SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થા ૨૧૯ શીલાંકરની વૃત્તિ—શીલાંકરએ જીવસમાસની વૃતિ રચી છે અને એની હાપેથીએ મળે છે એમ જિનરત્નકેશ (વિ.૧, પૃ. ૧૪૩ ) જોતાં જણાય છે. આ શીલાંકસૂરિ તે કેણુ એ જાણુવું ખાકી રહે છે. શું એએ જ આયારે અને સૂયગડના ટીકાકાર છે ?૧ જો એમ જ ડેાય તે આધુનિક વિદ્વાનાને મતે એમના સમય વિક્રમની નવમી સદીના છે અને એ હિસાબે જીવસમાસ આના કરતાં સેએક વર્ષ જેટલા તે પ્રાચીન ગણાય. અવતરણા - અહીં એ વાત નાંધીશ કે શીલાંકસૂરિએ યાર ( સુય. ૧, અ. ૧, ઉ. ૫)ની નિરુત્તિની ૧૫૫મી ગાથાની ટીકા પત્ર ૬૮૪ )માં કુલનું પરિમણ દર્શાવતાં ચાર ગાથા અવતરણરૂપે આપી છે. આ ગાથએ તેમ જ એનાં પાઠાંતરીને લક્ષ્યમાં લેતાં એનું જીવસમાસની ગા. ૪૧ ૪૪ સાથે વિશેષતઃ સામ્ય જોવાય છે. જો આ અવતરણરૂપ · શીલાંક ' નામના વિવિધ મુનિવરે દિષે તેમ જ શીક્ષગુણસૂરિ વગેરે વિષે અને ખાસ કરીને આયારદિના ટીકાકાર વિષે મેં કેટલેક સ્થળે ઉલ્લેખ કર્યાં છે. જેમકે આગમાનું દિગ્દર્શન ( પૃ. ૫૩-૫૪ ), પાય ( પ્રાકૃત ) ભાષાઓ અને સાહિત્ય (પૃ. ૫૮), આનન્દસુધાસિન્ધુ ( ભા. ૨)નું પ્રાક્રૃ-કચન ( પૃ. ૨-૩ ), આગમાદાર સંગ્રહ ”ના ભા, ૧૪૨૩ શ્રીઆચારગિસૂત્રનું અગ્રવચન ( પૃ. ૪૫ ) તેમ જ A History of the Canonical Literature of the Jainas (p. 230 ). a. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy