SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૦૯ તા રાખે જ છે પરંતુ એકલી અભિલાષા શું કામ લાગે ? આથી કેટલાક સમ્યગ્દષ્ટિ જીવેા દુર્ગુણ્ણાના એછેવત્તે અંશે સામા કરવા—એના ઉપર વિજય મેળવવા પ્રયાસ કરે છે. જેમા પ્રયાસ અલ્પ છે તે શ્રાવક' કહેવાય છે અને જેમને પ્રયાસ એમનાથી અધિક છે તેઓ ‘વિરત’ કહેવાય છે. અન્ય શબ્દોમાં કહું તે ફક્ત સમ્યગ્દર્શનથી વિભૂષિત જીવે—કેવળ સમ્યગ્દષ્ટિ જીવે ‘અવિરત’ છે; શ્રાવકે અને ઉપલક્ષણાથી શ્રાવિકાઓ પશુ ‘દેશવત' છે; અને જૈન સાધુ-સાધ્વી ‘સર્વવિરત' છે. શ્રાવક– શ્રાવિકાએ દુર્ગુણ્ણાથી બચવા માટે—હિંસાદિથી નિવૃત્ત થવા માટે સ્થૂળ તા—અણુવ્રતા ગ્રહણ કરે છે જ્યારે સર્વવિરત જીવે અહિંસાદિ પાંચ મહાવ્રતાનું સેવન કરે છે. શ્રાવક-શ્રાવિકામાં ‘અપ્રત્યાખ્યાનાવરણુ’ કષાયના ક્ષયે પશમથી અલ્પ પ્રમાણમાં વિરતિ યાને ત્યાગ પ્રગટે છે, જ્યારે સાધુસાધ્વીમાં–સર્વવિરત જીવામાં ‘પ્રત્યાખ્યાનાવરણ' કષાયના ક્ષચેપશમથી મેોટા પ્રમાણમાં—સાંશે વિરતિ પ્રગટે છે અને તેનું માહ્ય ચિહ્ન તે સંસારના ત્યાગ કરી ભાગવતી દીક્ષાના અગીકારપૂર્વકન જૈન શ્રમણના અને સ્ત્રી હોય તે શ્રમણીના વેશ છે. એકલા સમ્યગ્દર્શનથી વિભૂષિત જીવા ચાથે ગુણસ્થાને છે, શ્રાવક-શ્રાવિકા પાંચમે ગુરુસ્થાને છે અને એની ઉપરની ક્રેટિના ‘વિરત' જીવે ઓછામાં ઓછા છઠ્ઠું ગુણસ્થાને છે. આમ આ ત્રણ પ્રકારના જીવામાં આત્મિક વિશુદ્ધતાની તરતમતા રહેલી છે—એક બીજાથી ચડિયાતાપણું રહેલું છે. આ હિસાબે માક્ષાભિમુખ મહાનુભાવના ત્રણ જ મુખ્ય વર્ગ ગણાવી શકાય: ( ૧ ) સમ્યગ્દષ્ટિ, ( ૨ ) શ્રાવક અને ( ૩ ) વિત. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy