SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે ગાથાઓ આયારની આ ટીકા કરતાં અધિક પ્રાચીન એવી કઈ બીજી કૃતિમાં ન જ મળતી હોય તે એ ઉપરથી આ ગાથાઓનું મૂળ જીવસમાસ છે એવું અનુમાન દેરવાનું હું સાહસ કરું છું; બાકી આ પવયસાચદ્વારની ૯૬૩થી ૬૭ ક્રમાંકવાળી ગાથા સાથે મોટે ભાગે મળે છે. વિશેષમાં આની વિ. સં. ૧૨૪૮માં રચાયેલી ટીકામાં બે સ્થળે જીવસમાસને ઉલેખ છે. વિસંવાદ– સૈદ્ધાન્તિકે અને કર્મગ્રન્થકારો વચ્ચે કેટલીક બાબતેમાં મતભેદ છે એ જાણીતી વાત છે. જીવસમાસમાં નિર્દેશાયેલી કેટલીક બાબતે પણ હેમચનદ્રસૂરિના કથન મુજબ આગમ વગેરે સાથે મળતી આવતી નથી. આવી વિલક્ષણ બાબતેના ગાથાંક સંસકૃત ઉપદ્દઘાતમાં નીચે પ્રમાણે અપાયા છેઃ ૩૦, ૩૬, ૬૫, ૬૯, ૭૩, ૯૮, ૮૦, ૮૨, ૧૧૫, ૧૫૩, ૧૫૭, ૧૫૮, ૧૭૫, ૧૮૪, ૧૯૪, ૧૯૭ ને ૧૯. આમ જ્યાં જ્યાં સૈદ્ધાંતિકાનાં મંતવ્ય સાથે વિરોધ જણાય છે ત્યાં ત્યાં તે તે બાબત પર આગમાના અખંડ અભ્યાસીએએવિશેષજ્ઞોએ સપ્રમાણ પ્રકાશ પાડ ઘટે. કંઈ નહિ તે એ વિસંવાદી બાબતેની સવિસ્તર સૂચી રજૂ થવી ઘટે. વલભી વાચના–જીવસમાસમાં જે અનેક બાબતમાં ભિન્ન પ્રરૂપણ જોવાય છેએ ઉપરથી એ “માથુરી” વાચનાને નહિ ૧. આ ટીકાના અવતરણુરૂપ કેટલાંક પદ્યો કોઈ કોઈ પઈપણુગમાં જોવાય છે. શું એનાં મૂળ આ પરણગ છે ? જો એમ જ હોય તે વિ. સં. ૧૦૦૮ કે ૧૦૮૦ની આસપાસના સમયમાં ઉપલબ્ધ પઇરણગ રચાયાની વાત (જુઓ H (SL J, p. 52) તેમ જ શીલાંકરિને સમયનિર્ણય વિચારણીય થાય તેનું કેમ ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy