SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થા ૨૦૫ અન્ધસયગ કે કમ્મપર્યાડસંગહણીમાં એના પ્રણેતાએ પેાતાનું નામ પણ જણાવ્યું નથી તે પછી એમના પરિચય તા એમાંથી મળે જ શાના? અન્ધસયગના પ્રણેતા આચાય છે અને એમનું નામ સિવસમ્મ ( સં. શિશન્ ) છે એમ મુદ્રિત ચણ્િ ( પત્ર ૧૫ )માં કહ્યું છે. સાથે સાથે એમના નીચે મુજબના સક્ષિપ્ત પરિચય અપાચે છે :~ ( ૧ ) એએ ૧શબ્દ, રતર્ક, ન્યાય, પ્રકરણ, જંક પ્રકૃતિ અને ( કે એના ) સિદ્ધાન્તના વિશિષ્ટ જ્ઞાતા હતા. ( ૨ ) એમણે અનેક વાદસભામાં વિજય મેળળ્યેા હતા. આમ જે અહીં અન્ધસયમના પ્રણેતાનું નામ અને એમના સક્ષિપ્ત પરિચય અપાય છે તેનાથી વિશેષ કે પ્રાચીન માહિતી પૂરુ પાડનારુ કાઇ સાધન જોવાજાણવામાં નથી. ચક્રેશ્વરસૂરિ – — નાયાધમ્મકહામાંની રત્નચૂડકથા જે ચક્રેશ્વરસૂરિ અને પરમાનન્દસૂરિના ઉપદેશથી વિ. સ. ૧૨૨૧માં તાડપત્ર ઉપર લખાઇ તે ચક્રેશ્વરસૂરિ મત્ર પ્રસ્તુત હશે. એમ જ હાય તે। એમના સમય વિક્રમની ખારમી સદ્નીના ઉતરા`થી માંડીને વિક્રમની તેરમી સદીના લગભગ પૂર્વાધ ? ૧. આથી ‘ વ્યાકરણુ ' અભિપ્રેત હશે. ૨-૩. આ મેતા ઉલ્લેખ ક્રમ ? શું ન્યાય ' એટલે નૅયાયિક ન ? ૪. આથી શું આ નામનું પાહુડ સમજવાનું છે ! Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy