SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] બન્યસયગ કિંવા બહઋતકની બહુચૂર્ણિ ૧ણિ (હિણ)– “ચૂર્ણ” એ સંસ્કૃત ભાષાને શબ્દ છે. એને માટે પાઈય (પ્રાકૃત) શબ્દ “ચુણિ ” છે. એને અર્થ એક પ્રકારનું ગદ્યાત્મક સ્પષ્ટીકરણ છે – એ એક જાતની ટીકા છે. એની ભાષા મિશ્ર હોય છે એટલે કે એમાંનું કેટલુંક – ઘણુંખરૂં લખાણ પાઈયમાં હોય છે તે કેટલુંક સંસ્કૃતમાં. અરે કઈ કઈ વાર તે એક જ વાકયમાંના એક અંશ પાઈયમાં હોય છે તે બીજે સંસ્કૃતમાં હોય છે. શ્વેતાંબરના કેટલાક આગામે ઉપર ચુણિએ રચાઈ છે. એ ઉપરાંત કેટલાક અનામિક – દાર્શનિક ગ્રંથ ઉપર પણ તેમ કરાયું છે. બન્ધસયગ (બન્ધશતક) – આ એની મુદ્રિત ચુર્ણિ પ્રમાણે શ્રતધર અને સમર્થ વાદી શિવશર્મસૂરિની રચના છે. એમણે તે આ નામ જ રાખ્યું છે પરંતુ કાલાંતરે એને સતગ, સયગ, શતક અને બુહચ્છતક નામ એજાયાં છે. એ કૃતિ જૈનેના કર્મસિદ્ધાન્તના નિરૂપણરૂપ છે. એમાં એના નામ પ્રમાણે સે ગાથા હેવી જોઈએ પરંતુ ૧૦૬ તેમ જ ૧૦૭ ગાથા પણ જેવાય છે. ૧. વેતાંબર લેખકોએ અવચૂણિ અને અવચૂર્ણિકા શબ્દને પ્રયોગ કર્યો છે. એ એક પ્રકારની સંક્ષિપ્ત સંસ્કૃત સમજૂતી છે. એને “ચૂર્ણ” માની લેવાની કેટલાક ભૂલ કરે છે. ૧૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy