SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો અનન્ત-વિયોજક–“અનંતાનુબંધી કષાયોનો ક્ષય કરવા જેટલી કે એને ઉપશમ કરવા જેટલી વિશુદ્ધિ જે ભવ્ય જીમાં પ્રગટે છે અને તદનુસાર એ કાર્ય કરે છે તેમને “અનન્ત- વિજકે કહે છે. એ જ ચોથાથી સાતમા ગુણસ્થાને છે. દર્શનમાહ–ક્ષપક– જે ભવ્ય જેમાં દર્શન-મેહનો નાશ કરવાની વિશુદ્ધિ પ્રગટે છે તેમને દર્શન–મેહ-ક્ષપક કહે છે. અહીં દર્શન–મેડથી ચાર અનંતાનુબંધી કષાય તેમ જ સમ્યત્વ, મિથ્યાત્વ અને સભ્યત્વ–મિથ્યાત્વ એ સાત સમજવાનાં છે. આમ અહીં દર્શન-મેહ સાત પ્રકારને છે. દર્શન–મેહ-ક્ષપક જીવે ચેથાથી સાતમે ગુણસ્થાને છે. ' ઉપશમ–ઉપર્યુક્ત સાત પ્રકારના દર્શમેહના ઉપશમાર્થે જે ભવ્ય છે પ્રયાસ કરતા હોય તેઓ “ઉપશામક કહેવાય છે. અહીં “શનમેહક્ષપર્કગત દર્શનમેહુ શબ્દ અધ્યાત હેવાની કઈ કલ્પના કરે છે તે સંગત છે. ઉપશમક મહાનુભાવે ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલા છે. તેઓ આઠમાથી દસમા ગુણસ્થાને છે. ' ઉપશાન્ત-મહ–જે ભવ્ય જીવોએ મેહનીય કર્મને ઉપશમ કર્યો હેય—એ કર્મને છેડા વખત માટે પણ દબાવી દીધેલ હેય—એના ઉદયને રોકી રાખ્યું હોય તેઓ “ઉપશાન્ત-મહ” કહેવાય છે. એ જીવે અગિયારમે ગુણથાને છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy