SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર નિર્વાણથી એક હજાર વર્ષે પુને ઉશ્કેદ થયાની હકીકત આ સાથે વિચારીએ તે કમ્મપતિની રચના ઈ. સની પાંચમી સદી જેટલી તે પ્રાચીન ગણાય જ. આના કર્તા “પૂર્વધર જણાય છે અને આગામેારકે એમને પૂર્વધર' કહ્યા પણ છે. પરણવણા ઉપર હરિભદ્રસૂરિએ પ્રદેશવ્યાખ્યા નામની સંસ્કૃત વૃત્તિ રચી છે. આના કમ્પાયડિ નામના ૨૩મા પથ(પદ)ની વૃત્તિ (પત્ર ૧૪૦)માં એમણે અવતરણરૂપે બે પદ્ય કમ્મપયડમાંથી આપ્યાં છે. તેમાં શોત્તજવાળું પદ્ય આપતી વેળા એના મૂળ તરીકે કમ્મપગડિસંગહણ એ ઉલેખ કર્યો છે. ઉપર્યુક્ત બે પદ્યો તે કમ્મપયડિની ગા. ૮૩ અને ગા. ૭૯ છે વિશેષમાં (પત્ર ૧૨૯)માં કર્યપ્રકૃતિસંગ્રહણિકામાં કહ્યું છે એવા સ્પષ્ટ નિર્દેશપૂર્વક એમણે “અણગારથી શરૂ થતી ગાથા આપી છે. આ પણ કમ્મપયડમાં ૯૯૬મી ગા થા રૂપે જોવાય છે. આથી હરિભદ્રસૂરિએ શિવશર્મસૂરિકૃત કમપયડિને જ ઉપગ કર્યો છે એમ ફલિત થાય છે. આથી કમ્મપયડિને ઈ. સ.ના પાંચમા સિકા જેટલી તે પ્રાચીન માનતાં વધે આવે તેમ નથી તત્વાર્થસૂત્ર (અ. ૮ ની ટીકામાં સિ સેનગણિએ બે વાર જે કર્મ પ્રકૃતિને ઉલેખ કર્યો છે (જુઓ ભા. ૨, પૃ ૧૨૨ ને ૧૯૮) તે પ્રસ્તુત કમાયડિ જ હોવી જોઈએ. • નન્દીના પ્રારંભમાં “શેરાવલી છે. એમાં ૩૦મી ગાથામાં વાચક વંશને અને આર્ય નદિલના શિખ્ય આર્ય નાગહરતીને તેમ જ વાગરણ (વ્યાકરણ), કરણ, ભંગિય (અંગિક) અને કમ્મપડિને ઉલ્લેખ છે. આના ઉપરની ટીકા (પત્ર ૧૬)માં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy