SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોઢ ગ્ર ૧૮૦ આ ચુણિને ઉપયોગ કર્યો છે એ હિસાબે આ સૃષિ વિક્રમની દસમી સદી જેટલી તે પ્રાચીન હશે એમ સહજ મનાય. કમ્મપડિની મલયગિરિસૂરિકૃત વૃત્તિથી વિભૂષિત આવૃત્તિના વિ. સં. ૧૯૬૯માં લખેલા સંસ્કૃત ઉઘાત (પત્ર ૩)માં આગમારક જૈનાચાર્ય શ્રી આનન્દસાગરસૂરિએ આ ચુણિના રચનારને સમય વિરહાચાર્ય ઉર્ફે હરિભદ્રસૂરિના સત્તા સમયથી પણ પ્રાચીન છે એમ કહ્યું છે. આ વાત યથાર્થ હેય તે ગુણને સમય ઈ. સ. ૭૦૦ કરતાં પ્રાચીન ગણાય અને હરિભદ્રસૂરિને સ્વર્ગવાસ વિ. સં. ૫૮૫માં થયે એ મત મુજબ ઇ. સ. ૫૦૦ કરતાં પ્રાચીન ગણાય. સમય- કમ્મપડિ એ ચોદ પુષ્ય પૂર્વ પૈકી અગ્રાયણીય નામના બીજા પુષ્યના વીસ પાહુડ(પ્રાભૃત)વાળા પાંચમા વઘુ(વસ્તુ ના અણુ એમદાર અનુયાગદ્વાર)વાળા ચેથા કમ્મપઢિ નામને પાહડના આકર્ષણ-ઉદ્ધારરૂપ છે એમ મલયગિરસૂરિએ આની વૃતિ (પત્ર ૨૧૯ આમાં કહ્યું છે. વિશેષમાં ગ્રંથકારે કમ્મપડિ કર્મપ્રકૃતિમાંથી એ લીધાને સ્પષ્ટ ઉલેખ કર્યો છે. આ ઉપરાંત એમણે દિક્િવાયના જાણનારાઓને આ કૃતિ શોધવાનું કહ્યું છે એ ઉપરથી તે શ્રુતકેવલીના સમયમાં એઓ થઈ ગયેલા ગાય. દિયથી એ પણ કૃતિ ન સમજીએ અને દિકૂિવાને એક ભાગ સમજીએ અને વીર ૧. જેના પ્રત્યાવલી (પૃ ૧૧૫)માં ચૂણિમાં વેદના વગેરે આઠ કરણ છે એમ કહ્યું છે. વિશેષમાં આ પ્રકમાં ક પલડિ ઉપર (અને સંભવતઃ એની ચૂણિ ઉપર) મુનિચક્રે ૧૯૨૦ શ્લોક જેવ ટિપ્પનક રયાને ઉલ્લેખ છે. - 5 , Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy