SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે - 11 તોપ * એટલે કર્મોનું વિભાગ વડે અનુભવન. પ્રકૃષ્ટ દેશ એટલે પ્રદે પ્રદેશાનુભવ એ જીવના પ્રદેશે સાથેનું કર્મ પુદ્ગલોનું અનુ વન છે. [૪] વિદ્યાવારિધિ ઉમાસ્વાતિએ તરતાર્થાધિગમશાસ્ત્ર રચ્યું એના ઉપર સિદ્ધસેનગણિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. આ ટી. ઈ. સ. ની નવમી સદી જેટલી તે પ્રાચીન છે જ. ત. શા. (આ ૮, સૂ. ૪)ની ટીકા (ભા. ૨, પૃ. ૧૭૦)માં સિદ્ધસેનગણિર મેકનું ઉદાહરણ આપ્યું છે. એમણે કહ્યું છે કે માદક એ વાર અને પિત્તને દૂર કરનારે, બુદ્ધિ વધારનાર, સંમેહકારક અને મારક છે. એ જીવના સંગને લઈને અનેક આકારમાં પરિણ છે. એવી રીતે કર્મવર્ગને ગ્ય એ પુદ્ગલેને સમૂડ પર સંસારી જીવ સાથેના સંબંધને લઈને કોઈક જ્ઞાનને આવરે ૨ તે કઈક દર્શનને વળી કેઈ સુખ અને દુઃખને અનુભવ કારણ છે. વિદ્યમાન એવા ગબ્ધ અને રસની અવિનાશિતરૂપે એ અવસ્થાન તે સ્થિતિ છે. આ ઉપરાંત એના સ્નિગ્ધ, મધુર વગેરે એકગણ, બમણ (ઈયાદિ) ભાવ તે “અનુભવ” છે. વિશેષમાં એના કણિકાદિ દ્રવ્યના પરિમાણનું અન્વેષણ તે પ્રદેશ છે. કર્મનાં પણ પુદ્ગલેના પરિમાણનું નિરૂપણ તે પ્રદેશ-ગ” છે. પાનામાં તે * Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy