SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રાઢ ગ્ર કરણની આદ્ય અને અદ્વિતીય કૃતિ તે કમ્મપયદિ છે. આ આકરગ્રંથમાં આઠ કરણે ઉપરાંત ઉદય અને સત્તાનું નિરૂપણ છે. આની ચેજના જઈશુ મરહસ્કી (જૈન મહારાષ્ટ્રી) ભાષામાં ૪૭૫ ગાથામાં શિવશમસૂરિએ કરી છે. જેમકે બન્ચન-કરણ (ગા. ૧–૧૦૨), સંક્રમ–કરણ (ગા. ૧-૧૧૧), ઉવર્તન-કરણને અપર્વતના–કણ (ગા. ૧-૧૦), ઉદીરણા-કરણ (ગા. ૧-૮૯), ઉપશમના-કરણ (ગા. ૧-૭૧, નિધત્તિ-કરણ અને નિકાચનકરણ (ગા. ૧-૩, ઉદય (ગા. ૧-૩૨) અને સત્તા (ગા. ૧-૫૭. આ સૂરિએ પિતાને પરિચય આપે નથી, નામ પણ જણાવ્યું નથી તેમ જ આ અપૂર્વ કૃતિને રચના સમય દર્શાવ્યું નથી એટલે એ દિશામાં પ્રયાસ કરે બાકી રહે છે. | વિવરણે—કમ્મપડિ ઉપર એક ગુણ તેમ જ મલયગિરિસૂરિએ અને યશવિજયગણિએ રચેલી એ કેક સંસકૃત વૃત્તિ છે. આ ઉપરાંત આની સંસ્કૃત છાયા અને આજે ગુજરાતી અનુવાદ પણ છપાયાં છે. આ સૌમાં ચણિ એ પ્રાચીનતમ છે પરંતુ એના કર્તાએ પિતાના નામ કે પ્રણયનકાળ વિશે કશે નિર્દેશ કર્યો નથી. તેમ છતાં કુમારપાલના સમકાલીન મલયગિરિસૂરિએ : ૧. જુઓ મારું પુસ્તક નામે પાઈપ (પ્રાકૃત) ભાપાએ અને સાહિત્ય પૃ. ૧૫૯). ' ૨. એમણે પ્રારંભમાં તેમ જ અંતમાં ચૂર્ણિકાનું ગૌરવપૂર્વક સ્મરણ કર્યું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy