SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો હેમચન્દ્રસૂરિની વૃત્તિ – જીવસમાસ ઉપર “માલધારી હેમચન્દ્રસૂરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એની છપાયેલી પ્રશાસ્તમાં એને રચનાસમય જણાવા નથી પરંતુ વીરદેવસૂરિ અને મુનિચન્દ્રસૂરિને યાદ કરાયા છે. આ મુનિચન્દ્રસૂરિ વિ. સં. ૧૦૭૦માં સ્વર્ગ સંચર્યા ઉપયુક્ત હેમચંદ્રસૂરિના શિષ્ય શ્રીચ દ્રસૂરિએ વિ. સ ૧૧૯૩માં મુનિસુવ્રતસ્વામિચરિત્ર રચ્યું છે એટલે આ વૃત્તિકાર ક્રમની બારમી સદીમાં થઈ ગયા એમ નિવવાદપણે કહી શકાય. વિસાવલભાસની વૃત્તિમાં પિતે જે દસ કૃતિઓનાં લવણ રચ્યાં છે તેમાં જીવસમ સના વિવરણને અર્થાત્ વૃા ને છઠ્ઠી કૃતિ કહી છે. કેટલાકના મતે આ વિવરણ વિ. સં. ૧૧૬૪ ના રચ યું છે. - આમ જીવ માબ વિ. સં ૧૧૬ની પહેલાના કૃત છે એ વાત તે સિદ્ધ થાય છે જ. બે પ્રાચીન વૃત્તએ – હેમચન્દ્રસૂરિએ જીવસમ સી બે વૃત્તિઓની નોધ લીધી છે. ૧૫મી ગાથાની વૃત્તિમાં એમણે સમાસ ઉપરના અર્વાચીન' ટીકાકારનું કથન નોંધ્યું છે. આ ટીકાકાર અમના કરતાં વિશેષ પ્રાચીન નહિ હશે પરંતુ ૪૭મી ગાથામાં મૂલવૃત્તકૃત અને એમણે જે ઉલેખ કર્યો છે તે કઈ પ્રાચીન વૃત્તિ હોય એમ લાગે છે એ પ્રાચીન વૃત્તિ વિ. સં. ૫૦ની આસપાસની હશે. ૧. અહીં જે નંદિ-ટિપનકની નેધ છે તે ટિપનક હજી સુધી કિઈ સ્થળેથી મળ્યું નથી; બાકી ધર્મષસૂરિના શિષ્ય શ્રીચદ્રસૂરિનું રચેલું ટિપનક મળે છે. ૨. હેમચન્દ્રસૂરિએ જાતે વિ. સં. ૧૬૪માં તાડપત્ર પર લખેલી આ વિવરની પ્રત ખંભાતના શાંતિનાથ ભડારમાં છે, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy