SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ક'સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા વિનેયહિતાનું ભાષાંતર—વિનય હતા સુગમ અને રાયક સ ંસ્કૃતમાં લખાયેલી છે. એમાં શકાએ ઉઠાવી તેનાં સમાધાને અપાયાં છે અને કાર્ય કોઇ ખાખતને અંગે કેવલી જાણે એમ કહ્યું છે ( જુએ પત્ર ૭૨આ ). આ સ્થળેની નોંધ લેવાવી જોઇએ. કમ્મપયડિસંગહણીની મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિનું ગુજરાતીમાં ભાષાંતર થયુ` છે અને એ છપાવાયું છે તે વિનેયહિતા માટે ણુ તેમ થવું જોઇએ. આ વૃત્તિમાં વિષયેની વિશદ છણાવટ છે. પત્ર ૬૪અમાં પાઠાંતર અપાયું છે. તેમ જ ફાઇ કાઇ વાર પ્રક્ષિપ્ત ગાથાની નોંધ છે. જ ૨૦૪ અધયગના પ્રણેતા—કમડિસ ગહણીના બંધનકરણની નિમ્નલિખિત ગાથા ઉપરથી જાણી શકાય છે કે આ બન્ધસયગના પ્રણેતાએ જ કમ્મપયડિસ ગણી રચી છે અને તે પણ પ્રથમ રચેલ છે હું " एवं बन्धनकरणे परूषिए सह हि बन्धसयगेण । बन्धविहाणाभिगमो सुद्दमभिगन्तुं लहुं होइ ॥ १०२ ॥ " હો. ,, આ ગાથામાં સૂચવાયું છે કે ખવિધાનના મેષ સુગમતાથી મેળવવા માટે અન્યસયગ તેમ જ આ અન્ધનકરણુ ઉપયાગી થઇ પડે તેમ છે. વિશેષમાં બન્ધસયગ એ નામ કર્તાને અભિપ્રેત છે, જો કે કાલાંતરે એને બદલે સતગ ( શતગ ), સયગ અને પૃચ્છતક એવાં નામ ચેાજાયાં છે. આથી તે મેં આ લેખના શીષ્ટકમાં • અન્ધસયગ ના પ્રયોગ કર્યો છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy