૦૧, ૨૧૨ રત્નચૂડકથા (ગ્રન્થાંશ) ૨૦૫ બહટ્ટિપ્પણિકા ૨૩૪ રાગની સઝાય (થાંશ ) બૃહકમપ્રકૃતિચૂર્ણિ ૨૦૨ ૩૦૦ લોકપ્રકાશ ૧૫૫ બ્રહ્મચર્યની નવ વાડ ૨૯૩ ભક્તામરતેત્રની પાદપૂર્તિરૂપ લેગબિન્દુસાર (ગ્રન્થાંશ) કાવ્યસંગ્રહુ ૧૪૫ ૨૨૫ માનની સઝાય (ઉદય૦) લેભની સઝાય ( ઉદય ). ૨૯૪ ૨૯૩ માનની સજઝાય (ભાષભ૦ ) | લેભની સઝાય (પ૦) ૨૯૮ ૨૯૭ લેભની સઝાય (ભાવ)) ૨૯૬ 2010_05 Page #364 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થ અને લેખની સૂચી ૩૩૯ લેભની સજઝાય (રૂપ૦) ર૯૭ | ૨૪૯ જુઓ બધશતકલેભની સજઝાય (ગ્રન્થાંશ પ્રકરણ (યશ૦) ૩૦૦ શતચૂર્ણિ ૨૪૮ ઈ વધુ ૨૭૫, ૨૮૩ શતકબહુચૂર્ણિ ૧૮૮, ૨૧૧, તે વસ્તુ ૨૮૩ ૨૧૨, ૨૪૮ વિઆહપત્તિ ૧૭ શબ્દપ્રાભૃત () ૧૮૫ વિનયહિતા (ટીકા) ૧૯૭- વપરાતા રામ ૧૯૮ ૨ ૧૯, ૨૦૦-૨૦૨, ૨૦૪, શ્રીમરછી ૪િ)વરાજૂ૨૦૭, ૨૧-૨૧૪ श्वरसंहब्धं सचूर्णिकम् । – ભાષાન્તર ૨૦૪ શ્રીરાતનમ્ ૨૧૦ વિસે સણવઈ ૨૩૧, ૨૫૨ શ્રીશતા પ્રમ્ ૧૯૭ વિસાવસ્મયભાસ ૧૭, ૧૪૪, શacતરિદાબાદથર ૨૩૫ ૧૬૦, ૧૭૧ ષડશીતિકશાસ્ત્ર ૧૭૬. જુઓ – વિવરણે ૧૬૧ કર્મગ્રન્થ, ચેાથે – વૃત્તિ (મલય) ૧૭, સજજન સન્મિત્ર યાને એકાદશ ૨૧૮ મહાનિધી ધિ) ૩૦૪ વેયબન્ધ (ગ્રન્થાંશ) ૧૭૨ [ સજઝાયમાલા ૨૬, વેયય (પ્રથાંશ) ૧૭ર , શ્રી ૩૦૩ વૈરાગ્યરસમંજરી સતગ (શિવ૦) ૨૦૪, ૨૦૯ – સ્પષ્ટીકરણ ૧૪૫ જુઓ બન્ધશતકપ્રકરણ શતક ( શિવ૦) ૨૩૯, ૨૪૪ સત્કર્મ ૨૪૯ શતક (શિવ૦) ૧૭૩, ૧૭૪, સત્કર્મન્ ૧૭૪, ૧૯૪, ૨૪૯, ૧૮૬, ૧૮૭, ૧૯૪, ૨૦૪, ૨૦૯, ૨૩૮, ૨૪૦, ૨૪૧, ' સત્કર્મ પ્રાભૃત ૨૫૩ ૨૫૩ 2010_05 Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ૩૪૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ સત્તરિ ૨૪૬ – ટીકા (પાઇય, ચન્દ્રર્ષિ ) ,, ૨૪૦, ૨૪૨. જુઓ ૨૩૪. સત્તરિયા, સપ્તતિ, સપ્ત ટીકા (પ્રાકૃત) ૨૩૩ તિકા અને સપ્તતિકા ટીકા (મલય૦) રર૭, પ્રકરણ ૨૩૩-૨૩૭. જુઓ વિવૃતિ અને વ્યાખ્યા સત્તરિયા રર૩, રરપ-૨૩૨, – બાલાવબોધ ૨૩s ૨૩૬-૨૪૩, ૨૪૫, ૨૪૬. – ભાષ્ય ૨૩૩, ૨૩૬ જુઓ સત્તરિ – ભાસ ૨૩૩-૨૩૬, ૨૩૭ – અન્તરભાસ ૨૨૮, ૨૩૨, ભાસની ટીકા ૨૫ – વિવરણ ૨૩૭ – અતર્ભાષ્ય ર૩ર, ૨૩૮, વિવરણે ૨૩૭ ૨૪૦, ૨૪૨ વિવૃતિ (મલય) ૨૦૧, અવસૂરિ ૨૩૭ ૨૧૧, ૨૩૨, ૨૩૩. જુઓ ટીકા (મલય) – ગુણિ ૨૨૫, ૨૩૩-૨૩૭, વૃત્તિ (મુનિ ) ર૩૭ ૨૩૯, ૨૪૨ – વ્યાખ્યા મલય૦) ૨૩૫ ચુણિએ ૧૯૩, ૨૩૩ જુઓ ટીકા (મલય) ચૂણિ (?) ૨૩૩ સત્તરિયા ( ગ્રન્થાંશ ) ૨૨૪, – ચૂર્ણિ ૨૩૩, ૨૩૫, ૨૩૬ ૨૩૧, ૨૪૨ ,, (સોમ ) ૨૩૭ સત્તરિયા, વિવિધ ૨૪૬ ચૂર્ણિએ ૨૩૨, ૨૩૩ સત્તરિયાઓ, અન્ય ૨૪૨ – 2 ૨૨૮, ૨૩૭ સન્તકમ્મ ૨૪૨, જુઓ સત્કર્મ – ટિપણ (પ્રાકૃત) ર૩૩, ૫ (?). ૨૩૪ સપ્તતિ ૨૭, ૨૩૨. જુઓ – ટીકા (દેવે ) ૨૩૭ | સ-તરિ ૧ શું આ દિગબરીય કૃતિ છે ? 2010_05 Page #366 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થ અને લેખેની સૂચી ૩૪૧ – ચૂર્ણિ ૨૩૫ – ચૂર્ણિ ર૩૪, ૨૩૫ સપ્તતિકા ૧૭૪, ૧૯૪, ૨૨૪, ૨૩૮, ૨૩૯, ૨૪૧ ૨૪૯, ર૫ર, ૨૫૬ જુઓ સત્તર – ચૂર્ણિ ર૩૪, ૨૩૫, ૨૪૮, ૨૫૨ – ભાષ્ય ૨૩૬ સપ્તતિકા (ગ્રન્થાંશ) ૨૩૧ સપ્તતિકાપ્રકરણ (ષષ્ઠકર્મ ગ્રન્થ) ર૩૮. જુઓ સત્તરિ – પરિશિષ્ટો, પાંચ ર૩૮ – પ્રસ્તાવના (હિન્દી) ૨૩૮ સમવાય ૧૬૦ સમ્મઈપયરણ ૧૧૮ સયગ (દેવે ) ૧૨૨, ૧૩૧, ૧૭૩, ૧૭૬, ૨૦૬ – ટિપ્પણ ૧ર૪ [– ટકા (સ્વપજ્ઞ) ૧૫, ૬ ૧૩૬, ૧૪૭, ૧૪૩, ૨ ૧૭૩, ૨૩૪, ૨૮૬ - વૃત્તિ ( ૫૪) ૧૭૬, ર૦૧, ર૧૨ સયગ ( ? શિવ૦ ) ૧૯૪ સયગ (શિવ૦) ૧૭૩, ૧૭૬, | ૧૮૬, ૧૮૭, ૨૦૪, ૨૦૯, ' ૨૨૫, ૨૪૦, ૨૪૨, ૨૪૪૨૪૬, ૨૪૯, ૨૫૩, ૨૫૭ જુઓ બબ્ધશતક પ્રકરણ ગુરુભાસ ૧૮૭. જુઓ બૃહદ્દભાગ્ય ચૂર્ણિ ( અજ્ઞાત) ૧૮૭, ૧૮૮ – ચૂર્ણિ ૨૪૦ ચૂર્ણિએ ૨૧૦ – ટિ૫નક ૧૮૭ બહુચૂર્ણિ ૨૩૫ બૃહદુભાષ ૧૮૭. જુઓ ગુરુભાસ ભાસ (ગા. ૧-૨૪) ૧૮૭. જુઓ લઘુભાસ –. ભાસ, ત્રણેક ૧૮૭ – લઘુચૂર્ણિ રર૫, ૨૩૫ – લઘુભાસ ૧૮૭. જુઓ ભાસ - વૃત્તિ ૧૮૭, ૧૮૮ સમગ, નવ્ય ૧૯૯ સમગ, વિવિધ ૨૪ ૬ સયો ર૯૭. જુઓ શતકે સવાસે ગાથાનું સ્તવન, સીમંધર સ્વામીની વિનતિરૂપ નયરહસ્યગર્ભિત ૧૨ 2010_05 Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર ૧૭૬, ચિત્તરિ ૧૭૪, ૨૨૪, ૨૨૭, ૨૪૧, ૨૫૨, ૨૫૫. જુએ સત્તર સિ(સ)ત્તરિ ૧૭૮ - *સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થે - – ચૂર્ણિ ૨૫૬ -- અંતરભાસ ૨૨૪ સુષ્ણુિ ૨૨૪, ૨૩૨, ૨૩૫, ૨૪૪, ૨૫૬ ટિપ્પણું ૨૨૪ ટીકા ( મલય॰ ) ૨૩૨ - પ્રસ્તાવના ૨૨૪ સિદ્ધપાહુડ ૨૫૪ સિદ્ધરાજના સમયની મશાનયાત્રા ૨૦૬ સિદ્ધહેમચન્દ્ર ૧૬૦, ૨૨૭ સુત્ત ( ગ્રન્થાંશ ) ૨૨૫ સૂક્ષ્માર્થસંગ્રાહક (જય૦) ૧૭૭ આ ) ( અન્તરાણુગમ ( ગ્રન્થાંશ ) ૨૭૮ અપ્પાબહુગણુગમ (ગ્રન્થાંશ) ૨૭૮ આગમ ૨૬૧. જુએ ખખડાગમ, ખસિદ્ધત, સૂયગડ ૧૪૮-૧૫૧ ટીકા શીલાંક) ૧૫૧, ૨૧૯, ૨૫૯ નિત્તિ ૨૯૧ સૂર્ય યશાના રાસ ૨૯૩ સ્તુતિચતુર્વિં શતિકા સ્પષ્ટીકરણ ૧૪૫ સ્થૂલભદ્રના રાસ-નવ સેા ૯૩ Cyelopedia of Les'yā ૧૬ ૬ Descriptive Catalogue of the Government Collections of Manuscripts ૨૯૩, ૨૯૫ Doctrine of Karman in Jain Philosophy, The ૧૮૧, ૨૨૯ History of the Canoni cal Literature of the Jainas, A. ૨૧૯, ૨૨૦ ઢિંગ’ભર ખસિદ્ધાન્ત, છખણ્ડસિદ્ધન્ત, છડાંગ મ, તત્ત્વાર્થમહાશાસ્ર, પરમાગમ, મહાકપ્રકૃતિપ્રાભૃત, ષટ્ખસિદ્ધાન્ત, 2010_05 Page #368 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : બળે અને તેની સૂચી ૩૪૩ ૨૪૫ સકમપાહુડ, સત્કર્મ- 1 – વિવરણે ૨૮૩ પ્રાભૃત અને સન્તકમ્પ – વૃત્તિ ર૭૨ પાહુડ કસાયપાહુડસુત. જુઓ ઉચ્ચારણાવૃતિ ૨૮૨, ૨૮૩ ] કષાયપ્રાભૃત (કમ્યુકડ (ગ્રન્થાંશ) ૧૨૨, ! – પ્રસ્તાવના ૨૮૨ ૧૨૪, ૧૩૧, ર૩ર, ૨૬૨ ઈ કાલાણુગમ (ગ્રન્થાશ) ર૭૭ કર્મકાડ(ગ્રન્થાંશ ૨૩ર,૨૪૩ કાલાન્ગમ ( , ) ર૭૭ કર્મપ્રકૃતિસ્તવ ( ગ્રન્થાંશ ). ક્ષપણાસાર ૨૮૩ [ ક્ષુદ્રકમબ્ધ (ગ્રન્થાંશ) ૨૬૪, જુએ ખુદાબધુ કષાયપ્રાભૃત ૨૩૯, ૨૪૨, ૨૫૩, ક્ષુલ્લકબન્ધ (ગ્રન્થાંશ) ર૬ર ૨૮૨, ૨૮૩, જુઓ કસાય ક્ષેત્રાનુગમ (ગ્રન્થાંશ) ર૭૭. પાહુડ અને કસાયપાહુડ જુએ ખેરગમ ખખડાગમ. જુઓ આગમ કસાયપાહુડ ૧૭૪, ૧૯૧, [ ખડસિદ્ધઃ ૨૬૧. જુઓ ૧૯૩, ૨૫૩, ૨૫૮, ૨૭૧, આગમ ૨૭૫, ૨૭૮, ૨૮૨–૨૮૪. ( ખડસિદ્ધાન્ત જુએ કષાયપ્રાભૃત ખુદ્દાબન્ધ (ગ્રન્થાંશ) ૨૬ર, – ચૂર્ણિસૂત્ર ૨૮૨ ૨૭૫, જુઓ ક્ષુદ્રકબબ્ધ ટીકા ૨૭૧ ખેત્તાણુગમ (થાંશ) ર૭૭. જુઓ ક્ષેત્રાનુગમ ગમ્મસાર ૧૨૨–૧૨૪, ૧૩૧, – ક ર૭ર ૧૬૬, ૧૭૩, ૨૩૨, ૨૪૩, ૨૬ર, ૨૭૪, ૨૮૭. ટીકાએ ર૭૦, ર૭૧ ચુણસુર ૨૮૩, જુઓ ચૂર્ણિ, – પ્રસ્તાવના ૨૮૩ સૂત્ર સુત – " 2010_05 Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ ચૂડામણિ (કન્નડ) ર૬ર, ૨૭૨. I – ટીકા ( સમન્ત ) ર૭૩ જુએ તત્તરાર્થમહાશાસ્ત્ર- | –– ટીકાઓ ર૭૧ વ્યાખ્યાન – વૃત્તિ ૨૭. જુઓ ચૂર્ણિસૂત્ર ર૮૨. જુઓ શુણિયુત્ત પંચિકા – ટીકા ૨૮૨ – પ્રસ્તાવના ૧૭૧, ૨૬૧ચૂર્ણિસૂત્રે ૧૮૮, ૧૯૧, ૧૪ ૨૬૩, ૨૬૬, ૨૬૮, ૨૬૯, – પ્રસ્તાવના ૧૮૮ ર૭૧, ર૭૫ ઈ ચૂલિકા (ગ્રન્થાંશ) ૨૪૫, ૨૭૯ ( જયધવલ ૨૬૯, ૨૭૮, ૨૮૩ ચૂલિયા ( 5 ) ૨૭૯ 3. જયધવલા ર૭૧-ર૭૪, ૨૮૨ ૨૮૪ છખડાગમ ૧૭૩, રર૬, ૨૪૫, ૨૫૩, ૨૬૧, ૨૨૨, ૨૬૭ જીવકડ ( ગ્રન્થાંશ ) ૧૬૬, ૨૭૧, ૨૭૫, ૨૭૬, ૨૭૮, ૨૪૩, ૨૬૨ ૨૮૧, ૨૮૪. જુઓ આગમ જીવાણુ (ગ્રન્થાંશ) ર૬૨, – ટીકા (કુન્દરા) ર૭૧, ર૬૩, ૨૬૯, ૨૭૫-૨૭૭, ર૭૩, જુઓ પરિકન્મ ર૭૯ જુઓ જીવસ્થાન – ટીકા (જિન) ૨૮૩ જીવસમાસ (થાંશ) ૨૪૩, ૨૪૫ છે (તુમ્બુરા) ર૭ર, જીવસ્થાન ર૬ર જુએ જીવણ ૨૭૩. જુઓ ચૂડામણિ જેણિપાહુડ ૨૮૨ ટીકા (૫૦) ર૭૩, તત્વાર્થમહાશાસ્ત્ર ર૬૨. જુઓ ૨૮૩ આગમ ટીકા (વર૦) ર૬૧, – વ્યાખ્યાન ૨૬ર જુઓ ર૭૪, ૨૭૮. જુઓ ધવલા | ચૂડામણિ – ટીકા (શામ) ર૭૧, દવુપમાણાગમ (ગ્રથાંશ) ર૭ર ૨૭૬, ૨૭૭ 2010_05 Page #370 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રી અને લેખોની સૂચી ૩૪૫ ( ધવલ ૨૬૯, ૨૭૮ પંચસંગ્રહ ધ૮) ૨૫૮, જુએ. ધવલા ૧૭૫, ૧૭૪, ૧૮૯, પંચસંગ (ધ ) ૨૨૬, ૨૪૩, ૨૫, ૨૬૧( ૨૬૩, ૨૬૮-૨૮૨, ૨૮૪ પંચસંગ્રહ ( પ્રાકૃત) ૨૪૧, ૨૪૩-૨૪૬ - અનુવાદ (હિન્દી) ર૭૪ – ટિપણે ર૭૪, ૨૭૬ પંચસંગ્રહ-સત્તરિ (ગ્રન્થાંશ) * ૨૪૫ – પરિશિ ૨૭૪ પચિકા ર૭૨, ૨૭૩ – પ્રસ્તાવના ર૭૦, ર૭૩, પંજિ( ચિ કા ૨૬૯ ૨૭૪, ૨૭૭–૨૮૧ પદ્ધતિ ર૭૧, ૨૭૨, ૨૮૨ ધવલાનું ગણિત (પ્રસ્તાવનાંશ) પડિસમુકિકરણ ગ્રન્થાંશ) ( અગ્રેજી ) ૨૭૮ ૨૪૩. જુઓ પ્રકૃતિસ-- – પ્રસ્તાવનાંશને અનુવાદ મુત્કીર્તન | ( હિન્દી ) ર૭૮ પરમાગમ ૨૬૧ જુએ આગમ નિબન્ધનાદિ અધિકાર ૨૬૮ પરિકમ્પ ર૭૧. ૨૨ જુઓ પંચસંગહ ૨૪૦ પરિકમ્મસુત્ત (? અજ્ઞાત) ૧૮૭ – ટીકા ર૭ર. જુઓ પદ્ધતિ , (અજ્ઞાત) ૧૭૪. જુએ પંચસંગ્રહ પિડિયા ર૭૬, ૨૭૭ પંચતંગહ (ધ૮) ૧૭૪. પ્રકૃતિબન્ધ (ગ્રન્થાંશ) ર૬૭ જુઓ પંચસગ્રહ (ધ૮) | – અનુવાદ (હિન્દી) ર૬૭ પંચસંગ (નેમિ૦ ) ૨૫૮ ૧ પ્રકૃતિસમુત્કીર્તન ( ગ્રથાંશ) પંચસંગ્રહ (અજ્ઞાત) ૨૫૮ ૨૪૩. ૨૪૫ જુઓ પડિ. (y) ૧૭૪. જુઓ | સમુકિકત્ત પંચસંગ ( અજ્ઞાત ) પ્રતિકમણ ૨૬૯ પંચસંગ્રડ (અમિત૦) ૧૭૩, प्राकृत और संस्कृत पंचसंग्रह ૨૪૩-૨૪૫, ૨૫૮ તથા રાહ્ય રાધા ૨૪૪ 2010_05 Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રા પ્રેમી-અભિનન્દન-ગ્રન્થ ૨૨૭, | – ટીકા ૨૬૭ ૨૪૪ – પંજિત ચિ )કા ૨૬૯ ફેસણુણગમ ( ગ્રન્થાંશ) – પ્રસ્તાવના ર૬૭ ૨૬૯ ર૭૭. જુઓ સ્પર્શીનગમ – વૃત્તિ ર૬૯ આ બધણ ( ગ્રન્થાંશ ) ર૭૫ 1 બઘન ( , ) ર૭૫ – 5 ( પ્રાકૃત) ૨૬૯ મહાબ% ( સં. ) ૨૬૨ બન્ધવિધાન (ગ્રન્થાંશ) ૨૪૫, જુઓ મહાઅશ્વ (ગ્રન્થાંશ) ૨૭૫ (પાઈયે ) અધસામિત્તવિચય (ગ્રન્થાંશ) માધવલ ગ્રન્થાંશ) ૨૬૬, ! ૨૬૨, ૨૬૫, ૨૭૫. જુઓ ! ૨૬૯, ૨૭૩ બન્ધસ્વામિત્વવિચય લમ્પિસાર ૨૦૦, ૨૮૩ અધસ્વામિત્વ ( ગ્રન્થાંશ ) – પ્રસ્તાવના ૨૮૩ ૨૪૫, ૨૮૧ વગણ ( ગ્રન્થાંશ ) ૨૬૨, બન્ધસ્વામિત્વવિચય (ગ્રન્થાંશ) ૨૬૬, ૨૭૫ વર્ગણુ (ગ્રથાંશ) ૨૬૨, ૨૬૨. જુઓ બબ્ધસામિત્ત ૨૬૬ વિચય વિજયધવલ ૨૬૯ - અધે દયસત્તાયુક્ત પદ ૨૪૩ વિયાહપણુત્તિ ૨૭૩ ભગવઈઆરોહણ ર૭૮ વેદન ( ગ્રન્થાંશ) ૨૬૨, ભાવાણુગમ ( ગ્રન્થાંશ ) ૨૭૮ ૨૭૫, ૨૮૨. જુઓ વેયણા મહાકર્મપ્રકૃતિપ્રાભૂત ૧૭૩. વેદનાન ૨૭૫. જુઓ કમજુએ આગમ પગડિ (પાહુડ) . મહાબલ્પ ગ્રન્થાંશ) (પાઈય) | વેણુ (ગ્રન્થાંશ) ર૬ર, ર૭૫, ૨૬૨, ૨૬૩, ૨૬૨૬-૨૨૯, ૨૮૧. જુએ વેદના ર૭૫. જુઓ મહાબલ્પ વેયણાકસિણ ૨૭૫. જુઓ (સં.) અને મહાધવલ | કમ્મપડિ (પાહુડ) 2010_05 Page #372 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : ગ્રન્થ અને લેખોની સૂચી ૩૪૭ 3 - ભાસ ૨૪૬ શતક ૨૪૪ (૨) સત્તરિ (ગ્રન્થાંશ) ૨૪૬ ,, ( ગ્રન્થાંશ ) ૨૪૬ ઈ - ભાગ્ય ૨૪૬ 5 ( ગ્રન્થાંશ ૨૪૩ , (ગ્રન્થાંશ ) ૨૪૫ સરરિયા (ગ્રન્થાંશ ) ૨૪૬ – ભાષ્ય ૨૪૩. ઈ – ભાષ્ય ૨૪૬ ૧ – ભાસ ૨૪૬ શતકે ૨૦૭. જુઓ સયગો સતકર્મો ૨૬૬. જુએ સત્શબ્દાનુશાસન ૨૭ર કર્મનું શ્રુતાવતાર ૨૬૧, ૨૬૨, ૨૬૮, સન્તકમ્મપાહુડ ર૬ર જુઓ ૨૬૯, ૨૩૧, ૨૭૩ આગમ ખડસિદ્ધાન્ત ૨૬૧. જુઓ સાપરૂવણ (ગ્રન્થાંશ) ર૭૬, આગમ વખણાગમ ર૬૧, ૨૬૯, સન્તપર્વણુ-આલાપ ગ્રન્થાંશ જુઓ આગમ २७६ – પ્રસ્તાવના ૨૬૯, ૨૭૦, સન્તપર્વણાસુર (ગ્રથાંશ) ૨૭૫ રહ૬. જુઓ સન્તસુત્ત षटखण्डागम, कम्पपयडी, સનસુત ( પ્રથાંશ ) ૨૭૬ सतक और सित्तरी સપ્તતિકા ( ગ્રન્થાંશ ) ૧૭૪, प्रकरण २२७ ૨૪૩, ૨૪૫ સત્કમેન ૨૪, ૨૬, જાએ | સપ્તતિકા ( ગ્રન્થાંશ ) ૨૪૧ સતકર્મો , (ગ્રન્થાંશ) ૨૪૩ – ભાષ્ય ૨૪૩, ૨૪૫ [ સત્કર્મપાહુડ ૨૬૨, ૨૭૦. જ એ આગમ સમયસાર ૧૨ સકમ પ્રાભૃત ૧૭૩, ૨૬૨ સયગ ( ગ્રન્થાંશ ) ૨૪૫ સત્તરિ ૨૪૦, ૨૪૫ સયો ૨૦૭ જુએ શતકે – ભાગ્ય ૨૪૫ સર્વાર્થસિદ્ધિ ૨૬૯, ૨૭૦ 2010_05 Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ૩૪૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે સિત્તરિ ( ગ્રન્થાંશ ) ર૩૮, | સ્પર્શાનુગમ ૨૭૭. જુએ ફેસણાણુગમ (ઈ) અજૈન અભિધર્મકેશ ૩૮ || [ ગવાસિષ્ઠ ૯૧-૯૩, ૯૬, કન્ડલી (ટીકા) ૩૭ ૧૦૩ ગવાસિષ્ઠ-રામાયણ ૯૩ ગીતારહસ્ય ૪૪ વિજયધવલ ૨૬૯ ન્યાયમંજરી ( ઉત્તર ભાગ ) વેદાન્તસૂત્ર ૪૪ ૩૩, ૩૭ સામગફલસુત્ત ૧૦૦ ભગવદ્દગીતા ૪૩ સાથે ગુજરાતી જોડણીકેશ અઝિમનિકાય ૧૦૦ ૧૫૩ ગદશન ૩૮, ૪૩, ૪૫, સુમંગલવિલાસિની (ટીકા ) ૧૦૦ પ૩, ૨૪, ૯૧ સુશ્રુતસંહિતા પ૭ - ભવ્ય પ૩, ૯૧ | સેઉબન્ધ ૧૬૦ 2010_05 Page #374 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક નામે અખંડ આનંદ ૬૮ આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક અગત્ય ૯૩ મંડલ ર૩૮ અંગે ૨૭૦ આત્માનંદ પ્રકાશ ૧૭૩, ૨૨૩ આંતશય-ધવલા ર૭૪ આદિજિનેશ્વર ૩૦૪ અનન્તનાથના મંદિરને ભંડાર આદીસર ૩૦૪ આનન્દસાગરસૂરિજી ૧૯૨. અનેકાત ૧૭૪, ૧૮૭ જુઓ આગામે દ્ધારક અભયદેવસૂરિ ૨૩૬ ઈશ્વર ૩૦૪ અભયદેવસૂરિ ( નવાંગી) ઉત્તમવિજય ૨૯૮ ૨૧૯ જુઓ નવાંગીવૃત્તિકાર ઉત્તરપડિવત્ત ર૭૭ | ઉત્તર–પ્રતિપાત ૨૭૭ અભયદેવસૂરિ (મલ૦ ) ૨૦૬ ઉદ્યોતનસૂરિ ૨૫૯ અમરાવતી ૨૭૬ ઉપનિષદ ૯૦ અમોઘવર્ષ, પહેલે ર૭૪ ઉમાસ્વાતિ ૨૮૫ અરિષ્ટનેમિ ૯૩ એલાચાર્ય ર૭૪ અ( આ )ષાઢભૂતિ ૩૦૦ એરાવણ ૩૦૦ અષ્ટાંગ મહાનિમિત્ત ૨૭૦ ઈ કમળાબહેન ૩૦૩ આગમદિય સમિતિ ૨૪૭ કમળાબેન અમીચંદ ર૯૬ આગમ દ્વારક ૧૮૯, ૨૩૬. કાકુ)રગડુ ૨૬. જુઓ કુરગડુ જુઓ આનન્દસાગરસૂરિજી કલિકાલસર્વજ્ઞ ૧૪૫ આજીવિક દર્શન ૧૦૦, ૧૨, ! કલ્યાણુવિજય ર૩૭ - ૧૦૩ કાનડી ૨૭૨ ૧. આમાં પૃ. ૩૧૨ – ૧૯ગત નામને સ્થાન અપાયું નથી. - - - - - - ~ 2010_05 Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ કાતિવિજયજી રર૩ ગુજરાતમિત્ર તથા ગુજરાતકારંજ ર૬૯ દર્પણ ૨૦૬ કાલ ૨૯૮ ગુણધર ૧૭૪, ૨૫૪ કિનાસકુમાર ૩૦૨ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ૯૧ કુદકુન્દપુર ર૭૧ શ્રેયક, નવમું ૨૬ કુદકુન્દ્રાચાર્ય ર૭૧. જુઓ | ચકેશ્વરસૂરિ ૧૯, ૨૦૫ ઉપપદ્મનન્દ દેશક ) કુમારપાલ ૧૮૨ ચડકૌશિક ૨૯૩ કુરગડુ ૨૯૬. જુઓ ક(કુ) - ચન્દરિસિ ૨૫૫ { ચદ્રષિ ૨૩૩, ૨૫૫-૨૫૭ ગડુ ૧ ,, મહતર ૨૩૫, ૨૪૮ કુશલસાગર ૩૦૨ ચામુંડરાય ૨૮૩ કુસુમપુર ૩૦૦ જરાસંધ ૨૯૭ કૃષ્ણ ર૯૪, ૨૯૭. જુઓ ગિર- ! જિનચન્દ્ર ૨૫૯ ધર, ત્રિકમ અને ત્રીકમો જિનભદ્ર ૨૫૯ કેણિક ૨૯૮ ઈ જિનવલભગણિ ૨૫૦ ખબ્ધક ૩૦૪ 1 જિનવલભસૂાર ૨૩૩ ખંભાતના શાન્તિનાથને ભંડાર | જિનેશ્વરસૂરિ ર૫૯ ૨૧૮ જૈન આત્માનન્દ સભા ૨૨૮, ગણધર ૨૮૨ ૨૩૬, ૨૪૭, ૨૫૦ ગર્ગષિ ૧૭૫, ૨૫૭ જૈન આનન્દ પુસ્તકાલય ૨૦૩ , (અન્ય) ૨૫૭ જૈન ધર્મ પ્રકાશ ૬, ૧૧૭, ગિરધર ૨૭ જુઓ કૃષ્ણ ગિરનાર ૨૭૦ જૈન ધર્મ પ્રસારક સભા ૧૭૭, ગિરિનગર ૨૭૦ ૨૨૮, ૨૩૫ ૨૨૩. 2010_05 Page #376 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩: પ્રકીર્ણક નામ ૩૫ જૈન સત્ય પ્રકાશ પ૬, ૭, | નન્દિષેણ ૩૦૦ ૧૦૩, ૨૬૩ નવાંગીવૃત્તિકાર ૨૩૬. જુઓ, જૈન સાહિત્યદ્વાર ફંડ અભયદેવસૂરિ (નવાગી.) કાર્યાલય ૨૭૬ નેમિચન્દ્ર ૨૫૯ તુમ્બલુર ર૭ર, ૨૭૩ નિયાયિકાદિ ૩૭ ત્રીકમે રહ9. જુઓ કૃષ્ણ પવન િર૭૦. જુઓ કુન્દદખિણ-પડિવત્તિ ૨૭૭ જુએ કુન્દ્રાચાર્ય દક્ષિણ–પ્રતિપત્તિ પદ્મવિજય ૨૯૭ દક્ષિણ પંથ ર૭૦ પરમાનન્દસૂરિ ૨૦૫ (ઉપદેશક) દક્ષિણ-પ્રતિપત્તિ ર૭૭. જુઓ પાશ્વર્ષિ ૨૫૫, ૫૭ દકિપણું – પડિવત્તિ પુણ્યવિજયજી ૨૫૪ દશરથ ૨૬ પુષ્પદન્ત ૫૪, ૨૭૦ દશાર્ણભદ્ર ૨૯૬ પ્રદ્યુમ્ન ૨૦૬ દુર્યોધન ૨૯૪ બuદેવગુરુ ર૭૩ દૂષગણિ ૧૮૫ દેલ મહત્તર ૨૫૭ બન્મા ૩૦૦. જુઓ બ્રહ્મા દેવદ્ધિ ૧૮૫. જુએ દેવવાચક Lઈ બાહુબલ ૩૦૪ બાહુબલ ૩૦૦, ૩૦૧ દેવસુન્દરસૂરિ ૨૩૭ બીજગણિત ૨૭૭ દેવસૂરિ ૨૫૯ દેવેન્દ્રસૂરિ ૧૮૫ બુદ્ધિસાગરસૂરિ ૨૫૯ દેલતસાગરજી ર૩૬, ર૩૮ ! બૌદ્ધ દર્શન ૪૩, ૫૦, પ૭ધરસેન ૨૭૦ ૧૦૨, ૧૦૩ ૨૮૨ બ્રહ્મા ૩૦૦, ૩૦૪. જુઓ બન્મા ધર્મઘોષસૂરિ ૨૧૮ ભદ્રબાહુસ્વામી, શ્રતકેવલી નન્દિલ ૧૮૪ ૧૧૩ 2010_05 Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩પ૨ કર્યસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્ર ભરત ૩૦૪ ચોગદર્શન પ૭, ૧૦૩ ભાડારકર પ્રાચ્ચ – વિદ્યા- | રવિનન્દ ર૭ સંશોધન-મન્દિર ર૭ | રવિપ્રલ ૨૦૩ ભારતીય જ્ઞાનપીઠ, કાશી ૨૬૭ ઈરામ ૨૯૬ રામચંદ્ર ૯૩ “ભીમ-શકુનિ' ન્યાય ૨૧ રાવણ ૨૯૪, ૩૦૦ ભુ(ભ)વનપતિ ૩૦૪ લબ્ધિદત્ત ૨૫ ભૂતબલિ ૨૫૪, ર૭૦ વધુ ૨૨૫ મરીચિ ર૬ વરાડ ર૭૬, જુઓ Berar મલયગિરિસૂરિ રર૬, ૨૪૩ વર્ધમાનસૂરિ ૨૫૯ મહિલનાથ ૨૯૪ ૩૦૪ વસિષ્ઠ ૯૩ મહત્તર ૨૫૭ વસુભૂતિ ર૯૬ મહાવીરસ્વામી ૨૮૨ વાલમીકિ ૯૩ માઘનન્દિ ૨૭૦ વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રન્થમાથરી વાચના ૨૨૦ માલા, શ્રીમદ્દ ૨૯૭ મીમાંસકે ૪૪ વિજયરામચન્દ્રસૂરિજી ૧૮૭, મુક્તાબાઈ જૈન જ્ઞાનમન્દિર વિરહાચાર્ય ૧૮૩. જુઓ હરિ { ૨૪૭ (મુક્તાબાઈ જ્ઞાનમંદિર ૨૩૪ ભદ્રસૂરિ વિષ્ણુ ૩૦૪ મુંજ ૩૦૪ વીર ૨૫૦ મુનિચંદ્રસૂરિ ર૧૮ વીરદેવસૂરિ ૨૧૮ મૂડબિદ્રી ૨૬૩, ર૬૭, ૨૭૫ વીરવિમલ ૩૦૧ યાપનીય ૨૮૧ વરસસાજ ૧૮૭, ૧૮૮, ૧૯૭ ચાપની ૨૮૫ ૧૯૮, ૨૧૦ ૧૯૭ 2010_05 Page #378 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : પ્રકીર્ણક નામે ૩૫૩ વરસાગર ૨૬ વેદ ૯૦ વેદાન્તી ૪૪ વેદે ૯૦ વેદિક – ગ્રન્થ ૯૧ – દર્શન ૧૦૨ – સાહિત્ય ૯૦ વૈશેષિકે ૩૭ શામકુડ ૨૭૨ શિવભૂતિ ૨૫ શિવરત્ન ૨૯૩ (શિવશમ ૨૪૧. જુઓ સિવ સન્મ 0 શિવશર્મન ૨૦૫ ( શિવશર્મસૂરિ ૧૯૮, ૧૯ રીલગુણસૂરિ ૨૧૯ શીલાંકનામક મુનિવરે ૨૧૯ શીલાંકસૂરિ રર૦, ૨૫૯ શુભનન્દ ૨૭૩ શ્રીચન્દ્રસૂરિ ૨૧૮ શ્રેણિક ૨૯૬ સંજદ ૨૬૩ સનકુમાર ૨૯૬ સમભદ્ર ર૭૩ સ@ય ૨૯૫ સરસ્વતી ૩૦૪. સાગર ૨૬ સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ ૨૫૯ સિદ્ધરાજ જયસિંહ ૨૦૬ સિદ્ધાર્ષિ ૨૫૭ સિવસમ્મ ૨૦૫. જીએ શિવશર્મ સીતા ૨૬ સુતીક્ષણ ૯૩ સુભૂમ ૨૯૪, ૨૯૬ સુવર્ણપુરુષ ૨૯૮ સા૨૭ ૨૭૦ લિલ)ભદ્ર ૨૯૬, ૩૦૦ સ્વયમ્ભરમણ (સમુદ્ર) ૩૦૦ હિર ૩૦૦ હરિ ૩૦૦ , (ઈન્દ્ર) ૩૦૦ હરિકેશી ૨૯૬ હરિભદ્રસૂરિ ૧૮૩. જુઓ વિરહાચાર્ય હિરાલાલ હંસરાજ ૨૪૭ િહેમચન્દ્ર ૨૦૬ 3 હેમચંદ્રસૂરિ (મલ૦) ૧૯૯, ૨૧૮ Berar ર૭૬. જુઓ વરાડ 2010_05 Page #379 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ પારિભાષિક શબ્દોની સૂચી અ . | અતિસન્ધાન ૧૪૭. જુઓ અકર્મક ૮, ૯, ૨૫ માયા અકાળ મૃત્યુ ૪૬, ૫૧. જુઓ અદષ્ટ ૩૦, ૩૩, ૪૪ અપવતેના અટણ-જન્મ-વેદનીય ૪૩ અકુશળ ૪૨, ૪૩ અદષ્ટ-જન્મ–વેદનીય-અનિઅગુરુલઘુ ૧૨૮, ૧૩૫, ૧૪૦ યતવિપાક ૫૩ અઘાતિ-કમ ૧૯, ૪૨, ૧૨૬ અદ્ધા ૨૬૦ અગે પાગ ૧૨૮, ૧૩૯, અદ્ધાક્ષય ૭૯ ૧૪૨ અધર્મ (વૈશેષિકાદિ ) ૩૭ અગે પાગ-નામકર્મ ૨૭ અધર્માસ્તિકાય ૮ અચક્ષુદર્શનનું આવરણ ૮૩, ૮૫ અધાકમ ૨૬૬ અચક્ષુર્દર્શનાવરણ ૧૩૨, ૧૩૩, અધ્યવસાય ૨૨, ૭૪ ૧૩૭ અધ્રુવ ( પ્રકૃતિએ) ૨૫૧ અચિત્ત મહાસ્કન્ધ ૧ અધ્રુવ બધ ૨૮૨ અગિભાવ ૨૯૦ અદ્વાન ૨૮૨ અજ્ઞાન ૩૧, ૩૨ અનcકાય ૬૦ અહિ ૧૫૦ અનતર ૨૬૫ અણુભાગ ૨૯૦. જુએ અનુભાગ અનન્તવિયેજક ૧૦૮, ૧૧૦ અણુવ્રતે ૧૦૯ અનન્તાંશક્ષક ૧૧૬ અતિમાનવ ૬૯ અનતાનુબન્ધિવિયેજક ૧૦૮ ૧. ક્રોધ, માન, માયા અને લેભ માટેના ગુજરાતી તેમ જ અંગ્રેજી શબ્દ જે પૃ. ૧૪-૧૫રમાં મેં જોયા છે તે અત્ર જતા કરાયા છે. 2010_05 Page #380 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ઃ પારિભાષિક શબ્દોની સૂચી ૩૫૫ અનન્તાનુબંધી કષાય ) | અનિવૃત્તિ-ગુણસ્થાન ૬૫ ૭૧, ૭૬, ૮૧, ૮૨, ૮૫, અનિવૃત્તિ-બાદર-સમ્પરાય ૭૭, ૧૧૦, ૧૧૫, ૧૧૬, ૧૪૪, ૮૩, ૮૪ ૧૪૫ અનિહ ૧૫૦ અનન્તાનુબધી કેધ ૭૦,૭૧, ૮૬, ૧૦૫, ૧૪૩, ૧૩૭ અનુદય કાળ ૪૭ અનન્તાનુબન્ધી ચતુષ્ક ૨૪૧ અનુભાગ ૪૫, ૭૫, ૧૫૭. અનતાનુબધી માન ૧૦૫, જુએ અણુભાગ, અનુભાવ, ૧૩૩, ૧૩૭ રસ અને વિપાક અનન્તાનુબંધી માયા ૧૦૫, 4 અનુભાગ-બ ૧૫૭, ૨૬૬ ૧૩૩, ૧૩૭ અનુભાવ ૩૯, ૧૫૮, જુઓ અનન્તાનુબન્ધી લાભ ૧૫, અનુભાગ ૧૩૩, ૧૩૭ અનુભાવ-બ ૪૦ અનપવર્તના ૪૬ અનુગદ્વાર ૨૮૧ અને પવતનીય ૪૬ અનાદિ ૨૫૧ , આઠ ૨૬૩ અનાદિબભ્ય ૨૮૨ અનુગદ્વારે ૨૪, ૨૬૬ અનાદેય ૧૩૫, ૧૪૭, ૧૪૩ અનુશય ૩૮ અનારબ્ધ કાર્ય ૪૪ અતર ૨૬૩, ૨૬૪, ૨૭૮ અનાવ ૧૪૭, જુએ માયા અન્ડરકરણ ૭૭ અનિયત ૪૩ અન્તરકરણવિધિ ૨૪૧ અનિયત-વિપાક ૪૩, ૫૩ ( અન્તરાય ૪૧, ૪૨, ૮૫, અનિયત -વિપાક - અનિયત- | [ ૧૦૪, ૧૧૧, ૧૨૧, ૧૨૪, વેદનીય ૪૪ R ૧૨૫, ૧૪૧, ૧૪૩ અન્તરાય કમ ૧૭, ૧૮, અનિવૃત્તિકરણ ૪, ૭૪-૭૭ ૫ ( ૪૧, ૪૨, ૧૩૦, ૧૩૩. 2010_05 Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે અન્તર્મદૂત ૨૬, ૬૭, ૭૪, | અપ્રત્યાખ્યાનાવરણ કષાય ૭૫, ૭૮, ૭૯, ૧૧૧, ૮૩, ૧૦૯ ૧૨૦ અપ્રત્યાખ્યાનાવરણ કે ૭૦, અધપુથુજજન ૯૮, ૯૯ ૭૮, ૮૧, ૮૬, ૧૦૪, અપકર્ષણ ૨૩૦ ૧૦૫, ૧૩૪, ૧૩૭ અપ્રત્યાખ્યાનાવરણ માન ૭૮, અપરપર્યાય-વેદનીય ૪૩ ૮૬, ૧૦૪, ૧૦૫, ૧૩૪, અપર્યાપ્ત ૧૩૫, ૧૪૭, ૧૪૩ ૧૯૩૭, ૧૪૧ અપવતના ૪૫ અપ્રત્યાખ્યાનાવરણ માયા ૮૬, , ૪૬. જુઓ અકાળ ૧૦૪, ૧૦૫, ૧૩૪ મૃત્યુ અપ્રત્યાખ્યાનાવરણ લેભ ૭૮, અપવર્તન ૪૬, પર અપવર્તના-કરણ ૨૨, ૫૧, ૧૦૪, ૧૦૫, ૧૩૪, ૧૩૭ ૧ ૧૮૨, ૨૫૧ અપ્રમત્ત ગુણસ્થાન ૬૫ અપવર્તનીય આયુષ્ય ૪૬ અપ્રમત્ત-સંયત-ગુણસ્થાન અપુરવ-કરણ ૨૯૦ (૭૩, ૭૭, ૮૩ અપૂર્વ ૩૧, ૪૪ અપ્રશસ્ત-વિહાગતિ ૧૪૦, અપૂર્વકરણ ૪, ૭૪-૭૭, ૮૩ ૧૪૩ ,, ગુણસ્થાન ૬૫, અપ્રીતિ ૧૪૯ જુઓ કોધ ૭૭, ૮૩ અબંધ ૧૨૬ અપૂર્વ સ્થિતિબન્ધ ૭૬ અબાધા કાલ(ળ) ૨૪, ૪૭ - ૪૯, ૫૦, ૫૪, ૨૮૦ અપત્તિય ૧૫૯ જુઓ કેધ અભવ્ય ૨૬, ૬૧, ૧૦૬ અપ્રત્યાખ્યાન કે ૮૬ અભિમાન ૧૪૭, ૨૯૪, ૨૯૭ માન ૮૬ અભિલાષ ૧૪૮, જુઓ લાભ માયા ૮૬ અભિળંગ ૧૪૮ લાભ ૮૬ અમુક્ત ૧૦૬ 2010_05 Page #382 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ : પારિભાષિક શબ્દેની સૂચી અયશ:ક્રીતિ ૧૩૫, ૧૪૦, ૧૪૩ અયેગિ-કેવલી ૬૮. જુએ અચેગી કેવલી અચેાશિ-કેવલી ૨૩૯ અયાગી ૩૫ આયેગી કેવલી ૯, ૧૧૧, ૧૧૬, જુએ અયોગિ-કેવલી ગુણુસ્થાન અતિ ૪૨, ૭૭, ૭૮, ૧૦૫, ૧૨૮, ૧૩૪, ૧૩૫, ૧૩૭, ૧૪૧ અરા ૯૮, ૯૯ અલેક છ અલેાકાકાશ ૭, ૩૪ અલ્પમહૂંત્ય ૨૬૩, ૨૭૯ અલ્પમહુવાનુગમ ૨૬૫ અવક્તવ્ય ૨૫ અવગઢ ૧૭ અવગાહન ૨૩ અવધિ-જ્ઞાનાવરણુ ૧૩૧, ૧૩૨, ૧૩૬, ૧૩૭ અવધિ-દર્શન ૨૮૮ અવધિદર્શનનું આવર૬ ૮૩, ૫ અવધિદર્શનાવરણ ૧૩૨, ૧૩૩ અવરવાદ ૩૦૨ અલિપ્તતા ૧૪૭. અવિજ્ઞપ્તિ ૩૦ અવિદ્યા ૩૧ આ અહંકાર, ઉત્સુક અને મદ અવિરઇ ૨૮૯ અવિરત ૧૦૯ "" ૩૫૭ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન ૬૩, ૭૨ અવિરત ૧૪ અવ્યક્ત મિથ્યાત્વ દર અવ્યવહાર સશિ ૬૧ અભ્યાકૃત ૪૩ અભ્યાક્ષેપક ૩૦૨ અવે ગાઢ-ઉત્તરપ્રકૃતિ-અન્ય ૨૮૧ અશુભ ૧૩૫, ૧૪૦, ૧૪૩ અવિધ-અધક ૧૨૦, ૧૨૧, અસ'સક્તિ ભૂમિકા ૯૫, ૯૭ અસંજય ૨૮૯ અસપ્રજ્ઞાત ચેગ ૯૩ અસહસા-વેદનીય ૪૩ અસાત વેદનીય ૧૯, ૫૧, ૧૩૭ 2010_05 Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્ર અસિદ્ધ ૧૦૬ અસ્થિર ૧૩૫, ૧૪૭, ૧૪૩ અહંકાર ૧૪૭. જુઓ અવલિપ્તતા આ આગતિ ૨૮૦ આગાલ ૫૦, ૫૧ આચરણ ૧૪૭. જુઓ માયા આજીવિકા-મદ ૧૯૯ આઠ પ્રદેશ ૧૩, ૨૦, ૪૦ આતપ ૧૨૮, ૧૪૦ આત્મપ્રદેશે ૪૦ આદિ ૧૫૦. જુઓ માયા આદેય ૧૪૦, ૧૪૩ આદેશ ૨૬૫, ૨૭૭, ૨૭૮. જુઓ માર્ગણા આનુપૂર્વી ૧૨૮, ૧૪૭, ૧૪૩ આશ્વ રસ ૧૩૯ આયુષ્ક ૪૧ આયુષ્ક કર્મ ૪૧, ૪૫, ૧૨૦, ૧૨૧, ૧૨૩, ૧૨૫, ૧૩૬, ૧૩૭. જુઓ આયુષ્ય કર્મ આયુષ્ય ૪૫, ૫૧ » , સેપક્રમ ૪૬ આયુષ્ય કર્મ ૧૭, ૧૯, ૨૨, ૨૮, ૪૭, ૫૧, ૮૫,૧૩૦, ૧૪૨. જુઓ આયુષ્ક કર્મ આત ધ્યાન ૧૧૨ આવલિકા ૪૯, ૬૪ આવલી ૧૨૩ આશંસા ૧૪૮. જુઓ લાભ આશય ૩૦ આશા ૧૪૮. જુઓ લેભ આહારક અંગોપાંગ ૧૩૯, ૧૪૨ આહારક-આહારઠ ૧૩૮ આહારક-કાર્માણ ૧૩૮ આહારક-તિજસ ૧૩૮ આહારકમિશ્ર ૨૮૮ આહારકમિશ્ર ગ ૨૮૭ આહારક વર્ગણ ૧૧ આહારક શરીર ૧૨૯, ૧૩૮, ૧૪૨, ૧૮૭, ૨૮૬-૨૮૮ આહારગ ૨૮૭ આળસ ૩૦૧, ૩૦૨ ઈચ્છા ૧૪૮, જુઓ લેભ ઈન્દ્રિય ૨૩૦ 2010_05 Page #384 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ ઃ પારિભાષિક શબ્દોની સૂચી ઈર્યાપથ-કમ ૨૬૬ ોપથિક કર્મ ૧૪, ૧૫, ૧૯ { ઇહા ૧૪૮ જુએ લેાભ ૩ ઉસ ૧૪૯, ૧૫૦. જુએ અહંકાર ઉક્કોસ ૧૫૦ ઉચ્ચ ગેાત્ર ૧૪૧ ઉણુ ૧૫૧ જુએ અહંકાર ઉચ્છ્વાસ ૧૨૮, ૧૪૦ ઉગત ૧૦૦, ૧૦૧. જુએ જુગત ઉત્કર્ષ ૧૪૭, ૧૪૯, ૧૫૦, ૧૫૭. જુએ માન ઉત્સ ! ૨૩૦ ઉત્કૃષ્ટ પ૪ ૧૩૬, ૧૪૧ ૧૪૨ ઉત્તર પ્રકૃતિ ૧૩૬ ઉત્તર પ્રકૃતિએ ૪૨, ૫૧, ૧૨૬-૧૨૮, ૧૩૦-૧૩૩. ૧૩૬, ૧૩૭, ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૨૩૦ ઉત્તર-પ્રકૃતિ-અન્ય ૨૮૧ ૩૫૯ ઉત્સેક ૧૪૭. જુએ અહંકાર ઉદય ૩-૫, ૨૨-૨૪, ૨૬, ૪૭, ૪૯-૫૩, ૫૪, ૮૧, ૮૨, ૧૧૦, ૧૧૩, ૧૧૪, ૧૧૮, ૧૨૨, ૧૭૨, ૧૭૭, ૧૮૨, ૨૩૦ ઉદ્દયકાળ ૪૯ ઉધ્રુવિકલ્પ ૨૩૯ ઉદ્ભયસ્થાના ૨૩૦ ઉદયાવલિકા ૪૯-૫૧ ઉદાર ૫૪ ઉદીરણા-૨૨, ૨૪-૨૬, ૧૭૭, ૨૩૦ ઉદીરણા-કરણ ૧૮૨, ૨૫૧ ઉદ્યોત ૧૨૮, ૧૪૦ ઉષન પર ઉના ૪૫, ૪૬ "" કરણ ૨૨, ૧૮૨, ૨૫૧ ઉપક્રમ ૪૬ ઉપઘાત ૧૨૮, ૧૩૫, ૧૪૦ ઉપધિ ૧૪૭. જુઆ માયા ઉપપદ્ય વેદનીય ૪૩ ઉપભાગ ૧૮ 2010_05 Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થો ઉપભેગાન્તરાય ૧૩૩, ૧૪૧ | વિસામન્ત ૧૧૩ ઉપગ ૨૭૬ ઉવહિ ૧૪૭. જુઓ માયા ઉપશમ ૫૪,૮૧, ૧૧, ૧૪૫ ઉષ્ણુ સ્પર્શ ૧૩૯ ઉપશમક ૧૦૮, ૧૧. જુઓ ઉસ્સયણ ૧૫૦, ૧૫૧. જુઓ મહાપરામક માને ઉપશમન ર૩૦ ઉપશમના પર, ૫૩ અજુગત ૧૦૧. જુઓ ઉજુગત ઉપશમના-કરણ ૧૮૨, ૧૯૨, ત્રાજુસૂત્ર ૨૧ ૨૫૧ ઋદ્ધિમદ ૨૯૬ ઉપશમ-પ્રકૃતિ ૨૪૧ એ ઉપશમવિધિ ૨૪૧ એકવિધબલ્પક ૧૨૧ એક સ્થાનિક ૧૫૭ ઉપશમ-શ્રેણિ ૬૫, ૬૬, ૭૦, એકાગ્ર ૯૧, ૯૩ ૭૩, ૭૪, ૭૬, ૭૮, ૮૦, એકેન્દ્રિય ૧૨. જુઓ એગેન્દિ ૮૨-૮૬, ૧૦૩, ૧૦૫, , જાતિ ૧૩૫, ૧૪૮ ૨૩૦ એકેદ્રિયે ૨૮૬, ૨૮૮ ઉપશાન્તાહ ૧૦૮, ૧૧૦, ૧૧૨, ૧૧૩, ૧૧૬ એકે કેત્તર પ્રકૃતિબન્ધ ૨૮૧ ઉપશાતમહ ગુયુસ્થાન ૬૬, એન્દિ ૨૮૭. જુઓ એ કેન્દ્રિય ૭૯ ઉરુલમિસ્ટ ૨૮૭ ઘ ૨૬૫, ૨૭૭, ૨૭૮ ઉવસન્ત ૧૧૩, ૧૧૪ , ઔ ઉવસમ ૨૪૧ ઔદયિક ૨૭૮ ઉવસમગ ૨૯૦ દારિક-અપાંગ ૧૩૯ ઉલસામગ ૧૧૪ ૧૪૨ 2010_05 Page #386 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ પારિભાષિક શબ્દોની સૂચી ૩૬૧ હારિક-ઔદારિક ૧૩૮ કર્કશ સ્પર્શ ૧૩૯ દારિક-કામણ ૧૩૮ કર્મ ૨૬૬ દારિક-તૈજસ ૧૩૮ કર્મ, દસ પ્રકારે ૨૬૬ હારિક-તૈજસ-કાશ્મણ ૧૩૮ | કર્મલિક ૧૨૬ દારિક-મિશ્ર ૨૮૮ કમંદ્રવ્યપ્રકૃતિ ૨૬૬ હારિક-મિશ્ર કાયયેશ કર્મનાં નામ, ભેદ, સ્થિતિ ૨૮૬, ૨૮૮ અને ફળ, આઠ ૧૭ર ઓદારિક વગેરણ ૧૦ કમની દસ અવસ્થા ૨૩૦ , શરીર ૧૨૯, ૧૩૫, કર્મની વણાએ ૨૫ ૧૩૮, ૧૪૨, ૨૬૫, ૨૮૨, કર્મ-પુદ્ગલ ૧૫૮ ૨૮૪ કર્મ-પુદ્ગલ-દ્રવ્ય ૧૨૩ ઓપશમિક સમ્યક્ત્વ હ૭, ૨૮૮ કર્મ-પુદ્ગલે ૧૫૮ કર્મપ્રકૃતિ ૧૨૦, ૧૭૨, ૨૩૨ કઈ ૨૮૯ કર્મપ્રકૃતિના ભેદ, બંધ, ઉદય કટુ રસ ૧૩૯ અને સ્થિતિ ૧૭૨ કડક ૫૫ કર્મબન્ધ ૧૩, ૧૪, ૨૦, કપટ ૬૫, ૧૪૭જુએ માયા ૨૬૪, ૨૬૬ કરણ ૧, ૨, ૪૯, ૫૦, પર કર્મ-વર્ગણા ૧૫૮ કરણ ૨૬૫ કર્ભાશય ૩૮, ૪૩, ૪૫, ૫૩ કરણ, આઠ ૧૭૭, ૧૮૩, ૨૫૧ કલ્યાણપુથુજજન ૯૮ કરણે ૫૫, ૭૪, ૭૭, ૮૨. કષાય ૧૪-૧૬, ૩૫-૪૦, ૭૦, ૮૩ ૭૧, ૭૭, ૮૦, ૮૩, ૮૬, કરણે, આઠ ૧૮૧, ૧૮૨, ૮૭, ૮૮, ૧૪૪–૧૪૬ ૧૯૨ ૨૯૨. જુઓ કશ્યાય 2010_05 Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર કષાય, ચારે, ૨૯૩, ૨૯ કાઠિયા ૩૦૨ કષાયની વ્યુત્પત્તિ ૧૪૪ કાઠિયાઓ તેર, ૩૦૧, ૩૦૩ કષાયનું લક્ષણ ૧૪૪ કાઠિયે ૩૦૧, ૩૦૨ કષાયમીમાંસા ૧૪૫ કાતરિકા ૧૪૯ જુઓ માયા કષાય-મેહનીય અનન્તાનુ- કાપિત લેશ્યા ૧૬૯ બી ૧૪૪ કામ ૭૦ કષાયમેહનીય અનતાનુ કામ ૧૪૮, જુઓ લાભ બધીનું લક્ષણ ૧૪૪ કાય ૨૯૦ કષાયમેહનીય કર્મ ૧૪૪ કાજોગ ૨૯૦ છે . , ચાર પ્રકારો કાર્મગ્રંથિકે ૨૮૫-૨૮૮ ૧૪. કાર્મણ ૧૩૮ કષાય-મેહનીય, સંજવલન ૧૨૭, ૧૨૮ કાર્પણ કાર્મણ ૧૩૮ કષાય રસ ૧૩૯ કાણુ વણ ૧૦-૧૩, ૨૩, કષાયે ૧૧૨, ૧૨૦, ૨૯૨, ૩૩, ૩૪, ૩૬, ૩૭, ૩૯, ૨૯૪ ૪૦, ૫૪, ૧૧૬ , , ચાર ૧૪૪, ૨૯૪, ૨૫ | કામણ શરીર ૧૨૯, ૧૩૫, ૧૩૮, ૧૪૨ છ , બાર ૧૩૪ કાળ ૬૩–૨૬૫, ૨૭૬ , , સોળ ૧૩૩ કાળ મૃત્યુ ૪૬ કસાય ૧૧૪, ૧૪૪, ૧૯૦. | કિઢિ ૭૯, ૨૯૦ જુઓ કષાય કાઊ (લેસા) ૧૬૮ I [ કિહ લેસા ૧૯૬. જુઓ કુણું વેશ્યા કાંક્ષા ૧૪૮, જુઓ લેભ | કિડ લેસા ૧૬૮ 2010_05 Page #388 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : પારિભાષિક શબ્દોની સૂચી ૩૬ કિરિયા ૨૯૧ કતવ ૧૪૭. જુઓ માયા કુતૂહુલ ૩૦૧, ૩૦૨ . Tઈ કેપ ૧૪૬ કુશળ ૪૨. ૪૩ છે કે હું ૧૪૬, ૧૪૯ કુશલ ૧૧૨ ક્રિયમાણ ૪૪ કુસ્મૃતિ ૧૪૭. જુઓ માયા ક્રિયાઓ, પચ્ચીસ ૧૪૪ કુળ-મદ ૨૯૬ ક્રિયા-કર્મ ૨૬૬ ફૂટ ૧૪૭, જુઓ માયા કૃતિ ર૬૫, ૨૮૨ ક્રીડા ૧૦૧. જુઓ ખિડ્ડા કૃતિ ૨૬૫ કુલ ૧૪૬. જુઓ કેપ , , સાત પ્રકારે ૨૬૫ |1 કુધા ૧૪૬ કૃપણ ૩૦૨ કેધ ૧૪, ૩૫, ૪૨, ૬૫, કૃપણતા ૩૦૧ ૭૦, ૭૧, ૭૩, ૭૮, ૮૦,. કૃષ્ણ ૪૨ ૮૨, ૮૬-૮૮, ૧૪૪,. કશું લેશ્યા ૧૬૯, ૧૭૦. ૧૪૫, ૧૪૮, ૧૪૯, ૧૫૧, ન જુએ કિડુ લેસા ૨૯૨, ૨૯૮, ૨૯ ૩૦૧, ૩૦૨. જજે કેપ. કૃષ્ણ વર્ણ ૧૩૯ કંધના પર્યાયે ૧૪૫, ૧૪૬ કેવલજ્ઞાન ૨૮૨ કેવલજ્ઞાનાવરણ ૧૨૬, ૧૨૭, કેધ-પ્રત્યાખ્યાન ૧૪૪ ૧૩૧, ૧૩૨, ૧૩૬ કલેશ ૩૦, ૩૮, ૫૩ કેવલજ્ઞાની ૧૨૦, ૨૮૦ કલેશે ૫૪ કેવલ-દર્શનનું આવરણ ૮૩, ક્ષણિક વાદ ૨૧ ક્ષપક ૧૦૮, ૧૧૧, ૧૧૩ કેવલ-દર્શનાવરણ ૧૨૭, ૧૩૨, ૧૧૫, ૧૧૬. જએ. , ૧૪૭, ૧૪૧ ચારિત્રમોહક્ષપક 2010_05 Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ ક્ષપક-શ્રેણિ ૫-૬૭, ૭૦, ગ ૭૩, ૭૪, ૮૦-૮૨, ૮૪– ગણધર ૨૮૨, જુઓ ગણહર ૮૭, ૮૮, ૧૦૩, ૧૦૫, ગણના ૨૬૫ ૨૩૦, ૨૩૨ ગણહર ૨૮૯ જુઓ ગણધર ક્ષમાના પાંચ પ્રકારે ૧૪૫ ગતિ ૨૨, ૩૨, ૪૧, ૫૧, ૮૨, પશમ ૫૪, ૧૦૯ ૧૨૮, ૧૩૦, ૧૩૮, ૧૪૨, ક્ષાશિક સયકૃત્વ ૨૮૮ ૨૩૦, ૨૬૫, ૨૬૬, ૨૭૭, ૨૮૦ ક્ષિપ્ત ૧-૪ ગતિ-આગતિ ૨૬૩ ક્ષી કષાય ૮૪ ગતિ-સંયુક્ત ૨૮૧ ક્ષીણમેહ ૧૦૮, ૧૧૧- ગતિસ્વામિત્વ ૨૮૧ ૧૧૩, ૧૧૬ ગબ્ધ ૧૨૮, ૧૨૯, ૧૩૫ ક્ષીણમેહ ગુણસ્થાન ૬૬, ૮૪ ગદ્ધ ૧૪૮, જુઓ લાભ ક્ષેત્ર ૨૬૩, ૨૬૫ ગર્વ ૧૪૭, ૨૯૪. જુઓ અહંકાર ગાર્ધ ૧૪૮. જુઓ લેભ ક્ષેત્રાનુગમ ૨૬૪ ગુણ ૨૮૯ ગુણ–શ્રેણિ ૭૫, ૭૬ ગુણ-સંક્રમણ ૭૬ [ અવખ ૧૧૩ અવગ ૧૧૪ ગુણસ્થાન ૯, ૨૫, ૫૧, દેવખવય ૨૯૦ ૬૮, ૭૨-૭૪, ૭૭,૭૯, બિહુ ૧૦૦, ૧૦૧ જુએ ક્રીડા ! ૮૦, ૮૩, ૮૪, ૧૦૪, ૧૦૯-૧૧૨, ૧૨૦, ૨૬૪, ખીણખવગ ૨૫૩ ૨૭૬-૨૭૮, ૨૮૬, ૨૮૭, “ખીણમેહ ૧૧૩, ૧૧૪, ૧૨૬ ૨૯૬ * ૨૭૬ 2010_05 Page #390 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪: પારિભાષિક શબ્દની સૂચી ૩૬૫ ગુણસ્થાનકે ૧૧૪ ચતુરિન્દ્રિય જાતિ ૧૩૮ ગુણસ્થાને ૫૫, ૮૮, ૧૨૦, ચરણકરણ ૩૦૧ ૧૨૧, ૨૩૦ ૨૬૩–૨૬૫, ચારિત્ર ૧૧૨, ૧૧૩ ૨૭૮, ૨૭૯, ૨૮૮ ચારિત્રમેહક્ષપક ૧૦૮ જુઓ ગુરુ સ્પર્શ ૧૩૯ ક્ષપક C એત્ર ૪૧, ૧૨૫, ૧૪૧, ૧૪૩. ચારિત્રહનીય ૪૨, ૫૨, ગૌત્ર-કર્મ ૧૭, ૧૯, ૪૧, ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૭૭, ૯૭, ૧૨૭ ૧૩૦, ૧૩૬. ચિત્તની પાંચ ભૂમિકાઓ ૯૧ ગેત્ર-મદ ૨૯૯ ચિન્નતિ ૧૪૭. જુઓ અહં. ગ્રન્થ ૨૫ કાર ગ્રથિભેદ ૨૮૮ ચૂલિકા, નવ ૨૬૩ રૈવેયક ૨૬ ચેતનકર્મ ૧૨ ઘ ઘાતિ-કર્મ ૧૯, ૪૨, ૧૨૬. | દુમન્ ૧૪૭. જુઓ માયા જુઓ ઘાતી કર્મ છદ્મસ્થ ૨૧ ઘાતિ-કર્મો ૧૨૬, ૧૩૧ છદ્મસ્થતા ૧૧૨ ઘાતી કર્મ ૧૧૧. જુઓ ઘાતિ- 1ઈ છન ૧૫૦, જુઓ માયા કમ ૧ છલ ૧૪૭ ધૃણા ૯૦. જુઓ જુગુપ્સા જઘન્ય પદ ૧૩૬, ૧૪૧ ચક્ષુર્દર્શનનું આવરણ ૮૩ ૮૫, જલણ ૧૪૯, જુઓ કેપ ચક્ષુદર્શનાવરણ ૧૩૨, ૧૩૩, જાગ્રત ૯૪, ૫ ૧૩૭ છે સ્વન ૯૪, ૯૫ 2010_05 Page #391 -------------------------------------------------------------------------- ________________ ક'સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થે ૩૬ -જાતિ ૪૧, ૧૨૮, ૧૩૦, ૧૩૮, ૧૪૨ જાતિ ૪૫ જાતિ-ભવ્ય ૨૬, ૧૦૬, ૧૦૭ જાતિ-મદ ૨૯૬ જાતિસ્મરણ ૨૮૦ જિષ્ણુ ૧૧૩, ૧૧૪. જુએ ભવસ્થ કેવલી અને સર્ચ ગી કેવલી હું જિન ૧૦૮, ૧૧૧–૧૧૩, ૧૧૫, ૧૧૬ જિન (અજૈન ) ૧૦૦, ૧૦૧ જુગુપ્સા ૭, ૭૮, ૯૦, ૧૦૫, ૧૨૮, ૧૩૫, ૧૩૭. જુઓ ઘૃણા જીવન્મુક્ત ૯, ૩૫, ૫૪, ૬૮, ૮૦, ૮૫, ૮૯, ૯૭ જીવન્મુકિત ૬૭, ૬૯, ૮૫ જીવપરિણામ ૨૮૯ જીવસમાસ ૨૭૨ જીવસ્થાના ૨૩૦ જોગ ૨૯૦ જ્રગતિરોધ ૨૯૦ ( જ્ઞાનાવરણુ ૪૧, ૪૨, ૮૫, ૧૦૪, ૧૧૧, ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૫, ૧૩૩, ૧૩૬, ૧૪૧ જ્ઞાનાવરણુ કમ ૧૭, ૧૮, ૪૧, ૧૨૬, ૧૩૧–૧૩૩ જ્ઞાનાવરણાદિ ૧૫૭ જ્વલન ૧૪૯. જુએ કાપ ઝ સ્રાણુ ૨૯૦, જુઓ યાન છુ સુચવાય ૧૯૧ ણુિઠ્ઠા ર૯૧. જુએ નિદ્રા ઝુમ ૧૪૬. જુએ સાયા ત તત્ત્વા, નવ ૨૬૮ સાત ૨૬૮ ,, ; તથાભવ્યતા ૬૦ તનુ ૫૪ તનુમાનસા ૯૫, ૯ તપમ ૨૬૯ તપ-મ ૨૯૬, ૨૯૯ તમેગુણુ ૯૨ તામસ ૪૩ 2010_05 Page #392 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સઃ પારિભાષિક શબ્દોની સૂચી ૩૬૭ તિક્ત રસ ૧૩૯ ત્રસ–નામકર્મ ૧૪૩ તિર્યંચ ૧૯, ૨૮૦ ત્રસાદિ ૧૪૩ –ગતિ ૮૩, ૧૩૫, ત્રિસ્થાનિક ૧૩૭ ૧૩૮, ૧૪૨ ત્રીન્દ્રિય જાતિ ૧૩૮ તિર્યંચગતિ-આનુપૂવી ૧૪૦ તિર્યંચનું આયુષ્ય-દ્રવ્ય ૧૪૨ થંડિલ ૧૫૦, ૧૫૧. જુએ તિર્યંચાનુ પૂવી ૧૩૫ કેપ તીર્થકર ૧૨૮, ૧૪૦ થિઈ ૨૯૦ T થિથી)ગિદ્ધિ ર૧. જુઓ તુર્યગા ૯૫, ૯૭ ત્યાનગૃદ્ધિ તુર્યાતીત ૯૭ થીણગિદ્ધિ ૧૬૦ ઈ તૃષ ૧૪૮. જુઓ લેભ થણદ્ધિ ૧૬૦. જુઓ છે તૃષ્ણ ૧૪૮ ત્યાદ્ધિ તેહલેસા ૧૬૮. જુઓ તેજસ થયુદ્ધિય ૧૬૦. જુઓ ત્યા લેશ્યા તૈજસ કામણ ૧૩૮ તૈજસ-તેજસ ૧૩૮ દંસણ ૧૧૩, ૧૧૪ તૈજસ વેશ્યા ૧૬૯ જુઓ દંડક ૧૭૨ કે તેઉવેસા દંડકે ૧૭૨ તેજસ વર્ગ ૧૧ દંભ ૧૪૭, ૩૦૨. જુએ માયા ,, શરીર ૧૨૯, ૧૩૫, ૧૩૮, દર્પ ૧૪૭. જુઓ અહંકાર ૧૪૨ દર્શન મેહ ૧૧૦, ૧૧૬ ત્રસ ૧૪૦ દર્શનમેહક્ષપક ૧૦૮, ૧૧૦ ત્રસદશક ૧૮, ૧૨૮, ૧૩૦, દર્શનમેહનીય ૪૨, પર, ૭૬, ૧૪૦ ૮૨, ૮૫, ૧૨૭ 2010_05 Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ " કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ | દર્શનાવરણ ૪૧, ૪૨, ૮૩, 1 દેશઘાતિની પ્રકૃતિએ ૧૪ ૮૫, ૮૭, ૧૦૪, ૧૦૫, દેશઘાતી દ્રવ્ય ૧૩૨-૧૩ ૧૨૧, ૧૨૪, ૧૨૫, ૧૩૭, ૧૪૧, ૧૬૦ દેશઘાતી રસ ૧૨૬, ૧૨ દર્શનાવરણ કર્મ ૧૭, ૧૮, ૧૩૧ ૧૨૭, ૧૩૨ દેશવિરત ૧૦૯ 0 દલિકે ૨૪, ૨૫, ૨૭, , ગુણસ્થાન ૭૩ ૭૫, ૧૫૬ દેશવિરતિ ૨૯, ૧૧૫ | દળિયાં પ૧, ૭૫, ૭૮ | દેશે પશમના કરણ ૨૫૧ દાનાન્તરાય ૪૨, ૧૩૩, ૧૪૧ | દેસ ૨૯૦ દુખવેદનીય ૪૩ દ્રવ્ય ૨૬૫, ૨૬૬, ૨૭૬ દુર્ગન્જ ૧૩૯ દ્રવ્યકમ ૧૨, ૩૭, ૩૮, ૨૬ દુર્ભગ ૧૩૫, ૧૪૭, ૧૪૧, દ્વિસ્થાનિક ૧૫૭ ૧૪૩ દ્વિદ્રિય-જાતિ ૧૬૮ દુઃસ્વર ૧૪૦ દ્વેષ ૧૨, ૬૩, ૮૮, ૧૧૨ દમેહક્ષપક ૧૧૬ ૧૪૬, ૨૯૨, ૩૦૧. જુએ દણ-જન્મ-વેદનીય ૪૩ કેપ દષ્ટ-ધર્મ-વેદનીય ૪૩ દેવ ૧૪૨ ધર્મ વૈશેષિક) ૩૭ દેવગતિ ૧૦૪, ૧૩૮, ૧૪૨ ધર્મ ધ્યાન ૧૧૨ દેવગતિ-આનુપૂર્વી ૧૪૦ ધર્મલાભ ૩૦૨ દેશવાતિની ૧૨૬-૧૨૮, ધર્માધર્મ ૩૦ ૧૩૧, ૧૩૩ ધર્માસ્તિકાય ૮ દેશધતિની પ્રકૃતિ ૧૩૩ ધ્યાન ૧૧૨. જુઓ ઝાણું 2010_05 Page #394 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ : પારિભાષિક શબ્દોની સૂચી નામ-પ્રકૃતિએ ૧૩૦ તારક ૧૪૨, ૨૮૦ નાર૪-ગતિ ૧૪૨. જુએ નરક— ગતિ નિકાચના ૫૨, ૧૩, ૨૩૦ નિકાચના–કરણ ૧૮૨, ૨૫૧ નિકાચિત ૧૬, ૪૮, ૫૨ અન્ય ૧૭, ૪૮ 29 નિકૃતિ ૧૪૭. જુએ માયા નિક્ષેપ ૨૬૫, ૨૬૬ નિગેદ ૬૦-૬ ધ્રુવ ૨૫૧ ધ્રુવબન્ધ ૨૮૨ ધ્રુવન્થિની ૧૩૦ ન ન-દુ:ખ-સુખ-વેદનીય ૪૩ નપુંસક-વેદ ૭૦, ૭૮, ૧૦૫, ૧૩૭ નય ૨૧, ૨૬૫ નરક ૩૨, ૨૮૦ નક-ગતિ-૮૩, ૧૩૮, જુએ નારક ગતિ નરકતિ-આનુપૂર્વી ૧૪૦ નાણું ૨૮૭ નાના-જીવ અન્તર ૨૬૪ નાના-જીવ-કાળ ૧૨૯, ૧૩૫, ૧૩૬, ૧૩૮, ૧૪૦, ૧૪૨, ૨૬૪ નામ ૨૬૫, ૨૬૬ 19 ', , સૂક્ષ્મ ૨૬,૩૩, ૧૦૨ નિર્દેાદુગ ૨૫૩ જુએ નિદ્રાક્રિક ૩૬૯ નિદ્રા ૮૩, ૮૪, ૧૩૨, ૧૩૭, ૧૪૧. જુએ દ્દિા નિદ્રા, જાતજાતની ૪૧ પાંચ પ્રકારની ૮૩, "" " ૧૬૭, ૧૬૦ નિદ્રાદ્વિક ૧૦૪. જુઓ નિા ૪૧, ૧૨૫ નામ-કર્મ ૧૭–૧૯, ૨૭, < ૪૧, ૪૫, ૮૩, ૮૭, ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૮, ૨૩૯, ૨૬૬ હૂં નામ-પ્રકૃતિ ૧૦૫ ' ૨૪ 2010_05 દુગ નિદ્રાનિદ્રાં ૮૩, ૮૪, ૧૩૨, ૧૩૭, ૧૪૧ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ શળે નિધન ૧૬, ૪૮, પર | નિહા ૧૫૦. જુઓ માયા નિધત્તિ પર, ૫૩, ૨૩૦ નીચ ગોત્ર ૧૪૧ નિધત્તિ-કરણ ૧૮૦, રપ૧ નીલ વેશ્યા ૧૬૯ નિભ ૧૪૭, ૧૫૦. જુએ માયા નીલ વર્ણ ૧૩૯ નિયઈ ૧૧૮ નિલા લેસા ૧૬૦ નિયત ૪૩ , – વિપાક ૪૩ ને-કષાય ૭૦, ૭૭, ૮૧, ૮૩, ૮૫, ૮૬, ૮૯, ૯૦, ,, - વિપાક-નિયત–વેદ ૧૩૪ નીય ૪૪ નિરંજન ૮, ૩૩ નેકષાય, નવે ૧૩૪ નિરંતરબન્ધી પ્રકૃતિએ ૨૮૨ નેકષાયમહનીય ૧ ૭-૧૨૮ ૨૮ નિરાકાર ૮, ૩૩ નેકષાયે ૧૩૪ નિરુદ્ધ ૯૧, ૯૩ નિરુ૫કમ ૪૬ ને-કૃતિ ૨૬૫ , આયુષ્ય ૪૬ નિર્ચન્ય ૧૧૨ પગાસ ૧૫૦. જુઓ કેપ છે (પ્રકાર) ૧૧૨ પચ્ચક્ખાણું ૨૮૯ નિર્જરા ૫, ૬, ૧૦૭, ૧૧૨, પંચેન્દ્રિય જાતિ ૧૩૮ ૧૧૪-૧૧૬, ૧૨૨ પંચેન્દ્રિયાદિ જાતિ ૧૯ નિર્માણ ૧૨૮, ૧૩૫, ૧૪૦, [ પદવિમર્શ ૧૦૧ ૧૪૩ 1 પદવી મંસા ૧૦૦, ૧૦૧. નિષેક ૨૪, ૨૫, ૫૦ પદાર્થોભાવની ૯૫, ૯૭ છ - કાળી ૪૯ પદાસ ૨૯૦ 2010_05 Page #396 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ : પારિભાષિક શબ્દની સૂચી ૩૭૧ પદ્મશ્યા ૧૬૯ | પસંસ ૧૫૦ જુઓ લાભ પન્ન ૧૦૦, ૧૦૧. જુઓ પ્રાજ્ઞ પાપ ૧૨, ૩, ૪૨ પમર ૨૯૦ પાપસ્થાનિક ૨૯૯, ૩૦૦ પમાય ૨૯૦. જુઓ પ્રમાદ પપસ્થાનકે ૨૯૯ પડા લેસા ૧૬૮ છે , અરઢ ૨૯૯૩૦૩ પરમાણુ ૧૨૬ પિડ-પ્રકૃતિ ૧૩૫ ૧૪૦ પરમાણુઓ ૧૨૬ પિડ-પ્રકૃતિએ ૧૮, ૧૩૫ પરમાણુ-વગણા ૩૪ પીત વર્ણ ૧૩૯ પરમાત્મા ૭૦ પુણ્ય ૧૨, ૩૩, ૪, ૫૯ પરમુક્ત ૯, ૩૫ પુણ્ય પ્રકૃતિએ ર૮૫ પર-મુક્તિ ૬૯ ૮૫ પુદ્ગલ ૮, ૧૦, ૧૧, ૧૯, ૨૯, ૩૪, ૩૫, ૫૫, ૭, પરાઘાત ૧૨૮, ૧૪૦ ૧૨૦, ૧૨૨ પરિકુંચન ૧૫. જુઓ માયા પુદ્ગલ-કર્મ ૧૨ પરિણામ ૨૨ પુદગલ-પરાવર્ત ૬૨ પરિમાણુ ૨૬૫ પગલે ૧૫૮ પરિશાતન ૨૬૨, ૨૮૨ પુર ૨૭૭ જુએ પૃથકુત્વ પદય-અન્તરૂપ પ્રકૃતિ ૨૬૫ પુનર્જન્મ ૫, ૩૦-૩૩ પર્યાપ્ત ૧૪૭, ૧૪૩ પુરુષ-વેદ ૭૦, ૭૮, ૧૦૪, પર્યાપ્તિ ૨૭૬ ૧૦૫, ૧૩૭, ૨૮૫ પર્યાય ૨૧, ૨૯૦ પુરુષાથ ૩૩ પતિઉંચણ ૧૫૦, જુઓ માયા ! પુલાક ૧૧૨ 2010_05 Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા પૂર્વધર ૧૧૨, ૧૮૪, ૧૮૯ પૃથ′′ ૨૭૭ જુએ પુધત્ત પ્રકાશ ૧૫૦. જુએ કાપ પ્રકૃતિ ૧૫-૧૭, ૨૨, ૩૯-૪૧, ૫૨, ૮૫, ૧૩૦, ૧૩૨, ૧૩૩, ૧૩૫, ૧૩૬, ૧૪૩, ૧૫૫-૧૫૭, ૨૩૯, ૨૬૫, ૨૬૬ પ્રકૃતિ (અજૈન ) ૩૧ પ્રકૃતિએ ૭૮, ૮૭, ૧૨૦, ૧૨૧, ૧૨૭-૧૩૦, ૧૩૨, ૧૩૩, ૧૩૧, ૧૪૦,૧૪૩, ૨૬૪, ૨૮૦ પ્રકૃતિ-અન્ય ૧૫, ૪૦, ૪૧, ૧૫૧, ૧૫૭, ૨૬૬, ૨૬૭ પકૃતિસમુત્કીતના ૨૬૩ પ્રકૃતિસ્થાન ૨૩૦ પ્રચલા ૮૩, ૮૭, ૧૩૨, ૧૩૭, ૧૪૧ પ્રચલા પ્રચલા ૮૩, ૧૨૭, ૧૩૨, ૧૩૭, ૧૪૧ પ્રજ્ઞા-મદ ૨૯૯ પ્રશુિદ્ધિ ૧૪૭. જુએ માયા પ્રતિઘ ૧૪૬, જુઓ કાપ પ્રત્યય ૨૬૫ પ્રત્યાખ્યાનાવરાણુ-કષાય ૭૧, ૮૧, ૮૩, ૧૦૯ પ્રત્યાખ્યાનાવરણુ ક્રેપ ૭૦, ૭૮, ૮, ૧૮૬, ૧૦૪, ૧૦૫, ૧૩૪, ૧૩૭ પ્રત્યાખ્યાનાવરણુ માન ૭૮, ૮૬, ૧૦૪, ૧૦૫, ૧૩૪, ૧૩૭ પ્રત્યાખ્યાનાવરણું માયા ૮૬, ૧૦૪, ૧૦૫, ૧૩૪, ૧૩૭ પ્રત્યાખ્યાનાવરણુ લેાભ ૭૮, ૮૬, ૧૦૪, ૧૦૫, ૧૩૪, ૧૩૭ પ્રત્યેક ૧૪૦, ૧૪૩ પ્રત્યેક-પ્રકૃતિએ ૧૮ પ્રત્યેક વનસ્પતિકાય ૫૯, ૬૦ 1 પ્રદેશ ૧૦, ૧૩, ૧૬, ૨૩, ૩૪, ૩૮, ૪૦, પર, ૧૩૬, ૧૫૭, ૧૫૮ ૧. આ પૃષ્ઠમાં પ્રત્યાખ્યાનાવરને ખલે 'પ્રત્યાખ્યાન' અને પ્રત્યાખ્યાનાવરણુને બદલે ‘અપ્રત્યાખ્યાન' છે, 2010_05 Page #398 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ : પારિભાષિક શબ્દેની સૂચી ૩૭૩ પ્રદેશ-અન્ય ૧૫, ૪૦, ૧૫૫ ૧૫૮, ૨૬૨૬ પ્રદેશાત્ર ૧૩૬ પ્રદેશાનુભવ ૧૫૮ પ્રદેશે ૧૫૭ પ્રદેશાય ૨૧, ૪૭, ૫૨, ૫૩ પ્રમત્ત-ગુણસ્થાન ૬૫ dnder સંયત-ગુરુસ્થાન ૭૩ "7 પ્રમાદ ૧૪, ૨૮, ૭૩, ૩૦, ૩૦૨, જુઓ પમાય પ્રયાગ-ક્રમ ૨૬૬ પ્રવૃત્તિ ૩૮ પ્રશસ્ત વિહાયેાગતિ ૧૪૦, ૧૪૩ પ્રશસ્ય ૧પ૦. જુએ લેસ પ્રસુપ્ત ૫૪ પ્રાજ્ઞ ૧૦૧. જુએ પન્ન પ્રાણ ૨૭૬ પ્રારબ્ધ ૪૪ પ્રારબ્ધ-કાર્ય ૪૪ ડ્રગ ૨૯૦ બકુશ ૧૨ મ ૧૬, ૧૭, ૪૮, ૫૪ અર્જુન્ય ૨૫૦ મઢ-પૃષ્ટ ૧૭ અદ્ધ-પૃષ્ટ-નિકાચિત ૧૭ અન્ય ૪-૬, ૧૩-૧૫, ૧૭, ૨૪, ૩૬, ૩૮-૪૦, ૪૫, ૪૭, ૮૩, ૧૨૦, ૧૨૩, ૧૨૬, ૧૮-૧૩૦, ૧૩૪, ૧૩૫, ૧૫૫, ૧૭૨, ૧૭૭, ૨૩૦, ૨૬, ૨૭૯-૨૮૧, ૧૮૯ અન્ય ૨૫૦ 27 મ જીવ ૨૬૪ અન્ય-તત્ર ૨૬૮ અન્યન ૧૮-૧:૦, ૧૩૮, ૧૪૨ મન્યન-કરણ ૪૯, ૫૩, ૧૮૨, ૨૫૧ અન્યના પ્રકારા ૨૫૦ હેતુએ ૨૫૦ 99 અન્પનીય ૨૬૬ અન્યવિધાન ૨૫૧, ૨૬૬ 2010_05 Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા અન્ય-સત્તા ૫૪ અન્ય-સ્થાના ૨૩૦ અન્ધસ્વામિત્વવિચય ૨૮૧ અન્યાવલિકા ૪૯ અન્ધા ૨૬૬ મળ-મદ ૨૯૬ બાદર ૨૦, ૧૪૦, ૧૪૩ -તણુ ૨૯૦ "" બાયર ૯૦ -ક્રિટ્ટિ ૨૯૦ -તણું ૨૯૦ ખીજ-જાગ્રત ૯૪, ૯૫ "" . ભગવિચય ૨૬૪ ભજન ૧૫૧. જુએ લાભ લંડન ૧૪૬. જુએ કાપ ૧ક્ષય ૪૨, ૭૦, ૭૮, ૮૯, ૧૦૫, ૧૩૧, ૧૩૭, ૩૦૧, ૩૦૨ ભવક્ષય ૭૯ ભવસ્થ-કેવલી ૧૧૫ જુઆ જિષ્ણુ ભવાતીત ૯ ભવ્ય ૨૬, ૨૮, ૩૩ (ભળ્યેા), ૧૦૬, ૧૦૭, ૧૧૦, ૧૧૧ ભવ્યાત્મા( આ ) ૬૮, ૬૯, ૮૦ ભાગાભાગાનુગમ ૨૬૫ ભામ ૧૪૬. જુએ કાપ ભાવ ૨૬૩ ૨૬૫ "" 19 ૨૨૬, ૨૭૬ ૨૭૮ ' ભાવ-કર્મ ૧૨, ૩૭, ૩૮, ૧૩, ૨૬૬ ભાષા-વર્ગણા ૧૧, ૩૪ ભેાગ ૧૮ 99 ( અજૈન ) ૪૫ ભાગવટા ૨૩, ૨૪ ભાગાન્તરાય ૧૩૩, ૧૪૧ મ ભયશુ ૧૫૦, ૧૫૧. જુએ ભજન અને લેભ લવ ૧૯, ૨૦, ૧૨૮ મઝત્થ ૧૪૯. જુએ લેભ ૧. આના ગુજરાતી પર્યાયા મેં “ પર્યાય-ક્રેશ : ભયના ભડાળ” નામના મારા લેખમાં આપ્યા છે. આ લેખ બુદ્ધિપ્રકાશ છે ( પુ. ૧૦૦, અ', ૩)માં છપાયેા છે. 2010_05 k Page #400 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ઃ પારિભાષિક શબ્દોની સૂચી ૩૭૫ મતિજ્ઞાન ૨૮૭ મહાદંડક ર૬૩ મતિ-જ્ઞાનાવરણ ૧૩૧, ૧૩૨, 1 મહાભૂતો ૩૨ ૧૩૭ મહાવ્રતે ૬૪, ૫, ૭૨, મત્સર ૭૦ ૧૦૯ મદ ૭૦, ૧૪૫, ૨૬, ૨૭, | માન ૧૪, ૩૫, ૪૨, ૬૫, ૭૦, ૩૦૦ ૭૧, ૮૦, ૮૧, ૮૬, ૮૮, મદ, આઠ ૨૯૬ ૧૪૪, ૧૪૫, ૧૪૯ ૧૫૧, ૨૯૨, ૨૯૪, ૨૯૭મદના આઠ પ્રકાર ર૯૬. ૩૦૦ ૨૯૯, ૩૦૧ મદના પ્રકારે ૧૪૫ માનના પર્યાયે ૧૪૬, ૧૪૭ મધ્યસ્થ ૧૪૯ જુઓ મઝસ્થ માયા ૧૪, ૩૫, ૪૨, ૬૫, મન ને વર્ગણ ૧૧, ૩૪ ૭૫, ૭, ૮૦, ૮૬, ૧૪૪, મન:પર્યવ-જ્ઞાનાવરણ ૧૩૧, ૧૪૭-૧૫૨, ૨૯૨, ૨૯૪, ૧૩ર, ૧૩૬, ૧૩૭ ૨૯૫, ૨૯૮, ૨૯૯ મનુષ્ય-ગતિ ૧૩૮, ૧૪૨ માયા (વેદાન્તી) ૩૧ મનુષ્યગતિ-આનુપૂર્વી ૧૪૦ માયાના પર્યાયે ૧૪૭ મનુષ્યનું આયુષ્ય-દ્રવ્ય ૧૪૨ માયાપ્રત્યયિક ક્રિયા ૧૪૪ મનુષ્યાનુપૂવી ૧૦૪ માર્ગણ ૨૬૭, ૨૬૫. જુઓ મને રથ ૧૪૦. જુઓ લાભ આદેશ મજ ૧૦૦, ૧૦૨ માર્ગ, ઉપગની ૨૪૯-૨૫ મન્યુ ૧૪૬. જુઓ કેપ | માગણ, વેગની ૨૪-૨૫૦ મમતા ૧૪૭. જુઓ અહંકાર માણાઓ ૨૬૪, ર૭૬ મહા જાગ્રત ૯૪, ૯૫ માગંણા દ્વારે પપ 2010_05 Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ૨૭૯ માર્ગણાસ્થાન ર૭૭, ર૭૮ | મિષ્ટ રસ ૧૩૯ માર્ગણ-સ્થાને ર૩૦, ૨૬૪, | મુક્ત ૫૪, ૧૦૬, ૧૨૦ મુક્તિ ર૯૨ માનુસારપણું ૨૨ મૂઢ ૯૧–૯૩ માનુસારીના ૩૫ ગુણે ૨૯ મૂછ ૧૪૮. જુઓ લાભ મિચ્છત્ત ૧૧૮, ૨૮૯ જુઓ મૂલ-પ્રકૃતિ ૧૬. જુએ મૂળ * મિથ્યાત્વ કર્મ-પ્રકૃતિ અને મૂળ મિહિરિ ૨૮૯. જુઓ પ્રકૃતિ મૂલ પ્રકૃતિએ ૧૨૦-૧૨૩, મિથ્યાષ્ટિ ૧૨૬ જુએ મૂળ પ્રકૃતિએ મિથ્યાત્વ ૧૨, ૧૪, ૭૫, ૮ર, 1 ( મૂળ કર્મપ્રકૃતિ ૨૭૯ જુએ ( ૧૧૦, ૧૨૭ ૧૩૩, ૧૩૪, ૩ ) મૂલ-પ્રકૃતિ ૧૩૭, ૨૮૭ જુઓ મિરછત 13 | મૂળ પ્રકૃતિ ૫૧, ૨૩૦, મિથ્યાત્વ–મેહનીય ૧૦૫ ૨૭૯ મિથ્યાત્વી ૨૮૭ મૂળ પ્રકૃતિએ ૪૧, ૪૨,૫૫, મિથ્યાષ્ટિ ૭૪, ૧૧૪, ૧૩૫. ૧૨૫, ૨પ૧. જુઓ મૂલ જુઓ મિચ્છિિદ્ર પ્રકૃતિઓ મિથ્યા-દષ્ટિ-ન્થિક ૧૧૪ મૂળ પ્રકૃતિબન્ધ ૪૧, ૨૮ મૃદુતા ૧૪પ મિથ્યા-મેહુ ૧૦૫ મૃદુ સ્પર્શ ૧૩૯ મિશ્ર ૧૨૭ મેક્ષ ૩૩ મિશ્રમેહ ૧૦૫ મેહ ૬૫-૬૭, ૭૦, ૭૨, ૭૭, મિશ્ર સેહનીય ૧૦૫ ૮૫, ૮૯, ૧૧૧, ૧૧૬, મિષ ૧૪૭. જુઓ માયા ૩૦૧, ૩૦૨ 2010_05 Page #402 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ : પારિભાષિક શબ્દની સૂચી ૩૭૭ ૧૩૪ મેહુકમવય ૧૧૩, ૧૧૪ ત | થઇ છેઆધ્યામિ વિવાર 1 મેહનીય ૪૧, ૧૨૫, ૧૪૭, | ૧૨-૧૩ ૧૪૧ મેહનીય કર્મ ૧૭, ૧૮, ગનિરોધ ૨૮૦ ૪૧, ૪૨, ૭૭, ૮૭, ચોગે ૬૮ ૧૧૦, ૧૧૧, ૧૧૫, 1 ૧૧ ૬, ૧૨૦, ૧૨૨, ૧૨૪, ૧૨૭, ૧૩૩, રક્ત વર્ણ ૧૩૯ મોહનીય પ્રકૃતિએ ૭૭, ૮૨, રજોગુણ ૯૨ ૮૩ રતિ ૪૨, ૭૦, ૭૮, ૧૦૫ - મેહશમક ૧૧૬ ૧૨૮, ૧૩૪, ૧૩૫, ૧૩૭મહાપશમક ૧૦૮. જુઓ ૨૮૫ ' ઉપશામક રમણ ૩૦૧ રસ ૪૫, ૫૨, ૧૫૭. જુએ પતિ ૧૧૬ અનુભાગ યથાપ્યાત ચારિત્ર ૧૧૩ જુએ ! રસ ૧૨૮, ૧૨૯, ૧૩૫, ૧૩૯ | વીતરાગ-ચારિત્ર રસ, કર્મને ૬, ૧૫, ૧૬, ૨૨. યથાપ્રવૃત્તિ-કરણ ૭૪-૭૭, રસ-ઘાત ૭૫, ૭૬ રસ-અલ્પ ૧૫, ૧૫૫, ૧૫૬ અને ૬૪, ૭૨, ૭૩ રસ-વીર્ય ૧૫૭ શકીર્તિ ૧૦૬, ૧૪૭, ૧૪૩ રાગ ૧૪૮. જુઓ લેભ વિગ ૧૪-૧૬, ૧૯, ૩૫-૩૭, , ૧૨, ૬૩, ૬૮, ૮૮. - ૩૯, ૪૦ ૧૧૨, ૧૫૧, ૨૯૦, ૨૯૨ નાગકાળ ૧૦૩ 2010_05 Page #403 -------------------------------------------------------------------------- ________________ -૩૭૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ લેભના પર્યાયે ૧૦૮ લેભ-પ્રત્યાખ્યાન ૧૪૪ લેભ-મદ ૨૯૬ લેભસમુદ્ર ૩૦૦ -રાજસ ૪૩ રીસ ૩૦૨ ઈ ૨૬ ૧૪૬. જુઓ કેપ ૨ ફુવા ૧૪૬ રક્ષ સ્પર્શ ૧૩૯ રૂપ-મદ ૨૬ રેષ ૧૪૬. જુએ કેપ -રૌદ્ર ધ્યાન ૧૧૨ લલ ૧૪૭. જુઓ માયા લઘુ સ્પર્શ ૧૩૯ લબ્ધિ ૨૮૭, ૨૮૮ લાભાન્તરાય ૧૩૩, ૧૪૧ લિયા ૧૪૮. જુઓ લાભ ઇ લે ૧૬૬, ૧૬૭ 3 લેયા ૨૯૦ લેક ૭, ૧૧ કાકાશ ૮, ૧૦, ૧૧, ૩૪ ન ૧૪, ૩૫, ૪૨, ૬૫, ૬૬, ૭૦, ૭૧, ૮૦, ૮૧, ૮૬, ૧૧૨ ૧૧૩, ૧૪૪, ૧૪૯-૧૫૨, ૨૯૨, ૨૯૪૨૯૬, ૨૯૮-૩૦૦ વંચના ૧૪૭ જુઓ માયા વર્ગણું ૧૧, ૧૨, ૩૪, ૫૫ વણાએ ૨૭, ૨૬૬ વર્ણ ૧૨૮, ૧૨૯, ૧૩૫, ૧૩૯ વર્ણચતુષ્ક ૧૩૦ વશ ૧૪૮. જુએ લાભ વાંછા ૧૪૮. જુઓ લેભ વાસના ૩૦ વિઉક્કસ ૧૪૯ જુએ માન વિઉવચ્ચ ૨૮૭ વિકથા ૩૦૨. જુઓ વિકહા વિકલેનિદ્રય ૫૯, ૨૫૯ વિકહા ૨૯૦. જુઓ વિકથા વિક્ષિપ્ત ૯૧-૯૩ વિગત ૨૫૯ વિચારણા ૯૫, ૯૬ 2010_05 Page #404 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ : પારિભાષિક શબ્દેની સૂચી ૩૭૯ વીર્યાન્તરાય ૧૩૩, ૧૪૧ વૃત્તિ ૩૮ વેદ ૪૨, ૮૯, ૯૦, ૧૨૮, ૧૩૫, ૧૪૨ વેદ, ત્રણ ૧૩૪ વેદન ૩૨ વેદના (કરણ ) ૧૮૩ ૪ વેદનીય ૪૧, ૧૨૫, ૧૩૭, વિચ્છિન્ન ૫૪ વિદ્યા-મઃ ૨૯૬ વિપાક ૨, ૪, ૨૧, ૪૫, ૫૩, ૧૧૯, ૧૫૭, ૧૮૧ ૩૯ જુઆ અનુભાવ વિપાક–ઉદીરણા ૫૦, ૫૧ વિપાક–કાલ( ૭ ) ૪૩, ૫૦ વિપાક-કાલ નિયત ૪૪ 29 વિપાકાનિયત ૪૪ વિપાકાક્રય ૨૧, ૪૭, ૧૨, ૮૦ વિભાવશા ૧૨ વિરમ્ ૧૧૩ વિરત વિતાવિરતિ ૧૧૫ ૧૦૮, ૧૦૯ વસંત ૧૦૯ વિરિય ૨૯૦ વિષય ૩૦૨ વિષયાભિલાષ ૩૦૦ વિહાયગતિ ૧૨૮ વીતરાગ–ચારિત્ર ૧૧૩. જુએ યયાખ્યાત–ચારિત્ર ભીતરાગતા ૬૫, ૨૭, ૮૮-૯૦ { ૧૪૧ વેદનીય કર્મ ૧૭, ૧૯, ૨૭, ૪૧, ૫૧, ૧૧-૧૨૪, ૧૨૭, ૧૩૦, ૧૩૨ વે, ત્રણ ૧૨૮ વેઢા, ત્રણે ૧૪૧, ૧૪૨ વેયણા ૨૮૯ વૈક્રિય અગોપાંગ ૧૩૯, ૧૪૨ વૈક્રિય-કાર્પણ ૧૩૮ ક્રિય-તેજસ ૧૩૮ વૈક્રિય-તેજસ-કામણુ ૧૩૮ વૈક્રિય-મિશ્ર ૨૮૮ વૈક્રિય-મિત્ર-યોગ ૨૮૭ વૈક્રિય–વગણા ૧૧ વૈક્રિય-વૈક્રિય ૧૩૮ 2010_05 Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ વૈક્રિય શરીર ૧૨૯, ૧૩૮, | શુભ ૧૪૦, ૧૪૩ ૧૪૨, ૨૮૬-૨૮૮ શુભેચ્છા ૫, ૯૬ વ્યક્ત મિથ્યાત્વ દર શૈક્ષ ૧૦૧ વ્યપદેશ ૧૪૭. જુએ માયા શેલેશી અવસ્થા ૧૧૫ વ્યવહારરાશિ ૬૧ શેક ૪૨, ૭૦, ૭૮, ૮૯, ૯૦, વ્યવહારિયા ૬૧ ૧૦૫, ૧૨૮, ૧૩૪, ૧૩૫, વ્યાક્ષેપ ૩૦૧ ૧૩૭, ૩૦૧, ૩૦૨ વ્યાજ ૧૪૭. જુએ માયા શ્રમણ ૧૦૧, ૧૧૧. જુઓ. વ્યુત્કર્ષ ૧૪ જુઓ માન સમણ શ ઈ શ્રાદ્ધ ૧૧૬ 3 શ્રાવક ૧૦૮, ૧૦૯ જુઓ શઠતા ૧૪૭. જુએ માયા ' સાવય શમ ૧૪૫ શ્રાવિકા ૧૦૯ શરીર ૧૨૮-૧૩૦, ૧૪૨ શ્રુતકેવલી ૧૮૩, ૧૯૮ જુઓ સરીર શ્રુતજ્ઞાન ૨૮૭ શરીર ૧૩૫ શ્રત-જ્ઞાનાવરણ ૧૩૧, ૧૩૨, શાર્ચ ૧૪૭. જુઓ માયા ૧૩૭ શાન્તહક ૧૧૬ મૃતધરો ૨૫૦ શીત સ્પર્શ ૧૩૯ શ્વાસે શ્વાસ-વર્ગણું ૧૧ શીલ ૨૬૬ વેત વર્ણ ૧૩૯ શુકલ ૪૨ , ધ્યાન ૧૧૨ શુકુલ વેશ્યા ૧૬, ૧૭૦, | વિધ- બધેક ૧૨૧ જુએ સુદ્ધ લેસા | ષડરિપુ ૭૦ 2010_05 Page #406 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ઃ પારિભાષિક શબ્દની સૂચી ૩૮૧ સંક્રમ- કરણ ૨૨. ૫૩, ૨૫૧, સયમ ૨૯૯ ૨પર જુએ સંક્રમણ-કરણ સંક્રમણ પ૧, ૧૧૮, ૧૧૯ સંજના ૯૯ ૨૩૦ સંવિગ્ન ૩૦૦ સંક્રમણ-કરણ ૫૪, ૧૮૨. સંવેધ ૨૩૦, ૨૫૧ ૧૯૨, જુઓ ક્રમ-કરણ સંસારી ૧૦૬ સંક્રમણ-સત્તા ૫૪ સંકુલેશ ૩ , આત્મા ૧૮, ૩૬, ૫૪, ૧૧૮, ૨૮૦ સંખ્યા ૨૬૩ છે સંસારી જીવ ૮, ૯, ૧૧-૧૩, સંઘાત ૧૨૯, ૧૩૦, ૧૩૮, ૧૯, ૨૦, ૨૩-૨૮, ૩૦, I ૩૧, ૩૬, ૧૨૦-૧૨૨, ૧૪૨ | ૧૫૮ સંઘાતન ૧૨૮, ૨૬૫, ૨૮૨ સંસારી જી ૨૨, ૨૯૭ સંઘાતે ૧૩૮ સચ્ચિદાનંદમય ૮, ૯, ૩૩, સંસકાર ૩૦, ૩૮ સંસ્થાન ૧૩૦, ૧૩૮ ,, સ્વરૂપ ૧૦૭ છે - નામકર્મ ૨૭ સજાતીય પ્રકૃતિએ ૧૪૦સંસ્થાને ૧૩૮ સંહનન ૧૨૮, ૧૩૦, ૧૩૯ સંચિત ૪૪ છે ઇ -નામકર્મ ૨૭ સંજયણા ૧૧૪ સંહનને ૧૩૯ સંજ્ઞા ૨૭૬, ૨૮૯ ચકદાગામી ૯૮, ૯ સંજ્ઞી ૫૯ સકર્મક દશા ૯ | સંવલન કષાય ૭૨, ૮૬, સંક્રમ ૫૧, પર ૧૩૪ ૧૪૧ 2010_05 Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રઢ ગ્રન્થ સંજવલન કષા ૧૨૭, ૧૩૪ | સમચતુરસ્ત્ર સંસ્થાન ૧૪૯ , કેધ ૭૦, ૭, ૭૮, સમકિત ૨૯૪. જુઓ સમ્યકત્વ ૮૩, ૮૬, ૧૦૪, ૧૨૮, સમણ ૧૦૦, ૧૦૧. જુએ ૧૩૩, ૧૩૪, ૧૪૭, ૧૪૨ શ્રમણ સંજવલન માન ૮૩, ૮૬, ૧૦૪, સમય ૨૯૦ ૧૩૩, ૧૩૪, ૧૪૭, ૧૪૨ સમવધાન કર્મ ૨૬૬ સંજવલન માયા ૮૩, ૮૬, સમાધિ ૯૨, ૯૩ ૧૦૪, ૧૩૩, ૧૩૪, ૧૩૭, સમુત્કીર્તન ૨૮૧ ૧૪૨ સંજવલન લેભ ૭૮, ૭૯, ૮૧, સમુદ્દઘાત ૫૫ ૮૩, ૮૪, ૮૬, ૮૭, સમ્પરાય ૧૪ ૧૦૪, ૧૩૩, ૧૩૪, સઅજ્ઞાત એગ ૯૩ ૧૩૭, ૧૪૨ સમ્મર ૧૧૩, ૧૧૪, ૨૮૯ સત્ ૨૬૩ જુએ સમ્યકત્વ સત્કર્મ ૨૫૨ સમ્મદંસણ ૨૮૯ સત્તા પ૩, ૫૪, ૮૨, ૧૧૮, સમૂછિમ ૬૨ ૧૭૭, ૧૮૨, ૨૩૦, ૨૩૯ સમ્યક્યારિત્ર ૧૧૨ ૨૫૨ સમ્યક્ત્વ ૨૯ ૭૪, ૭૭, સત્તાસ્થાને ૨૩૦ ૧૧૦, ૧૧૪-૧૧૧, ૧૨૭, સવાપત્તિ ૫, ૯૭ ૧૪૫, ૨૮૦, ૨૮૫-૨૮૭. સત્યની પાંચ ભાવનાએ ૧૪૪ જુઓ સન્મત્ત સદણ ૨૮૯ સમ્યક્ત્વ-મિથ્યાત્વ ૧૧૦ સક્નિકર્ષ ર૦૫ ,, -મેહનીય ૧૦૫ સવિધ બન્યક ૧૨૦ | સમ્યકત્પત્તિ ૨૬૩ 2010_05 Page #408 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ : પારિભાષિક શબ્દોની સૂચી ૩૮૩ સાગરાપમ ૧૨૧, ૧૫૭ સાતવેદનીય ૧૯, ૫૧, ૧૩૭ સાત્ત્વિક ૪૩ સમ્યાન ૨૮૭ સમ્યગ્દર્શન ૧૦૮, ૧૧૪, ૧૧૬, ૧૫૭ સમ્યગ્દષ્ટિ ૧૦૭-૧૦૯ સમ્યગ્દષ્ટિએ ૨૪૨ સમ્માહ ૧૦૫ સચેગિ-કેવલી ૬૭, ૬૮, ૮૫ જુએ સચેગી કેવલી ૧૦૯, સરીર ૨૨૯. જુએ શરીર સઘાતિની ૧૩૧–૧૩૩ સધાતી દ્રવ્ય ૧૩૧-૧૩૪ સઘાતી રસ ૧૨૬, ૧૨૭, { ૧૩૧ સવિત ૧૦૯ સવિરતિ ૨૯, ૧૧૫ ૧૨૬, ૧૨૭, સર્વાત્મક ૧૪૯ - જીએ લેણ સવ્પુગ ૧૪૯ સહસા-વેદનીય ૪૩ 99 સાદિ ૨૫૧ 99 સચૈાગી ૩૫ સચેગી કેવલી ૯, ૧૧, ૧૧૬. જુએ જિણ અને સયે (ગ- | સાન્તર-નિરન્તર-બધી પ્રકૃ કેવલી "" વિષય ૯૨ ૧૫૦. જીએ માયા અન્ય ૨૮૨ સાધારણ ૧૩૫, ૧૪૦ વનસ્પતિકાય ૫૯૬ "" ૬૦ તિએ ૨૮૨ સાન્તરમન્ધી પ્રકૃતિએ ૨૮૨ સામ્પરાયિક ક્રમ ૧૪, ૩૭ સાય ૧૧૩, ૧૧૪. જુએ . શ્રાદ્ધ "7 સાસણ ભાવ ૨૮૭ સાસ્વાદન ૨૮ 39 ગુરુસ્થાન ૨૮૮ સુલેસા ૧૬૮, ૧૬૯ જીએ શુકલ વેશ્યા સિદ્ધ ૮, ૯, ૧૨, ૩૮, ૧૦૬ પરમાત્મા ૮, ૧૨, ૨૯ 2010_05 Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ - સુખ-વેદનીય ૪૩ ત્યાદ્ધિક ૧૯૬૦, ૧૬૧ સુગન્ધ ૧૩૯ સ્ત્રી-વેદ ૭૦, ૭૮, ૧૦૫, ૧૩૭ સુર ૨૮૯ સોવેદી ૨૪૨ સુભગ ૧૪૦, ૧૪૧, ૧૪૩ Úડિલ ૧૫૧ જુઓ કે સુષુપ્તક ૯૪ સ્થાન, જીવનનાં ૨૬૨ સુષુપ્તિ ૯૬ સ્થાન-સમુત્કીર્તના ૨૩ સુસ્વર ૧૪૦ સ્થાપના ૨૬૫, ૨૬૬ સૂક્ષ્મ ૧૩૫, ૧૪૮, ૧૪૩ ,, - કર્મ ૨૬૬ સૂફમ સપરાય ૬૬, ૭૯ સ્થાવર ૧૩૫, ૧૪૮, ૧૪૩ » ગુણસ્થાન ૮૪ સ્થાવરદશક ૧૮, ૧૨૮, ૧૩૦, , , -ચારિત્ર ૧૧ર | ૧૪૦ સેવા–સંહનન ૧૩૯ સ્થિતિ ૪૫, ૨૮૦ સિદ્ધાન્તિકે ૨૮૫-૨૮૮ સ્થિતિ, ઉત્કૃષ્ટ ર૬૩ સંત ૧૦૦, ૧૦૧ ,, , કર્મની ૨, ૧૫, ૧૬, સતાપન ૯૮, ૯ ૨૨, ૩૯, ૧૧, ૧૨, ૧૨૧, સપક્રમ ૪૬ * ૧૨૨, ૧૫૭, ૧૫૮ સ્થિતિ, જઘન્ય ૨૬૩ સ્ક ધ ૧૦, ૧૧, ૨૩, ૩૪, ૩૯ ] સ્તંભ ૧૪૭ જુએ અહંકાર સ્થિતિઓ, જઘન્ય અને ઉત્કૃષ્ટ ૫૫ - ત્યાનગૃદ્ધિ ૧૩૨, ૧૬૦, જુએ થીણગિદ્ધ સ્થિતિ કાળ ૨૪ 3 ત્યાનદ્ધિ ૮૩, ૧૩૭, સ્થિતિ-જાત ૭૫, ૭૬ ૧૪૧, ૧૬૦, ૧૬૨-૧૬૫. સ્થિતિ-બધ ૧૫, ૪૦, ( જુએ થીણુદ્ધિ ૧૫૫, ૧૫૭, ૨૬૬, ૨૬૯ 2010_05 Page #410 -------------------------------------------------------------------------- ________________ પિ૨શિષ્ટ ૪ : પારિભાષિક શબ્દોની સૂચી ૩૮૫ સ્થિતિ-અન્ય, જઘન્ય તેમ જ ! પૃહા ૧૪૮. જુઓ. લેબ ઉત્કૃષ્ટ ૧૭૨ | મય ૧૪૭. જુઓ અહંકાર સ્થિર ૧૪૦, ૧૪૩ સ્વપ્ન ૯૪, ૯૬ નિધ સ્પર્શ ૧૩૯ | , –જાગ્રત ૯૪, ૯૬ નેહ ૧૪૮. જુઓ લેભા સ્વભાવ ૨૬૬ નેહ-પ્રતિબદ્ધ ૧૭ સ્વર્ગ ૩૨ સ્પર્ધકે ૨૫ સ્વામિત્વ ૨૬૪, ર૬પ સ્પર્શ ૧૨૮, ૧૨૯, ૧૩, | સ્વદય બન્ધરૂપ પ્રકૃતિ ૨૦૫ ૧૩૯, ૨૬૬ સ્પર્શન ૨૬૩ હાસ્ય ૪૨, ૭૦, ૭૦, ૮૯, સ્પર્શનાનુગમ ૨૬૪ ૯૦, ૧૦૫, ૧૨૮, ૧૩૪, પૃષ્ટ ૧૬, ૧૭, ૪૭, ૪૮ ! ૧૩૫, ૧૩૭, ૨૮૫ » બધ ૧૭ હુડક સંસ્થાન ૧૩૫, ૧૩૯ 2010_05 Page #411 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ : કર્મમીમાંસાનું આયોજન ઉદ્દભવ – આજથી દેક દસકા ઉપર હું મુંબઈમાં રહેતા હતો અને એ સમયે મારે હાથે કવિવર ધનપાલની કૃતિઓનું ટીકા ઈત્યાદિ સહિત સંપાદન કાર્ય થતું હતું એવામાં ઉસભપંચાસિયા ( અષભપંચાસિક )ને ત્રીજા પદ્યના સ્પષ્ટીકરણ મેં જે સમ્યકત્વને અંગે નાનકડો નિબંધ લખ્યું હતું તે છપાવ શરૂ થયે. આનાં મુદ્રણપત્ર (proof–sheets) એક જૈન આચાર્યને મોકલાતાં એમાં એમણે કેટલીક ભૂલ કાઢી પરંતુ એ મારે ગળે ઊતરી નહિ એટલે મેં તે પ્રમાણે ફેરફાર ન કર્યો. એવામાં કર્મસિદ્ધાન્તના વિશિષ્ટ અભ્યાસી તરીકે ઓળખાવાતા જૈનાચાર્ય શ્રીવિજય પ્રેમસૂરિજીનું મુંબઈમાં ચાતુર્માસ થયું અને એમની સાથે પરિચય થતાં મેં આ મુદ્રિત લખાણ તપાસી જવા એમને સાદર વિજ્ઞપ્તિ કરી. તેઓ આ જોઈ ગયા અને એમણે આ નિબંધ જોઈ એની તારીફ કરી અને એમાં કોઈ ભૂલ નથી પરંતુ ભૂલ સૂચવનારની ભૂલ હોવાનું કહ્યું. આ ઉપરથી મને બે વિચાર સ્પર્ધા – ( ૧ ) વિશેષજ્ઞ ગણાતા વિદ્વાનની પણ વાત તેમના તફરથી પ્રમાણ જૂ ન થાય ત્યાં સુધી સ્વીકારી ન લેવી. ( ૨ ) જૈન દર્શનમાં ઓતપ્રેત બનેલા અને જૈનેના એક વિશિષ્ટ સિદ્ધાન્ત ગણાવાને લાયક એવા કર્મસિદ્ધાન્તને અંગે સંક્ષિપ્ત કે માધ્યમિક કેટિને ગ્રંથ ન રચતાં બને તેટલા વિસ્તારવાળી એક કૃતિ તૈયાર કરવી અને તેમાં માર્ગદર્શન મળે ૧. આવી એક કૃતિ “જૈન ન્યાય” ( Jaina Logic) પર હાલમાં હું તૈયાર કરું છું. 2010_05 ......... Page #412 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫: કમીમાંસાનું આયોજન ૩૮૭ અને કોઈ ભૂલચૂક થવા ન પામે તે માટે શ્રી વિજયપ્રેમસૂરિજી જેવાને સહાકાર મેળવો. કમમીમાંસા નામને સર્વાંગસુન્દર, સંપૂર્ણ અને સ્વતંત્ર ગ્રંથ રચવા માટે અત્યારે હું જે વિશિષ્ટ પ્રયાસ કરવાની અભિલાષા રાખું છું તેનું બીજ આમ દેઢેક દસકા જેટલું પ્રાચીન છે. કેટલાંક વર્ષોથી હું એમ સાંભળતે આવ્યો છું કે જેનાચાર્ય વિજયપ્રતાપસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રીધર્મવિજયજીએ કર્મસિદ્ધાન્તને સારો અભ્યાસ કર્યો છે. છેડા વખત ઉપર એએ અહીં થઈને મુંબઈ જતા હતા તેવામાં મારે એમને કલાકેક માટે મળવાનું થયું અને વાતચિત દરમ્યાન મેં એમને મારી અભિલાષા જણાવી તે એમણે આ વાતને અનુ મેદન આપ્યું. કમીમાંસા રચાઈ રહે પછી હું એમના જેવાને એ બતાવવા ઈચ્છું છું પરંતુ આ પ્રાસાદ તૈયાર કરવા માટે એના પાયા તરીકે કામ લાગે એવા કેટલાક લેખે અત્યારે તે હું છપાવવા ઈચ્છું છું અને તેમાં કેઈ ત્રુટિ જણાય કે કઈ સૂચના કરવા જેવી જણાય તે એમને તેમ જ જૈનાચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી જેવાને એ તરફ મારું લક્ષ્ય ખેંચવા વિનવું છું. પ્રકાશક – કમીમાંસાની યોજના જે હાલમાં એ ઘડી છે તેની રૂપરેખા મારે પ્રસિદ્ધિમાં મૂકવી એમ આગમ દ્વારકના - ૧, આ સૂરિજી આ લખાણ ગ્રન્થસ્થ રૂપે હાલમાં છપાય છે ત્યારે વિદ્યમાન નથી. એમને તા. ૨૨-૫-'૧૮ને રોજ રવર્ગવાસ થયો છે એટલે છે. કાપડિયાની ઈચ્છા ફલિત થાય તેમ નથી. – પ્રકાશક 2010_05 Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્ર કેટલાક સંતાન તરફથી મને સૂચના મળી છે અને એને હું વધાવી લઉં છું કેમકે આ કાર્ય મોડું વહેલું પણ સગપાંગ રીતે એના ગ્ય અધિકારી દ્વારા થવું જોઈએ એ બાબત તે બે મત નથી; કદાચ એ કાર્ય મારે હાથે પરિપૂર્ણતાને નહિ પામે તે પણ આ દિશા સૂચવવા પૂરતે તે આ પ્રયાસ સાર્થક ગણાશે એવી આશા રહે છે. વિશેષમાં આ પેજનાને સફળ બનાવવા માટે કોઈ અણધાર્યે સ્થળેથી પણ સૂચના મેળવવાને પણ આ માગે છે. મહત્વ અને ઉપગિતા – જેનેને કર્મસિદ્ધાન્ત ભવિતવ્યતાના દાસાનુદાસ બનવાનું ન શિખવતાં પૂર્ણ પુરુષાર્થ અજમાવવાને – સચોટ ઉદ્યમ કરવાને બધપાઠ પૂરો પાડે છે. એ દુખ આવી પડતાં અકળાઈ ન જતાં તે સમતાપૂર્વક સહન કરવાનું બળ આપે છે. સંપત્તિમાં છકી ન જવાય તેની તકેદારી રખાવનાર એ રામબાણ ઔષધ છે. આપણા જેવા સામાન્ય આત્માઓ માટે દૂષણેની ગવેષણપૂર્વકની નિન્દા અને ગીંથી થતી આત્મશુદ્ધિને માર્ગ એ મોકળો કરે છે. એ પ્રત્યેક વ્યક્તિને પેતાની પૂરેપૂરી જવાબદારીને યથાર્થ ખ્યાલ કરાવે છે. આ કર્મસિદ્ધાન્ત પરકલ્યાણકારી છે એટલે નીતિ ( Ethics)ની દષ્ટિએ અને સામાજિક શાસ્ત્ર (Sociology)ની દષ્ટિએ તે એનું મૂલ્ય છે જ. વળી એ જૈન દર્શનને–એના તત્વજ્ઞાનને – દ્રવ્યાનુયેગને એક અગત્યનો ભાગ છે એટલે ફિલસુફીન-દ્રવ્યમીમાંસા ( Metaphysics )ના અભ્યાસીઓને તે એ જરૂર જ આકર્ષી શકે તેમ છે. આ કમને સિદ્ધાન્ત અધ્યાત્મવિદ્યાનું એક મહત્વનું અંગ હેઈ–આત્માની સ્વાભાવિક અને વૈવિક દશા પર પ્રકાશ પાડનાર હાઈ એ વિદ્યાના જિજ્ઞાસુને 2010_05 Page #414 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ : કર્મમીમાંસાનું આયોજન ૩૮૯ એને અભ્યાસ રોચક અને માર્ગદશક બને તેમ છે. આ સિદ્ધાન્તની ઝીણવટએમાં આવતા ભાંગાઓ ( સં. બંગ ) અને કંડક ગણિતને બે ઘડી આનદ આપે તેમ છે. કમની વર્ગણા અને એના બંધનું નિરૂપણ તેમ જ સમૃદુધાતે રસાયણ2e ( Chemistry ) 242 YE14 Lastia ( Physics lae અભ્યાસીને રસમય વાની પીરસે છે. કષા અને ગુણસ્થાનકેનું સ્વરૂપ મને વિજ્ઞાન ( Psychology ) વિષયના શેખીનેને વિચારવા જેવું છે. કર્મસિદ્ધાન્તમાં આવતે જ્ઞાનને અધિકાર જ્ઞાનમીમાંસા ( Epistemology ) સંબંધી જૈન મંતવ્ય રજૂ કરવામાં એક્કો છે. આ પ્રમાણેની–કર્મસિદ્ધાન્તની અનેકવિધ મહત્તા અને ઉપયોગિતા હેવાથી તે આને અંગે એક આકર-ગ્રંથ ગુજરાતીમાં રચ્યા બાદ કે એ રચનાની સાથે સાથે અંગ્રેજીમાં પણ એક આકર-ગ્રંથ રચવાને હું વિચાર રાખું છું. જનાગુજરાતી કૃતિ પૂરતી જના હવે હું અહીં રજૂ કરું છું. કર્મસિદ્ધાન્ત પરત્વે વેતાંબર તેમ જ દિગંબર ૧ કડકાને અંગે વિષય “કૂચલી-શારદ' વાચક થશેવિયે ગુજરાતીમાં સંવમશ્રેણિવિચાર નામની સઝાયમાં ત્રણ હાલમાં નિરૂપ છે અને એ જ બાબત આ સજઝયના વિસ્તારરૂપે પં. ઉત્તમવિજય સંયમશ્રેણિવિચાર નામના સ્તવનમાં ત્રણ ઢાલમાં ચર્ચા છેઆ બંને કૃતિઓ “ સ્તવન, સ્વાધ્યાય આદિ ધૃતરત્નસંગ્રહ”માં “જૈનગ્રંથપ્રકાશક સભા” ( અમદાવાદ ) તરફથી વિ. ૧૯૯૬માં મંત્રાદિ સહિત છપાવાઇ છે. ચારિત્રની શુદ્ધિ અને અશુદ્ધિની તરતમતા યાને સંયમસ્થાન વિષે કેટલીક હકીકત શ્રી ભગવતી–સાર (પૃ. ૭૦-૮૦)માં અપાઈ છે. 2010_05 Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા પ્રચકારાએ પ્રૌઢ કૃતિ રચી છે. કેટલીક બાબતે જે શ્વેતાંબરીય કૃતિએમાં જોવાય છે તે દિગબરીય કૃતિમાં નથી. તેમ કેટલીક બાબતા એવી છે કે જે દિગબરીય કૃતિએમાં છે તે શ્વેતાંબરીય કૃતિઓમાં નથી. આથી મેં ક-સિદ્ધાન્તના પરિપૂર્ણ નિરૂપણ માટે આ બંને ક્રિકાએના પ્રાચીન અને પ્રમાણભૂત ગ્રંથાનેા લાભ લેવાને ઈરાદે રાખ્યા છે. સાથે સાથે કવિષયક જે અભ્યાસપૂર્ણ લેખ વગેરે આધુનિક વિદ્વાનાને હાથે લખાયા હાય તે પણ જોઈ જવાની મારી ઇચ્છા છે. એટલે એ વદ્વાને એમના આ લેખ વગેરેની મને નકલ પૂરી પાડી શકે તે તેમ, નહિ તે એ કળ્યાં છપાયેલ છે તે જણાવી ઉપકૃત કરે, કનું સ્વરૂપ અને વૈશિષ્ટય. વણાઓના વિચાર. ( ૧ ) ( ૨ ) ( ૩ ) ( ૪ ) ( ૫ ) બંધ — એના હેતુઓ, પ્રકાર અને સ્વામીએ. - નિદ્ભવવાદ ક્રમની મૂળ અને ઉત્તર પ્રકૃતિએ. ઉદય, સત્તા અને અખાયાકાળ. ચૌદ ગુણસ્થાના—સમ્યાદિની પ્રાપ્તિ, યાગ, ઉપયાગ અને વૈશ્યા. ( ૬ ) ( ૭ ) ( ૮ ) ( ૯ ) ( ૧૦ ) ( ૧૧ ) આઠ કરણેા. (૧૨) સ્પર્ધાકા અને કડક (૧૩) ઉપશમ-શ્રેણિ અને ક્ષેપક-શ્રેણિ (૧૪) સમુદ્માત. (૧૫) મુક્તિના અધિકાર. માગણુાદ્વારા, અધસ્થાન ઇત્યાદિના પરસ્પર સબંધ. 2010_05 Page #416 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૫ કર્મીમાંસાનું આયોજન ૩૯૧ આ પ્રમાણે પંદર બાબતે વિચારતી વેળા સમર્થનાત્મક પાઠો હું આપનાર છું જેથી મારું લખાણ આધારભૂત બને. શાસ્ત્રીય નિરૂપણમાં પારિભાષિક શબ્દની આવશ્યકતા રહે છે કેમ કે એ દ્વારા એક તે વિચારની સૂક્ષ્મતા અને એકતા જળવાઈ રહે છે અને બીજું, વધારે પડતાં લંબાણને-શિથિલતને અટકાવી શકાય છે. જેનેના કર્મસિદ્ધાન્તનું આ નિરૂપણ શાસ્ત્રીય થવાનું છે એટલે એમાં પારિભાષિક શબ્દ તે વપરાશે જ પરંતુ એ દરેક શબ્દના અર્થ ઉપર પૂરતે પ્રકાશ પાડવા માટે એની વ્યુત્પત્તિ એના પર્યાયવાચક શબ્દ ઈત્યાદિ દર્શાવાશે. વિષયોને વિશદ બનાવવા માટે પ્રાચીન ઉદાહરણેને અને ન્યાને તેમ જ આધુનિક વૈજ્ઞાનિક યુગનાં મંતવ્યને ઉપયોગ કરવા હું માનું છું. વિશેષમાં જરૂર જણાય ત્યાં યંત્ર (કણકે). અને સ્થાપનાઓ પણ રજૂ કરીશ કર્મસિદ્ધાન્તને કેવળ શ્રદ્ધાને વિષય ન બનાવતાં એની વિવિધ બાબતે તાકિક દષ્ટિએ વિચારવાની મારી ભાવના છે અને આમાં કંઈ ને હું નથી કેમ કે નવ્ય કર્મગ્રંથેની ટીકામાં પણ આ માર્ગ થોડેઘણે અંશે દેવેન્દ્રસૂરિએ સ્વીકાર્યો જ છે. તુલનાત્મક અભ્યાસને અને તાર્કિક દષ્ટિને યથાગ્ય સ્થાન આપી તૈયાર કરતી આ કૃતિના અંતમાં નીચે મુજબનાં પરિશિષ્ટ આપવાને હું ઇરાદો રાખું છું – (૧) કર્મ સંબંધી સાહિત્ય. (૨) પારિભાષિક શબ્દોની સૂચી. (૩) પિડપ્રકૃતિદર્શક શબ્દકોશ ( ૪) ઉદાહરણે અને ન્યાયની સૂચી. 2010_05 Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે (૫) સાક્ષીભૂત ગ્રંથને નિર્દેશ. ( ૬) સાન્તિકો અને કર્મગ્રંથકારે વચ્ચેના મતભેદે. (૭) શ્વેતાંબર અને દિગંબર માન્યતાઓમાં ભેદ. કઈ પણ કૃતિ વિશિષ્ટ પ્રસ્તાવના વિના પરિપૂર્ણ ન ગણાય એટલે આને અંગે હું વિસ્તૃત ઉપઘાત લખવાનું . તેમાં હું મુખ્યતયા નીચે મુજબની બાબતે વિચારીશ – (૧) ભારતીય દર્શનેમાં અને જૈન સાહિત્યમાં કર્મ સિદ્ધાન્તનું સ્થાન ( ૨ ) આગમાંની કર્મ સંબંધી સામગ્રી: (૩) કર્મવિષયક કૃતિઓને પરિચય અને એનું પૌર્વાપર્ય કે (૪) કર્મસિદ્ધાન્તની મહત્તા અને ઉપયોગિતા. (૫) કર્મસિદ્ધાન્તને અંગેના આક્ષેપે અને એનું - નિરાકરણ આ આકર–ગ્રંથને વિશેષતઃ આવકારપાત્ર બનાવવા માટે ચિત્ર પણ આપવાને માટે વિચાર છે. મારા આ કાર્યને વેગ મળે તે માટે જેમ વિશેષને સહકાર આવશ્યક છે તેમ એના પ્રકાશન માટે ઉદાર દિલના ધનિક તરફથી દ્રવ્યની સહાયતાની અપેક્ષા રહે છે. આશા છે કે આ બંને પ્રકારને સહકાર મને મળી રહેશે. –જે. ધ. પ્ર. (પુ. ૨૭, અં. ૧) ૧. આ માટે જુઓ પૃ. ૨૮૫-૨૮૮. – પ્રકાશક ૨-૩ આ બંને બાબતે ભૂતાધિક પ્રમાણમાં છે. કાપડિયાએ તૈયાર કરેલા અને અમે છપાવેલા નિમ્નલિખિત પુસ્તકમાં છે – કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય.” --પ્રકારક 2010_05 Page #418 -------------------------------------------------------------------------- ________________ કિંમત રૂા, 8-50 2010_05