SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૦૧ (૨) દુર્ગતિમાંથી આવેલું બાળક એ દુર્ગતિને યાદ કરીને વિલાપ કરે છે અને સુગતિમાંથી આવેલું બાળક એ સુગતિમાં ભેગવેલ સુખ વગેરે યાદ કરી હસે છે. આ સ્થિતિ તે ખિટ્ટા” (સં. કીડા) છે. ( ૩ ) માતાપિતાના હાથ કે પગ પકડીને અથવા તે ખાટલે કે બાજઠ ઝાલીને બાળક જમીન ઉપર પગ માંડે એ સ્થિતિને “પદ-વમંસા (સં. પદ-વિમર્ષ) કહે છે. (૪) જે સ્થિતિમાં પગથી સ્વતંત્ર ચાલવાનું બળ પેદા થાય છે તેને “ઉજગત” (સં. જુગત) કહે છે. ( ૫ ) શિલ્પ-કળા શીખવા જેવી સ્થિતિના વખતને સેખ' ( સં. શૈક્ષ) કહે છે. (૬) ઘરને ત્યાગ કરી સંન્યાસ લેવા જેવી સ્થિતિના વખતને “સમણ” (સં. શ્રમણ ) કહે છે. (૭) આચાર્યની સેવા કરી જ્ઞાન મેળવવાની સ્થિતિના વખતને “જિન” કહે છે. ( ૮) પ્રાસ બનેલા ભિક્ષુની અર્થાત્ જિનની કંઈ પણ બેલે નહિ એવી નિર્લોભ સ્થિતિને “પન ( સં. પ્રાજ્ઞ ) કહે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy